SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] પ્રગતિને માગે. ૧૮૩૯ એક વખત હું શુભકાનન નામના ઉધાનમાં ગયે. ત્યાં સુધાકૃપ નામના આચાર્યનો મારે યોગ છે. તેમની વાત સાંભળી તે વખતે મારે પેલા સમ્યગ્દર્શન સેનાપતિને અને સદાગમનો મેળાપ થ. તેઓશ્રીને વેગ થતાં મને તત્ત્વશ્રદ્ધાન (તત્ત્વપ૨ પ્રીતિ– રૂચિ) થઈ આવ્યું, છતાં ભાવપૂવૅક મને વિરતિ ( ત્યાગભાવ) થઈ નહિ, ઉપર ઉપરથી (દ્રવ્યથી) ત્યાગ થયો. ગુરૂના આગ્રહથી અંતરના સાચા પ્રેમ વગર હું શ્રમણ (સાધુ) થયે. મેં સાધુનો વેષ તે લીધે અને સાધુઓની વચ્ચે રહે પણ મારા કર્મના દોષથી હું વિભાવમાં પડી ગ, આડે રસ્તે ચઢી ગયો અને મારું સાચું કર્તવ્ય વિસરી ગયો. જ્યારે આવી રીતે વિભાવમાં પડયો ત્યારે પેલા વિપરીત પણું. મહામહ વિગેરે પૂરતા જોરમાં આવી ગયા અને વિભાવ-નિંદા. વસ્તુતઃ પેલા સેનાપતિ અને સદાગમ મારી પાસેથી તેનાં પરિણામ. દૂર ચાલ્યા ગયા. હવે મહામહ વિગેરેની અસર તળે હું તો પારકી નિંદા કરનારે થઈ પડયો. કારણ હોય કે ન હોય પણ સાધારણ રીતે જ પારકાના અવર્ણવાદ બલવા, પારકાની નિંદા કરવી, હોય કે ન હોય તેવી બાબતોના આક્ષેપ કરવા, એ મારે બંધ થઈ પડ્યો. મેં તે પછી તપસ્વીઓની નિંદા કરી, સુંદર ચારિત્રવાળા મહાપુરૂષોની નિંદા કરી, સારા યિારૂચિ જીવોની ટીકા કરી. આવા ઉચ્ચ કક્ષાએ સ્થિત થયેલા પુરૂની નિંદા કરતાં મારા મનમાં જરાએ શંકા પણ ન થઈ, મનને જરા આંચકો પણ ન આવ્યો અને તે વાત એટલે સુધી છેવટે વધી પડી કે મેં તો પછી સંઘની નિંદા કરવામાં, શ્રુત જ્ઞાનની નિંદા કરવામાં, ગણધરોની નિંદા કરવામાં અને ખૂદ તીર્થકર મહારાજાની નિંદા કરવામાં પણ પાછું વાળીને જોયું નહિ. ગણધરો પણ જાણે અમુક વાત સમજ્યા જ ન હતા અને ખુદ તીર્થકરે પણ અમુક વાત કહી કે સમજી શક્યા નથી એવા એવા અનેક પ્રકારના આક્ષેપો પણ મેં કરી દીધા. આવી રીતે જે કે મેં યતિને વેષ લીધો હતો છતાં હું ખરેખરે પાપાત્મા બની પાત અને ગ, ગુણનો મેટે શત્રુ બની ગયું અને એ મહારખડ પાટે. મેહને વશ પડીને ભયંકર મિથ્યાદૃષ્ટિ થઈ ગયો. આવા પ્રકારની પાપચેષ્ટાઓને પરિણામે હું અતિ ૧ આવી રીતે દેવગરને યોગ થવો તેને ગાવંચકવું : ૨ દ્રવ્ય સાધપણાને અને ભાવ સાધુપણાનો વિચાર અત્ર કર્તવ્ય છે. ૩ વેષ લીધાથી કાંઈ વળતું નથી એ વાત લક્ષ્યમાં રાખવી. આ દ્રવ્ય સાધુપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy