SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા પ્રસ્તાવ ૭ ધિકાર છે, બીજા કેઈન એ બાબતમાં જરા પણ અધિકાર નથી, બીજા કેઈને એ બાબતમાં વચ્ચે આવવાની સત્તા નથી. એમાં બીજા માણસનો અધિકાર કેટલો છે તે પણ સમજી લે: જ્યારે કર્મપરિણામ રાજા ઉપર જણુવ્યું તેમ કન્યાઓ આપવા તૈયાર થાય છે, તે કાર્યમાં ઉદ્યત થાય છે, તે વખતે તારા જેવા પણ હેતુભાવને પામે છે, કારણિક બને છે. માટે તારે અત્યારે એ કન્યાઓને મેળવી આપવાને અધિકાર ન હોવાથી તું ખટે માર્ગે પ્રયાસ કર નહિ. એ કર્મપરિણામ રાજા જ એ ભાગ્યશાળી સુખ આપનાર કન્યાઓ કઈ વખતે ઘનવાહનને અપાવશે, પણ જ્યારે એને એમ લાગશે કે ઘનવાહન એ કન્યાઓને ગ્ય થયું છે ત્યારે એ પ્રમાણે હકીકત બની આવશે. તું તો હવે એ બાબતમાં ચિંતા છોડી દે, જે વસ્તુ તારા હાથમાં નથી તે માટે આ ગ્રહ દૂર કર અને તારા ભણવાગણવાના કામમાં તત્પર થઇ જા. એ પરિણમશૂન્ય નકામી પ્રવૃત્તિને તિલાંજલિ આપ.” ગુરૂમહારાજનું વચન સ્વીકારીને અકલંકમુનિ મારા સંબંધી ચિંતા મૂકી દઈ પોતાના સ્વાધ્યાય અનુષ્ઠાનાદિ કાર્યમાં લાગી ગયા અને ત્યાર પછી તેઓશ્રીએ મારે માટે ચિંતા કરી નહિ, વિચાર પણ કર્યો નહિ અને કોઈ પ્રયાસ પણ કર્યો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy