SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૭ થયો છે તે નિરર્થક થાય છે, તમે અમારા જેવાની પાસે રહે અને “અમારાં પડખાં સેવે તે નકામું થાય છે, તમને એ સર્વ બાબતનું જ્ઞાન “થવાનું અભિમાન છે તે પ્રજન વગરનું છે અને તમને ભગવાનના “ દર્શનની પ્રાપ્તિ થઈ છે તે પણ કાંઈ લાભ કરનાર થતી નથી; એ “પ્રમાણે તે માત્ર તમારા સ્વાર્થને તદ્દન નાશ જ થાય છે અને એ તો “માત્ર તમારું અજ્ઞાન જ બતાવે છે. વળી તમે વિચાર કરશે તે જ“શે કે એ વિષને તમે ઘણા લાંબા વખત સુધી સે, ધન ગમે તેટલું મેળવે, તે પણ તેથી તમને સંતોષ થતો નથી, થવાનો નથી“આ પ્રમાણે છે તે તમારા જેવાએ એવી રીતે બેસી રહેવું એ જરા પણ ગ્ય નથી. માટે હવે તમે વિષય તરફને પ્રેમ છેડી દે, તમારા સ્વજનો તરફ એહ મમતા છે તેને તજી દે, ધન એકઠું કરવામાં અને “ઘરબારમાં જે ખાલી મમતા છે તેને ત્યાગ કરે, સર્વ સાંસારિક મળરૂપ કચરે ફેંકી દે, ભગવાનના મતની ભાવદીક્ષા ગ્રહણ કરે, સત્ય જ્ઞાન વિગેરે ગુણસમૂહોને સંચય કરે, એવા ગુણો વડે આત્માને ભરી દે અને અમે તમારી પાસે છીએ ત્યાં સુધીમાં ખરા સ્વાર્થસાધક બની જાઓ. જે એમ નહિ કરે અને અમારે ઉપદેશ તમને મળતું “ બંધ થઈ જશે તે પછી બુદ્ધિથી રહિત થયેલા તમે તમારા સ્વા ર્થથી ભ્રષ્ટ થશે.” આવી રીતે અંદરખાનેથી ઠપકે આપવા સાથે ચારૂ જે ઉપદેશામૃત આપે છે તે સમુનિના વચનામૃત તુલ્ય સમજવું. એ ઉપદેશ સાંભળીને યોગ્ય જેવા દેશવિરતિધરે પોતાના વર્તન તરફ લજા પામે છે, સાચા ખેટા અથવા ભળતા ઉત્તર આપતા નથી અને મનમાં ખોટા અભિનિવેશ કરતા નથી, પરંતુ સાધુનાં વચને પિતાના ખરા હિત માટે જ છે એમ સ્વીકારે છે અને સાધુમહારાજ કહે તે પ્રમાણેનાં વિધાનપૂર્વક તે વચનેને આદર કરે છે, ભગવાનનાં કહેલાં મહાવ્રતને સ્વીકાર કરે છે અને એ રીતે આત્મવહાણને ગુણરત્નોથી ભરતા જાય છે. હિતાને આમંત્રણ, શુદ્ધ સ્વરૂપ આદર્શ. માર્ગ અને તેના ઉપાય. ત્યાર પછી ચારૂ પેલા હિતજ્ઞની પાસે ગયો. તેને પોતાની સાથે સ્વાસ્થાન (દેશ) તરફ જવાનું આમંત્રણ કર્યું, તે વખતે હિતશે તે વખત સુધી પિતે જે ઉપાર્જન કર્યું હતું તે સર્વ બતાવ્યું, તે જોતાં સર્વ કાચના કકડા, શંખલાં અને કેડાં જ જણાયાં, કારણ સંબંધી સવાલ કરતાં તેને ૧ જુઓ પૃ. ૧૭૦૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy