SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક ( ચાલુ ). ૧૭૨૯ સારી મેાટી હવેલીએ છે, સુંદર ગિચાએ છે, માટાં મોટાં સરોવર છે, અને તે સર્વ આ બેટની શાભામાં ઘણા વધારા કરનારા છે; વળી આ બેટ ગમત અને આરામનાં સાધનાથી તેમજ પુષ્પોથી (ફૂલોથી) ભરેલેા છે અને ચારે તરફ વનરાજીથી ખીલી નીકળેલા છે. તે અહીં વધારે વખત સુખ ભોગવીને પછી આપણી મરજી થશે ત્યારે આગળ ઉપર આપણે દેરા તરફ જશું. મને તે અહીંથી જવું ગમતું જ નથી. જો કે ભાઈ ! મેં પણ મારૂં વહાણ તા તારી જેમ ભરી લીધું છે.” ઉપર પ્રમાણે કહીને મઢે પેાતાનું વહાણુ અને તેની અંદર ભરેલી સર્વ ચીને ચારૂને બતાવી. ચારૂએ જોયું તો તે વહાણમાં મૃઢે માત્ર કોડા શંખલાં અને કાચના નાના મોટા ટુકડાઓ જ ભરેલાં હતાં. સુંદર ચિત્તવાળા ચારૂને આ હકીકત જોઇને મૃઢ ઉપર દયા આવી અને તેણે તેને કહ્યું “ ભાઈ ! તારે ખાગગિચામાં ફરવાનેા શાખ રાખવા કે ચિત્રો તેવામાં આનંદ માનવો એ ચાગ્ય નથી, એ તો ખરેખરૂં આત્માને છેતરવાનું કામ છે અને વળી રત્નોના વ્યાપાર કરવા અહીં સુધી આવેલાને તે વેપારમાં અડચણ કરનાર છે. ભાઇ ! તને ધૃતારાએ ઢગ્યા છે, કારણ કે ખાટાં રતોને સાચાં રમો તરીકે તેમણે ઠસાવી દીધાં છે. ભાઇ ! આ વહાણમાં ભરેલા તા સર્ચ કચરા છે, માટે તું જલ્દી એના ત્યાગ કર, એમાં કાંઇ દહાડો વળવાના નથી. અને ભાઇ ! તું મુલ્યવાન્ સાચાં રતો ગ્રહણ કર. તું સાંભળ ! માચાં રત્નોનું લક્ષણ એ છે કે—” આવી રીતે ચારૂ સાચાં રત્નાનું લક્ષણ કહેવા જતા હતા ત્યાં તેા મૃઢ એકદમ આવેશમાં આવી ગયા અને ચારૂને કહેવા મંડી ગયા “ જા જા! હું તેા કાંઇ તારી સાથે આવવાના નથી, તું જે કામમાં લાગ્યા હો તેમાં લાગી જા, તું તેા એવા ને એવા જ રહ્યો, કારણ કે હજી તું એવીને એવી જ વાતેા કર્યાં કરે છે. હું આવી રીતે લગાળેા થઇને ફરૂં છું તેથી મારા તેવા વર્તન ઉપર તું તિરસ્કાર બતાવે છે અને જાણે મને વળી રલની પરીક્ષા જ ન હાય તેમ તું મારાં રમના સંચય ઉપર પણ દોષના આરોપ કરે છે! આથી તું મારો મિત્ર જ નથી; માટે મારા રનો કદાચ તને બહુ પ્રભા (1ustre) વાળાં ન લાગતાં હાય તેા ભલે, મારે તારાં રત્નોનું કાંઇ કામ નથી અને મારે તે જોતાં પણ નથી.” એ બાબતના જવાબ દેવા ચારૂ હજી તેા હેાઠ ઉપાડે છે ત્યાં તે વળી મૂઢ પાછા ખેલી ઉડ્ડયા ભાઇ! મારે તારાં રત્નો જોતાં નથી અને તારાં જેવા રનો પણ જોતાં નથી. હું એના વગર ચલાવીશ. મારે તારાં સલાહ શિક્ષણ કે ઉપદેશની જરા પણ જરૂર નથી માટે છાનામાના જલ્દી સિધાવી જા” ચારૂએ એ જવામ સાંભળી પાતાના મનમાં વિચાર કર્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy