SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ પ્રકરણ ૬ હું. ચાર યાપારી કથાનક. પાંચમા મુનિના વૈરાગ્યપ્રસંગ, પાંચમા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે મને ચાર વ્યાપારીની એક કથા ગુરૂમહારાજે કહી તેથી વૈરાગ્ય થયા. એ કથા વિસ્તારથી કહેવાનું તેમને જણાવ્યું એટલે પાંચમા મુનિરાજે કહ્યું, વસંતપુર બંદરે ઘણા વેપારીએ રહેતા હતા. ચાર સાથૅપુત્રા નામે ચારૂ, યોગ્ય, હિતજ્ઞ અને મૂઢ દરિયા ખેડી વેપાર કરવા અને રવો લેવા રદ્દીપે ગયા અને છૂટા પડી ગયા. ચારૂએ તે પેાતાનું કુલ ધ્યાન રત એકઠાં કરવામાંજ વાપર્યું અને ઘણાં રતોથી પેાતાનું વહાણ ભરી દીધું. યાગ્યે વેપાર તેા કર્યાં પણ સુંદર દેખાવ, વાડી ઉદ્યાનમાં ફરવું વિગેરે એને પસંદ હતું તેથી એણે ચેડાંજ રત્નો એકઠાં કર્યાં અને તે પણ એછી કિંમતનાં હતાં. હિતજ્ઞને મેાજશેખ બહુ પસંદ હતા અને રત્નની પરીક્ષા ખીલકુલ આવડતી ન હેાતી તેથી તેણે કાડાં શંખલાં અને કાચના ટુકડા એકઠાં કર્યાં અને ધૂતારાએએ એને છેતર્યો. મૂઢને પરીક્ષા ન હેાતી અને ખીન્નની સમાવટથી સમજે તેવેા ન હેાતા. એણે પેાતાના ધે વખત મેાજ શેાખમાં ગાળ્યા અને માત્ર પથ્થરો જ એકઠા કર્યાં. ચારૂનું વહાણ રતથી ભરાયું એટલે એ દેશમાં જવા સારૂ મિત્રાને મળવા ગયે।. એણે યાગ્યને સમનવી ઠેકાણે આણ્યા અને એને મેાજોાખ દૂર કરાયેા. હિતજ્ઞને રલની પરીક્ષા શીખવી અને એને મેાજશેાખ પણ મુકાવ્યા. એના આગ્રહથી પાતે રહેવા કબૂલ કર્યું મૂઢ પાસે જઇને એણે રન્નની પરીક્ષાની વાત કરી પણ એ તા . જરાએ વાત સમજ્યા જ નહિ. ઉલટા દેશ જવાની ઉતાવળ કરવા માટે ચારૂને ઠપકો આપવા લાગ્યા અને રનદ્વીપની મેાજમા ભાગવવાનું કહેવા લાગ્યા . ચારૂએ જોયું કે મૂઢ સમજે તેમ જ નથી એટલે એણે આખરે એ પ્રયાસ મૂકી દીધા. ચારૂ, યેાગ્ય અને હિતજ્ઞ-ત્રણેએ વહાણુ રત્નોથી ભર્યાં, સ્વદેશ ગયા, ત્યાં અપાર લક્ષ્મી મેળવી આનંદથી રહ્યા. મૂઢ રાજાના કાપમાં આવ્યા, ક્રોધી રાન્તએ એને અગાધ સમુદ્રમાં ફેંકયેા. ધનવાહનની પાસે આ વાર્તાનેા ભાવાર્થ અકલર્ક કહી સંભળાવ્યા. ચારૂ એ અતિસુંદર જીવ, યેાગ્ય સુંદર, હિતજ્ઞ સામાન્ય અને મૂઢ અધમ જીવ છે એમ ખુલાસે થયે પૃષ્ઠ. ૧૭૦૦-૧૭૧૪. પ્રકરણ ૭ મું. ચાર વ્યાપારી કથાનક (ચાલુ). અકલંકે સદર કથાના ભાવાર્થ વધારે વિસ્તારથી ઘનવાહન પાસે કહી સંભળાવ્યેા. રતદ્વીપને મનુષ્યભવ સાર્ધ અને સમુદ્રને સંસારના વિસ્તાર સાથે સરખાવ્યેા. પછી વાર્તાના પ્રત્યેક વિભાગ લઈ તેની ઘટના અતિ સુંદર રીતે અકલંકે કરી બતાવી તે આખી ખાસ વિચારવા યેાગ્ય છે. એ રસિક વિભાગ માટે જીએ પૃષ્ઠ. ૧૭૧૪-૧૭૩૪. પ્રકરણ ૮ સું. સંસાર બજાર. ( છઠ્ઠા મુનિના વૈરાગ્યનું કારણ ). છઠા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે આદિ અંત વગરના એક સંસ્કૃતિ માર્ગ (સંસાર અન્તર) બ્લેઇને એમને વૈરાગ્ય થયા. એ સંસારબજારનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું કે એ બજારમાં લેવડદેવડની ધમાલ ખૂબ ચાલતી હતી, એને સુખે। મહામેાહ હતેા અને કર્મ નામના લેણદારા હતા. ગુરૂએ જ્યારે જ્ઞાનાંજન આંજ્યું ત્યારે અરખાનેથી લાકા બહુ દુ:ખી જણાયા. એ દુકાનને છેડે એક મઠ (શિવાલય) જણાયા તેમાં જ ખરા સુખી જીવાને માત્ર જોયા. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy