SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૫ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ચોથા પારના દરેક અક્ષરે પ્રથમના ત્રણ પાદમાં આવી જાય છે. આ બેઠવણ નિરૂક્ત જેવી છે.' એ વખતે કપલ નામનો મિત્ર બેલ્યો “કુમાર ! મેં પણ એક ગૂઢચતુર્થપાદવાળું પદ્ય ગઠવી રાખેલ છે તે સાંભળે.” કુમાર તેને તે જણાવવાનું કહેતાં કપલ બેલૈ– न भाषणः परावर्णे, यः समो रोषवर्जितः। મૂતાનાં જોખોડગ્રસ્ત છે આનો અર્થ સાધારણ રીતે એમ થાય છે કે “જે પારકા અવર્ણન વાદ (નિંદા)નું ભાષણ કરતો નથી, જે સમતાવાળો હોઈ ક્રોધરહિત છે અને જે જાતે નીડર હાઈ પ્રાણુઓનું રક્ષણ કરનાર (ગેપાળગેવાળ અથવા વૈદ્ય જેવો) થાય છે...................” આ સવાલ સાંભળતાં જ કુમારે જવાબમાં કહ્યું “સ નો ઝભૂષાર” કપિલે જવાબ સાંભળીને ટીકા કરી “અહો ! મારા જેવાને તે આ પ્રમાણે જવાબ મેળવવામાં ઘણે વખત લાગે અને મને એ ગોઠવતાં ઘણે વખત લાગ્યો હતો છતાં કુમારને તે જવાબ આપતાં કાંઈ વખત જ લાગે નહિ. અહો કુમારને બુદ્ધિવૈભવ તે ભારે જબરે છે! એ તે સર્વત્ર અટકાવ વગર જઈ શકે છે! કુમાર ભારે બુદ્ધિશાળી છે! ” સર્વેએ કબૂલ કર્યું કે કળેિ જે વિચાર બતાવ્યા તે બરાબર છે અને તદ્દન સંદેહ વગરના છે. કપાળના વિચાર સાથે સર્વેએ મળતાપણું બતાવ્યું. ઉપરને બીજે લેક આપણે સમજી લઈએ. આખો લેક નીચે પ્રમાણે થાય છે. न भाषणः परावर्णे यः समो रोषवर्जितः। भूतानां गोपकोऽत्रस्तः स नरो गोत्रभूषणः ॥ જે પ્રાણું પારકી નિંદા કરવાનું ભાષણ જ કદિ કરતું નથી, પારકી નિંદા કદિ કરતો જ નથી, જે એકસરખો (મનની સ્થિતિ સ્થાપકતાવાળ) હોઈ રેષ-કોધથી રહિત છે એટલે જે કદિ ગુસ્સે થતું નથી અને જે જાતે નીડર હોઈ અન્યનું રક્ષણ કરે છે તે નર કુટુંબનાકુળના આભૂષણરૂપ છે, સફળજન્મા છે, ધન્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy