SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ፡ જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યને મેળવવા તત્પર બનેલા “ મારા અંતરાત્મા એક જ છે, એ જ મારે છે, એના સિવાયની “ બાકીની સર્વ ચીજોના મેં ત્યાગ કરી દીધા છે, મેં સર્વ વસ્તુઓને “ છેડી દીધી છે. રાગ દ્વેષ મહામેાહ અને કષાય રૂપ ભયંકર “ આકરા મેલાને ધોઇ નાખીને હું અત્યારે વિશુદ્ધ થયા છું અને “ ખરા સ્રાતક' થયો છું. હે સર્વ જીવા ! તમે મને ક્ષમા કરો ! “ મારે સર્વ જીવા તરફ ક્ષમા છે, સર્વ સાથે હું ખમાવું છું, મા “ આત્મા અત્યારે વૈર વિરોધ રહિત હાઇ તદ્દન શાંત થઇ ગયો ઃઃ Jain Education International છે. અત્યાર સુધી કાઇ પણ અહારની ( પરભાવની ) ચીજ કે “ જે જરા પણ આંતરિક ન હોવા છતાં જેને મેં આંતરિક “ ચીજ તરીકે-પેાતાની તરીકે માનવાની ભૂલ કરી હાય—માની “ લીધી હોય તે સર્વ અત્યારે ત્યજી દઉં છું, વાસરાવી દઉં છું. “ મહાત્મા તીર્થંકર ભગવાના, ગતપાપ સિદ્ધો, વિશુદ્ધ ધર્મ અને સાધુએ મને મંગળ કરનારા થાઓ. આખા ત્રણ “ ભુવનમાં એ ચારને જ ( અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ “ મને જ) હું ઉત્તમ તરીકે-ઉચ્ચ નાયક તરીકે સ્વીકારૂં છું અને “ સંસારથી ભય પામીને એ ચારને શરણે જાઉ છું. 0 “ હું અત્યારે સર્વ કામેાથી નિવૃત્ત થા” છું, મારા મનનાં “ વિકલ્પજાળાના તદ્દન નિરોધ કરૂં છું. હું અત્યારે સર્વ “ જંતુઓના બંધુ છું અને સર્વે સ્ત્રીઓના પુત્ર છું. સર્વ પ્રકારના “ મન વચન કાયાના યોગોના નિરોધ કરનાર શુદ્ધ સામાયકમાં હું “ અત્યારે વર્તુ છું.સઘળી મન વચન અને કાયાની ચેષ્ટાઓના ' ત્યાગ કર્યો છે અને હું પરમેશ્વર મહા ઉદાર સિસત્ત્વ ! તમે કૃપા કરી મારી સામુ જુઓ! મારા પર તમારી કા નજર “ નાખા! મારામાં અત્યારે સંવેગના રંગ બરાબર જામ્યા છે. હું kr ૧ સાતકઃ એના ઘણા અર્થે થાય છે. બ્રહ્મચર્યાવસ્થા પૂરી કરી ગૃહસ્થાશ્રમ માંડે તે વખતે તે સ્રાતક' કહેવાય છે. ભીક્ષા ઉપર આધાર રાખનાર બ્રાહ્મણને પણ કોશકાર આતક કહે છે. મળ ધાઇ સાફ થનાર આત્માને અન્ન સ્રાતક તરીકે ઉદ્દેશેલ હેાય એવી મતલબ જણાય છે. ૨ અંત આરાધનામાં આ નીચે લખેલાં ચાર શરણુ કહ્યાં છેઃ— અરિહંતશરણમ્ . સિદ્ધ શરણમ. સાહુ શરણમ્. કેવળીપન્નતા ધમ શરણમ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy