SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩]. હરિકુમાર-વિદ. ૧૪૯૯ એના જવાબમાં પણ ભાવના એ જ શબ્દ લેવાને છે. ભાવના પિતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ સંસારમાં જતી નથી. ૫ વખત જતા જે બહુ પૂરેપૂરા થાય તે કેશુ? આના જવાબમાં માવનામાવતાર ભાવના ભાવનારાઓ થોડા વખતમાં પરિપૂર્ણ દશાએ પહોંચી આનંદમગ્ન થાય છે. ૬ જિનેશ્વર કેવા હોય છે? જવાબ–પુરામાવનામવિતમાંના સુંદર ભાવનાથી જેનું મન ભાવિત થયેલું છે, વાધેલું છે તેવા. તીર્થંકર મહારાજે આવા જ પ્રકારના હોય તે સ્વાભાવિક છે. ૭ કેને તે (જિનેશ્વરે) તથા પ્રકારે ગમે છે? એને જવાબ પણ ઉપર પ્રમાણે કુશળભાવનાભાવિત મનવાળાને પ્રભુ-જિનેશ્વર ગમે છે, એમને પ્રભુ ઉપર રૂચિ થાય છે. ૮ કેવા પ્રકારના માણસના મનમાં અભિમાન (ગર્વ) હોય છે? ૩૭ફાસ્ટમાવનામવિતાનસે જેઓનું મન અપ્રવીણઅગ્ય ભાવનાથી વાસિત થયેલું હોય તેવા માણસને અભિમાન થાય છે. સમાને તો અભિમાન ન જ થાય એ સ્વાભાવિક છે. ૯ અને કેવા પ્રકારના માણસના મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી? એને જવાબ પણ ઉપર કહ્યો તે જ જાણ. એટલે રાસ્ટમાનામવિતાના એટલે જેઓ કુશળ ભાવનાઓ ભાવતા નથી તેમના મનમાં જિનેશ્વર દેવ ઉપર ભક્તિ પણ થતી નથી. આવી રીતે એક શબ્દમાં બધા અર્થને સમાવેશ કર્યો. } તા. ક–ઉપર જે અર્થ ર્યો છે તેમાં જવાબના અક્ષરે આડાઅવળા અસંબદ્ધ લેવા પડે છે, બાકી જવાબ બરાબર લાગે છે. પણ સંસ્કતમાં એવી રીતે પ્રકમભંગ કદાપિ કરવામાં આવતો નથી, તેથી મેં વિચાર કરીને નીચે પ્રમાણે અર્થે બેસાડવા પ્રયત્ન કર્યો છે તે પણ વિચારવા ગ્ય છે. ભા. ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy