SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ તૃતીય વિભાગ-કથાસાર. ૨૯ પ્રકરણ ૩ શું. લગ્ન અને આનંદ માતાની માગણીની ખાખતમાં કુલધરે સંમતિ ખતાવી. સર્વે ઉચા, મદનમંજરી પાસે આવ્યા. ગુણધારણને જોતાં મદના આશ્ચર્ય આનંદમાં ગરકાવ થઇ ગઇ. તે વખતે ફનકાદર વિદ્યાધરપતિ ત્યાં આવી પહોંચ્યા. ગુણધારણને જોતાં એને પણ આનંદ થયા. ત્યાં વળી ચટુલ નામને દૂત આવી નકાદરના કાનમાં કાંઇ વાત કરી ચાહ્યા ગયા. સંક્ષિપ્ત વિધિએ એ બગિચામાં તુરત જ વિવાહ (લગ્ન) કરવામાં આવ્યા. ગુણધારણ અને સદનમંજરી પરણી રહ્યા અને સર્વ અરસ્પરસ આનંદ બતાવતા હતા ત્યાં તેા નાસીપાસ થયેલા વિદ્યાધરોનું ટોળું આકાશમાં લડવા આવ્યું. બુદ્ધિશાળી નકાદરે વીરહાક પાડી, ખારથી મળતા વિદ્યાધર સાથે લડવા એનું લશ્કર આકાશમાં ચઢયું. ગુણધારણને ખેદ થયા. પેાતાની ખાતર લેાહીની નદી વહેશે એ વાતથી એને દિલગિરી થઇ. ત્યાં તે બન્ને લશ્કરને કાઇએ સ્થીર કરી દીધા, થંભાવી દીધા. ઉપરના લશ્કરે ગુણધારણનું રૂપ જોઇ લીધું, પેાતાની ભૂલ સમજી લીધી, ક્ષમા માગી અને બન્ને લશ્કર છૂટી ગયા. ખબર પડવાથી ગુણધારણના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા સર્વને આનંદ થયા. નગર પ્રવેશ થયા. જયકુંજર હાથીપર મધુવારણ અને ગુણ ધારણ બેઠા, પછવાડે કુલંધર, આકાશમાં વિદ્યાધરા અને હાથણીપર માતાજી વિગેરે સ્રીમંડળ. વિદ્યાધરાના સારા સત્કાર કરવામાં આવ્યા અને તે રાત્રે ગુણધારણ અને મદનમંજરીએ મહા સુખ ભેગવ્યું. પૃષ્ઠ. ૧૮૭૪-૧૮૮૪ પ્રકરણ ૪ છું. કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ ગૃહસ્થધર્યું, ખીજે દિવસે પ્રભાતે ગુણધારણને કુલંધરે જણાવ્યું કે આગલી રાત્રે તેણે સ્વપ્રમાં પાંચ મનુષ્ય જોયા. તેએના કહેવા પ્રમાણે ગુણધારણને સર્વ સારી બાબતેા તેએ કરતા હતા. ગુણધારણ એ વાત સમજી ન શક્યા. તેના સાસરા કનકાદરને સ્વપ્રમાં ચાર મનુષ્યા આવ્યા હતા તે કેણુ અને આ પાંચ કાણુ ? એ વાતની પણ એને શંકા થઈ. કાઈ જ્ઞાનીના યાગ થાય ત્યારે પૂછવા તેણે નિર્ણય કરી રાખ્યા. કનકાઇર રાજાના સપક્ષી અને વિપક્ષી સર્વ વિદ્યાધરાને યાગ્ય સત્કાર કરી સર્વને વિદાય કર્યા. ગુણધારણે ત્યાર પછી મટ્ટના સાથે વિલાસ અને કુલધર સાથે મૈત્રીને સારે। આનંદ ભાગન્યા. આહ્વદમંદિરમાં પત્ની અને મિત્ર સાથે ફરતાં કન્દમુનિ નામના સાધુને એકવાર યાગ થયા. ગુણધારણે દેશના સાંભળી, અંતરમાં સદાગમ સમ્યગ્દર્શન ખડા થયા અને ગુણધારણે તેની સાથે મૈત્રી માંડી. તે વખતે ચિત્તવૃત્તિમાં માહરાજના સૈન્યમાં ખળભળાટ થયા અને ચારિત્રધર્મરાજે મંત્રી સાથે સલાહ કરી ગૃહિધર્મને તેની પત્ની સદ્ગુણરસ્તતા સાથે મેાકલ્યા. વિચારને પરિણામે નિય થયા કે હજી વિદ્યાસાથે લગ્ન કરવાનો વખત આવ્યા નથી. કંદમુનિ દેશના દેતા હતા ત્યાં સદર ગૃહિધર્મ આવી પહોંચ્યા અને તેને ગુણધારણે સારા આદર આપ્યા. દેશના સાંભળી ગૃહિધર્મ આદરી ગુણધારણે સ્વમાંતર્ગત મનુષ્યાન ખુલાસા પૂછ્યો જેના જવાખમાં અંદમુનિએ એ બાબત નિર્મળ કેવળી નામના ગુરૂને પૂછવા જણાવ્યું. કંદમુનિએ અન્યત્ર વિહાર કર્યો. મધુવારણ રાજા ક્રમે આરાધના કરી કાળધર્મ પામ્યા. ગુણધારણને રાજ્ય મળ્યું, એણે આસક્તિ વગર રાજ્ય પાળ્યું અને ગૃહિધર્મની સેવના કરી. પૃષ્ઠ. ૧૮૮૪-૧૮૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy