SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ १९७८ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૭ કરે છે. એવા પ્રાણીની વિચારણા કેવી હોય તેના કેટલાક નમુના “અત્ર બતાવું છું – “આ ભયંકર સંસારસમુદ્ર જન્મોથી ભરેલ છે, મરણથી ભરેલ છે, ઘડપણથી ભરેલ છે, વ્યાધિઓથી ભરેલ છે, વિ ચ ર ણા - રોગથી ભરેલ છે, શેકથી ભરેલ છે અને પ્રાણીઅને સાપના. “એને અનેક પ્રકારના કલેશ કરાવનાર છે, જ્યારે “ ઉપર કહેલા જન્મ મરણ વિગેરે કલેશેથી રહિત ભય વગરનો અને બાધા પીડાજીત મેજ માત્ર પ્રાણને સુખ " માટે છે. અન્ય વ્યાપ્તિએ એમ જણાય છે કે હિંસા વિગેરે દુઃખાદિ “ સસારનાં કારણ છે (જ્યાં જ્યાં હિંસા કરવાપણું હોય ત્યાં ત્યાં સંસારમાં રખડવાપણું છે એ અન્વય વ્યાપ્તિ છે) અને અહિંસાદિ એટલે બાધા પીડારહિતપણું એ મેક્ષનું કારણ છે જ્યાં જ્યાં આહિસા હોય છે ત્યાં મેક્ષ આખરે આવે છે એ વ્યાપ્તિ). આવી રીતે બુદ્ધિચક્ષુવડે સંસારનું નિર્ગુણપણું અને મુક્તિનું ગુણરૂપપણું “ જોઇને વિશુદ્ધ આત્મા આગમમાં કહેલી રીત પ્રમાણે તેને માટે પ્રયત્ન કરે છે. જેમાં એક કામ પુરૂષ પિતાની વહાલી સ્ત્રીને મેળવવા માટે અનેક મુશ્કેલ કામ કરે છે તેમ મોક્ષ મેળવવાની દઢ કામનાવાળે પ્રાણી મુદ્ર પ્રાણીઓને કરવાં મુશ્કેલ એવાં મહાન કાર્યો અને અનુછાને કરે છે. પ્રાપ્ત કરવા યોગ્ય સુંદર વસ્તુ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં જે મુશ્કેલ અનુષ્ઠાન કરવામાં આવે છે તેનાથી મન જરા પણ પીડા પામતું નથી કારણ કે તે વસ્તુ પ્રાપ્ત કરવાનો મનમાં પ્રતિબંધ થયેલો “હોય છે અને એકવાર એક બાબત પ્રાપ્ત કરવામાં મન લાગ્યું તે પછી તેના પ્રયાસમાં મહેનત કે મુશ્કેલી ગણતરીમાં આવતા નથી. આથી મુશ્કેલ અનુષ્ઠાન પ્રાપ્ત કરવાની તીવ્ર ભાવનાવાળે પ્રાણી “ જ્યારે પ્રયાસ કરે ત્યારે તેને તેમાં મુકેલી લાગતી જ નથી અને “વળી જ્યારે એ બરાબર વિચાર કરે છે ત્યારે તેને હેય (તજવા યોગ્ય વસ્તુ બાબતે કે અનુષ્કાને) વસ્તુ આદરવામાં ઉલટો શ્રમ લાગે છે. એક સમજુ માણસ હય, વ્યાધિઓથી ભરાઈ ગયેલ હોય અને પછી જરા જરા આરોગ્ય પ્રાપ્ત કરતો જતો હોય તે તેને આકરી “કરી અથવા સખ્ત ઔષધ લેવામાં સારી રીતે પ્રીતિ થાય છે અને તેમ કરવામાં તે બહુ હોંસથી પ્રવૃત્તિ કરે છે, તે પ્રમાણે ઉત્તમ ૧ સમજીઓને શાંત રહેવામાં મુશ્કેલી લાગતી નથી, ઉલટ ક્રોધ કરવો હોય તો મુશ્કેલી લાગે છે. આવી રીતે સર્વ તજ વાયોગ્ય બાબત માટે સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy