SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ કર સમેધ મંત્રી વિદ્યાને લઇને આવ્યા હતા. તે સમાચારથી મેાહરાનની સભામાં ભારે ખળભળાટ થઇ ગયા હતા. વિષયાભિલાષે વાતની મહત્તા બતાવી. જ્ઞાન. સંવરણ રાન્ન ભારે જીસ્સામાં આવી ગયા અને લડવા નીકળી પડ્યા. બન્ને લશ્કર વચ્ચે મેટું યુદ્ધ થયું. કર્મપરિણામ રાત જે હમણા હમણા ચારિત્રરાજને પક્ષ કરતા થયા હતા તે સંશયારૂઢ થયા અને કાંઈક તટસ્થભાવે રહ્યા. ત્યાં તે ગુણ. ધારણ ભાવનારૂઢ થયા એટલે પાપેાયનું સૈન્ય નરમ પડયું, પાછું હાચું અને તે જ રાત્રે વિદ્યાસાથે ગુણધારણના લગ્ન થયા વધારામાં ભગવાને જણાવ્યું કે એ શત્રુએ અત્યારે જરા દૂર જઈ બેઠા છે પણ એનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે, કારણ કે તક મળતાં એ જરૂર બૈર કરે તેવા છે. ગુણધારણે એ વાત માન્ય કરી. કેવળીએ અન્યત્ર વિહાર કર્યો. પૃષ્ઠ. ૧૯૩૩–૧૯૪૦ પ્રકરણ ૯ સું. નલ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. કેવળીના ગયા પછી ગુણધારણે ઉપર્દિષ્ટ અનુષ્ઠાને કરવાં માંડચાં. સોધે. ધર્મ અને શુલ નામના સમાધિ પુરૂષા સાથે ગુણધારણને પરિચય કરાવ્યા અને પીતા પદ્મા અને શુક્લા નામની ત્રણ સ્ત્રીઓ સાથે આળખાણ કરાવી અને બન્ને સાથે પ્રેમ કરવાના લાભેા જણાવ્યા. વિદ્યાદિ પૂર્વસ્નેહીએના અનુશીલનમાં પાંચ માસ પસાર થયા એટલે કર્મપરિણામ રાજા વધારે અનુકૂળ થયા અને પ્રત્યેકને નગરે જઇ શુભપરિણામ શુભાભિસન્ધિ શુદ્ધાભિસન્ધિ અને સદાશય રાાએને મળી તેમની કન્યાએ મને આપે એમ ગેાઠવી આવ્યા. પછી તેઓને જૈનનગરે પધારવાનું કહેણ મેકલ્યું અને તેઓ આવ્યા ત્યારે માન આપ્યું અને લગ્નને દિવસ મુકરર કર્યો. આ સર્વ વાતથી મેહરાનના સૈન્યમાં મેટા ખળભળાટ થયા. વિષયાભિલાષ મંત્રીએ કહ્યું કે નવ કન્યા સાથે લગ્ન સંસારીજીવના થશે તે બહુ ભૂંડું થશે; પણ ખીજો ઉપાય ન હેાવાથી હાલ છૂપાઇ રહેવું અને લાગ આવ્યે ઘેરો ઘાલવેા. ભવિતવ્યતાએ પણ એમ જ કરવાની સલાહ આપી અને વખતે આવ્યે ખબર આપવાનું વચન આપ્યું. તેએ ચિત્તવૃત્તિમાં ગુપ્ત રીતે ભરાઇ ગયા. એની અસરથી દીક્ષા આકરી લાગી પણ સદ્બાધે સપાટા લગાવ્યા અને કર્મપરિણામે પેાતાનું બળ બતાવવા સૂચવન કર્યું. સૌંધ સાથે પછી ગુણધારણ ચિત્તસમાધાન મંડપમાં ગયા અને ચારિત્રરાજનું જખરૂં લશ્કર બતાવ્યું. આ બધી તૈયારી જોઇ મેહરાન્ત ભયભીત થઇ ગયા. આખરે માહરાજને રહેવાનાં સ્થાને ભાંગી નાખ્યાં. દુશ્મનેામાંના કેટલાક ભાગી ગયા અને ખીજા અટવીમાં છૂપાઇ ગયા. છેવટે મેટા પાયા ઉપર લગ્ન સમારંભ થયા. આઠ ( પ્રવચન ) માતાઓનું સ્થા પન કરવામાં આવ્યું. બીજે દિવસે નિઃસ્પૃહતા વેદીને સાફ કરી, સ્નાન વિલેપન વિગેરે કરવામાં આવ્યા, સદ્નધ મંત્રી ગેાર થયા, કર્મ નામનાં લાકડાંને સળગાવ્યાં, હામ કર્યો, સદાગમ જોશી થયા, નવ કન્યા ( વિદ્યા સિવાયની-વિદ્યા આગલા પ્રકરણમાં પરણી હતી તેથી ) સાથે લગ્ન થયા. ખીજી પણ ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિયા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે અનેક કન્યાએ સાથે લગ્ન થયા અને તેમની સાથે ગુણધારણે ' આનંદ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy