SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું. પુંડરીક અને સામંતભદ્ર. છે વે બાબતને મેળ મેળવવા માટે પિતાની વાત પૂરી B૪ કર્યા પછી સંસારીજીવે પોતાના તે વખતના સ્વરૂપના Yો સંબંધમાં અનુસુંદરચક્રવતી તરીકેની હકીકત કહી અને E ND . તેઓ ફરતા ફરતા શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં આવી રાજારજી પહોંચ્યા સુધી વાત કરી, તેણે જ સુલલિતા અને મહાભદ્રાને ગૃહસ્થિની અને પ્રવર્તિની તરીકે શંખપુરનગરના નંદશેઠના ઘરસુધી આવવાની હકીકત આગલા પ્રકરણમાં કહી. હવે આ પ્રકરણમાં તત્રસ્થ બીજા પાત્રોની વાત કરે છે – પુંડરીક પરિચય, કમલિનીને સ્વમ આગાહી. કુલંધરને જીવ કુક્ષીમાં, કુશળકમ. મનોરથ પૂર્તિ આ શંખપુર નગરમાં શ્રીગર્ભ નામનો રાજા છે, તે મારે (અનુસુંદર ચક્રવતીને) મામો થાય છે. તેમને કમલિની નામની રાણી છે, તે મહાભદ્રા પ્રવર્તિની થયા તેમની માસી થાય છે. એ રાજારાણીને એક પણ સંતાન થયું નહિ.' રાણું કમલિનીએ તેટલા માટે અનેક પ્રકારની માનતા માની, દાનો આપ્યાં, કેઈ જે માંગે તે આપી યાચકના મનોરથ પૂરવા માંડ્યા અને અનેક ઔષધિઓ અને મૂળીઓ લેક કહે તે પીધાં. ત્યાર પછી ભવિતવ્યતાએ એક ઘટના કરી આપી. તને યાદ હશે કે ગુણધારણના ભાવમાં ભારે મિત્ર કુલંધર હતો. એણે ત્યાર ૧ જુઓ પ્રસ્તાવ ૨. પ્રકરણ ૩. પૃષ્ટ ૨૧ થી ૨૭૪. ૨ જુઓ પ્રસ્તાવ આક. પ્રકરણું પહેલું. પૃ. ૧૮૫૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy