SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ દ્વ ધરી રહ્યો હતા. તે વખતે મગધસેનરાજાએ રત્રપુરનું રાજ્ય અને શ્રીગર્ભરાજાએ શંખપુરનું રાજ્ય પણ અનુસુંદરના પુત્ર ` પુરંદરને જ આપી દીધું અને તે રાજ્યના વાલી તરીકે સર્વ તજવીજ કરવાની ભલામણ કરી દીધી. એ ઉપરાંત તે વખતને યોગ્ય બાકીનાં સર્વે કર્તવ્યો તુરતમાં આટાપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ પછી તુરતમાં જ સાતેને વિધિપૂર્વક દીક્ષા આપી. ગુરૂમહારાજાએ સર્વને સંયમમાં સ્થિર કરવા સારૂ તે વખતે અત્યંત મધુરભાષામાં સુંદર દેશના આપી. એ આખી દેશના અમૃતના સ્વાદનું ભાન કરાવનારી હતી અને મનને સ્થીર કરવાનું કાર્ય ખરાખર કરી આપે તેવી હતી. સર્વ લેાકેાને તે સાંભળી ઘણા આનંદ થા અને મનમાં શુભ ભાવ વૃદ્ધિ પામ્યા, પછી સર્વે પાતપેાતાને સ્થાનકે ગયા અને દેવે પણ સ્વર્ગમાં ગયા. રાત્રિ, અનુસુંદર ધ્યાનમાં, સમાધિ, ઉપશમશ્રેણિ, સર્વાસિગ્ને ગમન. યોગ્ય ઉપદેશ થઇ રહ્યા પછી ગુરૂમહારાજની રજા લઈને મહાભદ્રા વિગેરે સાધ્વીઓ પેાતાને સ્થાને સીધાવી. ( ઉપાશ્રયે ગઇ. ) હવે સૂર્યને પણ આ સઘળા મહાત્સવ વિગેરે જોઈને અને ગુરૂમહારાજની દેશના સાંભળીને મનમાં નિશ્ચય થયા કે તે એ કાર્ય કરવાને જરા પણ શક્તિમાનૢ નથી–એ વિચારના ખેદમાં ખીજા દ્વીપમાં ચાલ્યા ગયા, પોતાની અશક્તિના પ્રાયશ્ચિત તરીકે પેાતાની જાતે જ દેશનિકાલની સજા પાતા ઉપર કરી.ર તે વખતે સર્વ સાધુઓ આવશ્યક ક્રિયા કરવા લાગ્યા અને ત્યાર પછી સ્વાધ્યાય અને ધ્યાનમાં મશગૂલ થઇ ગયા. રાત્રિના પ્રથમના ભાગ આવી રીતે ઘણાખરા પસાર થઇ ગયો. ૧ અહીં રા. એ. સેા. (બેંગાળ)વાળી બુકનું પૃ. ૧૨૦૧ શરૂ થાય છે. ૨ મતલબ ઉપરની સર્વ વાત બની અને હવે સૂર્ય અસ્ત થયા. ૩ આવશ્યકઃ સાધુ શ્રાવકને અવશ્ય કરવાની ક્રિયાને આવશ્યક કહે છે. એના છ પ્રકાર છે: સામાયક, ચાવીશ પ્રભુની સ્તુતિ, વંદન, દિવસના પાપની આ લાચનારૂપ પ્રતિક્રમણ, કાયાત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ આવસ્યકનું સ્વરૂપ સમજવા જેવું છે. એ ચરણ કરણાનુયાગની અતિ અગત્યની બાબત છે અને તેના પર આવશ્યકસૂત્ર, ભાષ્ય વિગેરે અનેક ગ્રંથા યેાજાયલા છે. અનુસુંદર આવશ્યક ચૂકયા નથી તે ખાસ લક્ષ્યમાં લેવા યાગ્ય હકીકત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy