SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ भुक्ते जीर्यति जीर्णेऽन्ने जीर्णे भुक्ते च जीर्यति । जीर्णे जीर्यति भुक्तेऽन्ने दोषैर्नानाभिभूयते ॥ ૧ (૧) સૂચિત અર્થ અહીં જણાવ્યા છે તે ત્રણ સંયોગોમાં માણસા કોઈ પણ પ્રકારના દેષ-વ્યાધિથી હેરાન થતું નથી (૧) ખાધેલું અનાજ પચી જવા પછી અનાજ ખાવામાં આવે તો તે પચી જાય છે. (૨) પેટમાં અજીર્ણ થયું હોય ત્યારે અનાજ ન ખાવાથી નહિ પચેલું અનાજ પચે છે અને (૩) પચી ગયેલું અનાજ તદ્દન પચી ગયા પછી અન્ન ખાવામાં આવે છે. આ શ્લોકનો ભાવાર્થ જરા મુશ્કેલીએ બેસે છે. મેં વૈદ્ય અને વિદ્વાનને પૂછીને અર્થ લગાવ્યો છે. તેમ કરતાં હોઃ ના જ અભિય એવી રીતે એના ચોથા પદની વ્યુત્પત્તિ કરી છે. એ ઠીક લાગે છે. પણ બીજા પાદમાં બે અવગ્રહ લીધા છે તે પ્રતમાં કે છાપેલી બુકમાં નથી. અહીં ત્રણ બાબત છે. ખાધેલ અનાજ પચી ગયા પછી ખવાય તે પચે, ન પામ્યું હોય ત્યારે નવું ન ખાવામાં આવે તો આગળનું પચે અને પચી ગયેલ અનાજ તદ્દન પચી ગયા પછી ખવાય તો તે પચે. આ ત્રણે યોગ્ય બાબત છે, અનુભવથી સમજાય તેવી છે. (૨) બીજી રીતે સીધે અર્થ કરીએ તો આ પ્રમાણે અર્થ થાય–પ્રાણી અનેક વ્યાધિઓથી હેરાન થાય છે પણ પછી તેની સાથે લેકનો જરા પણ મેળ મળતો નથી. આ શ્લોક વધારે વિદ્વાન પાસે વિચારવો. (૩) એક વૈદ્યરાજે આ શ્લોકનો અર્થ સમજાવવા નીચે પ્રમાણે લખાણ કર્યું છે તે વિચારવું. ઉપરના શ્લોકનો અર્થ સમજવા માટે નીચેના પ્લેક પ્રથમ વિચારવા. आमं विदग्धं विष्टब्धं कफपित्तानिलै स्त्रिभिः અગીળ નિરિઝત્તિ ચતુર્થ રોષનઃ (માધવનિદાન નિ. સા. એ પ્ર. ૭૦) ત્રિમિતિ કમિશો જથા સંશ્લેન. x x એટલે ન મા, રિસેન विदग्धं, अनिलेन (वायुना) विष्टब्धं । जीणेऽन्ने वर्धते वायुर्विदग्धे पित्तमेधते મુમાં નિ મોડ્યું મોનનોરિ (ગરન્નાકર-નિત્ય પ્રવૃત્તિ પ્રકાર મિ. સા. આવૃત્તિ. પૃ. ૩૦ શ્લોક ૧૬૭). હવે ઉપર જે શ્લોક આપ્યો છે તેના પ્રથમના ત્રણ ચરણના પાંચ વિભાગ પાડવા. भुक्ते जीर्यति यदास्यात्तदा पित्तदोषप्रवृत्तिः પિત્ત. जीर्णेऽन्ने वातदोषप्रवृत्तिः વાત. ની મુજે નીતિ યા તા 1 વાતપિત્તલોદયા પ્રવૃત્તિઃ વાત પિત્ત, जीर्णे जीर्यति तु कफवातप्रवृत्तिः કફ પિત્ત, भुकेने तु कफप्रवृत्तिः एवं दोषैः अभिभूयते. કફ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy