SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧૨ (ર) યાગ્યના વ્યાપારના ભાવાર્થ. ત્યાર પછી બીજા મિત્ર ચેાગ્યે રદ્દીપે જઇને રત્નના ગુણદોષની વિચારણા કરી, રનો ગ્રહણ કરવા માટે કાંઇક વેપાર પણ કર્યો, પરંતુ જેમ એને વાડીમગિચામાં હરવાફરવાના શોખ થયા કર્યો અને તેને લઇને એના ઘણા વખત નકામા ચાલ્યા ગયે, એ ત્યાં ઘણા વખત રહ્યો ત્યારે એને માત્ર બહુ થોડાં રત્નો જ મળ્યાં, તેમાં પણ એણે બહુ મુલ્યવાળાં મદાં રત્નોના સંગ્રહ એકઠો કર્યો નહિ-તેવી રીતે ભાઇ ઘનવાહન ! મધ્યમ સુંદર (સુંદરતર) જીવા હોય છે તેમનામાં ભવ્યતા હેાવાથી તેઓ પણ ધીમે ધીમે મનુષ્યભવમાં આવે છે અને તે પણ લઘુકર્મી હાવાથી ગુણ અવગુણુની પરીક્ષા કરી શકે છે, અને સર્વદર્શન પ્રાપ્ત કરીને શ્રાવકાને યોગ્ય કાંઇક કાંઇક ગુણરત્નોની પ પ્રાપ્તિ કરે છે, પરંતુ તેઓ લાભ ઉપર જીત મેળવી શકતા ન હેાવાથી અને તેઓની ઇંદ્રિયા ચપળ હોવાથી તેને ધન અને ઇંદ્રિયના વિષયા તરફ વારંવાર ખેંચાણુ થયા કરે છે અને તે બાબતની ઘણી આકરી લત લાગી જાય છે અને ધન વિષયમાં આસક્ત રહી આપડા ઘણા વખત નકામા કાઢે અને થોડી વાર રલના વ્યાપાર કરે છે તેા પણ શ્રાવક્રાગ્ય સાધારણુ કિમતનાં ગુણુરલો એકઠાં કરે છે, તે સાધુધર્મમાં પ્રાપ્ત કરી શકાય તેવાં મહા મૂલ્યવાળાં ગુણરનો એકઠાં કરી શકતા નથી. (૩) હિતજ્ઞ વ્યવહાર ભાવાર્થ. ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૨ સુંદ જીવવર્તન. Jain Education International [ પ્રસ્તાવ છ ત્યાર પછી ત્રીજે મિત્ર હિતજ્ઞ રનદ્વીપે (મનુષ્યભવે ) તા ૫હોંચ્યા પણ તેને આપડાને જાતે રતની પરીક્ષા જ આવડી નહિ, બીજાની દેારવણી પ્રમાણે દોરવાઇ જવાની સ્થિતિ તેણે પ્રાપ્ત કરી, વાડીબગિચા અને આચરણેા બતાવ્યાં, રત્નોમાં યતિધર્મો બતાવ્યાં, વિશિષ્ટ લાકે તે સાધુ અને સુશ્રાકા બતાવ્યાં, વહાણુ એટલે આત્મા બતાયૈા અને વાર્યું એટલે પરમાર્થ સમાન્યા. અતિસુંદર જીવેશને પેાતાના વિચારથી જ જ્ઞાન થાય છે, સ્વાભાવિક રીતે જ તેએ માર્ગપર આવે છે. આવા પ્રાણીઓને જૈન શાસ્ત્રકાર પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ કહે છે. ભવચક્રમાં એવા પ્રાણીએ બહુ અલ્પ હોય છે. તે સિવાય. આ વર્ગમાં પાછલા ભવમાંથી ઉચ્ચ વિકાસ લઇને આવેલા અલ્પકમાં છવા પણ આવે છે જેએ બહુ સારી રીતે પાવાથી જ બેાધ પામી જાય છે. ૧ ચાલુ સ્થિતિના ધર્મરક્ત પશુ સંસારને નહિ છેડનારા અનેક જીવે. આ વિભાગમાં આવે છે. આ વિભાગ પણ સારા છે, કારણ કે એને શુદ્ધ વિભાગમાં જતા વખત લાગતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy