SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ ] તૃતીય વિભાગ-કથાસાર, ૩. દવા હાય તે ભલે ઉંટ વેચે આપેલી હેાય તેા પણ લાભ જરૂર કરે છે. જે અનુષ્ઠાના રાગદ્વેષ મેહ વ્યાધિને નાશ કરનાર છે તે ગમે તે તીર્થને નામે આવે પણ લાભ કરનારાં છે અને ચિત્તને મલીન કરનાર અનુષ્ઠાન અસંમત છે. વિકાસક્રમમાં બાહ્ય વેશને ખાસ સ્થાન નથી. ખરાબ વિચારકલ્લોલથી પાપબંધન થાય છે. પાય અને પુણ્યથી મધ્યસ્થ રહેવાની જરૂર છે. ઉદાસીનતાથી કર્મનિર્જરા થાય છે. ચિત્તના સંકલ્પનાળાના નિરોધ કરવાની જરૂર છે. માધ્યથથી મેાક્ષસાધન બને છે. ભિન્ન રૂચિ પ્રમાણે સાધનધર્મમાં ફેર પડે તેમાં વાંધે। નથી. જૈન યાગમાં વિશેષતા આ પ્રકારે છે તે લક્ષ્યમાં રાખવું-આ પ્રમાણે સમંતભદ્રે વાત કરી. પૃષ્ઠ. ૨૦૪૩-૨૦૧૩. પ્રકરણ ૨૧ મું-વ્યાપક જૈન દર્શન. જિજ્ઞાસુ પુંડરીકે વળી સવાલ કર્યો. સર્વ પાતપેાતાના દર્શનને વ્યાપક કહે છે. તેા આપ જૈનદર્શનને કયા મુદ્દાથી વ્યાપક કહેછે? આચાર્ચે જવાખમાં કહ્યું-એનાં ઘણાં કારણેા છે. એનાં દેવ વીતરાગ ગતદ્વેષ અને મેાહપર સામ્રાજ્ય મેળવનાર છે. એને દેવનાં નામના મેહુ નથી, દશ ગુણથી યુક્ત ધર્મ પણ એક જ છે. અને તે સ્વર્ગ અને મેક્ષને આપનાર છે. એને મેાક્ષમાર્ગ પણ એક જ છે અને તે નિરતિશય નિરંતર આનંદ આપનાર છે. આ પ્રમાણે અન્ય તીર્થીએ પેાતાના મતને વ્યાપક કહે તા ઝગડા નથી, કારણ કે એમાં ભેદબુદ્ધિને સ્થાન જ નથી જ્યાં આત્માનું અસ્તિત્વ સ્વીકારાતું હાય, આત્મા કર્મમળથી લિપ્ત હાય ત્યાં સંસાર છે, કર્મરહિત થયે એને મેક્ષ છે-એ વાત સ્વીકારે તે વ્યાપક દર્શન છે, પછી એનું નામ ગમે તે અપાય તેમાં વાંધે નથી. મેાહને વિનાશ કરવાનેા ઉદ્દેશ સર્વથી મુખ્ય હેવા જોઇએ. આ સર્વ ખુલાસા પુંડરીક મુનિએ સાંભળ્યા. પૃષ્ઠ. ૨૦૫૪-૨૦૬૩ પ્રકરણ ૨૨ મું-અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને સેક્ષ, જૈન દર્શનની વિશાળતા જાણ્યા પછી પુંડરીકને અભ્યાસ કરવા તીવ્ર ઇચ્છા થઇ. સમંતભદ્રાચાર્યે આગમની કુંચીએ પુંડરીક મુનિને બતાવી, પછી પુંડરીક મુનિને યોગ્ય વિધિપૂર્વક આચાર્યપદે સ્થાપ્યા અને તેમના સંબંધમાં આઠ દિવસને મ હાત્સવ થયા. સમંતભદ્રને મેક્ષ થયા. પુંડરીક આચાર્યે દાનાદિ ધર્મ પાળી અનેક ઉપકાર કર્યા. ધનેશ્વર નામના શિષ્યની આચાર્યપદે સ્થાપના કરી, તે પ્રસંગે બહુ સુંદર અનુજ્ઞા કરી અને શિષ્યવર્ગને તેમની આજ્ઞા માનવા યાગ્ય ઉપદેશ આપ્યા. પુંડરીક પ્રણિધાન. પુંડરીકે બહુ સુંદર પ્રણિધાન કર્યું જે ખાસ મનન કરવા યેાગ્ય છે. છેવટે પાપે પગમ અણુરાણ કર્યું, અનેક ઉપસર્ગો સહન કર્યો અને શુક્લ ધ્યાન આદરી ક્ષેપક શ્રેણિએ ચઢતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી છેવટે સમુદ્ઘાત કરી યોગના નિરોધ કરી રશૈલેશીકરણ આદરી પરમ પદ પ્રાપ્ત કર્યું. મહાભદ્રાને મેાક્ષ થયા. આખરે સુલલિતાના પણ મેાક્ષ થયા. શ્રીગર્ભ વિગેરે રાજા અને અન્ય ભાવિકાની સારી ગતિ થઇ. પૃષ્ઠ. ૨૦૬૩-૨૦૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy