SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] ધનશેખર-સાગર મૈત્રી. ૧૪૭૧ પિતાએ જોયું કે છેકરાને પરદેશ જવાના આગ્રહ ખરેખર થયા છે, ના પાડવાથી કોઇ રીતે અટકે તેમ નથી ડાસા ક્રંચઅને વધારે તાણવા જતાં (વાત) તૂટી જાય તેમ વાઇ ગયા. છે તેથી વિચાર કરીને બાલ્યા, પણ ખેલતાં ખેલતાં સ્નેહથી તેમનું હૃદય પીગળી ગયું અને આંખ ઉપર તેની અસર સ્પષ્ટ દેખાઇ આવી. હરિશેખર (જવાબ આપતાં)—“ દીકરા! તારા મનમાં એવા જ નિશ્ચય છે અને તે નિશ્ચય ફરી શકે તેમ નથી તેા તારા વિચાર હાય તેમ કર અને તારા મનેારથ પૂરા કર. માત્ર તું મારી આટલી વાત ધ્યાનમાં રાખજે—મેં તને ઘણા સુખમાં ઉછેર્યો છે, તું પ્રકૃતિથી ઘણા સીધી લાઇનના માણસ છે, દેશાંતર દૂર છે, રસ્તાઓ આડા“ અવળા અને આકરા છે, લેાકેા વાંકાં હૃદયવાળા વ્યવહારૂ શિ“ હાય છે, સ્ત્રીએ છેતરવાની કળામાં ઘણી કુશળ “ હાય છે, નીચ અને દુર્જના ઘણા હેાય છે, સજ્જનભાગ્યે જ મળી આવે છે, ધૂતારા લેાકેા અનેક ખા મ ણુ. ' સારા માણસે। ૮૮ પ્રકારના પ્રયોગો કરવામાં ઘણા ચતુર હાય છે, વેપાર કરનારા ) ઘણા કપટી હેાય છે, કરીયાણા વિગેરે દ્રબ્યાનું રક્ષણ કરવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે, નવી જુવાની અનેક “ પ્રકારના વિકારેને કરનારી હાય છે, અનેક કાર્યો આદરવામાં આવે 66 (વાણીઆ ' “ “તેનાં પરિણામે દુ:ખે જાણી શકાય તેવાં હેાય છે, પાપ અથવા યમ હમેશાં અનર્થ કરવાની મામત ઘણી પસંદ કરનાર હોય છે, “ચાર અને લુચ્ચા લેાકેા વગર અપરાધે ગુસ્સા કરનારા અને હેરાન “કરનારા હોય છે; તેથી જ્યારે જેવા પ્રસંગ આવે ત્યારે તે વખતને “અનુસરીને તારે કોઇ વખત તદ્દન પંડિત થઇ જવું અને કોઇ વખત rr તદ્દન મૂર્ખ અની જવું, કોઇ વખત દાક્ષિણતાવાળા બની જવું “અને કોઇ વખત તદ્ન કઠોર બની જવું, કાઇ વખત તદ્દન દયાળુ “ અની જવું અને કોઇ વખત એકદમ નિર્દય બની જવું, કોઇ વખત મોટા લડવૈયા બહાદુર બની જવું અને કોઇ વખત તદ્દન બીકણુ “ ખાયલા બની જવું, કોઇ વખત એકદમ દાનેશ્વરી મની જવું અને “કોઇ વખત એકદમ કૃપણુ થઇ જવું, કેાઇ વખત અગવૃત્તિ ધારણ કરી મૌન થઇ જવું અને કોઇ વખત ચતુર (હુશિયાર વક્તા ) અની “ જવું અને હમેશાં ક્ષીરસમુદ્ર જેવા ઊંડા, ગંભીર અને શાંત બુદ્ધિહું ધનવાળા થઇ જવું અને એટલા ઊંડા રહેવું કે કોઇ માણસ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy