SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. (પ્રસ્તાવ ૮ પાસે ઊંચા પ્રકારની ધાર્મિક લીલાઓ કરી રહ્યા હતા તે શું ભલી ગયા? પછી 'ક્ષાંતિ વિગેરે કન્યાઓનું અંતઃપુર પ્રાપ્ત કરીને સુખની સગવડથી ભરપૂર થઈ ગયા હતા અને આખરે ભાવરાજ્ય પર પણ ચઢી ગયા હતા તે વાત પણ વિસરી ગયા? અરે નિર્મળસૂરિએ તમને ઘણું વચને કહ્યાં હતાં, આખો અનંત ભવપ્રપંચ સમજાવ્યું હતું અને કાર્યસાધક કારણેની વિચારણું જણાવી દીધી હતી તે વાત પણ યાદિમાંથી ચાલી ગઇ? અરે ભાઈ! તમને ટૈવેયક વિગેરે માં જે ઘણું સુખો મળ્યાં તે સર્વ પિલા સદાગમના શરણને જ પ્રભાવ હતા તે વાત પણ ભૂલી ગયા? અરે રાજા! હવે મુકાઓ મા, બુઝ! બુઝે! તમારા ઉપર કરૂણું લાવીને બંધ કરવા સારૂ-તમને સાચી વાત સમજાવવા માટે જ હું અત્યારે તમારી પાસે આવી છું.” મહાસાથી મહાભદ્રા આ પ્રમાણે બોલી રહ્યા તે વખતે પિતાને વખત જોઈને સબોધમંત્રી પોતાની સાથે સમ્યગદજીવ વીર્ય શેનને લઇને ફરી વાર પ્રવૃત્તિ કરવા લાગ્યા, હીલસિહાસને. ચાલ કરવા લાગ્યા, પરંતુ એ બાપડા તે વખતે પલા હરામખેર અંતરંગ દુરથી રેકાઈ ગયેલા હતા તેથી તેને જે કે મારી પાસે આવવાનું થયું મન થતું હતું પણ તે આખા રસ્તામાં તમરા (અંધકાર) હોવાથી મારી પાસે આવી શકતા નહોતા. તે વખતે ભગવતી મહાભદ્રાના વાક્યરૂપ સૂર્યના કિરણના સમુદાયથી પ્રેરાયેલ જીવવીર્ય નામનું શ્રેષ્ઠ સિંહાસન સૂર્યકાંત સમાન પ્રકાશિત થઈ ગયું. જેવું એ જીવવીર્ય સિંહાસન પ્રકાશિત થયું કે તેના પ્રકાશથી પિલે અંધકાર નાશ પામી ગયો અને એકદમ ચિત્તવૃત્તિ અટવીમાં બે સૈન્યની મોટી લડાઈ શરૂ થઈ ગઈ. પેલા સદ્ધ અને સમ્યગદર્શન તે તરત જ પ્રકાશ અને ઉપડ્યા, લડવા મંડી ગયા અને તેને ઘેરી લેનાર શત્રુવર્ગને ઝપાટામાં મારી હઠાવી મારી પાસે દેહ્યા આવ્યા. ઉપરની હકીકત બહુ જ થોડા વખતમાં બની ગઈ. તેઓ બન્ને (સદધ અને સમ્યગ્દર્શન) મારી પાસે ચોરનેતિસ્મરણ આવ્યા અને હું તેને જોઉ છું ત્યાં તે મને વિચાર તથા અવધિજ્ઞાન. થઈ આવે, મારા મનમાં તર્કવિતર્ક થવા માંહ્યા અને એમ કરતાં કરતાં આ ભગવતી શું બોલી રહ્યા છે તેને મેં ખ્યાલ કર્યો. એમ ઉહાપોહ કરતાં અને અંતરને ૧ ચાલ પ્રસ્તાવ-પ્રકરણ સાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy