SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૦૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ “ એટલા માટે જે પ્રાણી સર્વ પ્રકારની ઉપાધિથી વિશુદ્ધ થયેલ “ હાય છે તે મેાક્ષ મેળવી આપનાર ઊંચા પ્રકારના ધ્યાનયોગને સારી રીતે સાધે છે અને તેથી તે પ્રાણી મેાક્ષના સાધક થાય છે. જે કેાઇ “ પ્રાણી આવા પ્રકારના થાય-ઉપાધિરહિત હાઇને ધ્યાનયેાગને માર્ગે “ ચઢતા જાય તેવા નિર્મળ આત્મા તીર્થી હોય કે ગમે તે હોય પરંતુ “ તે વાસ્તવિક રીતે જૈનશાસનમાં વર્તે છે એમ સમજવું. “ તેટલા માટે એક જ જૈનશાસન ખરેખર સંસારનો નાશ કર“ નાર છે અને જે તીર્થીએ એ જૈનશાસનમાં રહેલા હોય છે અથવા “ સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલા હાય છે તે બાહ્યમાત્રથી ભલે પા“ તાનાં તીર્થમાં રહેલા હોય તે પણ સંસારને છેદ કરનારા થાય છે. “ તને ટુંકામાં વાત કહું કે સર્વ વાતના સાર એ છે, કે જેવી રીતે “ સર્વ રોગોની ઉત્પત્તિનું કારણ વાત પિત્ત અને કફ હાઇને એ વાત “ પિત્ત અને કફનું જે ઔષધથી શમન થાય અને પ્રાણીને જેથી આ રોગ્ય પ્રાપ્ત થાય તે લેાકમાં ઉત્તમ ઔષધ કહેવાય છે, તેવી રીતે “ કેટલીક વાર ઊંટવૈદ્યથી કરેલી દવા પણ જે તે પરમાર્થથી સાા (6 66 વૈઘની દવા સાથે સંમત હોય અને તેમની કરેલી હાય તે ણાક્ષર “ ન્યાયે આરેાગ્યને લાવનાર થઇ આવે છે. તેટલા માટે જે જે અનુછાના રાગ દ્વેષ માહ રૂપ વ્યાધિને નાશ કરનારાં થાય છે, સર્વ “ મળથી ભરપૂર આત્માઓને નિર્મળ કરનાર થાય છે તે જૈન મતમાં (6 હાય કે અન્ય તીર્થોમાં હાય, ગમે ત્યાં હાય, ત્યાં તે સર્વજ્ઞના મતને “ સમ્મત છે અને અનુકૂળ છે એમ સમજવું. “ એક મામત અહીં વિચારવા યાગ્ય છે. જે અનુષ્ઠાન ચિત્તને “ મલીન કરનાર અને તેથી મેાક્ષને અટકાવનાર હાય તે કરનાર પછી “ ગમે તેા તે મુનિ હોય કે શ્રાવક હોય પણ તે અનુષ્ઠાન જૈનમતથી “ બહાર છે. આ વાત શંકા વગરની છે. તા પછી તીથીકે ચિત્તને “ મલીન કરનાર આરંભાદિયુક્ત અનુષ્ઠાન કરે અને જે અનુષ્ઠાના “ બહારથી પણ દોષયુક્ત દેખાય તેને માટે તેા કહેવું જ શું? તેટલા “ માટે ભાવપૂર્વક આ વિશુદ્ધ ભાવતીર્થમાં ઉતરીને, પ્રાણી “ સમુદ્રને તરી જાય છે. એમાં માહ્ય વેશની ચિંતા કરવાનું જરા પશુ કારણ નથી. સંસાર CC નિર્મળતા જ્યાં હોય ત્યાં તે ધ્યાનયોગ ગમે તે તીર્થેમાં પુણ્યની અને ચિત્તની તિ ૧ શુદ્ધ અનુષ્ઠાન, વિશુદ્ધ વર્તન અને ચિત્તની મેાક્ષને સન્મુખ લાવનાર બને છે. દુષ્ટ વર્તન સાથેને તદ્ન નકામા છે અને શુદ્ધ વર્તન સાથે ઉપાધિરહિત મૅળતા સાથે સાચા અનુષ્ઠાનની જરૂર એકાંતે સ્વીકારવામાં આવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy