Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008771/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ઉપનથી વગામી gવા શ્રી જીવાજીવાભિગમ સત્ર ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરોધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો નniષ પhem foણ - hiાંધા ગ010 et ali * जे पावकम्मेहि धणं मणुसा समाययन्ती अभय गलय पहायते पासपयट्टिए नरे बेराणुबछा नरयंउवेति ૩૪- છે - ૨ જે મનુષ્ય ધનને અમૃત માનીઅન પાપ+વારા વન ડેમાય છે (ધન ) અંતમાં કર્મોના પાશમાં બાયેલા અને જીવોથી વેર હિતો બાધા અને સારો ધન સંપત્તિ અહો છોડી નરકવાસને પ્રાપ્ત કરે છે - છે. પણ આ બીજી (I/ REાળક નારાજat 7. જાણિતીકાપણા? કે બોરિ ધર્યું છે કાકા નો જન્મ 10 वित्तण नाणेनलने पमते इममिलाए अदुवा परत्था दीवथ्यणढे व अणंतमोहे नेयाउयं दुटुमदमेव - - H• ધ - ૫ પ્રમત્ત મનુષ્ય ધન દ્વારા પોતાની રક્ષા આલોટૅમાં ડે પરલો માં પણ કરી શકત્તો નથી હાથમાં દીપફ હોવા છતાં તેનો નાશ થવાથી સામેનામાદિખાતોની તેજ રીતે અનમોહેથી પૃ મનુષ્ય ન્યાયમાન દેખm છryણ દખી છે !ાન નેત્રસદ ખ 11 માળની પ્રા0િ કિલો nિલ ફી સાથે પ(to | નો રૂકના જેથી વિક એ પી. બારીક સુઝાની લઝારેનનના માલરાવ ઇશ્વાસનળરાજાનહાળate ( રાધિકાજf Agઇને મળીને કાન કે -imલી સામ્રાપ(topહંગનો વેરૂહના સાકIS નાળ તણી રે વકો ઈજા સ૩ બMામ કર ફક મી થ71-19 જનતાના મોટા ભાઈ રાણા. ઝરજન જેe ki fજીક થી 7 સાબિત થઈ શકે., Style . પિતા ના નાના નાના રે નળ કેવળ લ ફીસ લાખ (88 છે વળ & 90 લકર Page #3 -------------------------------------------------------------------------- ________________ КИТ2 101спе elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line The are were gta aena kate ene on the a nеете па kее КУП2 101с 162172 PECINE KX12 Tele 112 22 lec112 та келе ала естлар коп дести ега 271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીની રદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની . ની ચીર સ્મૃતિ તથા સા. મહાપ્રયાણ દશાબ્દી વર્ષ હ. સૌરાષ્ટ્ર કેસરી ગરદેવ છેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. વર્ષ ઉપલક્ષા સ્થવિર શિવ ઉપાંગ સંજ્ઞક તપસમ્રાટ ગુરુદેવ પૂ. - શ્રી જીવાજીવાભગમસૂત્ર (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ) • પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ? સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. : પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. = શુભાશિષઃ ઃ પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ. = અનુવાદિકાઃ પૂ. શ્રી લીલમબાઈ મ. પૂ. શ્રી પુનિતાબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા : * સહ સંપાદિડા ઉત્સાહધરા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ. : પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન શું PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ - સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ વિ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ વેરાવળ થાતુર્માસની હતી ઈ. સ. ૨૦૦૦ની સાલા આરંળ્યું માખણ કરવા કર્મ બેહાલ ઉપવાસ ૨૬માં થઈ ૧-૪પ કલાક પ્રત્યક્ષ દર્શન દઈ રીશી મો નિહાલ ( છો ગૂર પરિવારના અદ્દભૂત રક્ષક સ્પષ્ટ દીઘો એવો ખ્યાલ એવા અદ્દભૂત દયા સાગર દાદા ગુરુના કમળમાં સમર્પણ... - સાધ્વી પુનિતા Page #8 -------------------------------------------------------------------------- ________________ ગરદેવ પૂ. રતિલાલ વાલજી મ. સા. ના તપ સમ્રાટ તપસ્વી. આ ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી જયંતમુનિ મ.. શરોમણિ પૂ. શ્રી. ના સ્વહસ્તાક્ષરે છે . ગોંડલ ગચ્છ જિ. બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય – नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ – 'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની A % ન ખેંn - 7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ! તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ. શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું. તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ અનુવાદિકા શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સિંહ સમા પરાક્રમી, હંસ સમા ઉજ્જવલ થશોમૂર્તિ, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.નાં શ્રી ચરણોમાં શતગુણ પ્રણામાંલિ જાગૃતતા આર્જવતા સજ્જનતા પ્રસા ભવ્યતા તજજ્ઞતા માર્દવતા અપ્રમત્તતા તા કરણતા સૌમ્યતા સામ્યતા શૂરવીરતા ધીરતા સ્થિરતા સા||B આત્મરમણતા ક્રાંતિકારકતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા આસ્તિયતા તલ્લીનતા લોકપ્રિયતા દયાળુતા સમયજ્ઞતા પ્રમોદતા ગિરાગુરુત્વતા વ્યવહાર કુશળતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તૃત્વતા જ્ઞાનદાતા પ્રતિભાસંપન્નતા શિલાદાતા પવિત્રતા દાક્ષિણ્યતા સેવાશીલતા ઓજસ્વિતા સ્નેહયુક્તતા અકુતૂહલતા તેજસ્વિતા એકાંતપ્રિયતા ધર્મકલાધરતા જ્ઞાનવૃદ્ધતા વર્ચસ્વિતા ક્ષમાશીલતા પચવન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સંગઠનકારકતા અનેકાંતદર્શિતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા સમ્યક્ષરાક્રમતા આરાધકતા ઉદાસીનતા જ્ઞાનપ્રસારકતા નૈતિકતા સૌષ્ઠવતા લાવણ્યતા શ્રદ્ધાળુતા વરિષ્ઠતા પરમાર્થતા ઉદારતા ગંભીરતા કુશલતા પરિપક્વતા શ્રુતસંપન્નતા ખમીરતા શ્રેષ્ઠતા શતાદિ સદ્ગુણાલંકૃત તવ વપુઃ ભૂયાદ્ ભવાલંબનમ્ ગરિષ્ઠતા વિશાળતા પ્રેમાળતા નિર્લેપતા નિર્ભયતા સ્વરમાધુર્ય કર્મનિષ્ઠતા પ્રશમતા અહતા કૃતાર્થતા તત્ત્વલોકતા વાત્સલ્યતા ઉપશમતા રોચકતા દિવ્યતા સહિષ્ણુતા લઘુતા સુવિનીતતા નિવેદતા પ્રવિણતા સમતા ઉપશાંતતા વીરતા પ્રતિરૂપના ઉત્સાહિતા નમ્રતા અમીરતા ચારિત્ર પરાયણતા વિભુતા કૃતજ્ઞતા પ્રભુતા પ્રૌઢતા Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ બુત સેવાનો સત્કાર મૃતાધાર (મુખ્યદાતા) શ્રી લક્ષ્મીચંદ ભગવાનજી જસાણી ધર્મવત્સલા તારાબેન લક્ષ્મીચંદ જસાણી પરોપIRય સતાં વિપૂતળે સજ્જન પુરુષોનું જીવન પરોપકારાર્થે હોય છે. નદી પરોપકાર માટે સદા વહેતી રહે છે. વૃક્ષો પરોપકાર માટે ખળ આપે છે. તેમ ધર્મવત્સલા તારાબેનનું જીવન પરોપકારમય હતું. લક્ષ્મીચંદભાઈ પણ તેમની પરાર્થવૃત્તિની સરાહણા કરતાં. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના પ્રેરણા પરિચયે મનુષ્ય જીવનને સાર્થક બનાવવા ધાર્મિક ક્ષેત્રે લક્ષ્મીચંદભાઈ તન-મન-ધનથી સેવા પરાયણા બન્યા અને તેમનો આ વારસો તેમના પુત્ર અને પૌત્રમાં પણ જોવા મળે ચે. સુપુત્ર શ્રી પ્રફુલ્લભાઈ અને પુત્રવધુ સૌ. ચંદ્રિકાબેન જીવનમાં ધર્મ, સાધના અને ગુરુનું મહત્ત્વ સમજી, તમ્ય બની આદર્શ રીતે ગૃહસ્થ જીવન વ્યતીત કરી રહ્યા છે. પૌત્ર શ્રી આનંદ અને સૌ. કોમલ, શ્રી અરયુત અને સૌ. દેવલ પણ વડિલોના માર્ગે ચાલી જીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને શ્રુતસેવા, જ્ઞાનારાધના દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા, આત્મજ્ઞાનને પ્રગટ કરવા શ્રુતાધાર બની અપૂર્વ તકને આપે ઝડપી લીધી છે. તે બદલ અમો તમારા આભારી છીએ. ગપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા જ વિષય પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે હર અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ પ્રતિપત્તિ-૧ સંક્ષિપ્ત સાર ઉત્થાનિકા જીવાજીવાભિગમનો વણ્ય વિષય અજીવાભિગમના પ્રકાર જીવાભિગમના પ્રકાર અસંસાર સમાપક જીવાભિગમ સંસાર સમાપન્નક જીવાભિગમ સ્થાવર જીવો અને તેના ર૩ દ્વાર ઉદારત્રસજીવો વિકલેન્દ્રિય જીવો પંચેન્દ્રિય નૈરયિક જીવો તિર્યંચ પંચેન્દ્રિયો સંમૂર્છાિમ અને ગર્ભજ મનુષ્યો ચારે ય જાતિના દેવો ત્ર-સ્થાવરની સ્થિતિ આદિ પ્રતિપત્તિ-ર સંક્ષિપ્ત સાર સંસાર સમાપન્નક જીવોના ત્રણ પ્રકાર સ્ત્રીઓના ભેદ-પ્રભેદ સ્ત્રીઓની ભવસ્થિતિ પૃષ્ટ | વિષય સ્ત્રીઓની કાયસ્થિતિ સ્ત્રીઓનું અંતર સ્ત્રીઓનું અલ્પબદુત્વ સ્ત્રી વેદની બંધ સ્થિતિ પુરુષોના ભેદ-પ્રભેદ પુરુષોની ભવસ્થિતિ-કાયસ્થિતિ પુરુષોનું અંતર પુરુષોનું અલ્પબદુત્વ પુરુષવેદની બંધ સ્થિતિ નપુંસકોના ભેદ-પ્રભેદ નપુંસકોની ભવસ્થિતિ-કાયસ્થિતિ નપુંસકોનું અંતર નપુંસકોનું અલ્પબદુત્વ નપુંસકવેદની બંધ સ્થિતિ ત્રણેય વેદનું સમ્મિલિત અલ્પબદુત્વ પ્રતિપત્તિ-૩: નરક ઉદ્દેશક-૧ સંક્ષિપ્ત સાર સંસાર સમાપન્નક જીવોના ચાર પ્રકાર નૈરયિકોના ભેદ નરકના નામ, ગોત્ર, વિસ્તારાદિ નરકાવાસોની સંખ્યા નરક પૃથ્વીનો આધાર નરક પૃથ્વીનો આકાર ઘનોદધિ આદિવલય અને વિસ્તાર નરક પૃથ્વીની લંબાઈ, પહોળાઈ, પરિધિ પ્રતિપત્તિ-૩: નરક ઉદ્દેશક-ર સંક્ષિપ્ત સાર નરકાવાસોનું સ્વરૂપ નારકીઓનો ઉ૫પાત નારકીઓની અવગાહનાદિ ૧૦૬] નારકીઓની વેદના નારકીઓની સ્થિતિ, ઉદ્વર્તના Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય નારકીઓને સ્થાવર જીવોનો સ્પર્શ આદિ પ્રતિપત્તિ-૩ : નરક ઉદ્દેશક-૩ સંક્ષિપ્ત સાર નૈયિકોનું પુદ્ગલ પરિણમન પ્રતિપત્તિ-૩ : તિર્યંચ ઉદ્દેશક-૧ સંક્ષિપ્ત સાર સંસાર સમાપન્નક જીવોના છ પ્રકાર પૃથ્વીકાયના ભેદ અને સ્થિતિ છ કાયના જીવોની ભવસ્થિતિ-કાયસ્થિતિ નિર્લેપન કાળ સંક્ષિપ્ત સાર ૨૫૦૫ તિર્યંચોના ભેદ ૨૫૨ | યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યંચોના ભેદ તથા ઋદ્ધિ ૨૫૬ | ગંધ અને ગંધ દ્રવ્યો | ૨૦૨ વિમાનોની વિશાળતા ૨૫ પ્રતિપત્તિ-૩ : તિર્યંચ ઉદ્દેશક-૨ અણગારોનું જ્ઞાન સામર્થ્ય પ્રતિપત્તિ-૩ : મનુષ્યાધિકાર સંક્ષિપ્ત સાર મનુષ્યોના ભેદ અંતરદ્વીપ અને તેના મનુષ્યો અકર્મભૂમિના મનુષ્યો કર્મભૂમિના મનુષ્યો પ્રતિપત્તિ-૩ : દેવાધિકાર સંક્ષિપ્ત સાર દેવોના ભેદ-પ્રભેદ પૃષ્ટ ૨૪૦ ભવનપતિ દેવોના ભવન આદિ ભવનપતિ દેવોની પરિષદ વાણવ્યંતર દેવોના સ્થાનાદિ જ્યોતિષી દેવોના સ્થાનાદિ પ્રતિપત્તિ-૩ : જંબૂદ્વીપ અધિકાર સંક્ષિપ્ત સાર અસંખ્ય દ્વીપ–સમુદ્રો ૨૪૫ ૨૪૬ ઉત્તર કુરુ ક્ષેત્રમાં જંબૂવૃક્ષ જંબુદ્રીપમાં ચંદ્ર આદિની સંખ્યા પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર ૨૮ ૨૯ સંક્ષિપ્ત સાર ૨૭૦ લવણ સમુદ્ર ૨૭૨ લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવો ૨૭૩ લવણ સમુદ્રમાં જલવૃદ્ધિ |૨૭૪| વેલંધર–અનુવેલંધર નાગકુમાર દેવો ગૌતમ દ્વીપ |૨૭૯| ચંદ્ર-સૂર્ય દ્વીપ | ૩૧૯ ૩૨૧ વિષય જંબૂટ્ટીપ અને તેની જગતી પદ્મવર વેદિકા વનખંડ ૨૮૧ લવણ સમુદ્રની વિશેષતાઓ ૨૮૨| પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડ દ્વીપાદિ ૩૧૭ ૩૧૮ ૩૨૨ | ૩૨૩ ૩૩૩ 339 જંબૂદ્રીપના દ્વારો વિજયા રાજધાની વિજયા રાજધાનીની પાંચ સભા વિજય દેવનો ઉપપાત અને અભિષેક વૈજયંત આદિ દ્વાર જંબુદ્રીપ અને લવણ સમુદ્રના પ્રદેશોની સ્પર્શના ઉત્તર કુરુક્ષેત્ર 10 સંક્ષિપ્ત સાર ધાતકીખંડ દ્વીપ કાલોદધિ સમુદ્ર પુષ્કરવરદ્વીપ મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપના જ્યોતિષી વિમાનો અઢીદ્વીપ બહારના જ્યોતિષી વિમાનો માનુષોત્તર પર્વત જ્યોતિષી દેવ પરિચય ઃ ઇન્દ્ર ચ્યવન—જન્મ પુષ્કરોદ સમુદ્ર વરુણ, ક્ષીર, ધૃત આદિ દ્વીપ સમુદ્ર ૩૪૧| નંદીશ્વર દ્વીપ-નંદીશ્વર સમુદ્ર |૩૪૩ અરુણ આદિ સ્વયંભૂરમણ પર્યંત દ્વીપ-સમુદ્રો પૃષ્ટ ૨૩૪૫ |૩૪૯ ૩૫૩ ૩ ૩૮૦ |૩૮૯ |૪૦૫ ૪૨૮ ૪૩૦ |૪૩૧| |૪૪૫ |૪૫૬ |૪૫૮ ૪૦ ૪૬૪ ૪૬| ૪૭૫ |૪૮૩ |૪૮૭ ૪૯૮ ૫૦૯ | ૫૧૧ ૫૧૬ | ૫૧૯ | પર૩ પર૮ ૫૩૨ ૫૩૭ ૫૪૨ ૧૫૪૪ |૫૪૬ ૫૫૧ પર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ ૫૭૯ ૫૯૧ /પ૯૬, વિષય પૃષ્ટ વિષય પ્રત્યેક નામવાળા અસંખ્ય દ્વીપ સમુદ્ર ૫૫ [નિગોદ અને નિગોદ જીવોનું અલ્પબદુત્વ સમુદ્રોના પાણીનો આસ્વાદ પ૬૭ પ્રતિપત્તિ-૬ સમુદ્રોમાં મચ્છ-કચ્છ અને તેની કુલકોટિ સંક્ષિપ્ત સાર દ્વીપ સમુદ્રોના નામ અને ઉપમા-ગણના સંસારી જીવોના સાત પ્રકાર ઇન્દ્રિય વિષય પરિણામ પ્રતિપત્તિદેવશક્તિ તથા અલ્પદ્ધિક આદિ સંક્ષિપ્ત સાર પ્રતિપત્તિ-૩: જ્યોતિષી દેવાધિકાર સંસારી જીવોના આઠ પ્રકાર સંક્ષિપ્ત સાર ૫૭૭ પ્રતિપત્તિ-૮ ચંદ્ર સૂર્ય પરિવાર સંસારી જીવોના નવ પ્રકાર જ્યોતિષી વિમાનોનું મેરુ આદિથી અંતર પ૭૯ પ્રતિપત્તિ-૯ જ્યોતિષી વિમાનોનું સંસ્થાન અને પ્રમાણ ૫૮૪ સંસારી જીવોના દશ પ્રકાર જ્યોતિષી વિમાનના વાહક દેવો ૫૮૬ ખંડ-ર: પ્રતિપત્તિ-૧ જ્યોતિષી દેવોની ગતિ અને તારાઓનું અંતર સર્વ જીવોના બે પ્રકારઃ સિદ્ધ અસિદ્ધ આદિ જ્યોતિષી દેવોની અઝમહિષીઓ તથા ભોગ મર્યાદા૫૯૪ પ્રતિપત્તિ-ર જ્યોતિષી દેવોની સ્થિતિ અને અલ્પબદુત્વ સર્વ જીવોના ત્રણ પ્રકારઃ સમ્યગુદષ્ટિ આદિ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર પ્રતિપત્તિ-૩ સંક્ષિપ્તસાર પ૯૮| સર્વ જીવોના ચાર પ્રકારઃ મન યોગી આદિ વૈમાનિક દેવોના વિમાનો $00 પ્રિતિપત્તિ-૪ વૈમાનિક દેવોની પરિષદ અને સ્થિતિ સર્વ જીવોના પાંચ પ્રકારઃ ક્રોધ કષાયી આદિ દેવલોકનો આધાર, વિમાન–પૃથ્વીપિંડ અને ઊંચાઈ પ્રતિપત્તિ-પ વિમાનોનું સંસ્થાન અને વિસ્તાર, વર્ણાદિ સર્વ જીવોના છ પ્રકારઃ મતિજ્ઞાની આદિ વૈમાનિક દેવોમાં ઉપપાત આદિ ૨૧ દ્વાર પ્રતિપત્તિ-૬ ચાર ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અંતર [૨૭] સર્વ જીવોના સાત પ્રકારઃ પૃથ્વીકાય આદિ પ્રતિપત્તિ-૪ પ્રતિપત્તિસંક્ષિપ્ત સાર ૩૦| સર્વ જીવોના આઠ પ્રકાર: જ્ઞાની-અજ્ઞાની આદિ સંસારી જીવોના પાંચ પ્રકાર ૩૧ | પ્રતિપત્તિ-૮ પાંચ પ્રકારના જીવોની કાયસ્થિતિ આદિ શ્વર | સર્વ જીવોના નવ પ્રકાર પ્રતિપત્તિ-૫ પ્રતિપત્તિ-૯ સંક્ષિપ્ત સાર સર્વ જીવોના દશ પ્રકાર સંસારી જીવોના છ પ્રકાર પ્રતિપત્તિ અને જીવાજીવાભિગમસૂત્ર સંપૂર્ણ છ પ્રકારના જીવોની સ્થિતિ આદિ પરિશિષ્ટ-૧ સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ આદિ ૨૪ દંડકના જીવોમાં શરીરાદિ ૨૩ દ્વાર(લઘુ દંડક) |૭૭૨ બાદર જીવોની સ્થિતિ આદિ પરિશિષ્ટ-ર નિગોદ. વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા ૭૭૫ ૦૩. ૬૧૦ ૬૧૧ ૧૭ ૪૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ કોષ્ટક તથા ચાર્ટ સૂ કૃષ્ટ 16 ૧૮ ૧૮૯ ૧૮૯ ૧૯o ૨૦૨ વિષય પૃષ્ટ વિષય પ્રતિપત્તિ-૧ પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ અરૂપી અજીવના ૩૦ ભેદ નરક પૃથ્વીના નામ, ગોત્ર અને વિસ્તાર છદ્રવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર આદિની દષ્ટિએ સ્વરૂપ નરક પૃથ્વીના આંતરા, પાથડા, છતપરિમાણ રૂપી અજીવના ચાર ભેદ, ૨૫ ગુણ પ્રથમ નરકમૃથ્વીના ૩૦લાખ નરકાવાસ રૂપી અજીવના પ૩૦ ભેદ બીજી નરક પૃથ્વીના રપ લાખ નરકાવાસ અજીવ દ્રવ્યના પoભેદ ત્રીજી નરક પૃથ્વીના ૧૫ લાખ નરકાવાસ સ્વયંબુદ્ધ-પ્રત્યેક બુદ્ધનો તફાવત ચોથી નરક પૃથ્વીના ૧૦લાખ નરકાવાસ ૧૯૦ અસંસાર સમાપ (સિદ્ધ) જીવો પાંચમી નરક પૃથ્વીના ૩લાખ નરકાવાસ લબ્ધિ પર્યાપ્તા આદિ ચારેની પારસ્પરિક સંભાવના છઠ્ઠી નરક પૃથ્વીના ૯૯,૯૯૫ નરકાવાસ દ્રવ્યાદિની અપેક્ષાએ ગ્રાહ્ય આહાર પુદ્ગલો ૩૯ સાતમી નરક પૃથ્વીના પાંચ નરકાવાસ ૧૯૧ પૃષ્ણદિ ૧૪ બોલથી યુક્ત ગ્રાહ્ય આહાર પુદ્ગલો નરકના ઘનોદધિ આદિવલયોની પહોળાઈ આદિ. સાધારણ અને પ્રત્યેક શરીરી વનસ્પતિનો તફાવત નરક પૃથ્વીઓના ઉપર-નીચેના ચરમાતોનું અંતર ૨૦૯ સાતે નરકના નૈરયિકોની અવગાહના સાત નરકના નામ, ગોત્ર આદિ તિર્યંચ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોના ૨૦ભેદ પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-ર સંમૂર્છાિમ-ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની અવસ્થિતિ| ૮૩ મનુષ્ય સંસાર સમાપન્નજીવોના ૩૦૩ ભેદ નરક પૃથ્વી અને નરકાવાસ ગર્ભજ મનુષ્યની સ્થિતિ નૈરયિકોની ઋદ્ધિ દેવ સંસાર સમાપન્ન જીવોના ૪૯ભેદ પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧ ત્રસ–સ્થાવર જીવોની સ્થિતિ,કાયસ્થિતિ અને અંતર/૧૦૧ તિર્યંચ પંચેન્દ્રિયમાં યોનિસંગ્રહ આદિ ૧૧ દ્વાર સંસાર સમાપન્નજીવોના ૫૭ભેદ પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-ર પ્રતિપત્તિ-ર, સ્ત્રીઓના ભેદ-પ્રભેદ જીવોની જીવાયોનિ અને કુલકોટિ સ્ત્રીઓનું અલ્પબદુત્વ ૧૩૦ પૃથ્વીકાયની સ્થિતિ સ્ત્રીઓની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર જ્ઞાન સામર્થ્યના વિવિધ વિકલ્પો પુરુષોના ભેદ-પ્રભેદ પ્રતિપત્તિ-૩ : મનુષ્યાધિકાર દેવપુરુષોની સ્થિતિ છપ્પન અંતર દ્વીપના સ્થાન, પ્રમાણાદિ પુરુષોનું અલ્પબદુત્વ ૧૪૫ પુરુષોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ૧૪૭ પ્રતિપત્તિ-૩: દેવાધિકાર નપુંસકોના ભેદ-પ્રભેદ ૧૫૦) ભવનપતિ દેવોના ભવનોની સંખ્યા, ઋદ્ધિ આદિ નરયિક નપુંસકોની ભવસ્થિતિ ૧૫૨ ભવનપતિ દેવોની પરિષદ તિર્યંચ નપુંસકોની ભવસ્થિતિ ૧૫૩ વ્યંતર દેવોના ઇન્દ્ર, વર્ણ આદિ ૩૩ નપુંસકોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર ૧૬૦| વ્યંતર દેવોની પરિષદ ૩૩૭ નપુંસકોનું અલ્પબદુત્વ [૧૪] જ્યોતિષી દેવોના ઇન્દ્ર આદિ ૩૪૦ ૧૨ ૧૩૬ ૩૩૧ ૩૩ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ (૩૮૯ soo ૪૪૩ ૪૪૪ રહ XGX *૭, ' વિષય પૃષ્ટ વિષય પૃષ્ટ જ્યોતિષી દેવોની પરિષદ રતિકર પર્વત પ્રમાણાદિ ૫૧ પ્રતિપત્તિ-૩ઃ જબલીપાધિકાર મનુષ્યક્ષેત્રની બહારના દીપ-સમુદ્રો વિજય દ્વાર પ્રતિપત્તિ-૩: જ્યોતિષી દેવાધિકાર વિજયા રાજધાની ૩૮૭] | સમપૃથ્વીથી જ્યોતિષ્ક વિમાનોની ઊંચાઈ વિજય દેવના ૩૪૧ પ્રાસાદ જ્યોતિષ્ક વિમાનના વાહક દેવો દેવોની પાંચ સભા ૪૦૫ જ્યોતિષ્ક દેવોની સ્થિતિ ઉત્તરકુરુક્ષેત્રનું પ્રમાણાદિ ૪૩૫ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર યમક પર્વતનું પ્રમાણાદિ સમપૃથ્વીથી વૈમાનિક દેવોના વિમાનોની ઊંચાઈ ઉત્તરકુરુક્ષેત્રના પાંચદ્રહ અને કાંચનકપર્વત વૈમાનિક દેવોની પરિષદ અને સ્થિતિ O૯ નીલવંત દ્રહના પત્રોની સંખ્યા, સ્થાનાદિ વૈમાનિક દેવોના વિમાનોના આધારાદિ ૧૬ આઠ કૂટોના સ્થાનો ૪૫૫ વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર પ્રતિપત્તિ-૩ : લવણસમુદ્રાધિકાર ચાર પ્રકારના જીવોની સ્થિતિ અને અંતર લવણ સમુદ્ર પ્રમાણાદિ પ્રતિપત્તિ-૪ મહા પાતાળ કળશો ઈન્દ્રિયોની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબદુત્વ ૩૭ લઘુ પાતાળ કળશો ૪૭૫ ઈન્દ્રિયોની અપેક્ષાએ પર્યાપ્ત જીવોનું અલ્પબહુ–| ૩૮ વેલંધર-અનુવે. દેવોના આવાસ પર્વતોનું પ્રમાણાદિ ઇન્દ્રિયાપેક્ષાએ પર્યાપ્ત-અપર્યાપ્તનું અલ્પબદુત્વ ૩૮ જેબૂદ્વીપ અને જલશિખા તરફ પર્વતોનું માપ પાંચ પ્રકારના જીવોની ભવસ્થિતિ આદિ ૩૯ ગૌતમ દીપનું પ્રમાણાદિ જેબૂદ્વીપ અને જલશિખા તરફ ગૌતમ દ્વીપનું માપ ૪૮૭ પ્રતિપત્તિ-૫ ચંદ્રસૂર્ય દ્વીપનું પ્રમાણાદિ ૪૯૭) છકાય જીવોની કાયસ્થિતિ ૪s પ્રતિપત્તિ-૩: ધાતકીખંડાદિ દ્વીપસમુદ્રાધિકાર સમુચ્ચયછકાય જીવોનું અલ્પબદુત્વ ૬૪૯ ધાતકીખંડ પ્રમાણાદિ ૫૧૬ છપ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું અલ્પબહુ ૫૦ કાલોદ સમુદ્રનું પ્રમાણાદિ ૫૧૯ છ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ૫૧ પુષ્કર દ્વીપનું પ્રમાણાદિ પર૧ સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ ૫૩ આવ્યંતર પુષ્કર દ્વીપનું પ્રમાણાદિ પર૩ સમુચ્ચય સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્તનું અલ્પબદુત્વ sus અઢીદ્વીપ સમુદ્રોનું પ્રમાણાદિ પર| સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્તનું સમ્મિલિત અલ્પબદુત્વ પs સમય ક્ષેત્રનું પ્રમાણાદિ પર૭ સૂક્ષ્મ જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ૫૭ અઢીદ્વીપમાં ચંદ્ર પિટકાદિ ૫૩૩) બાદર જીવોની કાયસ્થિતિ માનુષોત્તર પર્વતનું પ્રમાણાદિ પ૩૯ સમુચ્ચય બાદર જીવોનું અલ્પબદુત્વ ૫ જ્યોતિષી દેવો ઊપપન્નકાદિ ૫૪૪ પર્યાપ્ત બાદર જીવોનું અલ્પબદુત્વ ၄၄၄ ચાર રતિકર પર્વત, ૧૬ ઇન્દ્રાણીઓની ૧૬રાજધાની ૫૦ બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું સમ્મિલિત અલ્પબદુત્વ દ નંદીશ્વરદ્વીપ પ્રમાણાદિ પ૦] બાદર જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ૪૭ અંજનગિરિ પર્વતનું પ્રમાણાદિ ૫૬૧ સમુચ્ચય સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પબદુત્વ ૬૭૦ પુષ્કરિણીનું પ્રમાણાદિ પળ સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું સમ્મિલિત અલ્પ ૭૧ દધિમુખ પર્વત પ્રમાણાદિ ૫૧| નિગોદ, નિગોદ જીવોનું દ્રવ્યાર્થીદિથી અલ્પબહુ–|૭૯ ૪૮૩ ૪૮૬ 3 Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય દ્રવ્યાર્થ આદિ ત્રણેયનું સમ્મિલિત અલ્પબહુત્વ પ્રતિપત્તિ-૬ સાત પ્રકારના જીવોનું અલ્પબહુત્વ સાત પ્રકારના જીવોની ભવસ્થિતિ આદિ પ્રતિપત્તિ આઠ પ્રકારના જીવોની ભવસ્થિતિ આદિ પ્રતિપત્તિ-૮ નવ પ્રકારના જીવોની ભવસ્થિતિ આદિ પ્રતિપત્તિ-૯ દશ પ્રકારના જીવોની ભવસ્થિતિ આદિ | ખંડ-ર : પ્રતિપત્તિ-૧ સર્વ જીવોના બે પ્રકાર ઃ સ્થિતિ આદિ પ્રતિપત્તિ-ર સર્વ જીવોના ત્રણ પ્રકાર ઃ સ્થિતિ આદિ વિષય પ્રતિપત્તિ-૧ લાડવાના દષ્ટાંતે સ્કંધાદિ પુદ્ગલ સંસ્થાન પુદ્ગલ સંસ્થાન (ત્રિપાર્શ્વ) છ સંઘયણ છજીવસંસ્થાન જીવનો ૩–૪–૫–દિશામાંથી આહાર પ્રતિપત્તિ-૩ : નૈરયિક ઉદ્દેશક-૧ સાતે નરકનો સમગ્ર દેખાવ પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીના ત્રણ કાંડ પૃષ્ટ ૬૭૯| પ્રતિપત્તિ-૩ | ૭૦૧ ૬૮૫| પ્રતિપત્તિ-૪ ૬૮૫ | સર્વજીવોના પાંચ પ્રકાર ઃ સ્થિતિ આદિ પ્રતિપત્તિ-૫ ૬૯૩ | સર્વ જીવોના છ પ્રકાર : સ્થિતિ આદિ પ્રતિપત્તિ-૬ ૬૯૬ | સર્વ જીવોના સાત પ્રકાર ઃ સ્થિતિ આદિ પ્રતિપત્તિ-૭ સર્વ જીવોના આઠ પ્રકાર : સ્થિતિ આદિ પ્રતિપત્તિ-૮ ૭૧૬ | સર્વ જીવોના નવ પ્રકાર ઃ સ્થિતિ આદિ પ્રતિપત્તિ-૯ ૭૨૮ | સર્વજીવોના દશ પ્રકાર : સ્થિતિ આદિ આકૃતિઓની સૂચિ પૃષ્ટ ØÇ êл » વિષય સર્વ જીવોના ચાર પ્રકાર : સ્થિતિ આદિ 14 નરક પૃથ્વીઓનો ઝાલર(ખંજરી)નો આકાર ૧૭૮ | નૈરયિક ઉદ્દેશક-૨ ૧૮૧ પૃષ્ટ કુંભી સહિત એક નરકાવાસનો દેખાવ ૭૩૭ |૭૪૦ ૭૪ | ૭૫૦ ૭૫ વિષય પ્રથમ નરક પૃથ્વીમાં પાથડા—આંતરા તથા ભવનપતિ—વ્યંતર દેવોના સ્થાન પ્રસ્તટગત આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય ૧૮૫ નરકાવાસ ૧૮૬ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ (ત્રિપાર્શ્વ દેખાવ) સાતમી નરકના પાંચ નરકાવાસ(ત્રિપાર્શ્વ દેખાવ) ૧૮૬ સાતમી નરકનો સંપૂર્ણ દેખાવ ઘનોદધિ અને ઘનોદધિ વલયાદિ ૧૮૭ ૧૯૩ | ૧૯૭ ૭ર |૭૭૦ પૃષ્ઠ ૧૮૩ ૨૨૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૪૭૧ ૩૩૯ વિષય પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧ દેવવિમાનને માપતું દેવ પગલું પ્રતિપત્તિ-૩ : મનુષ્યાધિકાર લવણ સમુદ્રમાં અંતર દ્વીપનું સ્થાન અંતર ર્વીપનું પ્રમાણાદિ પ્રતિપત્તિ-૩: દેવાધિકાર વ્યંતર દેવોના નગરો જ્યોતિષી દેવોની સૂચિ શ્રેણી અને વલય શ્રેણી જ્યોતિષી દેવોના સ્થાન પ્રતિપત્તિ-૩: જંબૂતીપાધિકાર લોક વિભાગ અસંખ્યદ્વીપ–સમુદ્રો જબૂદ્વીપ જગતી જેબૂદ્વીપ જગતી પ્રમાણ જગતી મધ્યે ગવાક્ષ કટક જબૂદ્વીપના વિજય દ્વારનું પ્રમાણ વિજય દેવના ૩૪૧ પ્રાસાદ દેવોની પાંચ સભા જેબૂદ્વીપના ચાર દ્વારાંતર દેવકુરુ–ઉત્તરકુરુક્ષેત્ર નીલવંત દ્રહકુમાર દેવનું મુખ્ય પધ નીલવંત દ્રહકુમાર દેવના પત્રોની ગોઠવણી જેબૂપીઠ, મણિપીઠિકા, જેબૂવૃક્ષ જંબુવનખંડ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભ-પરિધિ લવણ સમુદ્ર વેદિકા, દ્વાર, તારાંતર વિષય પૃષ્ટ લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવ લવણ સમુદ્રોમાં પાતાળ કળશોનું સ્થાન પાતાળ કળશોનું પ્રમાણ ૪૭૨ પાતાળ કળશો અને જળશિખાનો ત્રિપાર્ષદેખાવ ૪૭૩ લવણ સમુદ્રમાં વેલંધર-અનુવેલંધર પર્વતોનું સ્થાન ૪૮૦ વેલંધર-અનુવેલંધર પર્વત પ્રમાણ ૪૮૧ લવણ સમુદ્રમાં ગૌતમ દ્વીપ ૪૮૫ લવણાદિ સમુદ્રમાં ચંદ્ર-સૂર્યદીપ સ્થાન ૪િ૯૪) ૩૩૮ કાલોદધિ આદિ સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય દ્વીપોના પ્રમાણ ૪૫ દેવ દ્વીપ આદિમાં ચંદ્ર-સૂર્ય દ્વીપ ૪૯૬ કર્ણગતિથી લવણ સમુદ્રની ઊંચાઈ ૫૦૪ લવણ સમુદ્રની ઊંચાઈ અને ઊંડાઈ ૫૦૫ પ૦૬ લવણ સમુદ્રના વિવિધ સંસ્થાનની છ આકૃતિ ૩૪૪ પ્રતિપત્તિ-૩: ધાતકીખડ દ્વીપાદિ | ઘાતકીખંડ દ્વીપ | મનુષ્ય ક્ષેત્ર પરિમાણ ૫૨૫ અઢી દ્વીપમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા અને વલય શ્રેણી પર૭ ૩૮૮) દક્ષિણાયન-ઉત્તરાયણમાં તાપક્ષેત્ર પ૩૫ | પુષ્કર દ્વીપ અને માનુષોત્તર પર્વત અર્ધ જવાકાર માનુષોત્તર પર્વત ૫૪૦) ૪૩૪/ નંદીશ્વર દ્વીપમાં અંજનક, દધિમુખ, રતિકર પર્વત પ૫૮ ૪૪૨) | અંજનક, દધિમુખ, રતિકર પર્વત પ્રમાણ પિપ૯ ૪૪૨ જ્યોતિષ્ક વિમાનોની સમપૃથ્વીથી ઊંચાઈ ૪૫૩) જ્યોતિષ્ક વિમાન સંસ્થાન ૫૮૫ ૪૫૪ તારાઓના વિમાન વચ્ચેનું અંતર ઊર્ધ્વલોક–વૈમાનિક દેવોના સ્થાન આવલિકા બદ્ધ અને પુષ્પાવકીર્ણ વિમાનો ૪૩ આવલિકાબદ્ધ વિમાનો ત્રિપાર્થ દેખાવ ૩૪૭ ૫૧૪ ૩૪૯) ૩૮૦) ૫૪૦ ૪૦૪ ૪૩૦ ૫૮૨ ૫૯૭ 0૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે... ન | 16 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખશિષ્ય : આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા : પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન ? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર : કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ ? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય : ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. ઉત્તરાધિકારી : આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ : ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. I 171 Page #24 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ మ్మిరి. સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આત્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર တာ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) અ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન–જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિધાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા, વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુરુચરણ સેવા, દીર્ઘ દષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત 'સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત– તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી, બગસરા. વિ. સં. ૨૦૧૩ માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯–૧૨–૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત–સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. 19 Page #26 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ 20 Page #27 -------------------------------------------------------------------------- ________________ మ్మిరి. મૌનયોગ પુણ્ય પ્રભાવ વિહાર ક્ષેત્ર જ્ઞાન અનુમોદન દીક્ષા પ્રદાનસંખ્યા આચરિત સૂત્રો જીવંત ગુણો અનશન પ્રત્યાખ્યાન અંતિમ ચાતુર્માસ મહાપ્રયાણ અંતિમ દર્શન તથા પાલખી અંતિમક્રિયા સ્થાન တာ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને ભાવની વૃદ્ધિ થઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ . શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. જતું કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી. વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચિ. ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧૫ િ મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. રવિવાર શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. 21 Page #28 -------------------------------------------------------------------------- ________________ Deery પુનઃ પ્રકાશનના બે બોલ (બીજી આવૃત્તિ) તીર્થંકર ભગવાનના અમૃતસમા વચનોને ‘આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થંકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટકરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમ જ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રુત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈ મ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ.,શ્રી સુબોધિકાબાઈમ. ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદિષ્ટ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે. 22 Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #31 -------------------------------------------------------------------------- ________________ નેટ C આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #32 -------------------------------------------------------------------------- ________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જીવાજીવાભિગમનો લક્ષ્યાર્થ : શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, ઉપાંગ શાસ્ત્રોમાં મહત્વ પૂર્ણ પ્રકરણો પ્રદર્શિત કરે છે. તેમાં જૈન ગણના પ્રમાણે જીવ રાશિના ભેદ-પ્રભેદનો મુખ્યત્વે ઉલ્લેખ છે. સમગ્ર જૈન વાડમયમાં બધા જીવોને પ્રાયઃ ચાર ભાગમાં વિભક્ત કર્યા છે– (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ અને (૪) નરકગતિના જીવો. - ઠેર ઠેર આ જીવો ઉપર ભાવોના ભેદ-પ્રભેદોનું અવતરણ કરી, ઘણો જ વિસ્તાર કરવામાં આવ્યો છે. કેવળ જીવાજીવાભિગમ જ નહીં પરંતુ પન્નવણા સૂત્ર, ભગવતીજી, ઈત્યાદિ આગમ(મોટા) શાસ્ત્રોમાં ઘણા બધા પ્રકરણો જીવરાશિના વિવરણથી ભરેલા છે. ઘણા પ્રકરણો તો ઘણી રીતે સરખે સરખા જોવા મળે છે. અસ્તુ. “જીવાજીવાભિગમ પણ એ જ પ્રકારનું એક વિસ્તૃત શાસ્ત્ર છે પરંતુ આ શાસ્ત્રમાં કેટલાક ભૂતકાળના ખાસ કરીને ભારતના ઐતિહાસિક ભાવો ઉપર પણ પ્રકાશ નાંખવામાં આવ્યો છે, જેનો આપણે થોડો ઉલ્લેખ કરીએ તે પહેલા સમગ્ર શાસ્ત્ર પર એક દષ્ટિપાત કરીએ. જૈન દર્શનમાં સમગ્ર બ્રહ્માંડમાં રહેલા નાના-મોટા જીવોનું વિવિધ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. ફક્ત જીવોનું વિભાજન કર્યું છે એટલું જ નહીં પરંતુ તત્ત્વજ્ઞાનના સેંકડો પ્રશ્નો એક એક જીવ માટે ઉપસ્થિત કરી, વિસ્તારપૂર્વક આ વિષયોનું સ્પષ્ટીકરણ કરીને તેમની ક્ષમતાનું નિર્ધારણ કર્યુ છે. આગમોમાં હજારો પૃષ્ઠ આ બધા સવાલોના જવાબથી ભરેલા છે. બ્રહ્માંડના એક છેડેથી બીજા છેડા સુધી જે જે જીવો, જે જે અવસ્થામાં જન્મ-મૃત્યુ કરી રહ્યા છે, તેનું વ્યાપક દિગ્ગદર્શન કરાવ્યું છે અને બધા જીવોના મૂળમાં મૌલિક રૂપે અખંડ અવિનાશી સચ્ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય તત્ત્વ વ્યાપ્ત છે, તે સત્ય ઉજાગર કર્યું છે. જીવનો આકાર-વિકાર ગમે તેવો હોય, ચાહે એકેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિયમાં પણ વિરાટ રાજાધિરાજનો જીવ હોય કે અત્યંત નિમ્નકોટિનો મનુષ્ય હોય, તેમના બાહ્ય દેદાર, કર્મ જનિત છે પરંતુ ચૈતન્ય તત્ત્વ બધા જીવોનું એક 26 , Page #33 -------------------------------------------------------------------------- ________________ સમાન છે, જેને “આત્મતત્ત્વ” કહેવામાં આવે છે. અહીં એ પ્રશ્ન સહજ થાય છે કે આ બધા જીવોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અથવા સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી ? અને ક્યારે થઈ? ઇતર ધર્મદર્શનોમાં કે પુરાણ ગ્રંથોમાં સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરી, ખુલાસો કર્યો છે અને એ જ રીતે આજનું સાયન્સ(વિજ્ઞાન) પણ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પ્રકાશ નાખવા પ્રયાસ કરે છે. જ્યારે જૈન દર્શનમાં આ બધા વિવરણો આત્મસાધનમાં મહત્વપૂર્ણ ન હોવાથી તેનો ખુલાસો કર્યો નથી. ફક્ત “અનાદિ અનંત” કહીને સમાધાન કર્યું છે કારણ કે કોઈ પણ પ્રશ્નના ઉત્તર રૂપે સૃષ્ટિનો પ્રારંભ માનીએ કે ઈશ્વરને “ક” માનીએ, તો પણ મૂળ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે ઈશ્વર ક્યાંથી આવ્યા? તેમની ઉત્પત્તિ કેમ થઈ? અથવા જે દ્રવ્યોથી સૃષ્ટિ બની, તે દ્રવ્યો ક્યાંથી આવ્યા? તો પુનઃ એ જ જવાબ આપવો પડશે કે ઈશ્વર અનાદિ અનંત છે, એટલે પ્રશ્ન હતો ત્યાં જ આવીને ઊભો રહ્યો. જૈન દર્શન-યથાર્થવાદી દર્શન છે, તેથી જે સામે છે, જે દશ્યમાન જગત છે, તેને હકીકત માનીને, તેની ગણના કરવામાં આવે છે અને તેથી જ ઉત્પત્તિ કે પ્રલયની ઊંડાઈમાં ન જતાં વસ્તુસ્થિતિનો વિચાર કર્યો છે. જીવાજીવાભિગમ સૂત્ર તે બાબતનું એક શુદ્ધ ગણના પ્રદર્શિત કરતું જીવંત શાસ્ત્ર છે. આખું શાસ્ત્ર કર્મના પ્રભાવને પ્રદર્શિત કરે છે. કર્મ ભોગમાં રહેલા સંસારી જીવો વિવિધ યોનિઓમાં જન્મ ધારણ કરીને વિવિધ વર્ગમાં વિભાજિત થઈ જાય છે અને કર્મવિપાકનો અનુભવ કરતાં અનંતકાળ આ ભવચક્રમાં વ્યતીત કરે છે. જ્યારે “બીજ” રૂપ કર્મનો ક્ષય કરી, જીવાત્મા અયોગી ભાવને ભજે, ત્યારે બધા દંડકથી જે અત્યાર સુધી દંડાઈ રહ્યો હતો, તેનાથી મુક્ત થઈ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. ત્યારે જીવનો જે સાચો અભિગમ છે, તેને તે ભજે છે. આપણે “જીવાજીવાભિગમ” શબ્દનો અર્થ વિચારીએ- “જીવ” શબ્દ સાંસારિક અવસ્થામાં કર્મબદ્ધ પ્રાણી માટે વપરાય છે. તે જીવ મુક્ત થાય ત્યારે તે જીવ તો છે, પરંતુ હવે એ જીવને જીવ ન કહેતાં સિદ્ધ અથવા સિદ્ધ ભગવંત કહીએ છીએ. આ રીતે જીવ બને અવસ્થામાં શેય છે– કર્મબદ્ધ જીવ અને કર્મમુક્ત જીવ. આવા જીવનું વિશેષ પ્રકારે જ્ઞાન મેળવવું, તે તેનો(જીવનો) અભિગમ છે. અભિગમનો અર્થ થાય છે– દશ્યમાન વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન. અહીં કર્મબદ્ધ જીવોના જે કોઈ વિવરણો આપ્યા છે, તે હકીકત હોવા છતાં જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, કારણ કે તે ભાવો કર્યજનિત છે. શ્વાન તે સ્થાન છે, આ હકીકત છે પરંતુ શું તે શ્વાન જ છે? તો કહેવું પડશે કે ના; આનો અર્થ એ થયો કે સ્યા અસ્તિ-સ્યાદ્ નાસ્તિ. ( 27 ) Page #34 -------------------------------------------------------------------------- ________________ હું સિદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ બધા કર્મજનિત ભાવો વાસ્તવિક નથી, છતાં વર્તમાન પર્યાયની અપેક્ષાએ તે હકીકત છે. જીવાજીવાભિગમ શાસ્ત્ર, શુદ્ધ ભાવોનો ઇશારો કરીને વર્તમાન પર્યાયમાં કર્મભોગથી પીડાતા જીવનું સાંગોપાંગ વર્ણન કરી, મુક્ત થવાનો ઇશારો કરે છે. જીવાજીવાભિગમનો બીજો એક ગૂઢ અર્થ એ છે કે વર્તમાન પારિવારિક સંબંધો પણ શાશ્વતા નથી. આ બધા જીવો ક્રમશઃ પર્યાય બદલતાં-બદલતાં ભિન્ન-ભિન્ન પ્રકારે સંબંધો બાંધી ચૂક્યા છે, તેથી વર્તમાન સંબંધને માટે રાગ-દ્વેષની લાળ તીવ્ર ન બને તેનું ભાન કરાવે છે. અંતિમ એક વાત કહીને આ પ્રકરણ પુરું કરીશું. સાંસારિક અવસ્થા અથવા કર્મ ભોગમાં મૂળ કારણ રૂપે બે તત્ત્વ ભાગ ભજવે છે (૧) પુણ્યતત્ત્વ (૨) પાપતત્ત્વ. બંને તત્ત્વોની ઉદયમાન પર્યાય વૈભાવિક હોવા છતાં જૈનદર્શન અથવા જૈન આચાર સંહિતા વિશેષ રૂપે પાપતત્ત્વનું અર્થાત્ પાપબંધ, પાપસત્તા અને પાપ આશ્રવનો પરિહાર કરવાની પ્રેરણા આપે છે. જીવાજીવાભિગમમાં જે જીવોનું વર્ણન છે, તેમાં બંને પ્રકારના જીવોની ગણના છે. પાપયોનિના જીવો અને પુણ્યમયગતિના જીવો. પાપયોનિના જીવોને જે કાંઈ સાધનો મળ્યા છે. તે કર્મભોગ કરવા પૂરતા સીમિત છે, તે સાધનો વધારે ઉજજવળ પુરુષાર્થ કરવા માટે અનુકૂળ નથી. જ્યારે પુણ્યમય સ્થાનોમાં જીવોને જે સાધનો મળ્યા છે, તે સાધનોથી જીવ મોક્ષ માર્ગનું અવલંબન કરી શકે છે. આ પુણ્યમય ભાવોના યોગમાં જીવાત્મા ઉત્તમ શ્રેણી ઉપર સમારૂઢ થાય છે, ત્યારે પુણ્યમય ભાવો સ્વતઃ પરાવૃત્ત થઈ જાય છે. પાપ આશ્રવ તો અટક્યો જ હતો. હવે પુણ્ય આશ્રવ અટકીને પુણ્યનો પણ સંવર થાય છે. આ રીતે પુણ્ય અને પાપ બને પ્રકારના આશ્રવ અટકી જાય ત્યારે જીવ શૈલેશીકરણને પ્રાપ્ત કરે છે અને યોગ સ્થિર થઈ જાય છે. આ ભૂમિકા પ્રાપ્ત કર્યા પહેલાં જીવને પુણ્ય ભાવોનું નિમિત્ત હોય છે, તેથી પુણ્યનો પરિહાર કરવાની વાત જ આવતી નથી. પુણ્યમય ભાવો સ્વતઃ પોતાનું કર્તવ્ય બજાવી, શુભ નિમિત્ત રૂપે ઉપકાર કરી, સ્વયં શાંત થઈ જાય છે. જીવાજીવાભિગમ શાસ્ત્ર પાપયોનિના જીવોનું વર્ણન કરી, જીવ તે દુઃખમાંથી મુક્ત થાય અને પુણ્યમય ગતિમાં પણ પાપાશ્રવ કરીને પુનઃ અધોગતિમાં ચાલ્યો ન 28 ON .• Page #35 -------------------------------------------------------------------------- ________________ ** જાય તે માટે આપણું લક્ષ દોરે છે. સમસ્ત જીવરાશિના જ્ઞાન-અજ્ઞાન, દર્શન-અદર્શન, કષાય-અકષાય ઇત્યાદિ ભાવોનું પ્રદર્શન કરાવીને, જીવ ઊર્ધ્વગામી બને, તે શાસ્ત્રનું લક્ષ છે. જીવ સ્વયં જીવનો અવાસ્તવિક અભિગમ છોડીને, સ્વયં વાસ્તવિક અભિગમ કેવળજ્ઞાન સ્વરૂપ છે– તેનો સ્વીકાર કરે, તે પાયા ઉપર આ શાસ્ત્ર રૂપ ભવનનું નિર્માણ થયું છે. સમગ્ર શાસ્ત્ર અનિત્ય જન્મોનું ભાન કરાવી શાશ્વત આત્માની સ્થાપના કરે છે. અહીં એ કહેવાની જરૂર નથી કે આત્મા શાશ્વત કે નિત્ય છે કારણ કે બધી યોનિઓમાં અને બધા જન્મોમાં શાશ્વત જ્ઞાન સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે કે આત્મા છે, તે નિત્ય છે. વસ્તુતઃ આ કથન વ્યવહાર દષ્ટિએ છે. પરમાર્થ દ્રષ્ટિએ આત્મા સાથે ‘“છે” શબ્દ બંધ બેસતો નથી. “છે” શબ્દ વર્તમાન કાળના ક્રિયાપદનું રૂપ છે. તો આત્માને “છે” એમ કેમ કહેવાય ? આત્મા તો હતો, છે અને રહેશે, એવો ત્રિકાળવર્તી છે. એ જ રીતે નિત્ય છે, એમ કહેવામાં પણ પરસ્પર વિરોધ છે. નિત્ય હોય તેને “છે” એમ કેમ કહી શકાય ? વર્તમાન કાળમાં હોય તેને જ છે” એમ કહેવાય. “ઘડો છે’’ એમ કહેવાય, પરંતુ આકાશ છે, એમ કહેવું અનુચિત છે. શાશ્વત પદાર્થો માટે “છે”’ કહેવું તર્ક દષ્ટિએ અનુકૂળ નથી. બાળ જીવોને સમજાવવા માટે બરાબર છે. જેથી શ્રીમદ્ન “કૃપાળુ દેવ” કહે છે, કારણ કે બાળ જીવો ઉપર તેમની વિશેષ કૃપા હતી. કે ભક્તામર સ્તોત્રમાં જુઓ, કેટલું અણિશુદ્ધ સત્ય કહ્યું છે– જ્ઞાન સ્વરૂપમમાં પ્રવવન્તિ સન્તઃ । આત્મતત્ત્વ કેવળજ્ઞાન સ્વરૂપ છે, એવું સંતો અને વિદ્વાનો કહે છે. તેમાં કોઈ વિશેષણ નથી. જીવાજીવાભિગમ પણ આવા અનુપમ પરમ સત્ય સુધી જીવને પહોંચાડવા માટે, પરોક્ષ રીતે સમજાવીને ભિન્ન-ભિન્ન પ્રકારના અવાસ્તવિક સ્વરૂપોનું ભાન કરાવી શુદ્ધ સ્થાનનો નિર્દેશ કરે છે. એક વિશેષ વાત :– જૈન ધર્મની જાતિ ગણનામાં કૃત્રિમ રીતે સ્થાપિત જાતિવાદનું કોઈ મહત્વ નથી. પ્રાકૃતિક રીતે પ્રકૃતિ જગતમાં શરીર, ઇન્દ્રિય આદિની જે રચના થાય છે તેને આધારે જ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના પાંચ પ્રકારના જીવોની પાંચ જાતિ ગણવામાં આવી છે; નહીં કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઇત્યાદિ જાતિ. એ જ રીતે કુળની ગણના પણ કોઈ સ્થાપિત કુળના આધારે કરવામાં આવી નથી, પરંતુ ઉત્પત્તિના આધારે અમુક પ્રકારની સામ્યતા જોઈ જીવોની કુળ ગણના કરવામાં આવી છે. આમ ચોરાશી લાખ જીવાયોનિના જીવોમાં મનુષ્ય સ્થાપેલ જાતિ કે કુળનું કોઈ મહત્વ નથી. તથાપિ “જીવાજીવાભિગમ”માં મનુષ્યની AB 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગણના વખતે કૃત્રિમ ભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે–મિત્તÇ અને મારિયા, ત્યાર બાદ વર્તમાને ફક્ત ભારતના જ મનુષ્યોને દષ્ટિગત રાખી, મનુષ્યોમાં જે ભેદ-પ્રભેદ પ્રચલિત હતા, તેને આધારે સ્થવિરા ભગવંતોએ ઘણી જાતની ગણના કરી છે. કર્મવાદના સિદ્ધાંતમાં આ પ્રકારના પ્રભેદોનું અધિક મહત્ત્વ નથી પરંતુ આ ગણનાથી તે વખતના ભારતીય મનુષ્યોના આચારવિચારના આધારે વર્ગો બનેલા હતા. તેના ઉપર ઐતિહાસિક દષ્ટિપાત થાય છે અને ઇતિહાસની એક કડી મળી આવે છે. ઇતિહાસના સંશોધક વિદ્વાનોએ આ પ્રકરણ ઉપર ઊંડો વિચાર કરવો ઘટે છે. આગળ ચાલીને સાડા પચીસ આર્ય દેશ(પ્રાંતો)નો ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ તે સમયના ભારતના પ્રાદેશિક વિભાજન ઉપર ઐતિહાસિક પ્રકાશ પડે છે, સાથે સાથે જૈન સંતોનું વિચરણ ક્ષેત્ર કેટલું વ્યાપક હતું તે પણ જાણી શકાય છે. જૈન શાસ્ત્રોમાં ઠેર ઠેર આર્ય શબ્દ જોવા મળે છે. જૈન સંતોને કે ગૃહસ્થોને આર્ય કહીને સંબોધન કરવામાં આવે છે. આજે આર્ય શબ્દ ઐતિહાસિક વિવાદનો મુખ્ય સ્તંભ બની ગયો છે. આર્યવિશે સનાતન ધર્મના ગ્રંથો, જૈન ગ્રંથો કે બૌદ્ધ ગ્રંથોમાં એક પ્રકારનું વિશિષ્ટ વિવરણ પ્રાપ્ત થાય છે. જ્યારે વર્તમાન ઐતિહાસિક વિદ્વાનો અને ખાસ કરીને અંગ્રેજ વિદ્વાનોએ આર્ય વિશે એક નવો જ ઉલ્લેખ કર્યો છે. કરોડો ભારતવાસીઓના માથામાં બેસાડવામાં આવ્યું છે કે– આર્યો બહારથી આવ્યા છે, જ્યારે હકીકતમાં મોહન જોદડો ઇત્યાદિ પ્રાચીન સ્થળોના ખોદકામના આધારે અને પ્રાચીન ઐતિહાસિક ગ્રંથોના આધારે કે વેદકાલીન પ્રાચીન અવશેષોના આધારે જાણવા મળે છે કે– આર્ય સંસ્કૃતિ ભારતની પોતાની નિજી સંસ્કૃતિ છે અને દ્રાવિડીયન સંસ્કૃતિ સાથે આર્ય સંસ્કૃતિની કોઈ ખૂનરેજી અથડામણ હતી, એવું લાગતું નથી. આર્ય શબ્દ એક પ્રકારના વિશિષ્ટ સંસ્કારોને ઉજાગર કરે છે. પાછળની પરંપરામાં જ ધૃણાવાદનો જન્મ થયો છે અને કેટલીક શ્યામવરણીય જાતિઓને નીચી જાતિ કહીને એક કૃત્રિમ ભેદ ઊભો કરવામાં આવ્યો છે. અન્યથા તો ઘણા અવતારો અને ઘણા તીર્થકરો શ્યામવરણીય અને નીલવરણીય પણ હતા. આજે પણ એ જ રીતે તેમની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી પાર્શ્વનાથ, તેમના જ્વલંત ઉદાહરણો છે. અસ્તુ.... અહીં જીવાજીવાભિગમ સૂત્રમાં પ્રવાહની દષ્ટિએ આ જાતિઓનું વર્ણન કર્યુ છે પરંતુ જેનોનું જીવ વિજ્ઞાન પ્રાકૃતિક રચના પર જ આધારિત છે અને આઠકર્મમાં નિર્માતા તરીકે એક આખું નામ કર્મ મૂકવામાં આવ્યું છે. 30 ON. Page #37 -------------------------------------------------------------------------- ________________ નામ કર્મ ના પ્રભાવે શરીરના ઈન્દ્રિયાદિ ભેદો અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઈત્યાદિ ભેદો ઉત્પન્ન થાય છે પરંતુ નામ કર્મ કોઈ કૃત્રિમ જાતિવાદને જન્મ આપતું નથી, એ ખાસ વિશેષ વાત છે. સમગ્ર “જીવાજીવાભિગમ” શાસ્ત્ર એક પ્રકારે કહો તો “નામ કર્મનો ઉદયમાન વિસ્તારમાં છે. જેને આધારે સમગ્ર લોકના ભિન્ન-ભિન્ન પ્રકારના નાના-મોટા જીવ-જંતુઓ, ભિન્ન-ભિન્ન પ્રકારના શરીર ધારણ કરી ખદબદી રહ્યા છે. જીવાજીવાભિગમ શાસ્ત્રની જીવરાશિની ગણનાનો દૃષ્ટિકોણ એક સ્વતંત્ર વિષય છે. જીવાજીવાભિગમ શાસ્ત્રના તો પદ પદના અર્થ વિદ્વાન સતીજી, જેઓએ આ કામ હાથ ધર્યું છે, તેઓ કરશે. જેથી વિશેષ કોઈ ભાવોની વ્યાખ્યા ન કરતાં સમગ્ર શાસ્ત્ર ઉપર દષ્ટિપાત કરી, જીવાજીવાભિગમનો આધ્યાત્મિક ગૂઢ ભાવ વ્યક્ત કરવા માટે અમોએ બે શબ્દો કહ્યા છે. આ ભાવોમાં કોઈ ત્રુટિ રહેવા સંભવ છે, પરંતુ જીવાજીવાભિગમનું જે લક્ષ છે, તે લક્ષ્યાર્થ ઘણો સચોટ છે માટે ત્રુટિને દરગુજર કરી, લક્ષ્યાર્થ તરફ ધ્યાન આપવા માટે વિનંતિ છે. રાજકોટ રોયલ પાર્ક જૈન સંઘ અત્યારે જ્ઞાન ઉપાસનાનું કેન્દ્ર બન્યું છે. તે ભૂતકાળના શાસ્ત્ર સંઘટનના સંમેલનોની યાદ આપે છે. આ ગુરુતમ કાર્ય કરવા માટે આપ સૌ જ્ઞાન સાધનાનો જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છો તેથી હૃદય ગ-ગદ્ થઈ જાય છે. અંતરની ઉર્મિઓ આપ સૌને અભિનંદન આપવા માટે તલપાપડ બની રહે છે. પુનઃ આવો યોગ્ય અવસર પાઠવતા રહેશો. અહીં બિરાજમાન શ્રી દર્શનાબાઈ સ્વામી, જેઓ અમને જાગૃત રાખી સમય પર આવા અભિગમ લેખ લખાવીને, સારા અક્ષરમાં પોતે તૈયાર કરી, સહયોગ આપી રહ્યા છે, તે નોંધપાત્ર છે. આપ સૌ કૃપા કરીને, સ્વાધ્યાયના આ શુદ્ધ બિંદુઓમાં રમણ કરાવી સ્વાધ્યાયશીલ બનાવો છો, તે અમારા માટે અતિ શુભ સુંદર અણમોલ અવસર છે....ઈતિ શુભમ્ ! જયંત મુનિ પેટરબાર Page #38 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અહો ત્રિલોકીનાથ! તમે જો મળ્યા ન હોત તો તારી શકત કોણ મને? દિવ્ય દેશના આપની જો મળી ન હોત તો ઉગારી શકત કોણ મને ? પરમાગમ આપના પંચમકાળે દુઃખમાં આપે છે આશ્વાસન મને, ઓવારી જાઉં છું પ્રભુ! હું તારા ધર્મને, રહું સદા તુજ ચરણ કને. ત્રિલોક દર્શન. સર્વજ્ઞની સત્યવાણીનું કરીએ સ્પર્શન.!! પ્રિય પાઠક, વાચક આગમ જ્ઞાતાગણ ! આપ સહુની સમક્ષ ત્રણ લોકનું દર્શન કરાવનાર, સાપેક્ષવાદથી ભરપૂર, નયનિક્ષેપ પ્રમાણથી પ્રમાણભૂત, તત્ત્વાવલોકનની દરેક આકૃતિથી યુક્ત, સરલ ભાષામાં વિશ્વનું સંપૂર્ણ દર્શન કરાવતું, પરમ પૂજય ગુરુપ્રાણ આગમ બત્રીસીનું શ્રી જીવાજીવાભિગમ નામનું આગમ રત્ન પ્રકાશિત કરી રહ્યા છીએ, તેનો અત્યંત આફ્લાદ ભાવ અને અનુભવી રહ્યા છીએ. - પ્રસ્તુત સૂત્રની રચના સ્થવિર ભગવંતોની છે. તેના ઉપર શ્રી મલયગિરિની ટીકા–વ્યાખ્યા છે. આ સૂત્રનું પૂર્ણ નામ છે શ્રી જીવાજીવાભિગમ સૂત્ર. જીવ અને અજીવ તત્ત્વને, અભિગમ એટલે જાણો. આ વ્યાખ્યા મૂળપાઠમાં આપી છે. જીવને અજીવથી જુદો પાડી સંસાર સમાપન કરો અર્થાત્ સંસારને સંકેલો અને અસંસારી બની જાઓ. શુદ્ધ તત્ત્વ તમારું છે, તેને સંભાળો, સંભારો, એમ કહી આત્માને વિવિધ વિવક્ષાથી વિવક્ષિત કર્યો છે. પ્રતિપત્તિ = મંતવ્ય. તે મંતવ્યનો વિસ્તાર ભિન્ન-ભિન્ન અપેક્ષાથી લઈને નવ પ્રતિપત્તિમાં દર્શાવ્યો છે. ભિન્ન-ભિન્ન સ્થાનોથી જીવનું દર્શન કરાવતાં તથ્યને પ્રકાશિત કર્યું છે. કર્મથી આત્મા આવરિત થતો હોવા છતાં આવરણ ભેદીને ચેતનામાં રહેલો આલ્હાદભાવ પ્રસન્નતાથી પ્રગટે છે. પ્રસન્નતા તે નિજી મૂડી છે. તે કદાપિ ખૂટતી નથી. જેમ-જેમ વાપરો તેમ-તેમ તેમાં વૃદ્ધિ-પુષ્ટી થાય છે. આત્માના અનંતણ રાશિ ઉપર આવેલા કર્મના સ્તરોમાં ક્ષયોપશમ ભાવની ઉજળી મશીનરી ફરતાં કર્મ નિર્જરા સાથે કંઈક આત્મ વિકાસ ભાવ પ્રગટ થાય છે. એ જ વિકાસ ભાવ જાગતાં મારો દર્શન ઉપયોગ આગમ ભાવોને નિહાળવા એકાગ્ર બન્યો, તેથી શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી જાગૃત થયા. તેમણે Page #39 -------------------------------------------------------------------------- ________________ Th( 5. ઉપયોગને ફરમાન કર્યું કે મારી સખી ચેતના દેવી પાસે મને લઈ જાઓ. મારે તેમની પાસે રહીને ત્રિલોક દર્શન કરવું છે. શ્રુતજ્ઞાનામૃતનું ભોજન કરી હું કિંચિત્ માત્ર શ્રુતજ્ઞા બની છું, હવે મારે દર્શનજ્ઞા બનવું છે. તેના ફરમાનને માથે ચઢાવી દર્શન ઉપયોગ તેમને વિરતિના વિમાનમાં બેસાડી બહેન ચેતના પાસે લઈ આવ્યો. ઘણા દિવસે શ્રુતજ્ઞાચક્ષુસાદેવીને જોઈ ચેતના બહેન આલ્હાદ ભાવે તેને ભેટી પડ્યા. ક્ષેમકુશળ પૂછ્યા. સંકલ્પની દુનિયામાં વિકલ્પની બજારમાં તેજી મંદી કેવી ચાલી રહી છે, તે પૂછી લઈને કયા પ્રયોજને આપશ્રી મારા પ્રાંગણમાં પધાર્યા છો? તે જાણવા તત્પરતા દર્શાવી. પ્રશાંત ભાવમાં રમતા શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી બોલ્યા- બહેન ! વિકલ્પોની વણજારનો વળગાડ તો હંમેશનો છે, તેમાંથી મુક્ત બની તમારા સહારે ત્રિલોક દર્શનનો અભ્યાસ કરવાનો સંકલ્પ કરીને આવી છું. તેનું ચિત્ર ચિત્તમાં વસાવીને હું મને ઓળખી શકું અને પરાશ્રયી ભાવ છોડી સ્વાશ્રયી બને તે માટે તારી પાસે આવી છું. ચેતના બહેન, ચક્ષુસા દેવીની ભાવ ભરેલી પ્રયોજનવાળી વાત સાંભળીને આનંદિત થયા. તેમણે કહ્યું- અલિ સખી ! જો તારે ત્રિલોક દર્શન કરવું જ હોય તો આપણે બંનેએ અભિગમ નગરમાં જવું જોઈએ. ત્યાં વસતા લોકોને જાણવાનું જોવા જોઈએ. પ્રમાદ છોડી દર્શનાવરણીય કર્મ તથા દર્શનમોહને મોડી જાગૃતિપૂર્વક નિર્મળ નેત્ર વિકસાવવા જોઈએ. તારી જિજ્ઞાસા તીવ્ર છે એમ જાણી હું તો તારી સાથે ચાલવા તૈયાર જ છું. તને વ્યવસ્થિત અભ્યાસ કરાવી દઈશ. લગભગ નવસો પાનાના આ ગ્રંથની મૂળ માહિતી કરાવી દઈશ પછી સહેલાઈથી તું સ્વાશ્રયી બની જઈશ. તેની કિંમત છે લાખેણી પળ. પુરુષાર્થ તારો, માર્ગદર્શન મારું. ચાલો ત્યારે...બંને સખી ખૂબ ઓતપ્રોત બની તૈયાર થઈ ગઈ અને દર્શન ઉપયોગને કહ્યું- “વિરતિના વિમાનમાં ઉશ્યન કરાવી લઈ જા અમને અભિગમ નગરમાં'. આજ્ઞા પ્રમાણે ઉડ્ડયન કરાવી ઉપયોગ લઈ આવ્યો અભિગમનગરમાં, મૂળ દ્વારનાં તોરણે સ્થવિર ભગવંતો દ્વારા લખાયેલા નમસ્કાર મહામંત્રને ચક્ષુસાદેવીએ ફટાફટ વાંચી લીધો, પ્રણામ કર્યા. બાજુમાં બોર્ડ લાગેલું હતું અભિગમ નગરનું. બંને સખી નીચે ઉતરી વિમાનમાંથી અને ઉપયોગ રૂપ પાયલોટ પણ ઉતર્યો, તે તો એક સ્થાને સ્થાયી થઈ ગયો. શ્રુતજ્ઞા ચક્ષુસાદેવીને ચેતના બહેન કહેવા લાગ્યા જો સખી.. તને શું દેખાય છે? ચક્ષુસાદેવી બોલ્યા, રંગબેરંગી આંદોલન, દોડતું આંદોલન, એકબીજામાં સમાહિત થતું આંદોલન, આકારિત થતું આંદોલન, વિખેરાતું આંદોલન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણત થતું આંદોલન, પણ આ કોણ કરતું હશે? કોના આધારે, કોના સહારે થતું હશે? તે કરનાર તો દષ્ટિગોચર થતો નથી, અગમ અગોચર એવું કયું તત્ત્વ હશે કે આ રમતુંધૂમતું ફરતું આંદોલન કેવી રીતે મચાવતું હશે ? તે હે સખી ! તું મને સમજાવ. ચેતના બોલી- જો, ચક્ષુસાદેવી..આ નગરીના બે રાજા છે- જીવરાજ Page #40 -------------------------------------------------------------------------- ________________ ચેતનસિંહ અને અજીવ પુદ્ગલરાજસિંહ. (૧) જીવરાજ ચેતનસિંહના ભાઈઓ અનંત શક્તિથી ભરપૂર અનંતાઅનંત છે અને તે અરૂપી છે. (૨) અજીવ પુદ્ગલરાજસિંહભાઈ પણ અનંતાઅનંત પુદ્ગલરૂપ છે પરંતુ તે રૂપી છે. છે આ બંનેના અજીવ અરૂપી એવાં બીજા ચાર મિત્રો છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ. કુલ મળી છ મિત્રો જીગરી દોસ્ત બનીને જગતમાં રહે છે. તેમાં આકાશાસ્તિકાય પાસે વિશાળ જગ્યા છે. તે પોતાના પાંચે ય મિત્રોને ઉદારતાથી જગ્યા આપી દે છે અને કહે છે કે તમે રહો અને હું પણ રહું. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને કાળ, તેઓના શરીર એટલા લાંબા પહોળા છે કે તેઓ ચૌદ રાજલોકમાં વ્યાપક બનીને રહે છે. આ ચારે ય મિત્રો ઋષિરાજ જેવા, અરૂપી, અવિકારી, નિર્લેપી એકબીજામાં સમાહિત થઈને રહે છે. જગ્યાના દાનેશ્વરી આકાશરાજ તો લોક-અલોક બંનેમાં પોતાનું શરીર ફેલાવીને રહ્યા છે. તે સર્વ રીતે સંસારીમાં મોટા છે. આમ આ ચારે ય અંગરક્ષકો જેવા બની મદદ આપીને પેલા અનંતા-અનંત જીવરાશિ તેમજ પુદ્ગલ । રાશિના સહાયક બની રહ્યા છે. આ રીતે કુદરતની અકળકળા સકળમાં સમાઈ રહી છે. નથી કોઈ તેનો કર્તા કે હર્તા, સ્વયં સ્વયંમાં સમાહિત થઈ રહ્યા છે. તો પણ જીવરાજ ચેતનસિંહ, અજીવ પુદ્ગલરાજસિંહ વિકારી બહુરૂપી પોતાની નિજી મૂડી ગુમાવીને આંદોલિત બની ગયા છે. તેને તેમાં જ રસ છે. તેઓ પાસે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની એટલી બધી ગુણ લક્ષ્મી છે કે તે અરસ-પરસ વાપરી નાંખે છે, સાથે મળે છે, વિખેરાય છે અને જીવરાજ ચેતનસિંહ પોતે પણ પોતાની જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપી અનંતગુણ લક્ષ્મીને વેડફી; અરૂપી હોવા છતાં રૂપી તરફ આકર્ષાઈ; આખા લોકમાં પોતે પણ જુદા જુદા સ્થાને રહીને ઠસોઠસ રહ્યા છે. જ્યાં રહ્યા છે ત્યાંથી તે પુદ્ગલ રાજને આમંત્રણ આપી આકર્ષે છે, તેથી તે પુદ્ગલો અનંત-અનંતના રૂપમાં જોડાઈને વર્ગણા બનીને કર્મરૂપે આવીને જીવોનું આવરણ બની જાય છે. આ છે અભિગમ નગરનો ઇતિહાસ. તેની આદિ નથી ને અંત પણ નથી. હમણાં તેં જે આંદોલન જોયું તે જીવ અને પુદ્ગલનો વિકાર છે. દેખાઈ રહ્યા છે તે અજીવ, જડ, ગતિશીલ રૂપી પુદ્ગલો છે. નથી દેખાતા જીવો, છતાં તેનામાં ચેતના શક્તિ, બળ-વીર્ય-પરાક્રમ છે. જીવ પોતાની શક્તિનો અવળો વપરાશ કરતાં ચારે ય બાજુ ભટકતાં-ભટકતાં પેલા પુદ્ગલરાજ સાથે સંબંધ બાંધવા તૈયાર થાય છે. જે જગ્યા ઉપર જીવ હોય તે જગ્યામાં પેલી વર્ગણા બાજુમાં નાચતી ઘૂમતી અને સ્થિર થતી હોય છે. તે જ્યારે સ્થિર હોય ત્યારે જીવરાજ તેને ખેંચી પોતાની પીઠ ઉપર સવારી કરાવે છે. સવારી કરતી તે વર્ગણા જીવની અનંત શક્તિને રૂંધી પોતાનું શાસન સ્થાપે છે. આખી દુનિયા રાગદ્વેષવાળી બની નૃત્ય કરી રહી છે. તે જીવો કેવી રીતે પુદ્ગલ રાજસિંહના 34 Page #41 -------------------------------------------------------------------------- ________________ સંયોગથી ઓળખાય છે ? તે જીવો ૧૨૦ પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ બંધમાં બંધાઈ ઉદય, ઉદીરણા, સત્તાના નામે ઓળખાય છે. આ બધું આંદોલન જીવો ઉપર સર્જાય છે અને એમ લાગે છે કે આખા વિશ્વનો રાજા પુદ્ગલ જ ન હોય ! તેથી તેને અનેક લોકોએ એક ઇશ્વરનાં રૂપમાં કલ્પી લીધો છે, પણ જૈન દર્શને તેને જડ પુદ્ગલ કહ્યું છે. તે જીવ ઉપર સવારી કરે છે ત્યારે તે કર્મ નામ ધારણ કરે છે. તે જ કર્મના ફળ કેમ ઉદયમાં આવે છે અને જીવોએ આમંત્રિત આતંકના આંદોલનનું તેણે સર્જન કેમ કર્યું છે? તે આ નગરમાં જોવા મળશે. બની આ નગરની નવ પ્રતિપત્તિરૂપ આર્ટ ગેલેરી છે. આટલી વાત કરી ચેતનાબહેને શ્વાસ લીધો અને ચક્ષુસાદેવી સામે જોઈ રહ્યા. ચક્ષુસાદેવી, આ વાતને તે શ્રુતજ્ઞા સાંભળી જ રહ્યા હતાં. તેને જેટલી સમજણ પડી તેટલી ચિત્તમાં ચિત્રના રૂપમાં ગોઠવવા લાગ્યા અને બોલ્યા– બહેન હવે આપણે આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરશું, ત્યાંનું રૂપ જોઈશું, હા...ચક્ષુસા ચાલો.. કરો પ્રવેશ. જુઓ...આ બધા ઘૂમી રહ્યા છે તે જીવો પેલા કાર્મણનાં સ્વેટર ધારણ કરી દોડી રહ્યા છે. તેને સૂક્ષ્મ નામકર્મનો ઉદય થયો છે તેથી તેઓ ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે. કોઈ ઉત્પન્ન થઈ ગયા છે, કોઈ મૃત્યુ પામી રહ્યા છે. અંતર્મુહૂર્તની તેની સ્થિતિ છે. તે સૂક્ષ્મ જીવો કઠોર-કોમળ કાયા ઔદારિકના રૂપમાં મેળવી શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેશ્યા, ઇન્દ્રિય, સમુદ્ઘાત, સંજ્ઞી, અસંશી, વેદ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ, દષ્ટિ, દર્શન, યોગ, ઉપયોગ, આહાર, ઉત્પત્તિ, સ્થિતિ, સમવહત, ચ્યવન, ગતિ-આગતિ એમ ૨૩ દ્વારથી પ્રવેશ કરી કેવું સ્થાન મેળવે છે ? તેની બહુ બારીકાઈથી થતી ક્રિયા હે સખી ! તારે જોવાની છે. કઠોર અને કોમળમાં જે સ્થિત થાય છે તે પૃથ્વીકાય. સૂક્ષ્મ પ્રવાહીના રૂપમાં પ્રગટ થાય છે તે અપ્કાય. તેજના રૂપમાં પ્રગટ થાય તે તેજસ્કાય, હવાના રૂપમાં પ્રગટ થાય તે વાયુકાય કહેવાય છે અને વનસ્પતિમાં સૂક્ષ્મ નિગોદના રૂપે જીવો ઉત્પન્ન થાય છે, તે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. આ બધા સૂક્ષ્મ જીવો છે. તેઓના શરીરના આકારે જ આ લોકનો આકાર સર્જાયેલો છે. લોકનો આખો આકાર આપણા માનવ દેહના આકારે જ છે. નીચેના આકારને અધોલોક કહે છે મધ્યના આકારને તિરછાલોક કહે છે અને ઉપર ઊંચેના આકારને ઊર્ધ્વલોક કહે છે. આ રીતે દરેક પ્રતિપત્તિની આર્ટ ગેલેરીમાં ત્રિલોકનું દર્શન જુદી-જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્રિલોક દર્શન પ્રતિપત્તિ પ્રથમની આર્ટ ગેલેરી : સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો આખા લોકમાં પોતાના નાનકડા શરીરના સંસ્થાનથી આજુબાજુમાં જરા પણ અવકાશ રાખ્યા વિના ગોઠવાઈ ગયા છે કે નીચેના અધોલોકનો આકાર માનવના ચરણ સમો છે. તે સાત રજ્જુની પહોળાઈથી લઈને છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક રજ્જુ, આ રીતે નાભી સુધીનો દેહ રચાયો છે. નાભીની ૧૮૦૦ યોજનની જાડાઈ અને એક રજ્જુ લંબાઈ-પહોળાઈવાળો મધ્યલોક છે. ત્યાંથી પાછો ઉપર ઉઠતાં બે, ત્રણ, ચાર, પાંચ રજ્જુ, ત્યાંથી પુનઃ 35 Page #42 -------------------------------------------------------------------------- ________________ ઘટતાં-ઘટતાં ચાર, ત્રણ, બે અને એક રજુ સુધી કમ્મર ઉપર રાખેલા હાથના આકારરૂપે ઊર્ધ્વલોક રચાય ગયો છે. તે બધામાં પાંચ કાયના જીવો ઠાંસી-ઠાંસીને કતાર બદ્ધ રહે છે. કોઈને નડતા નથી પણ સહાયક થાય છે. તે બધા સૂક્ષ્મ જીવો કહેવાય છે. તે જીવોને મારી શકે તેવું સાધન હજુ સુધી ત્રસ જીવો બનાવી શક્યા નથી. તે દષ્ટિગોચર જ થતાં નથી તો તેને મારી પણ કેમ શકાય? અર્થાત્ કોઈથી માર્યા, બાળ્યા, છેદયા, ભેટ્યા થઈ શકતા નથી, ફક્ત પોતાનું આયુષ્ય પુરું થતાં મૃત્યુ પામે છે અને જન્મે છે, તેથી તેઓ શસ્ત્ર પૂફ કહેવાય છે અને તેની ઉપર પાંચ કાયના બાદર જીવો અમુક-અમુક સ્થાનમાં કર્મરાજની આજ્ઞા પ્રમાણે વિચરણ કરે છે. તેના ઉપર શસ્ત્ર પ્રયોગ થાય છે. પ્રથમ પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં બે-બેની વાત આવે છે- ત્રસ અને સ્થાવર. સ્થાવર સૂક્ષ્મ જીવો દષ્ટિગોચર થતા નથી, પણ આ દુનિયામાં તેનું જ જબરજસ્ત રાજ્ય ચાલી રહ્યું છે. તેની મધ્યમાં આ ત્રસ જીવોને રહેવા માટે એક રજુની પહોળાઈવાળી ચૌદ રજુની ઊંચાઈએ જતી ત્રસનાડી રહેલી છે. ત્રસ જીવો તેમાં જ રહે છે તથા આ સ્થાવર જીવોની ઉત્પત્તિ તો આખા લોકમાં થાય છે. તેઓ પણ કર્મરાજની આજ્ઞા પ્રમાણે ૨૩ દ્વારથી જીવી રહ્યા છે. હે સખી ! તું તેનું પણ નિરીક્ષણ કરી લેજે. ત્રસ જીવો બે પ્રકારે છે– (૧) ગતિ ત્રસ અને (૨) લબ્ધિ ત્રસ. ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો લબ્ધિ ત્રસ છે અને તેજસ્કાય તથા વાયુકાય આ બે સ્થાવરકાય જીવો ગતિ ત્રસ છે. તેનો સંસ્થાન-ચિતાર અનોખો છે. તેને તું જોઈ ચિત્રગત કરજે. આ રીતે પંચેન્દ્રિયમાં નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ, સર્વનો ચિતાર આ આર્ટ ગેલેરીમાં ગોઠવાયેલો છે. આ જ રીતે પ્રથમ પ્રતિપત્તિ આર્ટગેલેરીમાં એકલા પુગલોના ખુદ આકાર બને છે અને જીવે ગ્રહેલા યુગલોના આકાર બને છે, તેને જ સંસ્થાન કહેવાય છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં સંસ્થાન વિચય કહીને લોકનો આકાર દર્શાવ્યો છે અને લોક સ્વરૂપ ભાવના પણ દર્શાવી છે. અલોકના મધ્યભાગમાં આ લોક ઝુમ્મર સમો શોભે છે. તેમાં મૂળપીઠિકા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોએ જ રચી છે. તેના ઉપરજ બાદરજીવો વસે છે અને પંચેન્દ્રિય સુધીના ત્રસજીવો પણ તેના જ ઉપર ત્રસનાડીમાં વસે છે. તે જ આકારથી નરક, મનુષ્ય લોક, તિરછાલોક, સાગર, દ્વીપ, તોરણ, દ્વાર, જગતી પાવરવેદિકા, દેવલોક વગેરે-વગેરે છે. તે બધા સ્થાનોમાં આ સૂક્ષ્મ જીવોના શરીરો છે અને પુદ્ગલની જ ભૂમિકા છે. કોઈ જગ્યા ખાલી નથી. આ ચિત્રપટની આર્ટનું તું સુક્ષ્મતાથી અવલોકન કરજે. નૈસર્ગિક બનેલું, પર્યાયથી પરિવર્તન પામતું, દ્રવ્ય ગુણથી શાશ્વતું જગત આ રીતે ગોઠવાયેલું છે. હે સખી ! તાત્પર્ય એ જ છે કે આ પ્રતિપત્તિની પ્રતીતિ બરાબર થાય તો સમજાય છે કે આખી એ પ્રતિપ્રત્તિ સૂક્ષ્મ જીવોનાં પ્રબળ પુરુષાર્થની ચેતના દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ વગેણાના જથ્થાથી સજેન પામેલા (36 Page #43 -------------------------------------------------------------------------- ________________ છ સંસ્થાન પૈકીનું હુંડ સંસ્થાન અને અજીવ પુદ્ગલ વર્ગણાથી સર્જાયેલા પાંચ પ્રકાર પૈકીનાં આયત, વ્યસ, ચતુરસ વગેરે સંસ્થાનથી ચૌદ રાજ લોકનો આકાર બન્યો છે. તે આકાર શાશ્વત-કાયમી છે, પરંતુ તે આકારને પુદ્ગલોના પર્યાય અવર જવર કરીને વ્યવસ્થિત રાખે છે. જીવો પણ જન્મ મરણ કરતાં, શરીર બનાવતાં-છોડતાં તે આકારને વ્યવસ્થિત રાખે છે. અનંતાઅનંત જીવ રાશિમાંથી એક-એક બહાર નીકળી સિદ્ધ થાય તો પણ તે રાશિ એમ જ રહે છે. સિદ્ધ બને તેટલા સંસારી જીવો ઓછા અવશ્ય થાય છે પરંતુ અનંતાઅનંતનો ભાંગો કાયમી રહે છે. સ્થવિર ભગવંતોએ આ બે બોલથી આપણને સૂમનું જ્ઞાન અને દર્શન કરાવ્યું અને પછી બીજો બોલબાદરથી તેનું વિશ્લેષણ કરતાં તેને લોકનાદેશ ભાગમાં જ્ઞાનીઓએ જોયા છે તેમ દર્શાવી જાણ કરી કે સૂક્ષ્મ જીવો જ અજીવ પાંચ દ્રવ્ય સાથે લોકમાં આંગુલના અસંખ્યાત ભાગના ક્ષેત્રને અવગાહી-અવગાહીને ઠાંસ-ઠાંસીને પથરાયેલા છે અને વિશેષમાં ભાન એ કરાવ્યું કે વનસ્પતિ સૂક્ષ્મ નિગોદના રૂપમાં અસંખ્યાતા ઔદારિક શરીરના એક-એક શરીરમાં નાનકડા અંગુલના અસંખ્યાતમા ભાગમાં ગોઠવાઈને તેમણે સંપૂર્ણ લોક ભરી દીધો છે, તે બધા જ આકાર-પ્રકાર સૂક્ષ્મ જીવોના તથા પુદ્ગલ વર્ગણાના છે. - આ રીતે સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિયનું વર્ણન થયું. ત્યારપછી ત્રણ સ્થાવરનું વર્ણન કરતા છેક સિદ્ધાલય સુધીનું અવલોકન ત્રસનાલિકા અને સ્થાવર નાલિકાથી દર્શાવ્યું છે. તો તું જ્ઞાનથી શ્રુતજ્ઞા બનજે અને દર્શનથી ચક્ષુસા બનજે. આ પ્રત્તિપત્તિનું ખૂબ-ખૂબ એકાગ્ર ચિત્તથી વાંચન કરજે, તેમાં અપૂર્વ ભાવભર્યા છે. આ જગત જોયા પછી કંઈ જ આશ્ચર્ય નહીં રહે. જીવો આ રીતે અજીવોમાં બંધનવાળા થઈને પોતાનામાં જ રહ્યા છે. ત્રિલોકદર્શન પ્રતિપત્તિ બીજીની આર્ટ ગેલેરી મારી શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી, ચેતના બહેને કરાવેલા દર્શન સહિતના અભ્યાસથી પુલકિત બની ગઈ અને તેનું દિલ દિમાગ જ્ઞાન ખુબૂથી મઘમઘી ઊઠ્યું. તેને બીજી આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરી અવલોકન કરવાની તેને તાલાવેલી જાગી. શીધ્ર વિરતિનાં વિમાનમાં બેસી ચેતના બહેન પાસે આવી નમન કરી તેણે બીજી ગેલેરીમાં પ્રવેશ કર્યો. ત્યાં લખ્યું હતું- પ્રતિપત્તિ બીજી; ત્રણ-ત્રણના ત્રિવેણી સંગમનો સમાગમ કરો. સૃષ્ટિનું સર્જન કરનાર, જીવને વૈભાવિક ભાવથી મળેલ પ્રકૃતિબંધ; આઠકર્મના ફળરૂપે મળેલ નામકર્મ અને વેદ મોહનીય કર્મની ફળશ્રુતિમાં જેના શરીરના આકાર; તે આકારના કેન્દ્રમાં મોહનીયના ફળરૂપે વિકાસ પામતી વાસનાનું સ્વરૂપ. આઠકર્મના ઉદયનું વેદન કરવાના સ્થાનને વેદ કહેવાય છે. તે વેદવાળા જીવો ત્રણ પ્રકારે હોય છે– સ્ત્રીના આકારરૂપે, પુરુષના આકારરૂપે અને સ્ત્રી-પુરુષ બંનેના પરાક્રમથી રહિત, નહીં સ્ત્રી કે નહીં પુરુષ તેનાથી ભિન્ન નપુંસકના આકારરૂપે, 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ એમ ત્રણ પ્રકારે હોય છે. આ ત્રણ વેદના ચિહ્નથી ચિહ્નિત પંચેન્દ્રિય સ્ત્રી, પુરુષ, નપુંસક આ ત્રણેયની તરફ દષ્ટિથી દર્શન કરતાં– (૧) કોમળ અંગવાળી, પયોધરી, પતલી કમ્મરવાળી તથા આડા શરીરવાળી જે પેલી દેખાય છે, તે હે ચક્ષુસાદેવી ! તિર્યંચ સ્ત્રી છે. તે ત્રણ પ્રકારની છે- તેમાં પેલા જળમાં ચાલતી જલચરી કાચબી, મગરમચ્છી, માછલી વગેરે સ્થળમાં ચાલતી સ્થળચરી ગાય, ભેંસ, બકરી વગેરે; આકાશમાં ઉડતી પેલી ખેચરી મેના, સારસી, હંસિકા વગેરે. સ્થળચરીના બીજા બે ભેદ છે– ઉરપરિસર્પ, ભુજપરિસર્પ. હૃદયથી ચાલે તે ઉરપરિસર્પ અજગરણી વગેરે. ભુજાથી ચાલે તે ભુજપરિસર્પ ખીસકોલી, ઢેઢગરોળી વગેરે તે સ્ત્રી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ યોનિ છે. (૨) મનુષ્યાણીના પણ ત્રણ ભેદ છે– જે કાર્ય કરતી દેખાય છે, તે બધી પંદર પ્રકારની સ્ત્રીઓ કર્મભૂમિજ મનુષ્યાણી છે. કાર્ય કર્યા વિના વનસ્પતિથી જીવન નિર્વાહ કરતી દેખાય છે તે અકર્મભૂમિજ મનુષ્યાણી અને લવણ સમુદ્રમાં આવેલા દ્વીપોમાં રહેતી છપ્પન અંતર દીપજ મનુષ્યાણી સ્ત્રીઓ છે. (૩) દેવ શયામાં ઉત્પન્ન થઈને સ્ત્રીનો દેહધારણ કરે તે દેવીઓ ચાર પ્રકારની છે– અધોલોકની પહેલી નરક રત્નપ્રભાના તેર પાથડા અને બાર આંતરામાંથી નીચેના દસ આંતરામાં રહેલા ભવનપતિના ભવનની શય્યામાં ઉત્પન્ન થાય તે ભવનપતિ દેવીઓ દસ પ્રકારની છે. ત્યારપછી જુઓ સખી ચક્ષુસા ! મધ્યલોકમાં રહેલા વાણવ્યંતરના નગરોની શય્યામાં ઉત્પન્ન થાય તે વ્યંતર દેવીઓ છવ્વીસ પ્રકારની છે. પેલા આકાશમાં ઊંચે દેખાય છે તે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની દેવીઓ, તેને જ્યોતિષી દેવીઓ કહેવાય છે. તેના ઉત્પન્ન થવાનાં વિમાન જેવા ચાલતા ઘર તથા સ્થિર ઘરની શય્યામાં ઉત્પન્ન થનારી તે દેવીઓ હોય છે, તે દસ પ્રકારની છે. તેનાથી ઊંચે ઉપર વૈમાનિક બે દેવલોક સુધર્મા અને ઇશાન દેવલોકની શય્યામાં ઉત્પન્ન થનારી વૈમાનિક દેવીઓ હોય છે. પછીના ઉપરના દેવલોકમાં સ્ત્રીઓ ઉત્પન્ન થતી નથી. તેઓની વિવિધ પ્રકારની સ્ત્રીપણે રહેવાની વ્યવસ્થિતિ તથા જન્મ-જન્માંતરમાં નિરંતર સ્ત્રીના જ આકાર મળ્યા કરે તેવી કાયસ્થિતિ તથા સંહરણ અપેક્ષાનું વર્ણન, પછી તે શરીર ફરી ક્યારે પ્રાપ્ત કરી શકાય, તેનું આંતરું કેટલું અને અલ્પબદુત્વ દર્શાવ્યા પછી તેઓની વાસનાગ્નિ, કરીષાગ્નિ સમાન અર્થાત્ બકરીની લીંડીને બાળવામાં આવે તો તે આગ જલ્દી ઠરતી નથી, તેના જેવી વાસના સ્ત્રી વેદના ઉદયમાં હોય છે. પુરુષ વેદના નિરૂપણમાં તિર્યંચ પુરુષ, મનુષ્ય પુરુષ, દેવ પુરુષ વગેરે, જેવા ભેદ સ્ત્રીઓના છે તેવા જ ભેદ પુરુષોના છે. તેમાં પણ સંચિટ્ટણાકાળ અને આંતરું કે (38 Page #45 -------------------------------------------------------------------------- ________________ Th( 5. અલ્પબદુત્વ તે જ રીતે જાણવું. તેઓની વાસનાગ્નિનો અનુભવ ઘાસનાં પૂળામાં અગ્નિ મૂકવા સમાન હોય છે. નપુંસક વેદનું પ્રરૂપણ ત્રણ પ્રકારે છે. તેમાં નરકની કુંભમાં ઉત્પન્ન થયેલા સઘળા નારકીઓ નપુંસક વેદી હોય છે તથા તિર્યંચમાં ઉત્પન્ન થયેલા એકેન્દ્રિયથી લઈને ચૌરેન્દ્રિય સુધીના સર્વ જીવો તથા કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો પણ નપુંસક વેદી હોય છે. મનુષ્યોમાં ૧૦૧ ક્ષેત્રના અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યો તથા કેટલાક ૧૦૧ ગર્ભજ કર્મભૂમિજ મનુષ્યો પણ નપુંસકવેદી હોય છે. તેની સ્થિતિ, આંતરું, અલ્પબદુત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચેન્દ્રિય નપુંસક વેદી જીવોનો વાસનાનો અનુભવ દાવાનળ સરખો હોય છે. તે બધાના અલ્પબદુત્વમાં પુરુષ વેદવાળા જીવો અલ્પ છે, તેનાથી સ્ત્રી વેદી જીવો સંખ્યાતગુણા છે, તેનાથી નપુંસકવેદી અનંતગુણા છે. બીજી અપેક્ષાએ તિર્યંચયોનિક પુરુષોથી તિર્યંચયોનિક સ્ત્રીઓ ત્રણ ગુણી છે. મનુષ્ય પુરુષોની અપેક્ષાએ મનુષ્યાણી સત્તાવીસ ગુણી છે અને દેવ પુરુષથી દેવ સ્ત્રીઓ(દેવીઓ) બત્રીસ ગુણી અધિક હોય છે. આ રીતે ચેતના બહેને શ્રુતજ્ઞા ચક્ષુસા દેવીને કહ્યું કે હે સખી ! ત્રિલોકદર્શનમાં ત્રણે ય લોકના રહેવાસીના શરીર ત્રણ પ્રકારે દર્શાવી પદ્ગલિક ધર્મના વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી બંધાતા કર્મ અને તેના ફળ ભોગવવા માટેનું ભોગાયતનરૂપ સ્ત્રી, પુરુષ અને નપુંસકનું વર્ણન કરીને સ્થવિર ભગવંતો, એ જ કહેવા માંગે છે કે તમારું સ્વરૂપ શુદ્ધ નિરંજન નિરાકાર છે. તમે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. એકાંત અનંત સુખના ધામનો અનુભવ કરી શકો તેવા આત્મસ્વરૂપી તમે છો, તેનું નિરંતર દશન સ્પશન કરો. અસ્તુ.. બીજી પ્રતિપત્તિ આર્ટગેલેરીનું કથન અહીં પૂર્ણ થાય છે. ત્રિલોક દર્શન પ્રતિપત્તિ ત્રીજીની આર્ટ ગેલેરીનો પહેલો વિભાગ : નરકાધિકાર : આજે ચક્ષુસા દેવીની આંખ ખુલ્લી જ રહી ગઈ, નિદ્રા ન જ આવી. ભોગાયતનને યોગાયતન ન બનાવાય ત્યાં સુધી આ સૃષ્ટિનું સર્જન ચાલ્યા જ કરે છે, તેવો અહેસાસ કર્યો. હવે ત્રીજી પ્રતિપત્તિમાં ચેતના બહેન મને શેનું દર્શન કરાવશે તેવા વિચાર કરતી વિમાનમાં બેસી જલદીથી ચેતના બહેન પાસે પહોંચી. ચેતના બહેને તેમના દેદાર જોઈ લીધા અને કહ્યું કે આજે તારે જે જોવાનું છે તે તો જબરજસ્ત સૃષ્ટિ છે. ભોગાયતનમાં ભોગવેલા પુણ્ય પાપ અને બાંધેલા પુણ્ય પાપ-ફળની સૃષ્ટિનાં અનુભવ, દર્શન અવલોકીને અનંત કર્મની નિર્જરા કરાવે તેવો પુરુષાર્થ ઉપાડવાનો રહેશે. ચાલો, ત્યારે પ્રવેશો ત્રીજી આર્ટ ગેલેરીમાં, ત્યાં દરવાજા ઉપર ચાર ચિત્રો હતા- નારકીનું તિર્યંચનું મનુષ્યનું અને દેવનું. ચક્ષુસા દેવીએ જોયું પહેલું ચિત્ર નારકીનું હતું. ત્યાં પ્રવેશ્યા એટલે તુર્તજ બાજુમાં એક દરવાજો હતો તે ખુલ્લી ગયો. ચેતનાએ કહ્યું– બહેન ! આ દરવાજામાં પ્રવેશ કરો. 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ તમને ત્યાંનું દર્શન કરાવું. ચક્ષુસાદેવીએ ચેતનાબહેન સહિત પ્રવેશ કર્યો. એક લાખ એંસી હજાર યોજનની ઊંચાઈવાળી, એક રજ્જુ વિસ્તારવાળી ઘમ્મા નામની એક રત્નપ્રભા ગોત્રવાળી પ્રથમ નરક આવી. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચ્ચે એક લાખ ૭૮ હજાર યોજનની જગ્યામાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે, તેવી પ્રથમ નરકને જોવા માટે મધ્યલોકથી એક હજાર યોજન નીચે ઊતરી ગયા. ત્યાં તે નરકના ત્રણ વિભાગ જોયા. પહેલો ખરકાંડ, બીજો પંકબહુલકાંડ અને ત્રીજો અબહુલકાંડ. પ્રથમ ખરકાંડ ૧૬ હજાર યોજનનો છે. તેના એક-એક હજાર યોજનનાં સોળ વિભાગ છે. તે વિભાગો સોળ જાતિના રત્નમય પૃથ્વીકાયથી બનેલા છે. તેથી રત્નપ્રભા તેનું ગોત્ર કહેવાય છે. તેમ ચક્ષુસાદેવીએ જોયું અને જાણ્યું. ત્યારપછી બીજો પંકબહુલકાંડ જોયો. તેમાં કીચડ ઘણો જાણ્યો તેથી પંકબહુલ નામ પાડ્યું છે તેમ જાણ્યું. ત્યારપછીના કાંડ ઉપર નજર નાંખી તે કાંડમાં પાણી ઘણું જાણી તેનું નામ અબહુલકાંડ છે, તેમ જાણ્યું. તે કાંડને જોતાં-જોતાં પહેલો કાંડ ૧૬૦૦૦ યોજનનો, બીજો કાંડ ૮૪ હજાર યોજનનો અને ત્રીજો કાંડ ૮૦ હજાર યોજનનો પસાર કર્યો. આ રીતે કુલ એક લાખ એંસી હજાર યોજનના પિંડમાં તેર પાથડા–બાર આંતરા જોયા. તે પાથડાની તલભૂમિમાં પગ મૂકીએ તો ચીરાઈ જાય, તેવા અણીદાર વજ્ર જેવા મજબૂત રત્નોને નિહાળ્યા. ત્યાં અનેક આકારના પંક્તિ બદ્ઘ ૩૦ લાખ નરકાવાસ ગોઠવાયેલા જોયા. તેની કુંભીઓમાં ઉત્પન્ન થયેલા નારકીઓ બૂમરાણ પાડી રહ્યા હતા તે જોયું, આ પ્રથમ નરક છે. તેની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને તેની નીચે અસંખ્યાત યોજનનું આકાશ જોયું, ત્યારપછી બીજી નરક આવી. તેમાં ચક્ષુસાદેવી નીચે ઉતર્યા અને ત્યાં જોઈ વંશા નામની બીજી નરક, તેનું ગોત્ર શર્કરાપ્રભા છે; તેમાં એકલા અણીદાર પથ્થરા છે. તેની ઊંચાઈનો પિંડ એક લાખ બત્રીસ હજાર યોજનનો છે. તેમાં કાંડ–વિભાગ નથી, તે સળંગ છે. એક હજાર યોજન ઉપર એક હજાર યોજન નીચે છોડી વચ્ચે એક લાખ ત્રીસ હજાર યોજનના પિંડમાં ૧૧ પાથડા અને દસ આંતરા છે. તે પાથડાઓમાં ૨૫ લાખ નરકાવાસા છે. તેમાં પણ નારકીઓની ચીસાચીસ બમણી સંભળાતી હતી. ત્યારપછી ઘનોદધિ આદિ પસાર કર્યા. પછી શૈલા નામની વાલુકાપ્રભા ગોત્રવાળી; ૧ લાખ, ૨૮ હજાર યોજન ઊંચાઈવાળી ત્રીજી નરક પૃથ્વીને જોઈ. તેમાં ૧ હજાર યોજન ઉપર અને ૧ હજાર યોજન નીચે છોડીને ૧ લાખ, ૨૬ હજાર યોજનમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તે ૯ પાથડામાં ૧૫ લાખ નરકાવાસા છે. ત્યાં પણ નારકીઓની કર્કશ ચીસો સંભળાઈ રહી હતી. તેની નીચેના ઘનોદધિ આદિ પસાર કર્યા પછી ચોથી અંજના નામની પંકપ્રભા ગોત્રવાળી નરકમાં એકલો કાદવ જોયો. ૧ લાખ, ર૦ હજાર યોજન વિસ્તારવાળી તે પૃથ્વીમાંથી ૧ હજાર યોજન ઉપર અને ૧ હજાર યોજન નીચે છોડી; ૧ લાખ, ૧૮ હજાર યોજનમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. 40 Page #47 -------------------------------------------------------------------------- ________________ તે પાથડાઓમાં રહેલા ૧૦ લાખ નરકાવાસોમાં નારકીઓને પીડા પામતા જોયા. તેવી જ રીતે ત્યાંથી પાંચમી રિષ્ટા નામવાળી, ધૂમપ્રભા ગોત્રવાળી અને ૧ લાખ, ૧૮ હજાર યોજન પિંડવાળી, ઉપર નીચે એક-એક હજાર છોડતાં, ૧ લાખ ૧૬ હજાર યોજનમાં પાંચ પાથડા અને ૪ આંતરાવાળી, નરકના પાથડામાં ૩ લાખ નરકવાસોમાં ત્રાસ પામતા અરસપરસ ત્રાસ આપતા નારકીઓને જોયા. ત્યાંથી ઘનોદધિ આદિ ત્રણ પિંડોનું ઉલ્લંઘન કરી; છઠ્ઠી નરક મઘા નામવાળી, તમઃપ્રભા ગોત્રવાળી અર્થાત્ અંધકારવાળી તેમજ ૧ લાખ, ૧૬ હજાર યોજન ઊંચાઈની પિંડવાળી, ૧ હજાર યોજન ઉપર-નીચે છોડી; ૧ લાખ, ૧૪ હજાર યોજનમાં ૩ પાથડા અને ૨ આંતરાવાળી નરક ભૂમિ જોઈ. તેમાં ૯૯,૯૯૫ નરકવાસોમાં અંધકારમાં પરેશાન થતા નારકીઓને જોયા. ત્યારપછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશને પસાર કરીને સાતમી માઘવતી નામની તમસ્તમપ્રભા ગોત્રવાળી; ૧ લાખ, ૮ હજાર યોજનવાળી પર,૫00 યોજન ઉપર-નીચે ક્ષેત્ર છોડી, વચ્ચે ત્રણ હજાર યોજનના એક જ પાથડામાં, પાંચ નરકાવાસામાં રીબાતા નારકીઓને જોયા. આવી રીતે સાતે ય નરકના કુલ ૮૪ લાખ નરકાવાસોમાં નારકીના જીવોને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ મોટું સાંકડું અને પેટ મોટું તેવી કુંભીઓને નિહાળી, તેમાં ઉત્પન્ન થયેલા નારકીઓની ચીસો સાંભળી ચક્ષુસાદેવીએ ચેતનાબહેનને પૂછ્યું કે આ જીવોએ પૂર્વ ભવમાં કેવા પાપ કર્યા હશે, તે વૃત્તાંત શું મને સંભળાવશો? ચેતનાબહેને કહ્યું– સાંભળ ચક્ષુસાદેવી ! પૂર્વભવમાં જે તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય પંચેન્દ્રિય રાજા-મહારાજા ચક્રવર્તી જીવો મદ, મત્સરનું સેવન કરી, વિષયાસક્ત કે કામાંધ બની, જીવહિંસા કરનારા, મહાઆરંભી-મહાપરિગ્રહી, આર્ત-રૌદ્રધ્યાન ધરનારા, માંસાહારી, મદિરાદિ પીનારા, સાત-સાત વ્યસનમાં ચકનાચૂર જીવો ધર્મકરણી કર્યા વગર મૃત્યુ પામે છે; તે પોતાના કર્મોના મહાપાપકારી ફળ ભોગવવા માટે આ કુંભમાં ઉત્પન્ન થાય છે. અરે ! બધા ઉપર હુકમ ચલાવનારા ચમરબંધી રાજા, મહારાજાઓ અને છ ખંડનું રાજ્ય ભોગવનારા ચક્રવર્તીના પણ ત્યાં છક્કા છૂટી જાય છે. ભલભલા જીવો દીન-હીન, લાચાર બની જાય છે. અહીં ધરતીને ધ્રુજાવનારો ત્યાં પોતે જ ધૂજી જાય છે, ભલભલા બળીયા સાથે બાથ ભીડનારો પરાક્રમી પણ ત્યાં જમીન પર આળોટતો થઈ જાય છે. અહીં હુકમ ચલાવનારો, ઘમંડ રાખનારો ઘમંડી પણ ત્યાં નમ્ર જ નહિ પરંતુ હાથ જોડીને કાકલૂદી આજીજી કરનારો બની જાય છે. ઘમંડીના ગુમાન, સત્તાનું શાણપણ પલભરમાં ઉતારી દેનાર આ નરક ગતિનાં જાલિમ. દર્દનાક હાહાકાર મચાવનાર, ધોળા દિવસે આકાશમાં તારા બતાવી દે તેવા ઘોર ભયંકર-દાણ દુઃખડા આ નારકીના જીવોને સહન કરવા પડે છે. ચેતના બહેને આ રીતે સમજણ આપી તેથી ચક્ષુસાદેવી જોવા તૈયાર થઈ ગયા, જ્યાં જુએ છે ત્યાં મોટા Page #48 -------------------------------------------------------------------------- ________________ સાણસા લઈને પરમાધામી દેવો ત્યાં ઉત્પન્ન થઈ ચૂકેલા નારકીઓને કાઢવા આવી રહ્યા છે. આવીને તેણે નારકીને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો પરંતુ કુંભીનું મોટું સાંકડું હોવાથી બહાર કાઢી શકાયા નહીં, તેથી તેના અવયવોનાં ટુકડે ટુકડા કરી હાથ, પગ, નાક આદિ અવયવોનું છેદન-ભેદન કરી બહાર કાઢયા ત્યારે તેની દર્દીલી-દયામણી ચીસ સાંભળી, નજરે નિહાળી ચસાદેવી ધ્રુજી ઉઠ્યા, ઘડીભર આંખ બંધ કરી દીધી, પછી આંખ ખોલીને તેને જોવા લાગ્યા, ત્યારે નારકીઓનાં બધા અવયવોના સમૂહ એકત્રિત થઈ ગયેલા જોયા. તે બધા ટુકડાઓમાં અરૂપી, અખંડ, સળંગ આત્મપ્રદેશો વ્યાપક હોવાથી તથા નિકાચિત, નિપક્રમી આયુષ્યવાળા હોવાથી તે નારકીઓના ટુકડાઓ સંધાઈને પૂર્ણ સ્વરૂપે નારકી બની ગયા. તેઓનું વૈક્રિય શરીર હોવાને કારણે મૂળ સ્વરૂપનું પુનઃ શરીર બની જાય છે. તેઓ કદાપિ આયુષ્ય પૂરું થયા પહેલાં મરતા નથી. આ નારકીઓ જે કુંભમાં ઉત્પન્ન થાય ત્યાં જ બે ઘડીમાં આહાર લઈ વૈક્રિય શરીર, પાંચ ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા મન પર્યાપ્તિ સહિત પર્યાપ્તા બન્યા પછી બહાર નીકળે છે. બહાર નીકળ્યા પછી તેઓ કર્મ પ્રમાણે રીબાયા કરે છે. પ્રથમ ત્રણ નરક સુધી નારકીના જીવોને દુઃખ આપવા પરમાધામી દેવો આવે છે અને ૪ થી ૭ નરક સુધી નારકીઓ અરસ-પરસ વેર-ઝેરના લેખાં-જોખાં કરતાં પીડા પહોંચાડે છે. પરમાધામી દેવો તે જીવોને કાંટાનાં ઢગલામાં પછાડે, ભડભડતી અગ્નિની ચિતામાં ફેંકે, આકાશમાં ઊંચે લઈ જઈને ઊંધે મસ્તકે નીચે પછાડે, સૂયાથી વીંધે, ગદાથી મારે, ઘાણીમાં પીલે, ઘા પર મીઠું ભભરાવે, તેલમાં ભજીયાની જેમ તળે, તેના જ શરીરનું માંસ કાઢી ખવરાવે, ગરમ રેતીમાં જીવતા માછલાની જેમ શેકે, તપાવેલી લોખંડની તાવડીમાં બેસાડે; ચરબી, માંસ, પરુ લોહીની નદીઓમાં ડૂબાડે, દોરડાથી બાંધીને ભીંત સાથે માથું પટકાવે અને તે જીવોનાં એક-એક પાપો યાદ કરાવીને ધગધગતું સીસા જેવું પ્રવાહી પીવડાવે છે. આ રીતે અસહ્ય ત્રાસ આપે છે. આ ત્રાસ સહન નહિ થવાથી તે જીવો બચાવો-બચાવો, મારા ઉપર દયા લાવો, મારો વધ ન કરો; આવી રીતે દીનહીન બનીને કાકલૂદી કરે છે. ત્યારે કોઈ તેને બચાવવા આવતું નથી. તેવું દશ્ય ચક્ષુસાદેવી તમે નજરે નિહાળ્યું. આ બધી દેવકૃત વેદના જોઈ. ક્ષેત્રવેદના જેવી કેભૂખથી પીડાતા, તૃષાથી રીબાતા, ઠંડીથી ધ્રૂજતા, ગરમીમાં બફાતા, તાવથી તપતા, દાહજ્વરથી બળતા, દાહથી દગ્ધ થતાં, ખુજલીથી ખીજાતા, ભયથી વ્યાકુળ થતા, ચિંતામાં ચગદાતા, પરાધીન થયેલા નારકીઓને ઉપરોક્ત દેવકૃત વેદના અને ક્ષેત્રકૃત દસ વેદના ભોગવતા જોયા. આ દુઃખથી ત્રાસિત થતાં નારકીઓ મરી જવાનું મન કરે તો પણ જઘન્ય ૧૦ હજાર વર્ષથી લઈને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા પહેલાં મરી શકતાં નથી. આ રીતે કદરૂપા, હુંડ સંસ્થાનથીયુક્ત નપુંસક વેદી આત્માને જોઈ, ચક્ષુસાદેવી ચોધાર આંસુએ રડી ઊઠ્યા. 42 Page #49 -------------------------------------------------------------------------- ________________ ચેતનાદેવી તેને કહે છે– હે સખી ! આ લોકના સર્વ જીવોએ ક્રમશઃ સાતે ય નરકમાં જન્મ-મરણ કરીને, અધોલોકને સ્પર્શી લીધો છે. અનેકવાર આવા દુઃખો સહન કર્યા છતાં આપણને આ દુઃખો યાદ આવતા નથી. ચક્ષુસા દેવી, ચેતના બહેનની વાત સાંભળી તેના ચરણોમાં ઝૂકી પડ્યા. સાતે ય નરકની ત્રસનાડીમાં રહેલા અધોલોકના નારકીઓની ઉત્પત્તિ, દુઃખિયારું જીવન, મૃત્યુ પછી વિખેરાત, દુર્ગધ મારતું શરીર, નરકાગાર વગેરે જોઈને વૈરાગ્ય પામેલા તે દેવી ઉપર આવ્યા. ચેતના બહેન સામે આવીને કહેવા લાગ્યા- હે બહેન ! ભયંકર પાપના ફળ ભોગવવા ઘણા જ દુઃસહ્ય છે. હું વિરતિના ભાવમાં રહીને હવે પાપમય વિરાધના ન કરું તેવી મને સહાય આપજો, મારે આ જગ્યા પર તો જન્મ લેવો જ નથી. ચેતના બહેને કહ્યું- હે ચક્ષુસા ! તું મનને વિષયોના વિકલ્પોથી શુદ્ધ રાખજે તો હું તને સહયોગ સાથ આપીશ. આ રીતે નરકના ત્રણ ઉદ્દેશકથી સંક્ષિપ્ત માહિતી આપીને અધોલોકનું દર્શન કરાવ્યું. હવે જુઓ, તિર્યંચ ગતિના દશ્યો. પહેલું ચિત્ર દેખાય છે તે તિર્યંચના વિભાગ તરફ જવાનો રસ્તો છે. ત્રીજી આર્ટ ગેલેરીનો બીજો વિભાગ : તિર્યંચાધિકાર : ચેતનાદેવીને સાથે લઈને ચક્ષુસાદેવી શ્રુતજ્ઞા બનતાં–બનતાં આગળ વધ્યા. દરવાજો ખુલ્યો, અંદર પ્રવેશ કર્યો. ચક્ષુસા દેવીએ પ્રવેશ કરીને જોયું. એક જ ઇન્દ્રિય ઉત્પન્ન કરીને તે જગ્યા ઉપર જીવોની પરાક્રમ ભરી સ્થિતિ જોઈ. બિલકુલ ખાલી જગ્યામાં એકેન્દ્રિય ધારણ કરેલા જીવો ચમકી ઉઠ્યા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપે અપર્યાપ્યા પછી પર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર રૂપે દષ્ટિગોચર થયા. બીજી બાજુ દષ્ટિગોચર થયા- બેઇન્દ્રિયવાળા જીવો, ત્રીજી બાજુ ત્રણ ઇન્દ્રિયવાળા, ચોથી બાજુ ચાર ઇન્દ્રિયવાળા અને પાંચમી બાજુ તો પાંચ ઇન્દ્રિયવાળા જીવો. કર્મરાજની કરામત જોતાં-જોતાં તેણે વિભાગ પાડી નાંખ્યા. ઓહ.આ જીવોનું વીર્ય આડું વપરાયું તેથી આડી કાયા મળી છે. આ એકેન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાની જગ્યા મળે છે. તે એકલી શુદ્ધ સ્થાવર નાડી છે અને આ ત્રસનાડીમાં જેટલા એકેન્દ્રિય જીવોની રચના નરકાવાસ રૂપે પાથડારૂપે છે, તે જ જગ્યામાં પંચેન્દ્રિય નારકી જીવો ઉત્પન્ન થાય છે અને આ મધ્યલોકમાં આ બધા એક ઇન્દ્રિય મેળવીને કેટલું મોટું કાર્યનું કારખાનું ઊભું કરી દીધું છે. ત્યાંના વાતાવરણ પ્રમાણે બેઇન્દ્રિયવાળા જીવો, ત્રણ – ચાર ઇન્દ્રિયવાળા જીવો ઉત્પન્ન થઈને ચારે ય બાજુ હરતા ફરતા દેખાય છે માટે યોનિક શબ્દ વપરાયો હશે. અહીંથી જીવોને ચારે ય ગતિમાં જવાની કર્મ સામગ્રી મળી આવે છે. એમ ચક્ષુસા દેવીએ તેના માનસમાં શ્રુતજ્ઞાન દ્વારા શક્તિ અનુસાર ક્ષયોપશમ ભાવે ગણિત સ્થિર કર્યું અને આગળ ઉત્પન્ન થવાની પદ્ધતિને જોવા લાગ્યા. પાંચ ઇન્દ્રિયવાળા જીવો જલચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ખેચર 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ સંશીરૂપે અને અસંશીરૂપે ઉત્પન્ન થયેલા જોયા. કોઈ ઈડાથી, કોઈ પોતજથી, કોઈ જરાથી, કોઈ વાતાવરણની અનુકૂળતાએ સંમૂર્છાિમપણે ઉત્પન્ન થયેલા જણાયા. તે જીવો પોતાનું જીવન આહાર, વેશ્યા, દષ્ટિ દ્વારા કેમ ચલાવે છે તે જાણ્યું. અશુભ આહારાદિ કરતા જીવો કઈ-કઈ નરકમાં જઈ શકે છે તેના ગણિતના સરવાળા, બાદબાકી અને ભાગાકાર કરીને સ્થવિર ભગવંતોની વાણી દ્વારા હૃદય પટલમાં યોનિસંગ્રહ સ્થાનો ઉતાર્યા. ઉત્પન્ન થવાની જગ્યાને યોનિ કહેવાય છે, તે જ જગ્યામાં જુદા-જુદા વર્ણાદિ દ્વારા વિવિધ પ્રકારના જીવો ઉત્પન્ન થાય તેને કુળ કહેવાય છે. આ રીતે ઉત્પન્ન થવાની જગ્યા ૮૪ લાખ યોનિરૂપે ગણાય છે અને તેના સહારે બીજા જીવો તેમાં જ ઉત્પન્ન થાય તેને કુલ કહેવાય છે. તેનો સરવાળો એક, કરોડ સાડી સતાણું લાખ કુલકોટિ થાય છે. ચક્ષુસા દેવી આગળ વધ્યા. એકાએક વનસ્પતિને નિહાળતા સ્થિર થઈ ગયા. ચેતના બહેને કહ્યું, જો સખી ! આ વૃક્ષોનાં દસ અંગ છે, તેમાંથી સાત અંગમાં સુગંધ ધારણ કરનારા ભિન્ન-ભિન્ન વૃક્ષો છે. જેમ કે (૧) મુસ્તા એટલે કોઈ વૃક્ષનાં મૂળમાં સુગંધ હોય છે (૨) કોઈ વૃક્ષની છાલ આદિ(ત્વક)માં સુગંધ હોય છે (૩) કોઈના સ્કંધ(કાષ્ઠ)માં (૪) કોઈના કપૂરાદિ નિર્યાસમાં (૫) તમાલ પત્ર આદિ પત્રમાં (૬) પ્રિયંગુ આદિ પુષ્પમાં (૭) જાયફળ આદિ ફળમાં સુગંધ હોય છે. આ સાત અંગવાળા સુગંધી વૃક્ષમાં પાંચ વર્ણ, એક ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શમાંથી કોમળ, હળવો, સ્નિગ્ધ, ઉષ્ણ એ ચાર પ્રશસ્ત સ્પર્શ = પ૪૧૪૫૮૪૪૭ = ૭૦૦ (સાતસો) તેના અવાંતર ભેદ થાય છે. આ રીતે વેલા રૂપે નીચે પથરાયેલા, લતાના રૂપે ઉપર ઉઠેલા, ઝૂલતાં હરિતકાયરૂપ વૃક્ષો છે. એકેન્દ્રિય ધારણ કરેલ વનસ્પતિકાય કહેવાય છે. તેને વિચારીને શ્રુતજ્ઞા બનજે. આ વનસ્પતિનું જ્ઞાન આગળ કાર્યમાં કેમ કાર્યાન્વિત બની ઉપયોગમાં આવે છે, તે તને અકર્મભૂમિના ક્ષેત્રમાં જોવા મળશે. અત્યારે અહીંથી આગળ ગતિ ધપાવ. ચેતનાબહેનની આજ્ઞા માની ચક્ષસાદેવી આગળ વધ્યા. ત્યાં તેમણે ઊંચે જોયું, વિમાન દષ્ટિગોચર થયા. તે પાછા ઊભા રહ્યા. ચેતના બહેને પાછી ટકોર કરી, જો સખી ! આ વિમાન કોઈ સંખ્યાત યોજનના અને કોઈ અસંખ્યાત યોજનાના છે. તેની વાત તારે અનુવાદમાં જોવી જાણવી પડશે અને પેલો સૂર્ય ઉદય પામે ત્યારે કેટલે દૂરથી દેખાય છે અને અસ્ત થાય ત્યારે કેટલે દૂરથી દેખાય છે, તેના માપને આકાશાંતર કહેવાય છે. તેનું ગણિત પણ સ્થિર ભાવે તારે કરવું પડશે. તેમાં સ્વસ્તિક આદિ નામવાળા; અર્ચિ, અર્ચિરાવર્ત, આદિનામવાળા; કામ, કામાવર્તાદિ નામવાળા તથા વિજય, વિજયંત નામવાળા વિમાનોના વિસ્તારના માપની ઉપમા આપી છે, તું તે જાણી શ્રુતજ્ઞા–ભાવમાં અભિવૃદ્ધિ કરજે. ચાલો આગળ વધો, એમ કહેતા ચક્ષુસા દેવી આગળ વધ્યા. તેમણે મુલાયમ, કઠોર, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જોઈ, તેની સ્થિતિનું માપ સ્વયં કાઢી લીધું. તે જીવોની Ro). 44 Page #51 -------------------------------------------------------------------------- ________________ ભવસ્થિતિ અને કાયસ્થિતિ જાણી. પૃથ્વીકાય આદિના જીવો અસંખ્યાતારૂપે ઉત્પન્ન થાય છે. તે ક્યારે ખાલી થઈ જતા હશે તેનું ગણિત સ્વયં કરતાં કલ્પના દ્વારા સમજાયું કે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ હોય છે અને વનસ્પતિના અનંતા જીવોનો નિર્લેપનકાલ નથી. ત્રસકાયના જીવોનો નિર્લેપનકાલ અનેક સો સાગરોપમનો છે. આ રીતે કલ્પના દ્વારા માપ સ્વયં ચક્ષુસાદેવીએ સંપાદન કર્યું અને તેના માનસમાં એકાએક વિકલ્પ ઊઠ્યો. તે ચેતના દેવીને પૂછવા લાગ્યા, અહો ચેતનાબહેન ! વિશુદ્ધ લેશ્યાવાળા, સમુદ્યાતથી સમવહત થયેલા કે અસમવહત રહેલા અણગાર, દેવ-દેવી કે અણગારને જાણી શકે છે અને અવિશુદ્ધલેશી અણગાર તેને જાણી શકતા નથી. તે વાત શું બરાબર છે ? ચેતના બહેને કહ્યું શાબાશ ચક્ષુસા દેવી ! તમારું જ્ઞાન નિર્મળ થવા લાગ્યું. આ વિકલ્પ બાર પ્રકારે છે– છ અશુદ્ધ અને છ શુદ્ધ. તે તમે તમારી શ્રુતપ્રજ્ઞાથી જાણી લેજો, તેમજ ક્રિયા વિષે પણ જાણવાનું છે. આ પ્રકરણમાં વાંચીને તેની યુક્તિ પ્રયુક્તિ જાણી, મતિને યુક્તિ સંગત બનાવજો. આગળ વધો... ચક્ષુસાદેવી આગળ વધ્યા. ત્રીજી આર્ટ ગેલેરીનો ત્રીજો વિભાગ : મનુષ્યાધિકાર ઃ તેણે દશ્ય જોયું– મેરુ પર્વત, તેને ફરતો જંબુદ્વીપ અને તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો પાછો ધાતકીખંડ દ્વિીપ, તેને ફરતો કાલોદધિ સમુદ્ર અને તેની ફરતો અર્ધ પુષ્કર દ્વીપ આ રીતે અઢીદ્વીપને ગોળાકૃતિમાં જોતા રહ્યા. ત્યાં અચાનક ધ્યાન ગયું. માનવોના આકાર ઉપર. તે માનવાકૃતિ સીધી જોઈને તેના શુભ કાર્યોની નોંધ લીધી. વધારે દષ્ટિ લંબાવીને જોયું તો કોઈ માનવો ખેતી ખેડી રહ્યા હતા, તો કોઈ માનવો લખી રહ્યા હતા અને કોઈ માનવો શસ્ત્ર દ્વારા અરસ-પરસ પોતાના શરીરનું અને ધરતીનું રક્ષણ કરી રહ્યા હતા. ચક્ષુસા દેવીએ આ દશ્ય જોઈને નક્કી જાણી લીધું કે આ તો પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રના કર્મભૂમિજ માનવો છે. આ જ માનવો કર્મ બાંધે છે, કર્મથી છૂટે છે, આ જ ક્ષેત્રમાંથી મોક્ષ પામે છે તથા ચાર ગતિમાં પણ ઘૂમે છે. પછી ફરતી દષ્ટિને ઘુમાવી, ત્યાં તો ગાઢા કર્મ બાંધવાના કાર્ય કર્યા વિના કુદરતને ખોળે ઝુલતા જોડલાના રૂપમાં જન્મતા, જીવન જીવતા અને સાથે મૃત્યુ પામતા માનવોને જોયા અને ચિત્તમાં ક્ષયોપશમ ભાવે જાણી લીધું કે આને અકર્મભૂમિજ માનવો કહેવાય. તેના પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર આ ત્રીસ ક્ષેત્ર છે. આ અઢીદ્વિીપમાં જ માનવોના જન્મ થાય છે. અસ્તુ... અને હાં... મારે પેલા અંતરદ્વીપના મનુષ્યોને તો જોવાના બાકી છે. પાછી ફરું. એમ વિચારી ચક્ષુસા દેવી પાછા ફર્યા અને આવ્યા. પેલા લાખ યોજનાના જંબૂદ્વીપની ફરતા, ઘુઘવાટા મારતા, બે લાખ યોજનનો તોફાની લવણ સમુદ્ર તરફ અને તેમાં દ્વીપોની આઠ પંક્તિ જોઈ. એક એક પંક્તિમાં આંતરે-આંતરે સાત દ્વીપ જોયા. આંતરામાં પાણી, પાછો દ્વીપ એમ જોતાં-જોતાં આઠ ગુણ્યા સાતનું ગણિત માંડતા છપ્પન અંતર દ્વીપ 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ (૮×૭ = ૫૬) જોઈ લીધા. તે દ્વીપના ભાગો ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહેમવંત પર્વતના બંને કિનારા અને ઐરવત ક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વતના બંને કિનારા લવણ સમુદ્રના પાણીને સ્પર્શ કરી રહ્યા છે. તે દશ્ય ચક્ષુસા દેવીને જોતા લાગ્યું કે આ પૃથ્વીકાયમય પર્વતોના ચરણોનું જાણે અપ્કાયમય લવણસમુદ્રનું પાણી સ્વાગત કરતાં પ્રક્ષાલન કરતું ન હોય તેવું રંગીન–સંગીન ચિત્ર જોતાં એકેન્દ્રિયના આત્મા પણ કેવું પરાક્રમ પુરુષાર્થ સંપીને કરી રહ્યા છે ? તેના પ્રત્યે અહોભાવ જાગ્યો. પાણીમાં દ્વીપ અને તેમાં પણ ઉત્પન્ન થયેલી વનસ્પતિ તથા અકર્મભૂમિના મનુષ્યોને રહેવાના છપ્પન અંતરદ્વીપનાં એકોરૂક દ્વીપથી લઈને શુદ્ધદંત સુધીના ૨૮ દ્વીપો પૂર્વ—પશ્ચિમી ભાગમાં રહેલા છે અને ૨૮ દ્વીપો ઉત્તર દક્ષિણી ભાગમાં એક જ સરખા નામના રહેલા જોયા. તે ઉપરાંત ત્યાં અનેક વૃક્ષો દશાંગી સુખો આપે તેવા શરીર ધારણ કરી ગગનચૂંબી ઊંચાઈવાળા થઈને શોભી રહ્યા હતા. એકેન્દ્રિયની અપેક્ષાએ મહાન પુણ્યના યોગે તેમને એકેન્દ્રિયની કાયા મળી હતી, તેથી તેના શુભ સુંદર મનોરમ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શની શીતલ છાયા આપી શકે તેવી સામગ્રીથી તેઓ સ્વયં મૂળ, થડ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ અને બીજમાં ભરપૂર રસાસ્વાદથી ભરેલા ઘાસ તેમજ કચરાની ગંદકીથી રહિત પોતાના શરીરનું સૌંદર્ય પ્રગટ કરી રહેલા હતા, તેને જોયા. તેની બીજી બાજુમાં મોટી ૮૦૦ ધનુષની ઊંચાઈવાળા માનવ યુગલોને જોયા. આ ૫૬ અંતર દ્વીપોના ક્ષેત્રોની શોભા રમણીય–દર્શનીય છે. તે ક્ષેત્રને શોભાવનારા માનવયુગલો પણ એટલા જ સૌંદર્યવાન દેખાય છે. બત્રીસ લક્ષણથી પૂર્ણ, તેઓના ચરણનાં તળિયા, પંજો, ઘૂંટણ, પગ, ગોઠણ, જંઘા, સાથળ, ગુહ્ય પ્રદેશ, કમ્મર, ઉંદર, પીઠ, ખભા, હાથ, ભુજા, ગ્રીવા, ગાલ, મુખ, જીભ, નાક, લલાટ, આંખ, ભ્રમર, કાન, લમણા, મસ્તક આદિ એક-એક અવયવમાંથી સૌંદર્ય નીતરી રહ્યું છે. તેમની હસ્તરેખા, પાદરેખાવાળું શરીર દ્વીપને વિભૂષિત કરી રહેલ છે, તેમ જોયું અને તેને પાછો બીજો વિચાર આવ્યો સપ્ત ધાતુનું આ ઔદારિક શરીર જીર્ણ-શીર્ણ થવાના સ્વભાવવાળું છે છતાં અપૂર્વ દષ્ટિગોચર થાય છે. આવા શરીરની પુષ્ટિ આ યુગલો કેવી રીતે કરતા હશે ? ત્યાં એક દશ્ય નજરે પડ્યું. યુગલ દંપતિ, સુસ્વરવાળા કોમળ ત્વચાથી શોભતા, રજ, મેલ, પસીનાથી રહિત, ઉત્તમ નિરોગી શરીરવાળા તથા સુગંધી શ્વાસોશ્વાસવાળા, ૬૪ પાંસળીથીયુક્ત, સમચતુરસ સંસ્થાનવાળા, પ્રકૃતિથી ભદ્રિક, વિનીત, ઉપશાંત, નમ્ર, સરલ, નિર ંકારી, વિચરણ કરી રહ્યા હતાં. તેઓ (૧) મતંગા– નામના વૃક્ષ પાસે આવી ઊભા રહ્યા. તે વૃક્ષ ઉપર મદ ઝરતાં મીઠાશથી ભરેલા ફળો શોભી રહ્યા હતા. પાકીને તૈયાર થયેલા ફળો નીચે આવ્યા. તેને ઊઠાવીને તેનું જ્યુસ પીવા માટે તેમણે (૨) ભૂંગા– નામના વૃક્ષ ઉપર હાથ લંબાવ્યો. તે વૃક્ષ ઉપર પાત્રના આકારવાળા પાન લાગી રહ્યા હતા. તેને લીધા અને તેમાં પેલા ફળોને મૂકી સુશોભિત હસ્તકમલમાં રાખી 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ સુચારુ ઢબથી પીવા લાગ્યા. ત્યારપછી ત્રીજા વૃક્ષ નીચે આવીને બેઠા. એકાએક મંદ મંદ પવન આવતા (૩) ત્રુટિતાંગા- વૃક્ષમાં હવા ભરાઈ, તેથી તેમાંથી વાજિંત્ર જેવો મધુર આલાપ સહિતનો અવાજ નીકળ્યો. તેની સુરીલી વહેતી સરગમ સાંભળવામાં લીન બની ગયા. આનંદ પ્રમોદ સાથે તે દિવસ રાત્રિ વ્યતીત કરી રહ્યા હતા. રાત્રિ હોવા છતાં (૪) દ્વીપશિખા નામના વૃક્ષના દસ અંગમાંથી દીપક સમો પ્રકાશ આવી રહ્યો હતો અને દિવસ થતાં ત્યાં (૫) જ્યોતિરસા– નામના વૃક્ષના ફૂલમાંથી સૂર્ય સમો તેમજ શીતલ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. (૬) તેઓના હાથમાં અને ગ્રીવામાં સુંદર ચિત્રંગા વૃક્ષના રંગબેરંગી મુક્તાફળ જેવા બીજના અલંકારો હાથમાં કંકણના રૂપમાં અને ગ્રીવામાં માળાના રૂપમાં શોભી રહ્યા હતા. તેઓએ (૭) ચિત્તરસા– વૃક્ષ પાસે સુધાને તૃપ્ત કરવા વિવિધ પર્ણ ફળ-ફૂલ તથા ત્યાં માટીની સામગ્રી લઈને ભોજન કરતા તેને જોયા (૮) મણિયંગા- વૃક્ષના પુષ્પો તેમના આભૂષણના રૂપમાં અંગીકાર કરતા જોયા અને (૯) ગિહગારા- નામના વૃક્ષની શાખા એટલી ઝટાઝૂટ હતી કે એક સુંદર મકાનના રૂપમાં સહેજે-સહેજે જોડાયેલી હતી. શય્યાનું અને ઝૂલાનું બંને કામ કરતી હતી. તેથી તેઓ ઝુલવાનું તથા સુવાનું કાર્ય સહેજે કરી શકતા હોય તેમ જણાયું અને જોયું. (૧૦) અણિયગણા- નામના વૃક્ષની ત્વચા અર્થાતુ છાલ એટલી બારીક નીચે ઉતરી આવતી હતી કે તેને લઈને વસ્ત્રના રૂપમાં તે યુગલિક દંપતિ ધારણ કરતા હતા તે પણ જોયું. આવા અનેક યુગલો, દસ પ્રકારના અનેક વૃક્ષો નીચે જ રહેતા. તેઓને એકાંતરે ભૂખ લાગતી. તેઓ સુચારુ ઢબથી ચાલતા, બેસતા, ઊઠતા, ઊભા રહેતા, શયન કરતા અને ભોજન કરતા હતા. આ પદ્ધતિ જોઈ ત્યારે ચક્ષુસા દેવીને શંકાનું સમાધાન થઈ ગયું. તેમણે નક્કી કર્યું કે આ વનસ્પતિ જ આ યુગલ તિર્યંચનું તથા મનુષ્યનું ભરણ પોષણ કરે છે અને પાંચે ય ઇન્દ્રિયના વિષયનું સુખ તેઓ આ વૃક્ષો પાસેથી મેળવે છે. ત્યાં એટલા બધા વૃક્ષો છે તેને આ યુગલો જરાય સતાવતા નથી, કાપી નાંખતા નથી. જે નીચે ખરે, પડે, તેમાંથી આવશ્યક હોય તેટલી જ સામગ્રી ગ્રહણ કરે છે. પૃથ્વી પણ એવી મધુર હોય છે કે તેનો પણ આહાર કરે છે. તે બંને ભાઈ-બહેનના રૂપમાં જન્મ ધારણ કરે છે. યુવાન થાય ત્યારે દંપતિના રૂપમાં જીવે છે અને મૃત્યુના છેલ્લા ૬ મહિના બાકી હોય તે પહેલા યુગલિક સ્ત્રી ગર્ભ ધારણ કરે છે અને યુગલ બાળક-બાલિકાના રૂપમાં જોડલાને જન્મ આપે છે, તેનું ઓગણપચાસ દિવસ લાલન પાલન કરે છે અને છેલ્લે બગાસું ખાતા, છીંક ખાતા બંને પ્રાણ છોડે છે. મરીને ભવનપતિ કે વ્યંતર દેવ થાય છે. તેનું મૃત શરીર વૈક્રિય શરીરની જેમ (કપૂરની જેમ) વિખેરાય જાય છે અને તેના હાડકાંઓ ભાખંડ પક્ષી ઉપાડીને સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરી દે છે. આ રીતે છપ્પન અંતરદ્વીપના મનુષ્યો તથા પંદર કર્મભૂમિના મનુષ્યો, ત્રીસ અકર્મભૂમિના મનુષ્યો, આ સર્વ મળી ૧૫+૩૦+૫ = ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યો અને તેના અપર્યાપ્તા 47 Page #54 -------------------------------------------------------------------------- ________________ 1 ( 5. પર્યાપ્તા મળીને ૨૦૨ ભેદ થાય છે. તેના શરીરમાંથી નીકળતી ૧૪ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થતા સંમૂર્છાિમ મનુષ્યો ૧૦૧ અપર્યાપ્તા, તેમ કુલ ૨૦૨ + ૧૦૧ = ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે. ત્રણે ય કાળે આ મનુષ્ય ક્ષેત્ર દ્રવ્યથી શાશ્વતા અને પર્યાયથી અશાશ્વતાનો શ્રુતજ્ઞા ચક્ષુસા દેવીએ સરવાળો કરી પોતાના માનસપટ્ટમાં ગોઠવી દીધો. ત્યારપછી આગળ ગતિ કરીને ચક્ષુસાદેવી નીસર્યા. જ્યાં દેવનું ચિત્ર હતું. તે દરવાજો ખોલીને તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ચાર પ્રકારના દેવ જોયા. ત્રીજી આર્ટ ગેલેરીનો ચોથો વિભાગઃ દેવાધિકાર : ભવનમાં રહેનારા- રત્નપ્રભા નરકના જે બાર આંતરા છે તેમાંથી ઉપરના બે છોડીને દસ આંતરામાં દસ ભવનપતિ દેવકુમારો રહેવાના સાત કરોડ, બોતેર લાખ ભવનાવાસ જોયા. તેઓ શય્યામાં ઉત્પન્ન થાય છે. તેઓની ઇન્દ્ર પરિષદ વગેરેનું નિરીક્ષણ કર્યું, વધારે જાણવા માટે અભ્યાસ કરી લઈશ એમ વિચારી તે ભવનના ઉપરના ભાગમાં આવ્યા. ઉપરની જગ્યામાં મોટા મોટા નગરો જોયા. ત્યાં વાણવ્યંતર દેવોને રહેવાના સ્થાનનિહાળ્યા. ત્યાંથી તિરછાલોકમાં ઊંચી દષ્ટિ કરી. સૂર્ય, ચંદ્ર, ગ્રહ નક્ષત્ર તારાના વિમાનાવાસ જોઈને પાછા જંબૂદ્વીપમાં ફર્યા. હવે તેમને મધ્યલોકની મુસાફરી કરવી હતી. તેથી ચેતનાદેવી પાસે આવીને વાર્તાલાપ કરવા લાગ્યા. ચેતનાદેવીએ કહ્યું– પ્રિય સખી, ચક્ષુસા! અઢીદ્વીપમાં સુમેરૂને પ્રદક્ષિણા કરતાં જ્યોતિષી દેવોના વિમાનો જોયા? અઢીદ્વીપની ધરતી જોઈ?. આ મધ્યલોક અસંખ્યાત યોજનાનો લાંબો પથરાયેલો છે. તેમાં જેબૂદ્વીપની વૃત્ત આકારની ઉપમાઓ, તેના સંસ્થાન, આયામ, વિખંભ, પરિધિ, જગતીની ઊંચાઈ, મૂળ, મધ્ય અને ઉપરનો વિખંભ જાણવા જેવા છે. તું ગણિત દ્વારા તેના આકાર-પ્રકારની અનુપ્રેક્ષા કરજે. હવે તું ત્યાં જઈને જોજે. જંબૂદ્વીપના કિનારે જગતી છે. તેની મધ્યમાં ચારે તરફ ગવાક્ષ કટક છે. જગતીની ઉપર મધ્યમાં પદ્મવરવેદિકા છે તેની બંને બાજુ વનખંડ છે. વનખંડમાં અનેક વાવડીઓ છે. ત્યાં વાણવ્યંતર દેવો આમોદ-પ્રમોદ કરવા માટે આવે છે, ત્યાં બેસવા સુવા માટેના આસન શિલાપટ્ટક આદિ છે. મેરુ પર્વતથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં જગતના ચાર દ્વાર છે. તેના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત છે. મેથી ૪૫000 યોજન દૂર સીતા મહાનદી ઉપર વિજય દ્વાર છે. તે ચાર યોજન પહોળું આઠ યોજન ઊંચું છે. દરવાજાની અંદર અને બહાર સુવર્ણમય રેતી પાથરેલી છે. દ્વારની અંદર બંને બાજુ ચોતરા છે. જેમાં ચંદન કળશ માળાઓ યુક્ત ખીલીઓ, ઘંટડીઓ, ચાંદીના શીકા અને તેમાં ધૂપદાનીઓ છે. પુતળીઓ, જાલઘર, વિશાળ ઘંટ અને માળાઓની પંક્તિઓ છે. બંને ચોતરાની પીઠ પર પ્રાસાદાવતરક મહેલ છે. પીઠ ચાર યોજન લાંબી-પહોળી, બે યોજન ઊંચી છે. પ્રાસાદ બે યોજન લાંબા પહોળા અને ચાર યોજન ઊંચા છે. પ્રાસાદમાં મણિપીઠિકા છે. તેના ઉપર સિંહાસન છે. આ વિજય દ્વારની અંદરનું વ થયું અને બહારના ભાગમાં બે ચોતરાની સામે તોરણ છે. પ્રત્યેક 48. Page #55 -------------------------------------------------------------------------- ________________ તોરણની સામે બે-બે પૂતળીઓ છે. ત્યાં નાગદંત, હસ્તિયુગલ, અશ્વયુગલ, નરકિન્નર, કિંષ યુગલ, મહોરગ, ગંધર્વ અને ઋષભ યુગલ છે. આ પ્રમાણે અનેક મંગલ રૂ૫ દર્શનીય બે-બે પદાર્થ છે. બંને નિષાદિકાઓ ઉપર બે-બે સિંહાસન, છત્ર, ચામર આદિ છે. દ્વાર ઉપર ૧૦૮૦ ધ્વજાઓ છે. દરવાજાની ઉપર ૯ ભવન છે. પાંચમા ભવનમાં વિજયદેવનું સિંહાસન છે. તેની આસપાસ દેવ-દેવીઓના ભદ્રાસનો છે. આ રીતે મધ્યમ ભવનમાં પરિવાર સહિત બેસવા યોગ્ય સંપૂર્ણ વ્યવસ્થા છે. અન્ય આઠ ભવનમાં એક એક સિંહાસન છે. વિજય–દેવનો પરિવારઃ ૪૦૦૦ સામાનિક દેવ, ૪૦૦૦ અગ્રમહિષીઓનો પરિવાર, ૮000 આભ્યતર પરિષદના દેવો, મધ્યમ પરિષદના ૧૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૧૨,૦૦૦દેવો, ૭ સેનાપતિ, ૧૬,૦૦૦આત્મરક્ષક દેવો, આ દરેક માટે પાંચમા ભવનમાં ભદ્રાસન રહેલા છે. વિજય દ્વારના માલિક વિજયદેવ ત્યાં રહે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તેમની રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી જ્યાં બીજો જંબુદ્વીપ છે ત્યાં બાર હજાર યોજન અંદર ગયા પછી વિજયા નામની રાજધાની આવે છે. તે બાર હજાર યોજનની લાંબી-પહોળી અને ગોળ છે. તેની ચારે બાજુ સાડા સાડત્રીસ યોજન ઊંચો ગઢ છે. તે મૂળમાં ૧રા યોજન પહોળો છે, મધ્યમાં વ્ર યોજન પહોળો અને ઉપર ૩ યોજનને અર્ધ ગાઉ પહોળો છે. વિજયા રાજધાનીમાં કુલ ૫૦૦ દરવાજા છે. તે દ્વાર દ્રા યોજન ઊંચા અને કલા યોજન પહોળા છે. શેષ વર્ણન ઉપરોક્ત દ્વારના વર્ણનની સમાન સમજી લેજે. વિજય દેવનું વર્ણન પુસ્તકના અનુવાદમાંથી જાણી લેજે. શેષ ત્રણ દ્વારમાંથી (૧) દક્ષિણ દિશામાં વેજયંત નામનું દ્વાર, વેજયંત દેવ તથા તેની વેજચંતા રાજધાની છે. (૨) પશ્ચિમ દિશામાં જયંત દ્વાર, તેના માલિક જયંત દેવ અને તેની જયંતા નામની રાજધાની તથા (૩) ઉત્તર દિશામાં અપરાજિત દ્વાર, તેના માલિક અપરાજિત દેવ અને રાજધાની અપરાજિતા નામની છે. ચારે દ્વારની વચ્ચે ૭૯૦૫ર (ઓગણાએંશી હજાર બાવન) યોજન દેશોન બે ગાઉ સાધિક અંતર છે. લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબૂદ્વીપથી સ્પષ્ટ છે અને જેબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રથી સ્પષ્ટ છે પરંતુ તે પ્રદેશો તેમની જ મર્યાદાના કહેવાય છે. જંબૂદ્વીપમાંથી મરીને કેટલાય જીવો લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને લવણ સમુદ્રના કેટલાક જીવો મરીને જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વાત ચેતનાદેવી પાસેથી સાંભળી ચક્ષુસા દેવી જોવા ગયા. આબેહૂબ દ્રશ્ય તેમણે જેવું સાંભળ્યું હતું તેવું જ નિહાળ્યું. ત્યારપછી ફરતો લવણસમુદ્ર, તેનું પાણી ખારું, કડવું અને અમનોજ્ઞ જોયું. તેમાં પાતાળ કળશો જોયા, તેમાંથી ઊઠતી શિખા ૧૬000 યોજન ઊંચી અને તેનો ખળભળાટ વગેરે સાંભળ્યો. તે લવણ સમુદ્રને ફરતો દ્વીપ અને તેને ફરતો સમુદ્ર એમ અસંખ્યાત દ્વીપ સમુદ્રોનું નિરીક્ષણ કર્યુ. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્રને જોઈ લીધો. ચક્ષુસાદેવી તેનો મર્મ સમજવા પાછા ફર્યા ચેતના બહેનને પૂછી 49 MB Page #56 -------------------------------------------------------------------------- ________________ લીધું. ચેતના બહેને કહ્યું- તમે જે જોયું તે તો ફક્ત ઉપર ઉપરનું સ્થૂલ જોયું છે. સૂક્ષ્મ મર્મ જાણવા માટે અભિગમ નગરનો પૂર્ણ અભ્યાસ જ્ઞાની પુરુષોએ દેખાડેલ ઉપાંગમાંથી કરી લેજો. તેમાં દેવોની દિવ્ય ગતિ, બાહ્ય પુગલોને ગ્રહણ કરવાથી વિદુર્વણા, દેવના વૈક્રિય શરીરને છઘસ્થ જોઈ શકતા નથી; બાળકનું છેદન-ભેદન કર્યા વિના બાળકને નાના-મોટા કરવાનું સામર્થ્ય દેવમાં હોય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ચંદ્ર, સૂર્યની નીચે, મધ્યમાં અને ઉપર રહેનારા તારાઓનું વર્ણન, પ્રત્યેક ચંદ્ર સૂર્યના પરિવારનું પ્રમાણ, જંબૂદ્વીપના મેન્થી જ્યોતિષ્ક દેવોની ગતિનું અંતર, લોકાંતમાં જ્યોતિષ્ક દેવોની ગતિ–ક્ષેત્રનું અંતર, રત્નપ્રભાની ઉપરના ભાગથી તારાઓના, સૂર્યના, ચંદ્રના વિમાનોનું અને સર્વથી ઉપરના તારાઓના વિમાનોનું આંતરું કેટલું છે? તે સર્વનું ગણિત દર્શાવ્યું છે. તે દેવોનો પરિવાર, તેના વિમાનોને વહન કરનાર દેવોની સંખ્યા, અગ્રમહિષીઓ વગેરેની શક્તિનું વિવેચન સમજી લેવું. આ બધી વાત મધ્યલોકના ત્રણ પ્રકારના દેવોની થઈ, હવે આવે છે વૈમાનિક દેવોની વાત. તેને જોવા માટે ઊર્ધ્વલોકમાં જાઓ. ચેતના દેવીના કહેવાથી તેઓ ઉપર ગયા ત્યાં જઈને જોયું. આ ઊર્ધ્વલોક આ મધ્યલોકની સમપૃથ્વીથી અસંખ્ય ક્રોડાકોડી યોજન ઉપર ક્રમશઃ સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક જોયા. ત્યાંથી અસંખ્ય યોજના ક્રોડાક્રોડી યોજન ઉપર ત્રીજો સનસ્કુમાર, ચોથો માહેન્દ્ર દેવલોક જોયા. તે ચારે ય દેવલોકને અર્ધ ચંદ્રાકારે જોયા. બંને મળીને પૂર્ણ ચંદ્રાકારનો આકાર પકડતા જોયા. તેને રહેવાના આવાસો વિમાનને આકારે જોયા. તે વિમાનો વિવિધ રત્નમય, શ્રેષ્ઠ વર્ણ, ગંધ અને સ્પર્શથી યુક્ત રમણીય-દર્શનીય છે તેમ જોતા જ રહ્યા. આ ચાર દેવલોક ઉપર પાંચમો બ્રહ્મલોક, છઠ્ઠો લાંતક ક્રમશઃ મહાશુક્ર અને સહસાર, ત્યારપછી આણત-પ્રાણત અને આરણ-અય્યત બે-બે દેવલોક અર્ધ ચંદ્રાકારે છે. ત્યારપછી ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે, ત્યારપછી પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશામાં શેષ ચાર વિમાનો જોયા. જેવી રીતે અધોલોકમાં પાંચ નરકવાસા હતાં તેવી જ રીતે ઉપરમાં પાંચ અનુત્તર વિમાનાવાસ જોયા. જેવી રીતે અધોલોકમાં દુર્ગધી પુલો અશુભ વર્ણાદિવાળા જોયા તેવી જ રીતે આ ઉપરના ભાગમાં સુગંધી પુદ્ગલો શુભ વર્ણાદિવાળા દેદીપ્યમાન પદાર્થો જોયા. પ્રથમ દેવલોકમાં ૩ર લાખ, બીજામાં ૨૮ લાખ, ત્યારપછી ક્રમશઃ ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦,000, 80,000, 000, નવમા-દસમા દેવલોકમાં ચારસો અને અગિયારમા–બારમા દેવલોકમાં ૩૦૦ વિમાનાવાસ જોયા. નવ રૈવેયકમાં ૩૧૮ વિમાનાવાસ તથા પાંચ અનુત્તરના પાંચ વિમાનાવાસ જોયા. આ વિમાનોમાં પહેલો અને બીજો દેવલોક ઘનોદધિના આધારે, ત્રીજો ચોથો દેવલોક ઘનવાતને આધારે છે, પાંચમો દેવલોક ઘનવાતને આધારે સ્થિત છે, છઠ્ઠો-સાતમો 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ અને આઠમો દેવલોક ઘનોદધિ–ઘનવાત પ્રતિષ્ઠિત છે, ત્યારપછીના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત જોયા. તે વિમાનાવાસ કેટલાક આવલિકા બદ્ધ—પંક્તિબદ્ધ, ગોળ, ત્રિકોણ અને ચોરસ આકારે ક્રમશઃ ચારે ય દિશામાં ગોઠવાયેલા જોયા. કેટલાક વિમાનો વિવિધ આકારના છૂટા છવાયા પુષ્પોની જેમ સ્થિત જોયા. કોઈ સંખ્યાત યોજનના વિસ્તારવાળા, કોઈ અસંખ્યાત યોજનના વિસ્તારવાળા જોયા. તેમાં દેવો પુણ્યયોગે સુંદર મનોહર સમચતુરસ સંસ્થાન યુક્ત શરીરના ધારક, શ્રેષ્ઠ વર્ણ, ગંધ, સ્પર્શવાળા હતા, તેઓને વૈક્રિય લબ્ધિથી વિવિધરૂપ બનાવતા જોયા. તેઓ જન્મથી જ સોહામણા બાહ્ય આભૂષણો રહિત હોવા છતાં મનોહર દેખાતા હતા. તેઓ જન્મથી જ વિભૂષિત શરીરવાળા હશે તેમ મનોમન ચક્ષુસાદેવીએ વિચાર કર્યો. ઉપર ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ નાની-નાની જોઈ અને તેની સ્થિતિ, ઋદ્ધિ, અવધિક્ષેત્ર વૃદ્ધિ પામતા જોયા. તેઓ શુભ પુદ્ગલોનો આહાર લઈ રહ્યા હતા. બે દેવલોક સુધી દેવીઓ જોઈ. પછી ઉપર ફક્ત દેવોને જોયા. બાર દેવલોક સુધીના દેવોને નીચે જતા આવતા જોયા, પરિષદવાળા જોયા પરંતુ નવ ચૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો ઉપશાંત અને અવર જવર નહીં કરનારા તથા અહમેન્દ્ર જોયા. આ રીતે ઊર્ધ્વલોકની દર્શનીય યાત્રાના દર્શન કરી ચક્ષુસાદેવી પાછા ફર્યા. તે દેવોની સમુચ્ચય સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની જાણી લીધી. ચેતનાબહેન પાસે આવી આ રીતે ચાર ગતિના જીવોનો અભ્યાસ કરવા લાગ્યા. ચક્ષુસાદેવી તાત્પર્યમાં સમજી શકયા કે પુણ્ય-પાપના ફળ જેવા પ્રકારના જીવોએ બાંધ્યા અર્થાત્ તેવા પ્રકારના મળતા રહે છે. હવે તેમને ચોથી પ્રતિપત્તિની આર્ટ ગેલેરી જોવાની ભાવના જાગી. ત્રિલોક દર્શન ચોથીથી નવમી પ્રતિપત્તિની આર્ટ ગેલેરી : ચોથી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવો કેટલી સ્થિતિ પામીને મૃત્યુ પામે છે, તે ભવસ્થિતિ જાણી જોઈ. એની એ ઇન્દ્રિય કેટલી (વાર) પામે છે, તેવી કાયસ્થિતિ નિહાળી, તેઓનું અંતર, અલ્પબહુત્વનું જાણપણું કર્યું. ત્યારપછી પાંચમી આર્ટ ગેલેરીમાં પ્રવેશ કર્યો, ત્યાં તેમણે સંસારી જીવોને પૃથ્વીકાયાદિ છ પ્રકારે જોયા. તેઓની ભવસ્થિતિ કાયસ્થિતિનું માપ કાઢ્યું અને આગળ વધ્યા. છઠ્ઠી આર્ટ ગેલેરીમાં સાત પ્રકારના જીવોને જોયા. નારકીના રૂપમાં, તિર્યંચ-તિર્યંચાણીના રૂપમાં, મનુષ્ય-મનુષ્યાણીના રૂપમાં, દેવ-દેવાંગનાના રૂપમાં. તેઓનું આયુષ્ય, કાયસ્થિતિ, અંતર, અલ્પબહુત્વ જાણીને આગળ વધ્યા. સાતમી આર્ટ ગેલેરીમાં આઠ 51 Page #58 -------------------------------------------------------------------------- ________________ Th( 5. પ્રકારના જીવોનું દર્શન જુદી જ રીતે કર્યું. પ્રથમ સમયના નારકી, અપ્રથમ સમયના નારકી; પ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યંચ; પ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્યો; પ્રથમ સમયના દેવો, અપ્રથમ સમયના દેવો. આ આઠેય પ્રકારના જીવોમાંથી પ્રથમ સમયના જીવોની ભવસ્થિતિ-કાયસ્થિતિ એક સમયની અને અપ્રથમ સમયના જીવોની જેટલી ભવસ્થિતિ અને કાયસ્થિતિ હોય તેમાંથી એક સમય ઓછો જાણી લેવો. અંતર–તિર્યંચનું અનેક સો સાગર, શેષ સર્વનું વનસ્પતિકાળ; ત્યારપછી અલ્પબદુત્વ જાણ્યું. ત્યાંથી આગળ વધીને આઠમી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યા. ત્યાં સંસારી જીવોના નવ પ્રકાર- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને તેનું અલ્પબહત્વ જાયું, ત્રિલોકદર્શન કરતા રહ્યા. ત્યાંથી ચક્ષુસાદેવી આગળ વધ્યા. નવમી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યા. ત્યાં પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયને નિહાળ્યા. તેનું અલ્પબદુત્વ જાણવા દષ્ટિ લંબાવી. તેમાં જણાયું કે– (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય જીવો, તેનાથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય, એકેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક. અપ્રથમ સમયના પૂર્વવતું. આ રીતે ત્રિલોક દર્શનની નવ પ્રતિપત્તિ રૂપ આર્ટ ગેલેરીનું દર્શન ચક્ષુસાદેવીએ કર્યું. પ્રથમ ખંડનું ત્રિલોક દર્શન પૂર્ણ થયું. ચક્ષુસાદેવીએ ચેતના બહેનને પૂછ્યું- હવે શું જોવાનું છે? ચેતના બહેને કહ્યું કે આ ખંડમાં જે વાત તમે જાણી જોઈ તેનું ઘટક છે સંસારી જીવો. બીજા ખંડમાં સર્વ જીવોના બે, ત્રણ આ ભેદ-પ્રભેદનવ પ્રતિપત્તિ રૂપે દર્શાવ્યા છે. જેમ કે–સિદ્ધ-અસિદ્ધ, સઇન્દ્રિયઅનિન્દ્રિય, જ્ઞાની-અજ્ઞાની, આહારક- અનાહારક, ભાષક-અભાષક, સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિ, પરિત્ત-અપરિત્ત, પર્યાપ્તક-અપર્યાપ્તકસૂક્ષ્મ-બાદર, સંજ્ઞી-અસંજ્ઞી, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક રૂપે ભેદોનું વિધાન કર્યું છે તથા યોગ, વેદ, દર્શન, સંત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, વેશ્યા, યોનિ, ઇન્દ્રિય, આદિની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું છે અર્થાત્ પૂર્વોક્ત જીવોમાં આ દ્વાર ઉતારવામાં આવ્યા છે, તેને જીવસ્થાન કહેવાય છે અને તે ગુણસ્થાન રૂપમાં પણ જોવાય છે. આ રીતે અભિગમ નગર બે ખંડમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડમાં સંસારી જીવોનું વર્ણન, બીજામાં સંસારી અને સિદ્ધોનું વર્ણન દર્શાવીને સિદ્ધાલયનું દર્શન કરાવ્યું છે. હે ચક્ષુસાદેવી ! તાત્પર્ય એ | માટે જો પ્રયત્ન-પુરુષાર્થ સવળો કરે તો અવશ્ય શુદ્ધ સ્વરૂપી બનીને મોક્ષમાં જાય છે; આ જે ત્રિલોક દર્શન કર્યું તે શાશ્વત છે, તેમાં ફેર થતો નથી. માત્ર પર્યાયથી વ્યક્તિ કે વસ્તુ સ્થાન બદલે છે, તેમ આ આગમ જણાવે છે. ચેતના બહેનની વાત સાંભળી, અભ્યાસ કરી, ત્રિલોક દર્શન કરી, ચસાદેવી પાછી ફરી અને મારા દર્શન ઉપયોગ પાયલોટે તેમને વિરતિના વિમાનમાં બેસાડી અભિગમ 52 Page #59 -------------------------------------------------------------------------- ________________ નગરથી પ્રસ્થાન કરાવી ચેતના બહેન સાથે પાછો લઈ આવ્યો અને તે આવીને મારા ક્ષયોપશમ ભાવમાં સ્થિત થઈ ગયા. આ છે પ્રધાન સંપાદિકાનું ભાવદર્શન. પ્રિય પાઠક વૃંદ! આપ જરૂર સમજી ગયા હશો પ્રધાન સંપાદિકાના ભાવોને? આ પૂર્ણ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિરાટ વિશ્વની વાત કરે છે. આ તીર્થકર, ગણધર, સ્થવિર ભગવંતોની વાણીને વાંચતા, વાગોળતા ત્રિલોકીનાથ પ્રત્યે સહજ રીતે અહોભાવ જાગે; પણ સાથે એ વાત કહી દઉં છું કે આગમ મનીષી પરમ ઉપકારી પૂ. ત્રિલોક મુનિરાજ અમારા આગમના દરેક પાઠોનું સંશોધન, અવિરત ભાવે ભગીરથ પુરુષાર્થથી કરી રહ્યા છે, તેમનું નામ પણ સહેજે બહુમાનપૂર્વક જોડાઈ ગયું છે. મને જે ભાવો આવ્યા તેવા આલેખ્યા છે, તેવા ભાવો તમારા દિલમાં વસે. જીવ-અજીવને જાણી સુબોધ પામી આત્માની મોજ માણી સત્કૃત્યોની આરતી ઉતારી, જીવન સાર્થક કરો તેવી અંતરની મંગલકામના... આભાર-ધન્યવાદ-સાધુવાદ : પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળપાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું. | મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અપું . આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈમ, હસુમતી બાઈમ, વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું. આ ઉપાંગના અનુવાદિકા નિત્ય જપ તપના તપસ્વી પંડિતા અમારા પટ્ટોધરા પુષ્પાબાઈ મહાસતીજીના પટ્ટોધરા અને અમારા પ્રશિષ્યા નિત્ય તપસ્વિની સ્વાધ્યાય અનુરક્તા બા. બ્ર. પુનિતાબાઈ મહાસતીજી છે. તેઓના ભવ્ય પુરુષાર્થને હું બિરદાવું છું K() Page #60 -------------------------------------------------------------------------- ________________ તથા મંગલ કામના કરું છું કે તેઓ સિદ્ધાંત પારગામી બની આત્માનું ઉત્થાન કરે.. મોક્ષપથના પથિક બને. સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી અને સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું. આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને તથા સુંદર અક્ષરોમાં સંપાદકીય લેખ લખી આપનાર કુમારી યોગનાબહેન મહેતાને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુસ્પ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દેઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભરહૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું. આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. - પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ શ્વ जिणाणं-खमामि सव्वजीवाणं । વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય, તો માગું પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરૂં છું વિજ્ઞાપના પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા - આર્યા લીલમ. K ). 54. Page #61 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા અનેકાંતવાદ એ જૈનદર્શનની આગવી વિશેષતા છે. વસ્તુના સર્વાગીણ સ્વરૂપ દર્શન માટે વિવિધ દૃષ્ટિએ તેનો અભ્યાસ આવશ્યક છે. વસ્તુને ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી નિહાળવી કે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિચાર કરવો, તેને અનેકાંતવાદ કે સ્યાદ્વાદ કહે છે. આગમોમાં યત્ર, તત્ર, સર્વત્ર આ અનેકાંત દષ્ટિકોણના દર્શન થતાં રહે છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્રમાં અજીવના ભેદ-પ્રભેદોનું અને વિવિધ અપેક્ષાએ સંસારી જીવોના ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ તથા ૧૦ પ્રકારના ભેદોનું કથન છે. તે ઉપરાંત બીજા ખંડમાં સર્વ જીવોના પણ ૨ થી ૧૦ સુધીના ભેદોનું કથન છે. આ રીતે આ સૂત્રની કથન પદ્ધતિમાં સ્યાદવાદ ઝળકી રહ્યો છે. ૨૪ દંડકના જીવોને પ્રાપ્ત શરીર, સ્થિતિ, અવગાહના, લેશ્યા, જ્ઞાન વગેરે ર૩ પ્રકારની ઋદ્ધિનું (દંડક નામે પ્રસિદ્ધ થોકડાનું) દિગ્દર્શન આ વિશાળકાય આગમ મહત્વનું અંગ બની રહે છે. તેમાં એક ઋદ્ધિનું નામ સંઘયણ છે. સંઘયણ એટલે હાડકાની મજબૂતાઈ, ઔદારિક શરીરમાં છ પ્રકારના સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ અવશ્ય હોય છે. સૂક્ષ્મ તથા બાદર પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે સ્થાવર જીવોના શરીરમાં હાડકા દેખાતા નથી. તો તેમાં સંઘયણ કેમ હોય શકે ? શોધ-ખોળ કરતાં વૃત્તિમાં સમાધાન પ્રાપ્ત થયું કે હાડકા ન હોવા છતાં તે જીવોમાં હાડકા સંબંધિત શક્તિ હોવાથી તેઓ સંઘયણી છે અને આ શક્તિની તરતમતાના આધારે તે જીવોમાં અનેક આકાર-પ્રકારનું છેવટું સંઘયણ હોય છે. તેનું સ્પષ્ટીકરણ પ્રતિપત્તિ-૧ના શાસ્ત્રપાઠમાં છે. પ્રતિપત્તિ–૩ દેવાધિકાર અનુસાર અસુરકુમારાદિ ભવનપતિના ભવનાવાસ પ્રથમ નરકના પૃથ્વીપિંડમાં છે. તેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પાઘડામાં નરકાવાસ છે અને આંતરામાં ભવનો છે. ગ્રંથકારો ઉપર-નીચેના એક-એક આંતરાને શૂન્ય અને મધ્યના દસ આંતરામાં ૧૦ ભવનપતિના ભવનો કહે છે. પરંતુ ભગવતી 55. Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર, શતક-૨, ઉદ્દેશક–૮ માં વિધાન છે કે અસંખ્યાતમા અરુણોદય સમુદ્રમાંથી ૪૦,૦૦૦ યોજના નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ચમરેન્દ્રની ચરમચંચા રાજધાની છે. પાથડા અને આંતરાની જાડાઈ સંબંધી સૂક્ષ્મ ગણિત દ્વારા સ્પષ્ટ થાય છે કે પ્રથમના બે આંતરા શૂન્ય છે અને ત્રીજા આંતરામાં અસુરકુમારના ભવનો છે, તેની સૂક્ષ્મ ગણતરી આ પ્રમાણે થાય છે– પ્રથમ નરકના પ્રત્યેક પાથડા-૩૦૦૦ યોજનાના અને આંતરા ૧૧,૫૮૩ યોજન વિસ્તૃત છે. તે અનુસાર ગણના કરતાં– રત્નપ્રભા પૃથ્વીની ઉપરી છત ૧૦00 યોજનની છે. ત્યાર પછી પ્રથમ પાઘડો 8000 યોજનાનો છે, ત્યારપછી પ્રથમ આંતરાના ૧૧૫૮૩ યોજન છે. ત્યાર પછી બીજા પાથડો 3000 યોજનાનો છે, ત્યાર પછી બીજા આંતરાના ૧૧,૫૮૩ યોજનની અને ત્યારપછી ત્રીજા પાથડા 3000 યોજનની ગણના કરતાં ૧000 + 3000 + ૧૧,૫૮૩ + ૩000 + ૧૧,૫૮૩ + ૩૦૦૦ = ૩૩,૧૬૬ યોજન થાય છે અર્થાત્ ૩૩,૧૬ યોજન પછી ત્રીજું આંતરું શરૂ થાય છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર ૪૦,૦૦૦ યોજન નીચે અસુરકુમાર ચમરેન્દ્રની ચમચંચા રાજધાની છે. તેમાંથી ઉપરોક્ત રાશિ ઘટાડતાં ૪૦,૦૦૦૩૩,૧૬૬ = ૬૮૩૪ શેષ રહે છે. માટે ત્રીજા આંતરામાં ૬૮૩૪ યોજના નીચે જઈએ ત્યાં અસુરકુમારેન્દ્ર ચમરની રાજધાની અને તેની આસપાસ સંપૂર્ણ આંતરામાં અસુરકુમારોના ભવનાવાસો છે સંક્ષેપમાં રત્નપ્રભા પૃથ્વીના બાર આંતરામાંથી પ્રથમ બે આંતરા શૂન્ય છે. તે દશ આંતરામાં ક્રમશઃ દશ ભવનપતિ દેવોનાં ભવનો છે. પ્રતિપત્તિ-૩ લવણ સમુદ્રાધિકારમાં અનેક આશ્ચર્યકારી વિશેષતાથી યુક્ત એવા લવણ સમુદ્રનું વર્ણન છે. તેમાં લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬,000 યોજન કહી છે. જબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપ તરફના લવણ સમુદ્રના બંને કિનારેથી પંચાણુ પ્રદેશ સોળ પ્રદેશોની લવણ સમુદ્રની ઊંચાઈ વધતાં-વધતાં ૯૫,000 યોજને લવણસમુદ્રની ૧૬,૦૦૦ યોજનની ઊંચાઈ થાય છે. આ પ્રકારનું સૂત્રકારનું કથન છે. આ ઊંચાઈ વૃદ્ધિ(લવણ સમુદ્રના સીમા ક્ષેત્રની અપેક્ષાએ) બતાવેલ છે. તેને જો લવણ સમુદ્રના વૃદ્ધિ પામતા પાણીની ઊંચાઈ માનવામાં આવે તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકપ્રકાશ આદિ અન્ય ગ્રંથોના આધારે અનુપ્રેક્ષા કરતાં સ્પષ્ટ થયું કે લવણ સમુદ્રની ઊંચાઈનું કથન સૂત્રકારે ક્ષેત્ર ગણિતની અપેક્ષાએ કર્યું છે. લવણ સમુદ્રની જલવૃદ્ધિ તો ૯૫૦૦૦ યોજને ૭૦૦ યોજનની જ થાય છે અને જલશિખાની ઊંચાઈ ૧૬૦૦૦ યોજનની છે અને તે અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬000 યોજન સુધી વધે છે 56 Page #63 -------------------------------------------------------------------------- ________________ મ તેવું કથન છે. અમે તે વિષયનું સ્પષ્ટીકરણ યથાસ્થાને આકૃતિ સહિત કર્યું છે. આ રીતે લવણ સમુદ્રમાં ૯૫,000 યોજને ૧૦00 યોજન ઊંડાઈ અને ૭૦૦ યોજન ઊંચાઈ વધે છે, આ નિશ્ચિત માપના આધારે લવણસમુદ્રગત વેલંધર પર્વતોના અને ગૌતમ દ્વીપ, ચંદ્ર-સૂર્ય દ્વીપના જંબૂદ્વીપ તરફ તથા જળશિખા તરફ પાણીની બહાર, પાણીની અંદર ડૂબેલા ભાગનું સૂક્ષ્મ ગણિત વિવેચનમાં યથાસ્થાને આપવા પ્રત્યેન કર્યો છે. ત્રીજી પ્રતિપત્તિ લવણાધિકારના સૂત્ર ૪૯ થી પ૩માં અન્ય સમુદ્ર કરતાં લવણ સમુદ્રની વિશેષતા બતાવી છે, તેમાં સૂત્ર ૪૯માં અપ, gu, સિહા, વિનારી વગેરે શબ્દોના અર્થ વ્યાખ્યા ગ્રંથમાં મસ્યાદિ જળચર જીવો કરેલ છે, યથા- માવાયો ચ્છવિશેષT | પરંતુ વેલંધર નાગરાજ, જળની હાનિ-વૃદ્ધિ (ભરતી-ઓટ)ના કથનની વચ્ચેના આ શબ્દોના અર્થ સમુદ્રની વિશેષતા દર્શક જ હોવા જોઈએ, તેવું સ્પષ્ટ સમજાતા અને આ ત્રીજી પ્રતિપત્તિમાં જ ધાતકીખંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર સૂત્ર ૮૫માં કથન છે કે લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ, આ ત્રણ સમુદ્રમાં મચ્છ–કચ્છ વગેરે જળચર જીવો વિપુલ પ્રમાણમાં છે, તેથી પ્રસ્તુત પ્રસંગમાં અષા આદિ શબ્દપ્રયોગ અન્ય સમુદ્ર કરતાં લવણ સમુદ્રની વિશેષતા સૂચક અર્થમાં જ પ્રયુક્ત થયા હોય તેવું સ્પષ્ટ થાય છે, તેના અર્થ આ પ્રમાણે કર્યા છે– ધારૂ = ઊંચાઈ, gu = ઊંડાણ (ખનું = ખોદવું, ખોદવું શબ્દ ઊંડાણ સૂચક છે.) સિહ = જળશિખા, વિનાતી = પાતાળ કળશો. ઉરપરિસર્પના એક ભેદ આસાલિકમાં નપુંસક વેદ જ હોય છે. તેથી બીજી પ્રતિપત્તિમાં સ્ત્રીઓ અને પુરુષોના ભેદ-પ્રભેદની ગણનામાં તેનું કથન નથી. પ્રતિપત્તિ-૨ સૂ. ૮માં ઉરપરિસર્પના અહિ, અજગર અને મહોરગ, આ ત્રણ ભેદ જ દર્શાવ્યા છે. ત્યારપછી નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદના કથન સમયે સૂત્ર ૮૭માં પ્રાયઃ પ્રતોમાં માતાતિય વનો પાઠ છે. આ સૂત્રમાં પુલ્વર મેડો પાઠ દ્વારા પૂર્વકથિત પાઠ અનુસાર ભેદ ગ્રહણ કરવાનું સૂચન છે. પ્રતિપત્તિ-૧ સૂત્ર ૧૦૫ અનુસાર ભેદ ગ્રહણ કરીએ તો ત્યાં આસાલિક સહિત ૪ ઉરપરિસર્પના ભેદનું ગ્રહણ થાય છે. નપુંસક વેદી જીવોના ભેદની ગણનામાં આસાલિકને વર્જવાની વાત ઉચિત નથી, આ અનુસંધાનમાં અન્ય પ્રતોમાં મૂળપાઠનું નિરીક્ષણ કરતાં લાડનું પ્રકાશિત 57 Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રતમાં સાતિય સમો પાઠ પ્રાપ્ત થયો. તેથી અહીં તે પાઠને માન્ય રાખ્યો છે. પ્રતિપત્તિ–૩, વૈમાનિક દેવાધિકારમાં ૧ર દેવલોક, રૈવેયક વગેરે વિમાનોની સમપૃથ્વીથી ઊંચાઈ વગેરેનું માપ ગ્રંથોમાં વિભિન્ન રૂપે પ્રાપ્ત થાય છે. અહીં પ્રાપ્ત બે પરંપરાને કોષ્ટકમાં દર્શાવીને પ્રચલિત પરંપરા તથા ગ્રંથોના આધારે તેની આકૃતિ નિશ્ચિત કરી છે. ખંડ-૨, સર્વ જીવોની પ્રતિપ્રત્તિ-૧, સૂત્ર ૨૧માં સાકાર-અનાકાર ઉપયોગની કાયસ્થિતિ તથા અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવ્યા છે. તે સ્ત્ર અનુસાર કેવલજ્ઞાની સિદ્ધોને પણ અંતમુહૂર્તનો જ સાકારોપયોગ અને અનાકારોપયોગ સિદ્ધ થાય છે. અન્ય શાસ્ત્રોમાં પણ બંને ઉપયોગની કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્તના જ મળે છે. તેમ છતાં વ્યાખ્યાગ્રંથોના આધારે કેવળીના બંને ઉપયોગ એક-એક સમયના પ્રસિદ્ધ છે. આ વિષયમાં વ્યાખ્યાકારનું મંતવ્ય પ્રસ્તુત સૂત્રના વિવેચનમાં વ્યાખ્યાંશના ઉદ્ધરણ સહિત આપ્યું છે. આ આગમના કેટલાક વિષયો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર, શ્રી ભગવતી સૂત્રના છે અને કેટલાક વિષયો મૌલિક છે. લવણ સમુદ્ર, તેમાં રહેલ ચંદ્ર-સૂર્ય દ્વીપ, ગૌતમ દ્વીપ, નંદીશ્વર દ્વીપ વગેરેનું વર્ણન અન્યત્ર પ્રાપ્ત થતું નથી. ચારે ગતિના જીવોના સ્થાનનું કથન પ્રજ્ઞાપના પદ-૨ સ્થાનપદના આધારે છે. ધાતકીખંડ, અર્ધપુષ્કરદ્વીપના ઈક્ષકાર વગેરે પર્વતો, સ્થાનોનું વર્ણન સ્થાનાંગ સૂત્ર, બીજા સ્થાનના આધારે કર્યું છે. તે સર્વ વિષયોના ચિત્રો વિવેચનમાં રજૂ કર્યા છે. તે વિષયોનું એક સાથે વિહંગાવલોકન થઈ શકે તે માટે તેના કોષ્ટકો અને ચાર્ટો વિવેચનમાં આપવા પ્રયત્ન કર્યો છે. દ્રવ્યાનુયોગ અને તત્ત્વજ્ઞાનથી સભર આ વિશાળકાય આગમને પાઠક કોઈપણ પ્રકારના ભાર વિના સહજતા અને સરળતાથી પચાવી લે, તેના સારભૂત તત્ત્વને પામે તેવી અમારી ભાવના અને અનવરત પુરુષાર્થ કરવા પ્રેરે છે અને અમારો આ પુરુષાર્થ આકૃતિ, ચાર્ટ, કોષ્ટકના માધ્યમે આપ સહુ સમક્ષ સાકાર થયો છે. અમારા આ સંપાદન પુરુષાર્થને અમ સંયમી જીવનના સર્જક, સંરક્ષક, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની અહર્નિશ વરસતી કૃપા ઉર્જાનું સિંચન 58 Page #65 -------------------------------------------------------------------------- ________________ કરે છે. અમારા આ ભગીરથ કાર્યમાં પાયાના પત્થર સમા, મૂક સેવા ભાવી, અડગ નિશ્ચયી આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા.નું માર્ગદર્શન તથા અનંત ઉપકારી, અપ્રમત્ત યોગિની, સંયમની સાક્ષાત્ પ્રતિમા સમા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈમ. અમારા પુરુષાર્થમાં પ્રાણ પૂરે છે, તે પ્રાણના આધારે જ અમારું સંપાદન કાર્ય જીવંત બને છે. મૂક ભાવે અમારા કાર્યને સર્વાંગી સહકાર આપતા ગુરુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. વાટને સમારી જ્યોતને તેજ બનાવવાની જેમ અમારા પુરુષાર્થને સમયે-સમયે ઉત્સાહિત-પ્રોત્સાહિત કરતા રહે છે. ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ રત્નાધિકો તથા અનુજ સતિવૃંદની સદ્ભાવનાનો સથવારો અમારી સાથે છે. પ્રાંતે અમારા અનંત ઉપકારી માતા-પિતાને સમરી તેમની સંયમ અનુજ્ઞા જ આ સંપાદન પુરુષાર્થની અનુમોદના છે. આગમ સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિદુક્કડં સાથે ક્ષમાયાચના..... સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ ! સદા ૠણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. 59 Page #66 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે સાધ્વી શ્રી પુનિતાબાઈ મ. તીર્થંકરોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાર પછી જગજ્જીવો પર પરમ કરુણા વરસાવી શાસનની સ્થાપના કરે છે અને શાસનના આધાર સ્તંભ સમ શાસ્ત્રના ઉપદેશ દ્વારા મોક્ષ માર્ગને પ્રગટ કરે છે. ગણધરો પ્રભુની વાણીને સૂત્રબદ્ધ કરે છે અને આચાર્ય ભગવંતો તે સ્વપર હિતકારી પરંપરાનું વહન કરતાં જિન શાસનને જીવંત અને જ્વલંત રાખે છે. કાલક્રમે પૂર્વધર સ્થવિર ભગવંતો ગણધરો દ્વારા રચિત દ્વાદશાંગીમાંથી પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થતો જાણી મહાવિશાલકાય દષ્ટિવાદ નામના બારમા અંગ સૂત્રમાંથી શાસન હિતકારી વિષયોનું ચયન કરીને તેને સ્વતંત્ર શાસ્ત્ર રૂપે ઉદ્ધરિત કરે કે નવીન રીતે સંપાદિત કરે છે. સ્થવિર ભગવંતોની તે શાસ્ત્ર રચના અંગ બાહ્ય સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. વર્તમાનમાં તે અંગ બાહ્ય શાસ્ત્રોમાંથી કેટલાક શાસ્ત્રોને ઉપાંગ સૂત્ર સંજ્ઞા આપવામાં આવી છે. તે ઉપાંગ સૂત્રો બારની સંખ્યારૂપે પ્રસિદ્ધ થયા છે. તેમાં પ્રસ્તુત આગમ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ત્રીજું ઉપાંગ સૂત્ર છે. રચયિતા—રચનાકાલ :– આ આગમના રચિયતા કે તેના રચનાકાલની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ નંદીસૂત્રમાં અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર તરીકે તેનો નામોલ્લેખ હોવાથી તેની રચના નંદીસૂત્રના રચયિતા શ્રી દેવવાચક ક્ષમાશ્રમણના કાલની પૂર્વે અથવા તેના સમકાલે થઈ હોય તેમ સ્પષ્ટ થાય છે. તેમજ તેના રચિયતા કોઈ અજ્ઞાત સ્થવિર મુનિ ભગવંત છે. આ શાસ્ત્રના પ્રારંભમાં જ સૂત્ર છે કે– સૂત્રઃ હ વતુ બિળમય બિખાણુમય........... અનુવ્વીટ્ટ્ ય તં सद्दहमाणा तं पत्तियमाणा तं रोयमाणा थेरा भगवंतो जीवाजीवाभिगम णामज्झयणं पण्णवइंसु । અર્થ : જૈન પ્રવચનમાં તીર્થંકર પરમાત્માના સિદ્ધાંત રૂપે દ્વાદશાંગી ગણિપિટક છે. 60 Page #67 -------------------------------------------------------------------------- ________________ જે અન્ય સર્વ તીર્થકરો દ્વારા અનુમત છે, જિનાનુકૂલ છે, જિનપ્રણીત છે, જિન નિરૂપિત છે, જિનાખ્યાત છે, જિનાનુચીર્ણ છે, જિન પ્રજ્ઞપ્ત છે, જિન દેશિત છે, જિન પ્રશસ્ત છે, તેનું પર્યાલોચન કરીને, તેના પર શ્રદ્ધા, પ્રતીતિ અને યથાર્થ રુચિ કરીને સ્થવિર ભગવંતોએ જીવાજીવાભિગમ નામના શાસ્ત્રનું અધ્યયન પ્રરૂપિત કર્યું છે. આ રીતે પ્રસ્તુત શાસ્ત્રના રચયિતા અજ્ઞાતનામાં સ્થવિર મુનિ ભગવંત છે. જીવાજીવાભિગમ નામકરણ અને વિષય :- જીવાજીવાભિગમ શબ્દનો પદચ્છેદ કરતાં જીવ અને અજીવ તત્ત્વનો અભિગમ–બોધ કરાવતું આ શાસ્ત્ર જીવાજીવાભિગમ સૂત્ર કહેવાય છે. આ રીતે સૂત્રના વિષય વર્ણનના આધારે આ સૂત્રનું નામકરણ છે અને તે નામકરણ શાસ્ત્રના વિષયને પ્રગટ કરે છે. સંક્ષેપમાં આ શાસ્ત્રનું નામ શ્રી જીવાભિગમ સૂત્ર રૂપે વિશેષ પ્રચલિત છે. સૂત્ર પરિમાણ:- આ સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે. તેમાં સંસારી જીવોની નવ પ્રતિપત્તિ (અધ્યયન) અને સર્વજીવની નવ પ્રતિપત્તિ તેમ કુલ ૯+૯-૧૮ પ્રતિપત્તિ છે. સમગ્ર શાસ્ત્રનું પરિમાણ ૪૭૫૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. સમગ્ર જૈન સાહિત્યનું પ્રયોજન એક માત્ર આત્મસિદ્ધિ અથવા આત્મશુદ્ધિ જ છે, તેથી પ્રત્યેક જૈનાગમ આત્માની સ્વાભાવિક કે વૈભાવિક પરિસ્થિતિનું દર્શન કરાવીને, વૈભાવિક પરિસ્થિતિને દૂર કરવાના ઉપાયો અને સ્વાભાવિક સ્થિતિમાં સ્થિર થવાનો માર્ગ પ્રગટ કરે છે. આ આગમમાં સંસારી જીવોની અનેક પ્રકારની વિવિધતાનું દર્શન સંસારી જીવોના ભેદ-પ્રભેદના માધ્યમથી કરાવ્યું છે. પ્રત્યેક અવસ્થામાં જીવ કેટલો કાલ વ્યતીત કરી શકે, તે ઉપરાંત ક્યા સ્થાનમાં જીવ કેટલા શરીર, ઇન્દ્રિય, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન આદિ ઋદ્ધિ પ્રાપ્ત કરી શકે તેનું વિશદ વર્ણન છે. આ આગમ વિષયની દષ્ટિએ વિશાળ છે, ભાવોની દષ્ટિએ ગંભીર છે. તેમાં જૈન સાહિત્યના દ્રવ્યાનુયોગને સ્પર્શતા અનેકવિષયોનો સમાવેશ થયેલો છે. જૈન ભૂગોળ અને જેન ખગોળ વિજ્ઞાનની સ્પષ્ટતા માટે આ આગમ અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે. ૨૪ દંડકના જીવોના ભેદ-પ્રભેદ સાથે ૨૩ તારોથી વર્ણિત તેની ઋદ્ધિનું કથન આ આગમની મૌલિકતા છે, તેથી જ આ આગમને સંસારી જીવોની સ્થિતિને જાણવાનો કોષ પણ કહી શકાય છે. 61 Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા સાહિત્ય ઃ– આગમ ગ્રંથોના ભાવોને સ્પષ્ટ કરવા યુગે-યુગે કેટલાક આચાર્ય ભગવંતોએ આગમ સાહિત્ય ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ વ્યાખ્યાઓની રચના કરી છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્રની વ્યાખ્યા રૂપે સહુ પ્રથમ એક ચૂર્ણિની રચના થઈ છે પરંતુ તે અદ્યાપિ અપ્રકાશિત છે. વર્તમાને પ્રસ્તુત આગમના વ્યાખ્યા સાહિત્યમાં આચાર્ય શ્રી મલયગિરિષ્કૃત સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. તેમાં આચાર્યશ્રીએ અનેક ગ્રંથોના ઉદ્ધરણ પૂર્વક આગમના પદોનું વિવેચન કર્યું છે, જે આગમના ભાવોની સ્પષ્ટતા માટે અત્યંત ઉપયોગી છે. સંવત ૧૮૮૩માં રાય બહાદુર ધનપતિસિંહે શ્રીમલયગિરિકૃત વ્યાખ્યા સહિત ગુજરાતી વિવેચન સાથે શ્રી જીવાજીવાભિગમ સૂત્રનું પ્રકાશન કરાવ્યું. આગમોનું પૂર્ણતઃ હિન્દી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આદરણીય આચાર્યશ્રી અમુલખૠષિ દ્વારા થયું. ત્યાર પછી શાસ્ત્રાચાર્ય શ્રી પૂ. ઘાસીલાલજી મ.સા. દ્વારા સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિન્દી અને ગુજરાતી ભાષામાં ૩૨ આગમોનું પ્રકાશન થયું. આ સિવાય વિશ્વભારતી–લાડનું દ્વારા મૂળપાઠ, વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિ મ.સા. ના પ્રધાન સંપાદકપણે અત્યંત સંક્ષિપ્ત નહીં અને અત્યંત વિસ્તૃત પણ નહીં, આવી હિંદી વિવેચન સહ આગમ બત્રીસી શ્રી આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત થયેલ છે. પ્રાણ પરિવારના સાધ્વીજીઓ દ્વારા સંપાદિત સોળ આગમોનું મૂળ પાઠ અને ગુજરાતીમાં ભાવાર્થ રૂપે પ્રકાશન ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠથી થયું છે. આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદી અને ગુજરાતી ભાષામાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે. જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે. શ્રમણ સંઘીય આગમ જ્ઞાતા પં.ર. શ્રી કનૈયાલાલજી મ.સા.એ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે અનેક ભાગોમાં બત્રીસ સૂત્રોના સંપૂર્ણ મૂળપાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. આ રીતે અનેક આગમ રસિકોએ મતિ-શ્રુત જ્ઞાનાવરણીયના અધિકતમ અને શુભ ક્ષયોપશમ દ્વારા સમ્યક્ત્વના આછા ઉજાસમાં, શાસ્ત્રોના સૂક્ષ્મ અને માર્મિક અભ્યાસ સાથે જ્ઞાનસાગરમાંથી અમૂલ્ય રત્નો વીણી વીણીને જગત સમક્ષ ભવ્ય આત્માઓ માટે પ્રગટ કરીને અનોખી શ્રુતસેવા કરેલ છે. એ એમનો પરમ ઉપકાર છે. 62 Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમોની આરાધના ભવાટવીના ભાવઅંધકારને ભેદી નાખનારો અમોઘ પુરુષાર્થ છે. આગમ આગમ એ આ=આતમ, ગમ=સૂઝ. આત્માની સૂઝ દેનારું છે. આગમજ્ઞાનની પ્રાપ્તિ એ આત્માનંદનું પરમધામ છે. આભારદર્શન :– પ્રસ્તુત સંસ્કરણ આ પરમ પાવન પરંપરામાં જ એક કડી રૂપ બનીને જોડાઈ રહ્યું છે. જેમના દર્શને સંસાર યાત્રા સાંકડી કરી, જેમના ચરણોએ પુદ્ગલ પરાવર્તનની ચાદર કટ કરી, જેમના આદેશે řિળવયને અણુરત્તા ના ભાવો, અમ હૈયે ધરબ્યા, જેમના સંદેશે અમુદિયોમિ આરાદળાÇ ના ભાવે, સંયમ શોભિત કર્યો. તેવા અનંત અનંત ઉપકારી તપસમ્રાટ અમ શિરોમણિ બા.બ્ર. પૂ. તપસ્વી ગુરુદેવની અસીમકૃપાથી, જ્ઞાન, ધ્યાન, તપ અને ત્યાગની પ્રેરણાના પિયુષ પીવડાવનારા અમારા શિરછત્ર સમ ગુરુણીદેવો પૂ. મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી, આધ્યાત્મયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મહાસતીજી, સંયમની સારણા વારણાના સંસ્કારોથી સુશોભિત બનાવનાર, જ્ઞાનામૃતનું સિંચન કરનાર, મુગટમણિ પ્રાણસમા બા.બ્ર. પૂ. મમ ગુરુણી મૈયા પુષ્પાબાઈ મહાસતીજી તથા અમ જીવન નૈયાના સાચા રક્ષક બા.બ્ર. પૂ. ઉષાબાઈ મહાસતીજીના અંતરના શુભાષિશ અને મંગલમય પ્રેરણાના પરિબળે શ્રી જીવાજીવાભિગમ સૂત્રનો અનુવાદ કરવાની, ભાગ્યને સૌભાગ્ય બનાવવાની પવિત્ર પળ મને પ્રાપ્ત થઈ. નાનકડા બીજમાં વિરાટ વૃક્ષ થવાની તાકાત પડી છે પણ જ્યાં સુધી પૃથ્વી, પાણી અને પવનનો ત્રિસંગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજ વૃક્ષ ન બની શકે, તેમ આત્મામાં અનંત શક્તિ ધરબાઈને પડેલી છે; જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રિસંગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શક્તિ સાકાર પામી શકતી નથી. બીજને વૃક્ષ બનવા માટે સમયે-સમયે પાણીના સિંચનની જરૂર પડે તેમ આ શ્રુત સેવાના ઉચ્ચ અને ભગીરથ કાર્યને સંપન્ન કરવા સમયે સમયે ગુરુવર્યોની પ્રેરણા અને માર્ગદર્શન જલસિંચનનું કાર્ય કરી રહેલ છે. યોગાનુયોગ પૂ. તપસ્વી ગુરુદેવની નેશ્રામાં પૂ. ગિરીશ મુનિ મ.સા.ની પ્રેરણા અને તેઓની આગવી સૂઝથી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિનો સુયોગ સુલભ બન્યો. પૂ. તપસ્વીરાજે તેઓમાં શાસન અને શ્રુતસેવાનો તરવરાટ જોઈ સંશોધનકાર્ય તેઓને સોંપ્યુ. શ્રુત સેવાના ભેખધારી મુનિશ્રીએ હર્ષોલ્લાસ સાથે સ્વીકાર્યું એટલું જ નહીં પરંતુ તેઓશ્રી પોતાની તન, મનની તમામ શક્તિ સહિત દિવસ રાતની 63 Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પળની જાગૃતિ કેળવી અપ્રમત્તદશાએ કાર્ય સંપન્ન કરી રહેલ છે. મારા જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદને જીણવટભરી દષ્ટિએ જોઈને તાત્ત્વિક શુદ્ધિ કરી સૂત્રને મૌલિક અને સુંદર બનાવવા માટે તેઓએ કરેલા પુરુષાર્થને અભિનંદન અને ધન્યવાદના ભાવો સાથે મારા શતશઃ કોટિ વંદનથી બિરદાવું છું. મારા આખ ગુણીદેવને મહામૂલા કહું કે અણમૂલા, તેઓની છત્રછાયા શીતળ, સમાધિ દેનારી અને આત્મીયતા જન્માવનારી છે કે તેને શબ્દોમાં સમાવી શકતી નથી, કદાચ સમાવવાનો યત્ન કે પ્રયત્ન કરું તો હૃદયના ભાવો કે શબ્દો ઓછા પડે છે. જેઓનું જીવન નિણવયને અપુરતા ના ભાવોથીગુંજતું છે તેઓના જીવનને જોઈ સારોયે જૈન સમાજ હરદમ નત મસ્તકે અભિનંદી રહેલ છે; શિષ્યા પ્રશિષ્યાથી શોભતા, પોતાના પરિવારની પ્રત્યેક સાધ્વીના હૃદયના ભાવો, તેમાં પડેલી ભક્તિ-શક્તિ અને આવશ્યકતાના નિરીક્ષણમાં જેઓની અનોખી સૂઝ અને સુઝાવ છે; તપસ્વી ગુરુદેવના હૃદયમાં જેઓનું આદરણીય સ્થાન છે; પ્રાણ પરિવારના મૂલ્યવાન ઝવેરાત સમા એવા પૂ. બા.બ્ર. લીલમબાઈ મહાસતીજીએ આગમ અનુવાદના કાર્ય માટે પોતાના શરીરના અણુએ અણુમાં, આત્માના અસંખ્ય પ્રદેશ પ્રદેશમાં અને સમયની હરપળોમાં અપ્રમત્તભાવ કેળવી આજે ૭૨ વર્ષની ઉંમરમાં ૩ર વર્ષની ભરયુવાનીમાં કરાતા કાર્યને શરમાવી પોતાના કાર્યને સાતમાં ગુણસ્થાનના ભાવોથી શોભાવી રહેલ છે. આગમ પાઠોના ભાવાર્થોમાં વિવેચનમાં ક્યાંય ૩સુત્તો નો અંશ ન આવે અને ભાષાની એટલી ઝીણવટભરી શુદ્ધિ કરી છે કે હૃસ્વ, દીર્ઘ, કાનો, માત્રાની ભૂલ તો નહીં પણ અલ્પવિરામ કે પૂર્ણવિરામની પણ ક્ષતિ ન રહે તેવી સૂક્ષ્મદષ્ટિથી જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદનું અવલોકન કરી મારા ઉપર ઉપકાર કરી અનંત ઉપકારી બન્યા છે. તેઓના ચરણસરોજમાં મારા ભાવભર્યા સહસ કોટિ વંદન હોજો. - ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી મારા અનુવાદને લોકભોગ્ય બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. તેમના પુરુષાર્થની હું કદર કરું છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદ કાર્ય માટે હાથમાં કલમ પકડાવનાર અને મારા જીવનમાં અણમોલી તક અપાવનાર દીર્ઘ તપસ્વીની બા.બ્ર. પુ. વનિતાબાઈ મહાસતીજીને મારા યશભર્યા શતઃ કોટી વંદન. - 64 Page #71 -------------------------------------------------------------------------- ________________ મને વિદ્યાપીઠનો સંપૂર્ણ અભ્યાસ કરાવી પુરુષાર્થશીલ બનાવનાર મમ માસી ગુણી વિદુષી બા. બ્ર. હસુમતીબાઈ મહાસતીજીનો અનન્ય ભાવે ઉપકાર માની કૃત કૃતાર્થતા અનુભવું છું. તેમના ચરણોમાં વંદન કરું છું. આ જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદના મુદ્રણકાર્ય માટે મુખ્ય શ્રુતાધારો તથા જામનગરના સ્વ. મહાસુખભાઈ ઉદાણીના પરિવાર તરફથી અને સ્વજન સ્નેહીજનો તરફથી યત્કિંચિત્ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, તેઓના શાસન સેવા અને શ્રુત સેવાના સહયોગ કાર્યને ભાવથી બિરદાવું છું. અનુવાદના ગુજરાતી લખાણને જોડણી,હવુ, દીર્ઘવાક્યરચના વગેરેમાં સુલાલિત્ય આપવામાં શ્રી મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ, જયવંતભાઈ શાહ અને કુમારી ભાનુબેન પારેખનો સહયોગ પણ આ સમયે સ્મરણીય છે. અમારા આયોજનની સંપૂર્ણ જવાબદારીને વહન કરનાર રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠની શ્રુતભક્તિની અનુમોદના કરું છું. કોમ્યુટરાઈઝડ કરી મુદ્રણ કરનાર શ્રી નેહલ હસમુખ મહેતાને ધન્યવાદ આપું છું. આ જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદમાં જિનેશ્વરની આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત લખાયું હોય તો ત્રિકરણ અને ત્રિયોગ કરી મિચ્છામિ દુક્કડં. પરમ પૂજ્ય મુક્ત-લીલમ-પુષ્પ શશુ સાધ્વી પુનિતા - 65 Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૭ ८ 2 ૧૦ ૧૧ ૧૨–૧૩ × ૨ ૦ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧–૨૮ ૨૯-૩૨ ૩૨ અસ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી વિષય આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય] અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય] આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ–રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ–મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] ચંદ્રગ્રહણ—ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. અસ્વાધ્યાય કાલ 66 એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત [નોંધ :- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #73 -------------------------------------------------------------------------- ________________ श्री छवाछवाभिगमश्री छवाछवामिगभ सूचीमाभिगभ सूत्र श्री छवाछवा श्री छवाछवाभिः वाणवाभिगम सूत्र श्री छवाचत नाम सूत्रवाशवालिगम सूत्र | શ્રી જીત્રા સિત્ર 2 | - જીલિગમાણી છવાજીવભિગમ સત્ર જીવજીવાભયમ छवालिगम सूत्र श्री छवाछवाभिगभ सूत्र श्री छवाछवालिगम सूत्र में અશ્વિત ઉપર श्री छवाछवालिगम सूत्र श्री छवाछवालिगमः ।। વાભિમ સૂર વિર મૂળપાઠ, સત્તાક श्री छवाछवालिगम सूत्र श्री छवाछवा ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ 28 અ જનવાદિકા? સુનિતાબા આ ઉલ્કાલિક સૂત્ર છે. તેના મૂળ પાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે થઈ શકે છે. Page #74 --------------------------------------------------------------------------  Page #75 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ પ્રથમ પ્રતિપત્તિ | સંક્ષિપ્ત સાર પાત્ર પ્રસ્તુત આગમ શ્રી જીવાજીવાભિગમનો વણ્ય વિષય જીવાભિગમ એટલે જીવ દ્રવ્યનો બોધ અને અજીવાભિગમ એટલે અજીવ દ્રવ્યનો બોધ છે. પ્રથમ પ્રતિપત્તિમાં પ્રસ્તુત આગમના મંગલાચરણપૂર્વક ગ્રંથના વણ્ય વિષયનું પ્રતિપાદન છે. ત્યાર પછી અજીવ દ્રવ્યના ભેદ-પ્રભેદ તેમજ જીવના બે ભેદોનું ૨૩ દ્વારથી વિસ્તૃત વર્ણન છે. અજીવ દ્રવ્ય-ચેતન્ય લક્ષણ રહિત હોય તેને અજીવ કહે છે. તેના બે ભેદ છે– રૂપી અને અરૂપી. અરૂપી અજીવ જે દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણ ન હોય તે અરૂપી છે. તેના ચાર ભેદ છેધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. ધર્માસ્તિકાય- ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિક્રિયામાં નિમિત્ત બને, તે ધર્માસ્તિકાય. અધમસ્તિકાય- સ્થિતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં નિમિત્ત બને, તે અધર્માસ્તિકાય. આ બંને દ્રવ્ય એક, અખંડ, નિત્ય, લોક પ્રમાણ અરૂપી દ્રવ્ય છે. આકાશાસ્તિકાય- સર્વદ્રવ્યોની અવગાહનામાંનિમિત્ત બને, તે આકાશાસ્તિકાય. આ એક, અખંડ, નિત્ય, લોકાલોક પ્રમાણ અરૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાય આદિ આ ત્રણે દ્રવ્યના સ્કંધ, દેશ અને પ્રદેશ એવા ત્રણ ત્રણ ભેદ કરતાં કુલ નવ ભેદ થાય છે. કાલદ્રવ્ય – સર્વ દ્રવ્યની પર્યાયના પરિવર્તનમાં નિમિત્ત બને,તે કાલ દ્રવ્ય. તે વર્તમાન એક સમયરૂપ છે, તેથી તેના અન્ય કોઈ વિભાગ નથી. આ રીતે અરૂપી અજીવ દ્રવ્યના ૧૦ ભેદ થાય છે. આ ચારે અરૂપી અજીવની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણથી વિચારણા કરતાં પ૪૪= ૨૦ ભેદ થાય. તેમાં ઉપરોક્ત ૧૦ ભેદ ઉમેરતાં ૨૦ + ૧૦ = ૩૦ ભેદ અરૂપી અજીવના થાય છે. રૂપી અજીવ-જે દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણ હોય તે રૂપી છે. પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવદ્રવ્ય છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, આ પચીસ પુદ્ગલ દ્રવ્યના ગુણોના પરસ્પરના સંયોગથી તેના પ૩૦ ભેદ થાય છે. અરૂપી અજીવના ૩૦ + રૂપી અજીવના પ૩૦ = અજીવ દ્રવ્યના કુલ પ૦ ભેદ થાય છે. જીવ દ્રવ્ય – ચૈતન્ય લક્ષણ સહિત હોય તેને જીવ કહે છે. વિવિધ અપેક્ષાથી તેનું અનેક પ્રકારે વર્ગીકરણ થાય છે. તદનુસાર આ શાસ્ત્રમાં બે ભેદથી લઈને દસભેદ સુધીના નવ પ્રકારે જીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાંથી આ પ્રથમ પ્રતિપત્તિમાં જીવના બે ભેદનું કથન છે. જીવના બે ભેદ– પ્રત્યેક આત્મ દ્રવ્ય, શક્તિની અપેક્ષાએ એક સમાન હોવા છતાં કર્મોના આધારે તેના બે ભેદ થાય છે– સિદ્ધ જીવ અને સંસારી જીવ. (૧) સિદ્ધ જીવ- કર્મોથી સર્વથા મુક્ત હોય, તેવા શુદ્ધ જીવને સિદ્ધ કહે છે. પૂર્ણ શુદ્ધ થયેલા અનંત સિદ્ધો એક સમાન છે. તેમાં વર્તમાન ભાવોની દષ્ટિએ તરતમતા સંભવિત નથી પરંતુ સિદ્ધ થવાના સમયની Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અપેક્ષાએ તેના બે ભેદ છે– અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ તથા અનંતર સિદ્ધના ભૂતકાલીન અવસ્થાના આધારે તીર્થસિદ્ધા વગેરે ૧૫ ભેદ થાય છે. (૨) સંસારી જીવ-જે જીવ કર્મ સહિત ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેને સંસારી જીવ કહે છે. તેના બે ભેદ છે– ત્રસ અને સ્થાવર. સ્થાવર- જે જીવ એક સ્થાનથી અન્ય સ્થાને ગતિ ન કરી શકે અર્થાત જે જીવ સ્થિર રહેતા હોય અને જેને સ્થાવર નામકર્મનો ઉદય હોય તેને સ્થાવર કહે છે. તેના ત્રણ ભેદ છે–પૃથ્વીકાય, અષ્કાય, અને વનસ્પતિકાય. ત્રસ–જે જીવ સ્થાનાંતરરૂપ ગતિ કરી શકે છે, તેને ત્રસ કહે છે. તેજસ્કાય, વાયુકાય, આ બે પ્રકારના જીવોને ત્રણ નામ કર્મનો ઉદય ન હોવા છતાં તે બંને સહજરૂપે ગતિ કરે છે, તેથી પ્રસ્તુતમાં તેને ગતિત્રસ કહ્યા છે. જેને ત્રસનામ કર્મનો ઉદય હોય અને ગતિ કરે તેને ઉદાર ત્રસ કહ્યા છે. તેના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેમાં પંચેન્દ્રિયના ચાર ભેદ છે– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકી– સાત નરકની અપેક્ષાએ નારકીઓના સાત ભેદ છે. તિર્યંચ પંચેન્દ્રિય– તેના બે ભેદ છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. તે બંનેના ત્રણ-ત્રણ ભેદ છે– જલચર, સ્થલચર અને ખેચર. સ્થલચરના ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ, એમ ત્રણ ભેદ છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયના કુલ પાંચ પ્રકાર છે– (૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર, આ ત્રણ મૂલ ભેદ છે અને (૪) ઉરપરિસર્પ (૫) ભુજપરિસર્પ, આ બે ઉત્તર ભેદ છે. મનુષ્ય – તેના બે ભેદ છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. મનુષ્યોની ૧૪ પ્રકારની અશુચિમાં પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે, તે સંમૂર્છાિમ મનુષ્ય છે. ગર્ભજ– ક્ષેત્રની અપેક્ષાએ તેના ત્રણ ભેદ છે– (૧) ૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા કર્મભૂમિજ મનુષ્યો, (૨) ૩૦ અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા અકર્મભૂમિજ મનુષ્યો, (૩) લવણ સમુદ્રવર્તી પ૬ અંતરદ્વીપોમાં ઉત્પન્ન થનારા અંતરદ્વીપજ મનુષ્યો. કર્મભૂમિજ મનુષ્યોના બે ભેદ છે- આર્ય અને અનાર્ય. દેવો– તેની મુખ્ય ચાર જાતિ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તેમાં ભવનપતિના ૧૦ ભેદ, વ્યંતરના આઠ ભેદ, જ્યોતિષીના પાંચ ભેદ અને વૈમાનિકના મુખ્ય બે ભેદ છે-કલ્પોપપત્રક અને કલ્પાતીત. બાર દેવલોકના દેવો કલ્પોપપન્નક છે, નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો કલ્પાતીત છે. તે દરેક દેવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ થાય છે. આ રીતે સંસારી જીવોના અનેક ભેદ-પ્રભેદ થાય છે. જીવોના ભેદ-પ્રભેદ દર્શાવ્યા પછી આ પ્રતિપત્તિમાં જીવોની ઋદ્ધિને ૨૩ દ્વારથી સમજાવી છે. તે ૨૩ દ્વાર આ પ્રમાણે છે– (૧) શરીર (૨) અવગાહના (૩) સંઘયણ (૪) સંસ્થાન (૫) કષાય (૬) સંજ્ઞા (૭) વેશ્યા (૮) ઇન્દ્રિય (૯) સમુદ્યાત (૧૦) સંજ્ઞી (૧૧) વેદ (૧૨) પર્યાપ્તિ (૧૩) દષ્ટિ (૧૪) દર્શન (૧૫) જ્ઞાન (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) આહાર (૧૯) ઉપપાત (૨૦) સ્થિતિ (૨૧) મરણ (૨૨) ચ્યવન (૨૩) ગતિ-આગતિ. આ રીતે પ્રથમ પ્રતિપત્તિમાં અજીવ દ્રવ્ય અને સિદ્ધોના વર્ણન ઉપરાંત બે પ્રકારના સંસારી જીવો અને તેની ઋદ્ધિનું ૨૩ પ્રકારે નિરૂપણ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ – દ્વિવિધઃ પ્રથમ પ્રતિપત્તિ | 2222222222222 ઉત્થાનિકા:| १ इह खलुजिणमयं, जिणाणुमयं, जिणाणुलोम,जिणप्पणीय,जिणपरूवियं,जिणक्खायं, जिणाणुचिण्णं, जिणपण्णत्तं, जिणदेसिय, जिणपसत्थं, अणुव्वीइ त सद्दहमाणा,त पत्तियमाणा,तं रोएमाणा थेरा भगवंतो जीवाजीवाभिगमणाममज्झयणं पण्णवइंसु। ભાવાર્થ-આ જિન પ્રવચનમાં દ્વાદશાંગ ગણિપિટકરૂપ જે જિનમત છે, તે અન્ય સર્વ તીર્થકર દ્વારા માન્ય છે. તે સર્વ જિનોને અનકળ છે. જિનપ્રણીત છે. જિનપ્રરૂપિત છે. જિનાખ્યાત છે. જિનાનચીર્ણ છે. જિન પ્રજ્ઞપ્ત છે, જિનદેશિત છે, જિનપ્રશસ્ત છે, તેવા જિનમતનું ઔત્પાતિકી આદિ બુદ્ધિ દ્વારા પરિશીલન કરીને, તેમજ તેના પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરીને સ્થવિર ભગવંતોએ જીવાજીવાભિગમ નામના આ અધ્યયનની(શાસ્ત્રની) પ્રરૂપણા કરી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જિનમતની વિશેષતા પ્રગટ કરીને ગ્રંથકર્તા અને ગ્રંથવિષયનું કથન કર્યું છે. શ્રી જીવાભિગમસુત્ર અંગબાહ્ય સૂત્ર છે. તેની રચના સ્થવિર ભગવંતોએ કરી છે. પ્રથમ સૂત્રમાં સૂત્રકારનો આગમ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ પ્રગટ થાય છે. જિનમત અને તેની વિશેષતા:-નિગનાં નિન તન જિનમતમ્ જિનેશ્વરનામતને જિનમત કહે છે. રાગ, દ્વેષના વિજેતા, કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક, જિનેશ્વર ભગવંત દ્વારા અર્થરૂપે કથિત અને ગણધર ગ્રથિત આચારાંગાદિ બાર અંગસૂત્રો “જિનમત' કહેવાય છે. નિy = આ જિનમત સૈકાલિક સત્ય છે. ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન સર્વ જિનેશ્વરોનો મત એક સમાન જ હોય છે. સર્વ તીર્થકરોના વસ્તુ સ્વરૂપના કથનમાં અંશ માત્ર પણ વિભિન્નતા કે વિસંવાદિતા હોતી નથી, આ રીતે જિનમત સર્વ જિનોને અનુમત-સંમત હોવાથી “જિનાનુમત’ કહેવાય છે. નિરોન = જિનાનુલોમ. શ્રી ઠાણાંગ સુત્રમાં ત્રણ પ્રકારના જિનનું કથન છે. અવધિજિન, મન:પર્યવજિન અને કેવળજિન. જિનમત અવધિજિન આદિને અનુકૂળ છે. તેનું અનુસરણ કરવાથી, આચરણ કરવાથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે સર્વસાધકોને અનુકૂળ હોવાથી જિનમત “જિનાનુલોમ’ વિખળી = જિનપ્રણીત. આ જિનમત જિનેશ્વર ભગવાન દ્વારા કથિત હોવાથી જિનપ્રણીત’ છે. નિખ પવિ૬ = જિનપ્રરૂપિત. જિનેશ્વર પ્રરૂપિત. આ જિનમતથી શ્રોતાઓને બોધ થાય છે અને શ્રોતાઓ સમ્યક પ્રકારે તીર્થમાં પ્રવૃત્તિ કરે છે, તેથી આ “જિનપ્રરૂપિત છે. નિસ્વાર્થજિનાખ્યાત. પ્રકૃષ્ટ પુણ્યસ્વરૂપ તીર્થકર નામકર્મના વિપાકોદયે તીર્થકર ભગવાન વચનયોગનો પ્રયોગ કરીને ઉપદેશ આપે છે, તેથી આ જિનમત “જિનાખ્યાત” છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સત્ર નિપુરા = અહીં “જિન” શબ્દથી જિનમતમાં પ્રવૃત્ત ગણધર આદિનું ગ્રહણ થયું છે. જિનમતના યથાર્થ જ્ઞાનથી ગણધરો હિતકારી માર્ગમાં પ્રવૃત્ત થઈને સમાધિભાવોને પ્રાપ્ત થાય છે તેથી તે જિનાનુચર્ણિ” છે. તેમજ ત્રણે કાલમાં જીવો આ માર્ગનું અનુસરણ કરીને જિનત્વને પ્રાપ્ત કરે છે, તેથી તે જિનાનુચર્ણિ છે. જિન એટલે તીર્થકર. તે સ્વયં આ માર્ગની અનુપાલના કરે છે, તેથી આ જિનમત “જિનાનુચીર્ણ છે. વિપત્ત = જિનપ્રજ્ઞપ્ત. અહીં પણ “જિન” શબ્દથી ગણધરોનું ગ્રહણ થયું છે. જિનેશ્વરના અર્થરૂપ ઉપદેશને ગણધરોએ સૂત્રરૂપે ગૂંથીને પ્રરૂપણા કરી હોવાથી તે જિનપ્રજ્ઞપ્ત છે. નિવેલિય = જિનદેશિત. અહીં “જિન” શબ્દથી સર્વ સાધકોનું ગ્રહણ થયું છે. જેને જિનત્વની પ્રાપ્તિ કરવી છે, તેવા સુયોગ્ય જીવો માટે આ ઉપદેશ હોવાથી તે જિનમત “જિનદેશિત છે. સુપાત્ર જીવોને જ આ મહત્તમ ઉપદેશ અપાય છે. પાત્રતા વિના તેનું પરિણમન થતું નથી. નિખબ્લ્યુ = જિનપ્રશસ્ત. આત્મહિતના માર્ગની અભિમુખ અને અનર્થોથી વિમુખ સાધકો માટે પ્રશસ્ત અર્થાત્ હિતકારી અને ભાવઆરોગ્ય પ્રાપ્ત કરાવનાર હોવાથી તે “જિનપ્રશસ્ત” છે. આ રીતે જિનમત ઉપરોક્ત અનેક વિશેષતાઓથી વિશિષ્ટ છે. સ્થવિર ભગવંતોએ આવા જિનમતને ઔત્પાતિક આદિ બુદ્ધિ દ્વારા પર્યાલોચન કરીને, તેના ઉપર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ રાખીને “જીવાજીવાભિગમ'નું નિરૂપણ કર્યું છે. અડદના દાણા જેવડો ચિંતામણીરત્ન અને કલ્પવૃક્ષનો નાનકડો અંકુર પણ અનિષ્ટનો નાશ કરે છે, તેમ જિનમતનું થોડું જ્ઞાન અને યોગ્ય આચરણ ભવ પરંપરાનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરાવે છે, માટે જિનમત પર શ્રદ્ધા રાખવી જોઈએ. આ રીતે પ્રસ્તુત પ્રથમ સૂત્રમાં શ્રદ્ધા અને ગુણકીર્તન સાથે જિનમતની મહત્તા પ્રદર્શિત કરી છે. જીવાજીવાભિગમનો વણ્ય વિષય:| २ से किंतं भंते ! जीवाजीवाभिगमे ? गोयमा ! जीवाजीवाभिगमे दुविहे पण्णत्ते, तंजहा-जीवाभिगमे य अजीवाभिगमे य । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! જીવાજીવાભિગમ એટલે શું? ઉત્તર- હે ગૌતમ! જીવાજીવાભિગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવાભિગમ (૨) અજીવાભિગમ. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં ગ્રંથના વણ્ય વિષયનો નામનિર્દેશ કર્યો છે. અભિગમ - વસ્તુ તત્ત્વનું જ્ઞાન તે અભિગમ કહેવાય છે. જીવ દ્રવ્યનું જ્ઞાન જીવાભિગમ અને અજીવ દ્રવ્યનું જ્ઞાન અછવાભિગમ છે. આ જગતમાં આ જ બે મુખ્ય તત્ત્વ છે– જીવતત્ત્વ અને અજીવતત્વ. અજીવ તત્ત્વમાં ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્યો સ્વરૂપમાં જ સ્થિર છે, તે વિકૃત થતા નથી. રૂપી પુદ્ગલ દ્રવ્ય ધ આદિ રૂપે વિકૃત થાય છે. તે કર્મ સ્વરૂપે જીવ સાથે સંયોગ સંબંધ પ્રાપ્ત કરે છે અને તેના કારણે જ જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ થાય છે. જ્યારે જીવ દ્રવ્યને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય અને પુરુષાર્થથી પર દ્રવ્યરૂપકર્મનો સંગ છૂટી જાય ત્યારે તે મુક્ત થઈ જાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં જીવ અને અજીવનું જ્ઞાન કરવું તે અત્યંત મહત્ત્વનો વિષય છે, તેથી જ શાસ્ત્રોમાં જીવ અને અજીવના સ્વરૂપ વિષયક વિસ્તૃત વર્ણન છે. પ્રસ્તુત આગમનો પણ મુખ્ય વિષય જીવ અને અજીવ દ્રવ્યનો બોધ જ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ અજીવાભિગમના પ્રકાર :| ३ से किं तं भंते ! अजीवाभिगमे ? गोयमा ! अजीवाभिगमे दुविहे पण्णत्ते, तं जहा-रूवि-अजीवाभिगमेय, अरूवि-अजीवाभिगमेय। ભાવાર્થઃ- પ્રશ્ન-હે ભગવન્! અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અજીવાભિગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) રૂપી અજીવાભિગમ (૨) અરૂપી અજીવાભિગમ. | ४ से किंतंभंते !अरूवि-अजीवाभिगमे? गोयमा !अरूवि-अजीवाभिगमेदसविहे पण्णत्ते,तं जहा-धम्मत्थिकाए एवं जहा पण्णवणाए जावअद्धासमए । सेतं अरूवि अजीवाभिगमे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અરૂપી અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અરૂપી અજીવાભિગમના દશ પ્રકાર છે, યથા– ધર્માસ્તિકાયથી લઈને અદ્ધાસમય(કાલ) સુધીનું કથન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું. આ અરૂપી અજીવાભિગમનું વર્ણન છે. | ५ से किंतं भंते ! रूवि-अजीवाभिगमे? गोयमा !रूवि-अजीवाभिगमे चउव्विहे पण्णत्ते,तंजहा-खंधा,खंधदेसा,खंधप्पएसा, परमाणुपोग्गला। तेसमासओ पंचविहा पण्णत्ता,तंजहा-वण्णपरिणया,गंधपरिणया,रसपरिणया, फासपरिणया,संठाणपरिणया । एवं जहा पण्णवणाए जावलुक्खफासपरिणया वि । से तंरूवि-अजीवाभिगमे । सेतं अजीवाभिगमे । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! રૂપી અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! રૂપી અજીવાભિગમના ચાર પ્રકાર છે. યથા– સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ. સંક્ષેપથી તેના પાંચ પ્રકાર છે, યથા– (૧) વર્ણ પરિણત (૨) ગંધ પરિણત (૩) રસ પરિણત (૪) સ્પર્શ પરિણત અને (૫) સંસ્થાન પરિણત. આ રીતે ક્રમશઃ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર રૂપી અજીવના પ૩૦ ભેદ સમજવા જોઈએ. આ રૂપી અજીવનું કથન થયું. તેમજ અજીવાભિગમનું કથન પણ પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અજીવાભિગમના ભેદ-પ્રભેદોનું કથન છે. જીવાજીવાભિગમના બે ભેદના કથનમાં પ્રથમ જીવાભિગમ અને ત્યાર પછી અજીવાભિગમનું કથન હોવા છતાં અજીવાભિગમની વક્તવ્યતા અલ્પ હોવાથી તેનું વર્ણન પહેલાં કર્યું છે. અજીવાભિગમના બે પ્રકાર છે– (૧) અરૂપી અજીવ (૨) રૂપી અજીવ. અરૂપી અજીવ - જેમાં રૂપ ન હોય અર્થાત જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ન હોય તેવા અચેતન પદાર્થોને અરૂપી અજીવ કહે છે. અરૂપી દ્રવ્ય ઇન્દ્રિયગોચર થતા નથી, તેને આગમ પ્રમાણથી જ જાણી શકાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, આ ચાર દ્રવ્યો અરૂપી અજીવ છે અને તેમાં પ્રથમના ત્રણ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી જીવાજીવાભિગમ સત્ર અસ્તિકાય:- પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્ય અસંખ્યાત પ્રદેશોના સમૂહરૂપ છે અને આકાશ દ્રવ્ય અનંતપ્રદેશોના સમૂહ રૂપ છે, તેથી તે ત્રણે દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. કાળને પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય રૂપ નથી. અરૂપી અજીવ દ્રવ્યના ભેદ - તેના દશ ભેદ છે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાયનો દેશ (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાયનો દેશ (૬) અધર્માસ્તિકાયના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયનોદેશ (૯) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય-કાલ. ધર્માસ્તિકાય:-ળીવાના પુરાવાના સ્વભાવવાતિપરિણામપરિતાના તqમાવ થરણાત સ્વભાવપોષણા સ્વભાવથી જ ગતિ પરિણામથી પરિણત થયેલા જીવ અને પુદ્ગલના ગતિ સ્વભાવને ધારણ કરે, પોષણ કરે અર્થાતુ ગતિક્રિયામાં સહાયક બને, તે દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગતિમાં જલ સહાયક બને છે. પાણી ન હોય તો માછલી તરી શકતી નથી, તેમ જીવ અને પુદ્ગલ પોતાની શક્તિથી જ ગતિ કરે છે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે. સહાયક દ્રવ્ય વિના તેની ગતિ થતી નથી. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધના જીવો અનંત શક્તિમાન હોવા છતાં લોકોગ્રેસ્થિત થઈ જાય છે. ધર્માસ્તિકાય વિના જીવ કે પુદ્ગલની ગતિ થતી નથી. ધર્માસ્તિકાય એક, અખંડ, નિત્ય અને લોકવ્યાપક દ્રવ્ય છે. ધમસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદ છે– (૧) ધમસ્તિકાય (સ્કંધ)-ચલન સહાયવાળા અસંખ્યાત પ્રદેશાત્મક અખંડ, લોકવ્યાપી એક દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. થોકડાઓમાં આ પ્રથમ ભેદને ધર્માસ્તિકાયનો સ્કંધ કહેવાની પરંપરા છે, પરંતુ પ્રસ્તુત પાઠમાં તેમજ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૬, ગાથા-૫ માં આ પ્રથમ ભેદ માટે “ધર્માસ્તિકાય’ શબ્દ પ્રયોગ છે, સ્કંધ શબ્દનો પ્રયોગ ત્યાં નથી, એક પુદ્ગલ દ્રવ્યમાં જ ધ શબ્દનો પ્રયોગ છે. પ્રદેશોના સમુદાયને સ્કંધ કહે છે. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો હંમેશાં સમુદાય રૂપે જ રહે છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રથમ ભેદ માટે પણ સમજવું. (૨) ધમતિકાયનો દેશ-ધર્માસ્તિકાય દ્રવ્યના બુદ્ધિકલ્પિત કોઈ પણ એક વિભાગને તેનો દેશ કહે છે. ઊર્ધ્વલોક, અધોલોક આદિ લોકના કોઈપણ એક અપેક્ષિત વિભાગમાં રહેલ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ કહેવાય છે. (૩) ધમતિકાયના પ્રદેશ– ધર્માસ્તિકાય દ્રવ્યના, તેની સાથે જોડાયેલા નિવિભાગી અંશને પ્રદેશ કહે છે. અધર્માસ્તિકાય –નવપુલકાતાનાં સ્થિતિરિણાનપરિપતાનાંતરિણાનોપષ્ટ મોડમૂડસંહાર ઝવેરાતવાતાત્મવોશથતિવાચક સ્થિતિ (સ્થિરતા) પરિણામમાં પરિણત જીવતથા પુદ્ગલની સ્થિતિમાં એટલે સ્થિરતામાં સહાયક બને, તે અધર્માસ્તિકાય કહેવાય છે. તે પણ એક, અખંડ, નિત્ય અને લોકવ્યાપી દ્રવ્ય છે. તેના પણ ધર્માસ્તિકાયની જેમ ત્રણ ભેદ છે. આકાશાસિકાય :- “આકાશ' શબ્દમાં પ્રયુક્ત આ ઉપસર્ગના બે અર્થ થાય છે, તેથી “આકાશ' શબ્દના પણ બેઅર્થ થાય છે– (૧) “અહિ તિમલા સ્વસ્જમાવાપરિત્યાણપયા વરરાન્તત્વવેગપ્રતિમાને બિન વ્યવસ્થિત પલાથ ત્યાંશ જેમાંસ્થિત થયેલા પદાર્થઆ = મર્યાદાથી એટલે કે પોતાનો સ્વભાવ છોડ્યાવિના, કાશ અર્થાતુ પ્રતિભાસિત થાયતે આકાશ. (૨) યા ત્વમવિયાવાડ તલ ‘આકા તિ સમાવામબાપ on રાતે ત્યારશ જે બધા પદાર્થોમાં વ્યાપીને પ્રકાશિત રહે છે અર્થાત્ જે બધા જ દ્રવ્યોના આધારરૂપ છે, તેને આકાશ દ્રવ્ય કહે છે. તે એક, અખંડ, નિત્ય અને લોકાલોકવ્યાપક દ્રવ્ય છે. તેના પણ પૂર્વવત્ ત્રણ ભેદ છે. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ છે. તેમાં લોકાકાશના અસંખ્યાત પ્રદેશ અને અલોકાકાશના અનંત પ્રદેશ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ અવરૂપ જ છે ૧ નથી. અસલ વાસ્તવિક રીતે અહાસમય-શ્રદ્ધાવાન સમયગ્રામ અથવાય સમો નિર્વિમાન ભાડા (૧) અદ્ધા = કાલ અથવા સમય. (૨) અદ્ધારૂપકાલનો નિર્વિભાગી અંશ તે સમય. તે એક વર્તમાન સમયરૂપ જ છે. ભૂતકાલ નષ્ટ થઈ ગયો છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયો નથી, તેથી વાસ્તવિક રીતે વર્તમાનનો એક જ સમય સત્ છે. તે એક સમય રૂપ હોવાથી અસ્તિકાયરૂપ નથી. અસંખ્યાત સમયના સમૂહની એક આવલિકા બને છે. આ રીતે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત આદિ કાલના એકમો સમયના સમૂહરૂપે મનાય છે. તે માત્ર વ્યવહારકાલ છે, નિશ્ચયકાલ તો વર્તમાનના એક સમયરૂપ જ છે. આ રીતે (૧) ધર્માસ્તિકાય (૨) તેનો દેશ (૩) તેના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) તેનો દેશ (૬) તેના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) તેનો દેશ (૯) તેના પ્રદેશ અને (૧૦) અદ્ધાકાળ. આ અરૂપી અજીવના દશ ભેદ થાય છે. શ્રી ભગવતી સૂત્ર શતક-૨, ઉદ્દેશક-૧૦ અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૩૬માં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ ચાર અરૂપી અજીવ દ્રવ્યના ૨૦ ભેદ થાય છે. આ રીતે અરૂપી અજીવના ૧૦ + ૬૦ = ૩૦ ભેદ થાય છે. અરૂપી અજીવના ૩૦ ભેદ ધર્માસ્તિકાય દ્રવ્ય આકાશાસ્તિકાયે દ્રવ્ય કાળ દ્રવ્ય અધર્માસ્તિકાય દ્રવ્ય (૩) (૧) T દેશ 1 પ્રદેશ દેશ પ્રદેશ આકાશાસ્તિકાય ધર્માસ્તિકાય (સ્કંધ) અધર્માસ્તિકાય દેશ પ્રદેશ ૧. દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ ૫. ગુણ ૩ + ૩ + ૩ + ૧ = ૧૦, ૪૪૫ = ૧૦, ૧૦+૨૦ = ૩૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ . છ દ્રવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ સ્વરૂપ : ક્રમ દ્રવ્યનું નામ જીવ/અજીવ દ્રવ્યથી ક્ષેત્રથી અજીવ એક એક ૧ ધર્માસ્તિકાય ૨ અધર્માસ્તિકાય અજીવ ૩ આકાશાસ્તિકાય અજીવ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર લોક પ્રમાણ લોક પ્રમાણ અનંત એક લોકાલોક પ્રમાણ અનાદિ-અનંત અરૂપી અનાદિ—અનંત | અરૂપી અનાદિ આનંત રૂપી અઢીદ્વીપ પ્રમાણ લોકપ્રમાણ અનંત લોકના દેશમાગમાં S જીવાસ્તિકાય જીવ અનંત ઉપયોગવાન લોક પ્રમાણ | લોકના દેશભાગમાં * જીવ અને પુદ્ગલ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના એક દેશભાગમાં અને સર્વ દ્રવ્યની અપેક્ષાએ લોકપ્રમાણ છે, ૪ કાળ અજીવ ૫ પુદ્ગલાસ્તિકાય અજીવ કાળથી ભાવથી ગુણથી અનાદિ—અનંત | અરૂપી અનાદિ-અનંત 1 અરૂપી સ્થિતિ સહાયક ગતિ સહાયક અવગાહન ગુણ વર્તના ગ્રહણ ગુણ | અનાદિ—અનંત | અરૂપી રૂપી અજીવ ઃ– જેમાં રૂપ હોય તેને રૂપી કહે છે. રૂપ એટલે વર્ણ. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણનું સાહચર્ય છે; તેથી રૂપના કથનથી શેષ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનનું પણ ગ્રહણ થાય છે. ક્યારેક કોઈક સ્કંધમાં કોઈ એક ગુણની પ્રધાનતાથી કથન થતું હોય છે. યથા- કપૂર સુગંધી છે, પરંતુ કપૂરમાં પણ વર્ણ, રસ અને સ્પર્શ હોય જ છે. કપૂર સુગંધી છે, તેવા કથન સમયે તેના વર્ણાદિ ગૌણ બની જાય છે. સંક્ષેપમાં જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેને રૂપી કહે છે. અજીવ દ્રવ્યોમાં એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી છે. રૂપી પુદ્ગલાસ્તિકાયના ભેદ ઃ– તેના મુખ્ય ચાર ભેદ છે– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. (૧)äથા– જે પુદ્ગલ અન્ય પુદ્દગલોના મળવાથી પુષ્ટ થાય, પુદ્ગલો છૂટા પડવાથી ઘટી જાય તેને સ્કંધ કહે છે. તેના અનંત પ્રકાર છે. બે પરમાણુ ભેગા થવાથી પ્રિદેશી સ્કંધ બને છે. તે જ રીતે અનંત પરમાણુ ભેગા થવાથી અનંત પ્રદેશી ધ બને છે. તે અનંત પ્રદેશી ધમાંથી કેટલાક પરમાણુઓ છૂટા પડી જાય, તો તે નાનો સ્કંધ બની જાય છે અને અન્ય પરમાણુઓ ભેગા થાય, તો તે મોટો સ્કંધ બની જાય છે. આ રીતે તેમાં વધઘટ થયા કરે છે. (૨) સંધવેસા– સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ બુદ્ધિ કલ્પિત એક વિભાગને સ્કંધ દેશ કહે છે. સ્કંધના અનંત પ્રકાર હોવાથી સ્કંધ દેશના પણ અનંત પ્રકાર છે. (૩) ધપÇા– સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ અવિભાજ્ય અંશને સ્કંધ પ્રદેશ કહે છે. તેના પણ અનંત પ્રકાર છે. (૪) પરમાણુ પો વા– સ્કંધથી છૂટા પડેલા અવિભાજ્ય અંશને પરમાણુ પુદ્દગલ કહે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણે અરૂપી અજીવ દ્રવ્યો અખંડ હોવાથી તેના ખંડ છૂટા પડતા નથી તેથી તેમાં પરમાણુ પુદ્ગલ રૂપ ચોથો ભેદ નથી. પુદ્ગલ દ્રવ્યમાં સંઘટન અને વિઘટન થતું હોવાથી તેમાં પરમાણુ રૂપ ભેદ થાય છે. સ્કંધાદિને લાડવાના માધ્યમે સમજાવવામાં આવે છે (૧) જેમ અનેક બુંદીઓના દાણા જોડાય ત્યારે તે લાડવો કહેવાય છે, તેમ સંખ્યાત-અસંખ્યાત કે અનંત પરમાણુઓ ભેગા મળે ત્યારે તે સ્કંધ કહેવાય છે. (૨) લાડવામાં પા, અર્ધો, પોણો વગેરે વિભાગ બુદ્ધિથી કલ્પવામાં આવે, તેમ સ્કંધના બુદ્ધિ કલ્પિત વિભાગો દેશ કહેવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [૯] (૩) લાડવામાં જોડાયેલા બુંદીના એક-એક દાણાની જેમ સ્કંધ સાથે જોડાયેલા તેના પ્રત્યેક અંશ કે જેનો વિભાગ ન થઈ શકે, પ્રદેશ કહેવાય છે. (૪) લાડવાથી છુટા પડી ગયેલા બુંદીના દાણાની જેમ સ્કંધનો પ્રદેશ(અવિભાજ્ય અંશ) સ્કંધથી છૂટો પડી જાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. અંધ. દેશ અને પ્રદેશ; તે ત્રણે ભેદ અંધ અવસ્થાના જ છે અને પરમાણુની અવસ્થા સ્વતંત્ર છે, તેથી પુદ્ગલાસ્તિકાયના મુખ્ય બે ભેદ થાય છે, સ્કંધ અને પરમાણુ. પુગલના ગુણો:- પુદ્ગલ દ્રવ્યમાં વર્ણાદિ પાંચ ગુણો છે. યથા– (૧) વર્ણપરિણત, (૨) ગંધપરિણત, (૩) રસપરિણત, (૪) સ્પર્શપરિણત અને (૫) સંસ્થાન પરિણત. પરિયા :- પરિણત શબ્દ પ્રયોગ ભૂતકાલનો સૂચક હોવા છતાં ઉપલક્ષણથી ત્રિકાલને સૂચિત કરે છે. ભવિષ્યકાલ જ ક્રમશઃ વર્તમાન બને છે અને વર્તમાનકાલ જ સમયે-સમયે ભૂતકાળ બની જાય છે. આ રીતે ત્રણે કાલ પરસ્પર સંબંધિત છે. જે પુલો ભૂતકાળમાં વર્ણરૂપે પરિણત થઈ ગયા છે, વર્તમાનમાં વર્ણરૂપે પરિણત થાય છે અને ભવિષ્યમાં વર્ણરૂપે પરિણત થશે, તેવા પુદ્ગલો વર્ણપરિણત (રંગ પરિણત) કહેવાય છે. તે જ રીતે ગંધાદિ પરિણત પુદ્ગલનું સ્વરૂપ સમજવું. વર્ણ – વર્ણના પાંચ પ્રકાર છે– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાં– (૧) કાજળ આદિ સમાન કાળા રંગના પુદ્ગલો, કૃષ્ણવર્ણ પરિણત કહેવાય છે. (૨) મોરની ગર્દન આદિની સમાન નીલરંગી પુગલો, નીલવર્ણ પરિણત કહેવાય છે. (૩) હિંગળો, આદિ સમાન લાલરંગના પુગલો લોહિત (રક્ત) વર્ણ પરિણત કહેવાય છે. (૪) હળદર આદિ સમાન પીળા રંગના પુદ્ગલો હારિદ(પીત) વર્ણ પરિણત છે અને (૫) શંખ આદિ સમાન શ્વેત રંગના પુગલો શુક્લ વર્ણ પરિણત કહેવાય છે. પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યમાં પાંચ વર્ણમાંથી કોઈ પણ એક વર્ણ અવશ્ય હોય છે. વર્ણરૂપે તે નિત્ય છે પરંતુ પાંચવર્ણરૂપે અનિત્ય છે અર્થાત્ કાળા રંગનું પુદ્ગલ સમયાંતરે લાલ-પીળાદિ વર્ણરૂપે પરિણત થઈ શકે છે. ગધઃ-ગંધના બે પ્રકાર છે– સુરભિગંધ અને દુરભિગંધ. તેમાં– (૧) ચંદનાદિની જેમ સુગંધિત પુદ્ગલો સુગંધ પરિણત અને (૨) લસણાદિની જેમ દુર્ગધિત પુદ્ગલો દુર્ગધ પરિણત કહેવાય છે. રસ - રસના પાંચ પ્રકાર છે–તીખો, કડવો, કષાયેલોતૂરો), ખાટો અને મીઠો. તેમાં– (૧) મરચાં આદિની જેમ તિક્ત (તીખા) રસવાળા પુદ્ગલો તિક્તરસ પરિણત કહેવાય છે. (૨) લીમડા આદિની જેમ કટુ(કડવા) રસવાળા યુગલો કટુરસ પરિણત કહેવાય છે. (૩) હરડે આદિની જેમ કષાયેલા(તૂરા) રસવાળા પુદ્ગલો કષાયરસ પરિણત કહેવાય છે. (૪) આમલી આદિની જેમ ખાટા રસવાળા પુગલો આસ્ફરસ પરિણત અને (૫) સાકર આદિની સમાન મધુર રસવાળા યુગલો મધુરરસ પરિણત કહેવાય છે. સ્પર્શ - સ્પર્શના આઠ પ્રકાર છે– કર્કશ-સુંવાળો, ભારે-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ. તેમાં– (૧) પાષાણપથ્થર આદિની જેમ કઠોર(ખરબચડા) સ્પર્શવાળા પુલો કર્કશ સ્પર્શ પરિણત કહેવાય છે. (૨) રૂ, રેશમ આદિની જેમ કોમળ(સુંવાળા) સ્પર્શવાળા પુલો મૃદુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૩) વજ, લોખંડ આદિની જેમ ભારે સ્પર્શવાળા પુદ્ગલો ગુરુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૪) સેમલના રૂ આદિની સમાન હળવા સ્પર્શવાળા પુગલો લઘુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૫) બરફ આદિની જેમ ઠંડા સ્પર્શવાળા પુદ્ગલો શીત સ્પર્શ પરિણત કહેવાય છે. (૬) અગ્નિ આદિની જેમ ગરમ(ઉષ્ણ) સ્પર્શવાળા પુગલો ઉષ્ણ સ્પર્શ પરિણત Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કહેવાય છે. (૭) ઘી-તેલ આદિની જેમ સ્નિગ્ધ-ચીકણા(ચોપડેલ) સ્પર્શવાળા પુદ્ગલો સ્નિગ્ધસ્પર્શ પરિણત અને (૮) રાખ આદિની જેમ લુખા સ્પર્શવાળા પુદ્ગલો રૂક્ષ સ્પર્શ પરિણત પુદ્ગલ કહેવાય છે. સંસ્થાનના પાંચ પ્રકાર :- સંસ્થાન (આકાર)ના પાંચ પ્રકાર છે– પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચરસ અને આયત. તેમાં જે પુગલો- (૧) વલય-ચૂડીની સમાન વર્તુળાકાર ગોળ અને વચ્ચે પોલાણવાળા પુદ્ગલો પરિમંડલ સંસ્થાન પરિણત' કહેવાય છે. (૨) વૃત્ત- થાળી અથવા લાડવા આદિની સમાન વચ્ચે પોલા ન હોય તેવા ગોળ આકારના પુલો ‘વૃત્ત સંસ્થાન પરિણત' કહેવાય છે. (૩) વ્યસ- સિંઘોડા આદિની સમાન ત્રિકોણ આકારના પુદ્ગલો વ્યસ સંસ્થાન પરિણત' કહેવાય છે. (૪) ચતુરસ- બાજોઠ આદિની સમાન ચોરસ આકારના પુલો “ચતુરસ સંસ્થાન પરિણત' કહેવાય છે અને (૫) આયત- દંડ આદિની સમાન લાંબા આકારના પુદ્ગલો “આયત સંસ્થાન પરિણત' કહેવાય છે. પુદ્ગલના સંસ્થાનોની આકૃતિઓઃ- [(૧) ત્રિપાર્ક આકૃતિઓ (ર) સામાન્ય આકૃતિઓ પરિમંડલ(ચૂડી) | વૃત્ત(ગોળ) | વ્યસ(ત્રિકોણ) | ચતુર(ચોરસ) | આયત(લાંબા) આ રીતે પુલાસ્તિકાયના પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૫ પ્રભેદ થાય છે. તેમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ ગુણ નિત્ય છે અને તે ગુણની કાળા, નીલા આદિ પર્યાયો અનિત્ય છે, તેમાં પરિવર્તન થયા જ કરે છે. પરમાણુ યુગલમાં વાણદિ – પરમાણુ નિરંશ અપ્રદેશી હોવાથી તેમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. આઠ સ્પર્શમાંથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળ સ્પર્શ છે. તે ચાર સ્પર્શમાંથી પરમાણુમાં શીત-ઉષ્ણમાંથી કોઈ પણ એક અને સ્નિગ્ધ-રૂક્ષમાંથી કોઈ પણ એક સ્પર્શ હોય છે. આ રીતે પરમાણુમાં શીત આદિ ચાર સ્પર્શમાંથી કોઈ પણ બે સ્પર્શ હોય છે. શેષ ચાર સ્પર્શ કર્કશ, સુંવાળો, ભારે અને હલકો તે સાંયોગિક સ્પર્શ છે અર્થાત્ જ્યારે અનેક સ્નિગ્ધ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ સુંવાળો લાગે છે, રૂક્ષ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ કર્કશ લાગે છે. આ સાંયોગિક સ્પર્શી અનંતપ્રદેશી ભૂલ સ્કંધોમાં જ હોય છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધ સુધીમાં તે સંયોગી ચાર સ્પર્શ હોતા નથી. - અનંત પ્રદેશ સ્કંધ અનેક પરમાણુના સમૂહરૂપ હોવાથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન હોય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ રૂપી અજીવ(પુદ્ગલાસ્તિકાય)ના ચાર ભેદ અને તેના ૨૫ ગુણ લાલ પીળો શ્વેત સ્કંધ ૧ રસ વર્ણ ગંધ (૫) (૨) (૫) કાળો સુરભિ નીલો દુરભિ કડવો સુરિ તીખો દેશ ૨ વર્ણ-૫ કાળો ૨૦ નીલો—–૨૦ સ્પ સંસ્થાન (c) (૫) શ-મ પરિમંડલ ગુરુ—વધુ વૃત્ત પાયેલો સીન ઉષ્ણુ ત્રિકોણ ખાટો રૂક્ષ સ્નિગ્ધ ચોરસ મો આયત ૫+૨+૫+૮+૫-૨૫ લાલ ૨૦ પીળો-૨૦ સફેદ–૨૦ એક વર્ણમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ ૨૦ બોલ પ્રાપ્ત થાય ૨૦ × ૫ = ૧૦૦ રૂપી અજીવના—૫૩૦ ભેદ [પુનાોિકાયના] ધ-૨ સુરભિ-૨૩ દૂધ-૧૩ એક ગંધમાં પાંચ વર્ણ, પાંચ રસ ખાટો-૨૦ પાંચ સંસ્થાન, આઠમીઠો-૨૦ સ્પર્શ તે ૨૩ બોલ પ્રાપ્ત થાય. ૨૩ × ૨ - ૪૬ એક રસમાં પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન તે ૨૦ બોલ પ્રાપ્ત થાય. ૨૦ × ૫ - ૧૦૦ બાદર અનંતપ્રદેશી સ્કોમાં એક સાથે સર્વ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય છે. તેમ છતાં સ્કૂલ દષ્ટિએ કાળા વગેરે એક-એક વર્ણની પૃચ્છામાં પ્રતિપક્ષી વર્ણ, ગંધ આદિની ગણના કરી નથી. રસપ કડવો ૨૦ તીખો-૨૦ કષાયેલો–૨૦ પ્રદેશ ૩ ૧૦૦ + ૪૬ + ૧૦૦ + ૧૮૪ + ૧૦૦ = ૫૩૦ ભેદ વર્ણ ગંધ રસ (1) (2) (2) (૧) (૧) (૧) સ્પર્શ ૮ કર્કશ ૨૩ સુકોમળ ૨૩ ભારે-૨૩ હળવો ૨૩ શીત-૨૩ ઉષ્ણ-૨૩ ૨૧-૨૩ સ્નિગ્ધ-૨૩ એક સ્પર્શમાં પાંચ વર્ણ, બે બંધ પાંચ રસ, છ સ્પર્શ પાંચ સંસ્થાન તે ૨૩ ખોલ પ્રાપ્ત થાય. ૨૩૨ ૮ - ૧૮૪ પરમાણુ ૪ સ્પર્શ સંસ્થાન (૨) (૨) (૧) સંસ્થાન-૫ પરિમંડલ ૨૦ વૃત્ત ૨૦ સત્ર-૨૦ ચતુર ૨૦ આયત ૨૦ 11 એક સંસ્થાનમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન તે ૨૦ ખોલ પ્રાપ્ત થાય ૨૦ × ૫ = ૧૦૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વર્ણ પરિણત પુલના ૧૦૦ ભાંગા - પાંચ વર્ણ પરિણત જે જે પુદ્ગલો છે, તેમાં પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ ભાંગા થાય છે. યથા– કાળા વર્ણના પુદ્ગલોમાં અન્ય ચાર વર્ણની પૃચ્છા નથી, માટે તેની ગણના કરી નથી. કાળા વર્ણના પુલમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાનાદિ સર્વની સંભાવના છે. તેમાં કોઈ સુગંધી પણ હોય અને કોઈદુર્ગધી પણ હોય છે. કાળા વર્ણના પુદ્ગલોમાં કોઈ તીખારસવાળા પણ હોય, તો કોઈ કડવા, કષાયેલા, ખાટા કે મધુર રસવાળા પણ હોય છે. તે જ રીતે કર્કશાદિ આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ અને પરિમંડળ આદિ પાંચ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાન હોય શકે છે. આ રીતે કાળા વર્ણમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોની અપેક્ષાએ પરસ્પર સંબંધિત ૨૦ ભંગ થાય છે. આ રીતે કાળા વર્ણના પગલોમાં ૨ ગંધ + ૫ રસ +૮ સ્પર્શ + ૫ સંસ્થાન = કુલ ૨૦ ભંગ થાય, તે જ રીતે પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ ભંગ થાય છે, તેથી પાંચ વર્ણના (૨૦ x ૫ = ) ૧૦૦ ભંગ થાય છે. ગંધ પરિણત યુગલના ૪૬ ભંગ:- સુગંધી પુગલોમાં દુર્ગધની ગણના નથી, કારણ કે અહીં સુગંધી પુદ્ગલની જ પૃચ્છા છે. તેમાં વર્ણાદિ અન્ય ગુણો હોય છે, તેથી ૫ વર્ણ + પ રસ +૮ સ્પર્શ+૫ સંસ્થાનના સંયોગે ૨૩ ભંગ થાય, તે જ રીતે દુર્ગધના પણ વર્ણાદિના સંયોગે ર૩ ભંગ થાય. આ રીતે ગંધ પરિણત પુગલોના ૨૩ ૪ ૨ = ૪૬ ભંગ થાય છે. રસ પરિણત પગલોના ૧૦૦ ભંગ:- પ્રત્યેક રસમાં પાંચ વર્ણ +બે ગંધ આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૦ ભંગ હોય છે, તેથી પાંચ રસના ૨૦ x ૫ = ૧૦૦ ભંગ થાય છે. સ્પર્શ પરિણત પુદગલોના ૧૮૪ ભંગ :- એક સ્પર્શમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + છ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૩ ભંગ હોય છે. સ્પર્શની પુચ્છામાં જે સ્પર્શની પૃચ્છા હોય, તે સ્પર્શ અને તેનો પ્રતિપક્ષી સ્પર્શ, આ બંનેને છોડીને શેષ છ સ્પર્શની ગણના થાય છે. વર્ણ, ગંધ, રસ આદિમાં શેષ બધા વર્ણ, ગંધ, રસ પ્રતિપક્ષી છે પરંતુ સ્પર્શની પૃચ્છામાં શીતનો પ્રતિપક્ષી ઉષ્ણ, સ્નિગ્ધનો પ્રતિપક્ષી રૂક્ષ, કર્કશનો પ્રતિપક્ષી મૃદુ અને ગુરુનો પ્રતિપક્ષી લઘુ સ્પર્શ છે. તેમાંથી જે બોલની પૃચ્છા હોય તેનો પ્રતિપક્ષી સ્પર્શ તેમાં હોતો નથી, શેષ છ સ્પર્શ હોય શકે છે. આ રીતે કોઈ પણ એક સ્પર્શમાં ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૬ સ્પર્શ + પ સંસ્થાન = ર૩ ભંગ હોય છે, તેથી આઠ સ્પર્શના ૨૩ ૪૮= ૧૮૪ ભંગ થાય છે. સંસ્થાન પરિણત યુગલના ૧૦૦ ભંગઃ - પરિમંડલાદિ એક-એક સંસ્થાનમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ = ૨૦ બોલ હોય છે, તેથી પાંચ સંસ્થાનમાં ૨૦ x ૫ = ૧૦૦ ભંગ થાય છે. સર્વ મળીને વર્ણ પરિણત પુદ્ગલના 100+ ગંધ પરિણત પુદ્ગલના ૪૬+ રસ પરિણત યુગલના ૧૦૦+ સ્પર્શ પરિણત પુદ્ગલના ૧૮૪+ સંસ્થાન પરિણત પુગલના ૧૦૦= પ૩૦મંગ પુદ્ગલ દ્રવ્યના એટલે રૂપી અજીવના થાય છે. આ રીતે અરૂપી અજીવના ૩૦ ભેદ + રૂપી અજીવના પ૩૦ ભેદ = પદ) ભેદ અજીવ દ્રવ્યના છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ અરૂપી અજીવ-૩૦ ધમાં (૩) ધ ધાં (4) મા અધમ (૩) દેશ અધમાં (4) ક્ષેત્ર આ ચારેયનું સ્વરૂપ વર્ણન કાળ આકાશ {૩} અજીવ દ્રવ્યના ૫૦ મેદ પ્રદેશ આકાર (૫) ધ×૪ ૨૦ (૨૦૧૧૦=૩૦] માન કા (1) EL (૫) ગુણ રૂપી અજીવ-૫૩૦ (૫) ધ દેશ પ્રદેશ રસ સ્પર (૫) સંસ્થાન {૨) (<) (૫) T T T T ૧૮૪ ૧૦૦ r 100 ૧૦૦ = ૧૩૦ ભેદ [પર-૫+૮-૫ = ૨૫ તેના પરસ્પર સંયોગથી આ ભંગ થાય છે પરમાણુ અસંસાર સમાપનક જીવાભિગમ : ७ से किं तं भंते ! असंसार-समावण्ण-जीवाभिगमे ? ૧૩ જીવાભિગમના પ્રકારઃ ૬. સેવિત મંતે ! નીવાિમે ?પોયમા ! ઝીવામિામે વિષે પત્તે, સંગહા संसारसमावण्णजीवाभिगमे य असंसारसमावण्णजीवाभिगमे य । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! જીવાભિગમના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જીવાભિગમના બે પ્રકાર છે, જેમ કે સંસાર સમાપન્ન જીવાભિગમ અને અસંસાર સમાપન્ન જીવાભિગમ. વિવેચન : સંસારસમાપનજીવ —ાત્ર સરળ લલાો નવસર્જનમાં મવાનુભવનમાં સમ્યગ્ ની ભાવનાપમા સંસારસમાપન્નાઃ । સંસાર = સંસરણ, પરિભ્રમણ; સમાપન્ન = પ્રાપ્ત થયેલા. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ભવરૂપ સંસારને પ્રાપ્ત થયેલા જીવોને સંસાર સમાપન્ન જીવ અર્થાત્ સંસારી જીવ કહે છે. અસંસાર સમાપન્ન જીવ ઃ– ભવભ્રમણરૂપ સંસારથી મુક્ત થઈ ગયેલા જીવોને અસંસારસમાપન્ન જીવ અર્થાત્ સિદ્ધ જીવ કહે છે. गोमा ! असंसारसमावण्ण-जीवाभिगमे दुविहे पण्णत्ते, तं जहा- अणंतरसिद्ध असंसार- समावण्ण जीवाभिगमे य परंपरसिद्ध असंसार-समावण्ण जीवाभिगमे य । Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :-પ્રશ્ન-હે ભગવન્! અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અસંસાર સમાપન્ન જીવાભિગમના બે પ્રકાર છે, યથા– અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમ અને પરંપર સિદ્ધ અસંસાર સમાપત્ર જીવાભિગમ. ८ सेकिंतंभंते !अणंतरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमे? गोयमा ! अणंतरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमेपण्णरसविहेपण्णत्ते,तंजहा-तित्थसिद्धा जावअणेगसिद्धा। सेतं अणंतरसिद्ध असंसास्समावण्ण जीवाभिगमे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના પંદર પ્રકાર છે, યથા- તીર્થસિદ્ધ થાવતુ અનેકસિદ્ધ. આ અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન થયું. | ९ से किंतंभंते ! परंपरसिद्ध असंसार-समावण्ण-जीवाभिगमे ? गोयमा !परंपरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमेअणेगविहेपण्णत्ते,तंजहा- पढमसमयसिद्धा, दुसमयसिद्धा जावअणंतसमयसिद्धा। सेतपरंपरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमे। सेतं असंसारसमावण्ण जीवाभिगमे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના અનેક પ્રકાર છે, યથા– પ્રથમ સમય સિદ્ધ, દ્વિતીય સમય સિદ્ધ યાવતુ અનંત સમય સિદ્ધ. આ પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન થયું. આ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન પૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં જીવનાબે ભેદમાંથી અસંસારસમાપન્ન-સિદ્ધજીવોના ભેદ-પ્રભેદનું કથન છે. તેમાં અલ્પવક્તવ્યતા હોવાથી સૂત્રકારે તેનું કથન પહેલાં કર્યું છે.સિદ્ધ જીવોનો આત્મા પૂર્ણ શુદ્ધ છે. તે સર્વ જીવો શુદ્ધિની અપેક્ષાએ એક સમાન છે. તેઓની પૂર્ણતામાં કોઈ તરતમતા કે ભેદ-પ્રભેદ શક્ય નથી. તેમ છતાં સિદ્ધોમાં તેના સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ તેમજ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે. સિદ્ધના ભેદ - સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ તેના બે ભેદ છે– અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. અનંતર સિદ્ધ જીવઃ- જે સિદ્ધ જીવોને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી સમયમાત્રનું અંતર(વ્યવધાન) થયું નથી અર્થાતુ જે સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં વર્તી રહ્યા છે તે સિદ્ધ જીવો અનંતર સિદ્ધ કહેવાય છે. મનુષ્યભવની બાહ્ય-આત્યંતર વિવિધ વિશિષ્ટતાઓના આધારે તેના પંદર પ્રકાર થાય છે. (૧) તીર્થસિદ્ધઃ- જેના આધારે સંસાર સાગરને તરી શકાય, તેને તીર્થ કહે છે.નિગ્રંથ પ્રવચન તીર્થ છે. દરેક તીર્થકરો, કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ પછી જ ઉપદેશ આપે છે અને તેઓ પ્રથમ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થની સ્થાપના કરે છે. તીર્થની સ્થાપના પછી તીર્થ પ્રવર્તનકાલ દરમ્યાન જે સિદ્ધ થાય, તેને તીર્થ સિદ્ધ કહે છે, યથા-ગૌતમાદિ ગણધર. Page #89 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ ૧૫ ] (૨) અતીર્થસિદ્ધ - તીર્થના અભાવને અતીર્થ કહે છે. તીર્થનો અભાવ બે પ્રકારે થાય છે– (૧) તીર્થની સ્થાપના જ ન થઈ હોય તે કાળ. ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના કરી. આ તીર્થસ્થાપના પૂર્વે જ મરુદેવામાતા મોક્ષે પધાર્યા હતા તેથી મરુદેવામાતા અતીર્થ સિદ્ધ કહેવાય છે. (૨) તીર્થ વિચ્છેદનો કાળ. તીર્થની સ્થાપના થયા પછી કાલાન્તરમાં તીર્થનો વિચ્છેદ થાય છે. નવમા સુવિધિનાથ તીર્થકરથી પંદરમા ધર્મનાથ તીર્થકર સુધીના સાત તીર્થકરોનું શાસન કાલાંતરે વિચ્છેદ ગયું હતું. શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય તેને શાસન વિચ્છેદ ગયું કહેવાય છે. આ કાળ અતીર્થ કહેવાય છે. અતીર્થમાં સ્વયંબદ્ધ અને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-, દ્વાર–૮] આ બંને પ્રકારના અતીર્થકાળમાં જે જીવ સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ છે. (૩) તીર્થકર સિદ્ધ – તીર્થકરની પદવી પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય તે તીર્થકર સિદ્ધ કહેવાય છે. જેમ કે ચોવીશ તીર્થકરો. (૪) અતીર્થંકરસિદ્ધ - સામાન્ય કેવળી રૂપે જે સિદ્ધ થાય તે અતીર્થકર સિદ્ધ કહેવાય છે. તીર્થંકરસિવાયના સિદ્ધ થયેલા ગૌતમાદિ સર્વ જીવો અતીર્થકર સિદ્ધ છે. (૫) સ્વયંબદ્ધ સિદ્ધઃ- જાતિસ્મરણજ્ઞાન અથવા અવધિજ્ઞાન આદિના નિમિત્તથી બીજાના ઉપદેશ વિના સ્વતઃ ધર્મબોધ પામીને જે સિદ્ધ થાય, તેને સ્વયંબુદ્ધસિદ્ધ કહે છે, જેમ કે તીર્થકર. તીર્થકરોનિયમા સ્વયંબુદ્ધ જ હોય છે. તે સિવાયના જીવો પણ સ્વયંબુદ્ધ થઈ શકે છે. (ઈ પ્રત્યેકબદ્ધ સિદ્ધઃ- કોઈ પદાર્થ, પ્રાણી, તેની અવસ્થા અથવા કોઈ પણ બાહ્ય પ્રસંગોના નિમિત્તે બોધ પામીને સિદ્ધ થાય, તેને પ્રત્યેક બુદ્ધ કહે છે. જેમ કે કરકંડૂ વગેરે ચારે ય રાજા પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા છે. સ્વયબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધનો તફાવત - | સ્વયં બુદ્ધ પ્રત્યેક બુદ્ધ (૧) બાહ્ય નિમિત્ત વિના અંતરંગ નિમિત્ત | (૧) બાહ્ય પદાર્થોના નિમિત્તથી બોધિની પ્રાપ્તિ થાય (જાતિસ્મરણ આદિ)થી બોધિની પ્રાપ્તિ થાય (૨) એકાકી કે ગચ્છમાં, એમ બંને રૂપે વિચરે. (૨) એકાકી જ વિચરે (૩) તીર્થકરો અને તીર્થકર સિવાયના, એમ બને (૩) તીર્થકર સિવાયના જીવો જ હોય છે. પ્રકારના જીવો હોય. (૪) પૂર્વજન્મનું ભણેલું . પૂર્વજન્મનું ભણેલું (૪) જઘન્ય ૧૧ અંગ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન શ્રુતજ્ઞાન ન હોય : શ્રુત જ્ઞાન હોય તો ૧૦ પૂર્વનું શ્રુતજ્ઞાન પૂર્વજન્મનું ભણેલું હોય. તો ગુરુ પાસે દેવતા મુનિલિંગ આપે દેવતા મુનિલિંગ આપે અથવા સ્વયં આવશ્યક મુનિલિંગ સ્વીકારે : અને એકાકી વિચરે ઉપકરણોની યાચના કરે. અને ગચ્છમાં જ અથવા ગુરુ પાસે મુનિલિંગ સ્વીકારે : અને ગચ્છમાં રહે. |(૫) પાત્રાદિ ૧૨ પ્રકારની ઉપધિ હોય. જઘન્યમાં (૫) જઘન્ય બે પ્રકારની અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની યથેચ્છ ન્યૂનાધિક ઉપધિ હોય છે. ઉપધિ હોય. () ત્રણે લિંગવાળા હોય. | (૬) પુરુષ અને પુરુષ નપુંસક બેલિંગવાળા હોય. રહે. Page #90 -------------------------------------------------------------------------- ________________ [ 16 ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૭) બુદ્ધબોધિત સિદ્ધ - બુદ્ધ અર્થાત્ બોધને પ્રાપ્ત થયેલા. તીર્થકર કે આચાર્યાદિ દ્વારા પ્રબુદ્ધ થઈને જે જીવો સિદ્ધ થાય, તેને બુદ્ધબોધિત સિદ્ધ કહે છે, જેમ કે ગણધરો. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - લિંગ = ચિહ્ન. સ્ત્રીના ચિહ્ન હોય, તેને સ્ત્રીલિંગ કહેવાય છે. સ્ત્રીલિંગ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે– (૧) સ્ત્રી વેદ (૨) સ્ત્રી શરીરની રચના અને (૩) સ્ત્રીની વેશભૂષા. આ ત્રણે ય પ્રકારના લિંગમાં અહીં સ્ત્રી શરીર રચનાથી પ્રયોજન છે. વેદ અને વેશભૂષાથી નહીં, કારણ કે સ્ત્રીવેદ મોહનીયકર્મના ઉદયજન્ય છે. તેની વિદ્યમાનતામાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વેશભૂષા અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સ્ત્રી શરીરે સિદ્ધ થાય તેને જ અહીં સ્ત્રીલિંગ સિદ્ધ સમજવા, જેમ કે ચંદનબાળા આદિ. સ્ત્રીલિંગ સિદ્ધ નામના ભેદ સહિત પંદર પ્રકારે સિદ્ધ થાય છે, તે વાત દિગંબર ગ્રંથોમાં પણ વર્ણિત છે. છતાં દિગંબર જેનો સ્ત્રીઓને નિવણની પ્રાપ્તિનો નિષેધ કરે છે. વાસ્તવમાં મોક્ષમાર્ગ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. આ રત્નત્રયની સાધના પુરુષોની જેમ સ્ત્રીઓ અને નપુંસકો પણ કરી શકે છે. રત્નત્રયની રુચિ, શ્રદ્ધા કે સાધનામાં લિંગ(સ્ત્રી કે નપુંસક) બાધક બનતું નથી. (૯) પુરુષલિંગ સિદ્ધ:- પુરુષ શરીરે સિદ્ધ થાય તે પુરુષલિંગસિદ્ધ કહેવાય છે, જેમ કે બૂસ્વામી આદિ. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ :- નપુંસક શરીરે જે સિદ્ધ થાય તે નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે, જેમ કે ગાંગેય અણગાર. કોઈ જન્મથી નપુંસક હોય છે અને કોઈ કૃત્રિમ નપુંસક હોય છે. આ સર્વ નપુંસકોનો બે ભેદમાં સમાવેશ થાય છે. યથા– (૧) સ્ત્રી નપુંસક અને (૨) પુરુષ નપુંસક. સ્ત્રીના અવયવોની પ્રધાનતાવાળા નપુંસકને “સ્ત્રી નપુંસક અને પુરુષના અવયવોની પ્રધાનતાવાળા નપુંસકને પુરુષ નપુંસક” કહે છે. આ બંને પ્રકારના નપુંસકોમાંથી પુરુષ નપુંસકસિદ્ધ થઈ શકે છે, સ્ત્રી નપુંસકસિદ્ધ થઈ શકતા નથી. સ્ત્રી નપુંસકને સ્વભાવથી જ છઠ્ઠ ગુણસ્થાન આવતું જ નથી.ભિગવતીસૂત્ર, શતક-૨૫, ઉદ્દેદનપુંસકોને દીક્ષા આપવાનો આગમમાં નિષેધ છે પરંતુ તેઓ સ્વતઃ દીક્ષિત થઈને એકાકી વિચરી મોક્ષે જઈ શકે છે અથવા આગમવિહારી અધિકારી શ્રમણો, પુરુષ નપુંસકને દીક્ષા આપી સ્વતંત્ર વિચરણ કરાવી શકે છે. (૧૧) લિંગસિદ્ધ - સ્વ = જિનેશ્વર પ્રરૂપિત, લિંગ = રજોહરણ આદિ તે દ્રવ્યલિંગ છે. સાધવેશમાં રહીને જૈન શ્રમણ સમાચારીનું પાલન કરવું તે ભાવલિંગ છે. આ બંને પ્રકારના સ્વલિંગથી જે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધ કહેવાય છે. યથા-ગૌતમસ્વામી. આગમગ્રંથોમાં તીર્થકરોની ગણના પણ સ્વલિંગસિદ્ધમાં કરવામાં આવી છે. તેમ છતાં સર્વ જૈન પરંપરાઓ તીર્થકરોને સર્વ પ્રકારના ઉપકરણોથી રહિત માને છે. માટે તીર્થકરો ભાવલિંગથી સ્વલિંગમાં સિદ્ધ થાય છે, તેમ સમજવું. (૧૨) અન્યલિંગસિદ્ધ - અન્ય = જિનપ્રરૂપિત સાધુવેશ સિવાય અન્ય તાપસ, પરિવ્રાજક, સંન્યાસી આદિના વેશે સિદ્ધ થાય, તેને અન્યલિંગ સિદ્ધ કહે છે, યથા-વલ્કલચીરિ સંન્યાસી.દ્રવ્યથી ગમે તેલિંગ હોય પરંતુ ભાવથી સ્વલિંગ-સાધુપણું આવ્યા વિના મોક્ષ થતો નથી. (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધઃ- ગૃહસ્થપણે સિદ્ધ થાય તેને ગૃહસ્થલિંગ સિદ્ધ કહે છે, જેમ કે મરુદેવા માતા. અન્ય લિંગ કે ગૃહલિંગે ભાવ સાધુપણું આવી ગયા પછી અલ્પાયુ હોય તો તે જ વેશે સિદ્ધ થાય છે. આયુષ્ય દીર્ઘ હોય તો સ્વલિંગ ધારણ કરી વિચરે છે. આ રીતે સ્વલિંગ ધારણ કર્યા પછી તે સ્વલિંગ સિદ્ધ જ કહેવાય, જેમ કે ભરત ચક્રવર્તી. તેમને કેવળજ્ઞાન ગૃહસ્થલિંગમાં થયું અને તેમની મુક્તિ સ્વલિંગમાં થઈ. (૧૪) એકસિદ્ધ - એક સમયમાં એક જ સિદ્ધ થાય, એક જીવની સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સમયે બીજા કોઈ જીવો સાથે સિદ્ધ ન થાય, તો તેને એકસિદ્ધ કહે છે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ (૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં, એક સાથે અનેક જીવો સિદ્ધ થાય તેને અનેક સિદ્ધ કહે છે, જેમ કેઋષભદેવ ભગવાન. તેઓ એક સાથે ૧૦૮ સિદ્ધ થયા. સિદ્ધાંતાનુસાર એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જીવો જ સિદ્ધ થઈ શકે છે. (૧) તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ. (૨) તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ. (૩) સ્વયંબુદ્ધ સિદ્ધ-પ્રત્યેક બુદ્ધસિદ્ધ-બુદ્ધબોધિતસિદ્ધ. (૪) સ્ત્રીલિંગસિદ્ધ-પુરુષલિંગસિદ્ધ-નપુંસકલિંગ સિદ્ધ. (૫) સ્વલિંગસિદ્ધ-અન્યલિંગસિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધ. (૬) એકસિદ્ધ-અનેકસિદ્ધ, સિદ્ધ થનારા કોઈ પણ જીવોમાં આ છ પ્રકારના સમૂહમાંથી એક-એક ભેદ અવશ્ય હોય છે તેથી પ્રત્યેક સિદ્ધમાં છ બોલ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંપર અસંસાર સમાપ જીવ :- જેને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થયાને એકથી વધુ સમય વ્યતીત થઈ ગયા હોય તે પરંપર સિદ્ધ છે. અતીતકાળના અનંત મુક્તાત્માઓ પરંપર અસંસાર સમાપન જીવો છે. પરંપરસિદ્ધના અનેક પ્રકાર છે. જેઓને સિદ્ધ થયાને બે સમય થયા હોય અર્થાત્ પ્રથમ સમય ન હોય તેને પરંપર અપ્રથમ સમય સિદ્ધ કહે છે. જેઓને સિદ્ધ થયાને ત્રણ સમય થયા હોય તે પરંપર ક્રિસમય સિદ્ધ, જેઓને ચાર સમય થયા હોય તે પરંપર ત્રિસમયસિદ્ધ અને પાંચ સમય થયા હોય તે પરંપર ચતુઃસમય સિદ્ધ છે થાવતુ જેઓને સિદ્ધ થયાને સંખ્યાતા સમયો થયા હોય તે પરંપર સંખ્યાત સમયસિદ્ધ; અસંખ્યાતા સમયો થયા હોય તે પરંપર અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયો થયા હોય તે પરંપર અનંતસિદ્ધ કહેવાય છે. અસંસારસમાપન્ન (સિદ્ધ) જીવો અનંતર સિદ્ધ (૧૫ પ્રકાર) ૧. તીર્થ સિદ્ધ – ગૌતમ સ્વામી ૨. અતીર્થ સિદ્ધ - મરુદેવા માતા ૩. તીર્થકર સિદ્ધ –ઋષભદેવ સ્વામી ૪. અતીર્થકર સિદ્ધ – ગૌતમ સ્વામી ૫. સ્વયંબુદ્ધ સિદ્ધ – તીર્થકર પ્રભુ ૬. પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કરકંડુ ૭. બુદ્ધ બોધિત સિદ્ધ – જેબૂસ્વામી ૮. સ્ત્રીલિંગ સિદ્ધ – ચંદનબાળા ૯. પુરુષલિંગ સિદ્ધ – જંબૂસ્વામી ૧૦. નપુંસકલિંગ સિદ્ધ – ગાંગેય અણગાર ૧૧. સ્વલિંગ સિદ્ધ – જંબૂસ્વામી ૧ર. અન્યલિંગ સિદ્ધ – વલ્કલગીરી ૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધ - મરુદેવા માતા ૧૪. એક સિદ્ધ – ભગવાન મહાવીર સ્વામી ૧૫. અનેક સિદ્ધ –&ષભદેવ સ્વામી પરંપર સિદ્ધ (અનેક પ્રકાર) ૧. અપ્રથમ સમય સિદ્ધ ૨. દ્ધિ સમય સિદ્ધ ૩. ત્રિ સમય સિદ્ધ ૪. ચતુઃ સમય સિદ્ધ થાવતું ૫. સંખ્યાત સમય સિદ્ધ ૬. અસંખ્યાત સમય સિદ્ધ ૭. અનંત સમય સિદ્ધ Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર સંસરસમાપન્ન જીવાભિગમ:| १० से किंतंभंते ! संसारसमावण्णजीवाभिगमे ? गोयमा ! संसारसमावण्णएसुणं जीवेसुइमाओणव पडिवत्तीओ एवमाहिज्जति,तं जहा समावण्णगा जीवा पण्णत्ता। मावण्णगा जीवा पण्णत्ता। एगे एवमाहंसु-चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। एगे एवमाहंसु-पंचविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता । एएण अभिलावेणं जावदसविहा संसारसमावण्णगाजीवा पण्णत्ता। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! સંસાર સમાપન્ન જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ! સંસાર સમાપન્ન જીવોના સંબંધમાં આ નવ પ્રતિપ્રતિ કહી છે અર્થાતુ નવ પ્રકારે કથન કરાય છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના બે પ્રકાર છે. (૨) બીજી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના ત્રણ પ્રકાર છે. (૩) ત્રીજી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના ચાર પ્રકાર છે. (૪) ચોથી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના પાંચ પ્રકાર છે. (૫ થી ૯) આ રીતે ક્રમશઃ પ્રતિપત્તિઓનું કથન કરવું યાવતુ નવમી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના દશ પ્રકાર કહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વિવિધ અપેક્ષાએ સંસાર સમાપન્નક જીવોના ભેદોનું કથન છે. સંસારી જીવો કર્મ સહિત છે. કર્મોના અનંત પ્રકાર છે, તેથી સંસારી જીવોમાં અનંત પ્રકારની વિવિધતા સંભવિત છે. તે વિવિધતાને પ્રસ્તુતમાં ભિન્ન-ભિન્ન વિવક્ષાથી પ્રતિપત્તિના નામે પ્રગટ કરી છે. વિભિન્ન અપેક્ષાઓથી સંસારી જીવોના બે, ત્રણ, ચાર યાવતુદસ પ્રકાર આ સૂત્રમાં ક્રમશઃ નિરૂપિત છે. તે ભેદોનો સ્વીકાર કરીને જ તે સંબંધી સમસ્ત વર્ણન આ સૂત્રમાં નવ પ્રતિપત્તિ(અધ્યાય) રૂપે કરવામાં આવ્યું છે. જીવોના આ પ્રકારના ભેદોમાં કેવળવિવક્ષાભેદ જ છે પરંતુ કોઈ પણ પ્રકારના મત-મતાંતર નથી. કારણ કે જે જીવોના બે પ્રકાર છે તે જ જીવો અન્ય અપેક્ષાએ ત્રણ પ્રકારના છે અને તે જ જીવો અન્ય અપેક્ષાએ ચાર, પાંચ આદિ પ્રકારના છે. આ રીતે નવ પ્રકારના આ પ્રતિપાદનમાં કોઈ વિરોધ થતો નથી અપિતુ પ્રત્યેક વિવક્ષામાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. (૧) જીવોના બે પ્રકાર:| ११ तत्थ णंजे एवमाहंसु- 'दुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता',ते एवमाहंसु तंजहा-तसा चेव थावरा चेव । ભાવાર્થ:- તે નવ પ્રતિપત્તિઓમાંથી પ્રથમ પ્રતિપત્તિ અનુસાર બે પ્રકારના સંસાર સમાપન્ન જીવો છે, તે આ પ્રમાણે છે– ત્રસ અને સ્થાવર. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ વિવેચનઃ પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રથમ પ્રતિપત્તિમાં સંસારી જીવોના બે પ્રકાર હોવાનું નિરૂપણ છે. યથા— ત્રસ અને સ્થાવર. આ બે ભેદોમાં સમસ્ત સંસારી વોનો અંતર્ભાવ થઈ જાય છે. ત્રસ :– આ શબ્દના બે પ્રકારે અર્થ કરવામાં આવે છે– (૧) જે જીવ ગરમી આદિથી ત્રસ્ત થઈને છાયામાં જવા માટે પોતાની મેળે સ્થાનાન્તર કરે છે, તે ત્રસ કહેવાય છે. આ અર્થ અનુસાર ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું જ ગ્રહણ થાય છે. ૧૯ (૨) જે જીવ સમજણપૂર્વક અથવા સમજણ વિના ઉપર, નીચે કે તિરછું ગમન કરે છે, તેને ત્રસ કહે છે. આ અર્થ પ્રમાણે ત્રસ નામ કર્મનો ઉદય ન હોવા છતાં ગતિ કરી શકે છે તેવા તેજસ, વાયુનું અને ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિયાદિ જીવોનું ગ્રહણ થાય છે. તેજસ્કાય અને વાયુકાય જીવોને ત્રસનામ કર્મનો ઉદય નથી. તે જીવોને સ્થાવરનામ કર્મનો જ ઉદય હોય છે. તેમ છતાં તે જીવોમાં ગમન–સ્થાનાંતરરૂપ ગતિ છે, તેથી તે જીવોને પણ ત્રસ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે જીવોને ત્રસ નામ કર્મનો ઉદય છે તેવા બેઇન્દ્રિયાદિ જીવોને લબ્ધિત્રસ અને જે જીવોને ત્રસ નામ કર્મનો ઉદય ન હોવા છતાં ગતિ છે, તે જીવોને ગતિ ત્રસ કહે છે. આ રીતે વિવક્ષા ભેદથી આગળના સૂત્રોમાં ત્રસ જીવોના ભેદોમાં તેજસ્કાય અને વાયુકાયનું કથન છે અને સ્થાવ૨ જીવોના ભેદના કથનમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિનું જ કથન છે. તેમાં તેજસ્કાય અને વાયુકાયનું કથન નથી. સ્થાવર ઃ— જે જીવો એક સ્થાને સ્થિર જ રહે છે. ઉષ્ણતા આદિથી સંતપ્ત થવા છતાં જે સ્થાનાંતર ગતિ કરી શકતા નથી, તે જીવોને સ્થાવર કહે છે. આ વ્યુત્પત્તિમાં ત્રસ કે સ્થાવર નામ કર્મની વિવક્ષા કર્યા વિના ગમનશક્તિના અભાવને પ્રાધાન્ય આપ્યું છે, તેથી પૃથ્વી, પાણી અને વનસ્પતિની જ સ્થાવર જીવોમાં ગણના કરી છે. તેજસ્કાય અને વાયુકાયની ગણના કરી નથી. અન્યત્ર સ્થાવર નામ કર્મની પ્રધાનતાથી સ્થાવર જીવોના પાંચ ભેદોનું કથન પણ જોવા મળે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તે પાંચે પ્રકારના જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય હોવાથી તે સ્થાવર છે. સમગ્ર રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે બંને કથનમાં કેવળ વિવશા ભેદ છે. પ્રસ્તુત પ્રકરણમાં ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયને ગૌણ કરીને, ગમનશક્તિના સદ્ભાવ અને અભાવને પ્રાધાન્ય આપીને ત્રસ અને સ્થાવર જીવોનું વિભાજન કર્યું છે. સ્થાવર જીવો ૨ એકિત મંતે ! થાવા ? નોયમા ! થાવરા તિવિહા પળત્તા, તં નહીં काइया आठक्काइया वणस्सइक्काइया । : - - પુષિ ભાવાર્થ :- પ્રશ્ન- સ્થાવર જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે, યથા– (૧) પૃથ્વીકાયિક (૨) અાયિક (૩) વનસ્પતિકાયિક. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સ્થાવર જીવોના ત્રણ ભેદોનું કથન છે. બે સ્થાવર જીવો ગતિ ત્રસ હોવાથી તેની ગણના અહીં કરી નથી માટે સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે– પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૧) પૃથ્વીકાય:-પૃથ્વીજ જે જીવોનું શરીર છે તે પૃથ્વીકાયિક જીવ છે. પૃથ્વી અસંખ્ય જીવોના સમુદાયરૂપ છે. તેના અનેક ભેદ-પ્રભેદ છે. (૨) અષ્કાય:-પાણી જ જે જીવોનું શરીર છે તે અપ્લાયિક જીવ છે. (૩) વનસ્પતિકાય:-વનસ્પતિ જ જેનું શરીર છે તે વનસ્પતિકાયિક જીવ છે. પૃથ્વી સર્વ જીવોનો આધાર હોવાથી સૂત્રકારે તેને પ્રાથમિક્તા આપી છે. પૃથ્વીના આધારે પાણી રહે છે, તેથી પૃથ્વી પછી પાણીનું કથન છે. પત્થ ન તલ્થ વણ જ્યાં પાણી છે ત્યાં વનસ્પતિ હોય છે, આ કથનને અનુસરતાં પાણી પછી વનસ્પતિનું ગ્રહણ થયું છે. પૃથ્વીકાય:|१३ से किंतंभंते ! पुढविकाइया? गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता,तंजहासुहुमपुढविकाइया य बायरपुढविकाइया य। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!પૃથ્વીકાયિક જીવના કેટલા પ્રકાર છે? ઉત્તર-હેગૌતમ!પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. |१४ से किंतंभंते ! सुहुमपुढविकाइया? गोयमा !सुहुमपुढविकाइया दुविहा पण्णत्ता, तजहा- पज्जत्तगा य अपज्जत्तगाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા–પર્યાપ્ત અને અપર્યાપ્ત. | १५ तेसिणं भंते ! जीवाणं कइ सरीरया पण्णत्ता? गोयमा !तओ सरीरगा पण्णत्ता, तं जहा- ओरालिए तेयए कम्मए । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલાં શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ શરીર હોય છે, યથા– (૧) ઔદારિક (૨) તૈજસ અને (૩) કાર્પણ. | १६ तेसिंणं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा !जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेण वि अगुलस्स असंखेज्जइभाग। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તે જીવોના શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ!તે જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. | १७ तेसिं णं भंते ! जीवाणंसरीरगा किं संघयणा पण्णत्ता? गोयमा ! छेवट्टसंघयणा પd I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવોનાં શરીરનું કયું સંઘયણ હોય છે? ઉત્તર- હે ગૌતમ! સેવાર્ત સંઘયણ હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ૨૧ १८ सिंणं भंते! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता ? गोयमा ! मसूरचंदसंठिया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન(આકાર) કેવું હોય છે ? ઉત્તર– હે ગૌતમ! તે જીવોના શરીરનો આકાર મસૂરની દાળ સમાન(ચપટો ગોળ) હોય છે. १९ तेसिं णं भंते! जीवाणं कइ कसाया पण्णत्ता ? गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, તખા-' - कोहकसाए, माणकसाए, मायाकसाए लोहकसाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવોને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ચાર કષાય હોય છે, જેમ કે— ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય. २० तेसिं णं भंते ! जीवाणं कइ सण्णाओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि सण्णाओ पण्णत्ताओ, तं जहा - आहारसण्णा जाव परिग्गहसण्णा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી સંજ્ઞા હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ચાર સંજ્ઞાઓ હોય છે, જેમ કે– આહાર સંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા. २१ तेसिं णं भंते ! जीवाणं कइ लेसाओ पण्णत्ताओ ? गोयमा ! तिण्णि लेस्साओ પળત્તઓ, તેં નહીં- હિલ્લેસ્સા, ખીલોસ્સા, વાડજેસ્સા । ભાવાર્થ :-પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી લેશ્યા હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! ત્રણ લેશ્યા હોય છે, જેમ કે– કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા. २२ सिंणं भंते! जीवाणं कई इंदियाई पण्णत्ताइं ? गोयमा ! एगे फासिंदिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી ઇન્દ્રિયો હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક સ્પર્શેન્દ્રિય હોય છે. २३ तेसिं णं भंते ! जीवाणं कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तओ समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્દાત હોય છે? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ સમુદ્દાત હોય છે, જેમ કે– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાંતિક સમુદ્દાત. ૨૪ તે ળ મતે ! નીવા જિ મળી અસળી ? ગોયમા !ખો સળી, મસળી । ભાવાર્થ: f:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો શું સંજ્ઞી છે કે અસંશી છે ? ઉત્તર- હે ગૌતમ ! તે જીવો સંજ્ઞી નથી, અસંશી છે. તે ખં તે ! નીવા વિં કૃત્યિવેયા, સિવેયા, નપુંસવેયા ?પોયમા !ખો ફત્યિવેયા, ખો પુસિવેયા, નપુલ વેયના I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો શું સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે કે નપુંસક વેદી છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી, નપુંસકવેદી છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ । २२ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર २६ तेसिंणं भंते ! जीवाणं कइ पज्जत्तीओ पण्णत्ताओ? गोयमा !चत्तारिपज्जत्तीओ पण्णत्ताओ,तंजहा-आहारपज्जत्ती, सरीरपज्जत्ती, इदियपज्जत्ती, आणपाणुपज्जत्ती। भावार्थ :--- भगवन् ! ते वोने 2ी पाप्तिमी डोय छ ? 612-गौतम ! यार પર્યાપ્તિઓ હોય છે, જેમ કે– આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. २७ तेसिंणं भंते ! जीवाणं कइ अपज्जत्तीओ पण्णत्ताओ? गोयमा ! चत्तारि अपज्जत्तीओपण्णत्ताओ,तंजहा-आहारअपज्जत्ती जावआणापाणु अपज्जत्ती। भावार्थ:- प्रश्न-भगवन! तेवोनसी अपर्याप्तिमओडोयछ? 6त्तर- गौतम! यार અપર્યાપ્તિઓ હોય છે, જેમ કે- આહાર અપર્યાપ્તિ થાવત્ શ્વાસોશ્વાસ અપર્યાપ્તિ. | २८ तेणं भंते !जीवा किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी? गोयमा !णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी,णो सम्मामिच्छादिट्ठी। भावार्थ :- - भगवन्! तेवो शुं सभ्यष्टि छ, मिथ्याष्टिछे मिश्रष्टिछ ? 6त२- ગૌતમ! તે સમ્યગુદષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ છે, મિશ્રદષ્ટિ નથી. २९ तेणं भंते ! जीवा किं चक्खुदसणी, अचक्खुदसणी, ओहिदसणी, केवलदसणी? गोयमा !णो चक्खुदसणी, अचक्खुदसणी, णो ओहिदसणी, णो केवलदसणी। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! તે જીવો શું ચક્ષુદર્શની છે, અચક્ષુદર્શની છે, અવધિદર્શની છે કે કેવલદર્શની छ? 612- गौतम! ते ५ यर्शनी नथी, अयक्षुदर्शनी छ, अवधिर्शनी नथी, वणर्शनी नथी. |३० ते णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णो णाणी, अण्णाणी। णियमा दुअण्णाणि,तं जहा- मइअण्णाणी, सुयअण्णाणी य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે જીવો શં જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તે જીવો જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે જીવો નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે– મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. | ३१ तेणं भंते ! जीवा किंमणजोगी, वयजोगी,कायजोगी ? गोयमा !णो मणजोगी, णो वयजोगी, कायजोगी। भावार्थ:- प्रश्न- भगवन् ! ते वो शुभनयोगी छ, क्यनयोगी छाययोगी छ ? 6त्तरગૌતમ! તે મનયોગી નથી, વચનયોગી નથી, કાયયોગી છે |३२ तेणं भंते !जीवा किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा !सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। भावार्थ:- प्रश्न-भगवन ! वो शंसाहारोपयोगी छेअनाजारोपयोगी छ? 6त्त२-३ ગૌતમ! તે સાકારોપયોગી પણ હોય છે અને અનાકારોપયોગી પણ હોય છે. |३३ ते णं भंते ! जीवा किं आहारं आहारैति? Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ | ૨૩ ] गोयमा !दव्वओअणंतपएसियाइंदव्वाइं,खेतओ असंखेज्जपएसोगाढाई,कालओ अण्णय-समयट्ठिइयाई, भावओवण्णमंताई, गंधमंताई, रसमंताई, फासमंताई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! તે જીવો કેવો આહાર કરે છે અર્થાત્ કેવા આહારના પુલોને ગ્રહણ કરે છે? ઉત્તર-હે ગૌતમ!તેદ્રવ્યથી અનંતપ્રદેશી પુલોનો આહાર કરે છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે. કાળથી કોઈપણ સમયની સ્થિતિવાળા પુદ્ગલોનો આહાર કરે છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. |३४ जाइभते ! भावओवण्णमंताईआहारैतिताई किं एगवण्णाईआहारेति, दुवण्णाई आहारैति, तिवण्णाई आहारैति, चउवण्णाइं आहारैति, पंचवण्णाई आहारैति? . गोयमा !ठाणमग्गणं पडुच्च एगवण्णाइंपिदुवण्णाइंपितिवण्णाईपिचउवण्णाई पिपंचवण्णाइंपिआहारैति । विहाणमग्गणंपडुच्च कालाइंपि आहारैति जावसुक्किलाई पि आहारैति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જો ભાવથી વર્ણવાળા પુલોનો આહાર કરે છે, તો તે શું એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ, ચાર વર્ણ કે પાંચ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનમાર્ગણાની અપેક્ષાએ એટલે કે સામાન્યરૂપે એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ, ચાર વર્ણ અને પાંચ વર્ણવાળા પુદગલોનો આહાર કરે છે. વિધાન માર્ગણા–ભેદ માર્ગણાની અપેક્ષાએ એટલે કે વિશેષ રૂપે કાળા પુલોનો પણ આહાર કરે છે યાવત્ સફેદ પુલોનો પણ આહાર કરે છે. | ३५ जाई भंते ! वण्णओ कालाई आहारैति, ताइं किं एगगुणकालाई आहारैति जाव अणतगुणकालाइआहारैति?गोयमा !एगगुणकालाइपिआहारति जाव अणतगुणकालाई पिआहारैति एवं जावसुक्किलाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!વર્ણથી જો કાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એકગુણ કાળા યાવત્ અનંતગુણ કાળા પુગલોનો આહાર કરે છે? ઉત્તર-હે ગૌતમ!એકગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે યાઅનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ પ્રમાણે યાવતું સફેદ વર્ણ સુધી જાણવું જોઈએ. | ३६ जाइं भंते ! भावओगंधमंताई आहारैति, ताई कि एगगंधाई आहारैति दुगंधाई आहारैति? गोयमा ! ठाणमग्गणं पडुच्च एगगंधाइपि आहारैति, दुगंधाइंपि आहारैति। विहाणमग्गणं पडुच्च सुब्भिगंधाई पि आहारेति, दुब्भिगंधाई पि आहारेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાવથી જો ગંધવાળા પુલોનો આહાર કરે છે, તો તે શું એક ગંધવાળા કે બે ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાન માર્ગણાની અપેક્ષાએ એક ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે અને બે ગંધવાળા પુગલોનો પણ આહાર કરે છે. વિધાન માર્ગણા–ભેદ માર્ગણાની અપેક્ષાએ સુરભિ ગંધવાળા અને દુરભિ ગંધવાળા, બંને પ્રકારના પગલોનો આહાર કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] શ્રી જીવાજીવાભિગમ સત્ર |३७ जाइ भंते !गंधओ सुब्भिगंधाई आहारैति ताइं किं एगगुणसुब्भिगंधाइं आहारैति जावअणतगुणसुब्भिगंधाइ आहारैति? . गोयमा !एगगुणसुब्भिगंधाइपिआहारति जावअणंतगुणसुब्भिगंधाइंपिआहारैति । एवं दुब्भिगंधाई पि । रसा जहा वण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો સુરભિ ગંધવાળા પુગલોનો આહાર કરે છે, તો તે શું એકગુણ સુરભિ ગંધવાળા યાવત અનંતગુણ સુરભિ ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ ! એકગુણ સુરભિ ગંધવાળા યાવતું અનંતગુણ સુરભિ ગંધવાળા પુગલોનો આહાર કરે છે, આ રીતે દુરભિગંધના વિષયમાં પણ કહેવું જોઈએ. રસનું વર્ણન પણ વર્ણની માફક જાણી લેવું જોઈએ. | ३८ जाइं भंते ! भावओ फासमंताई आहारैति,ताई किं एगफासाइं आहारैति जाव अट्ठफासाइ आहारैति? ___गोयमा !ठाणमग्गणंपडुच्च-णोएगफासाइंआहारैति, णो दुफासाइंआहारैति, णो तिफासाइ आहारेति, चउफासाइ आहारेति, पचफासाइपि जाव अट्ठफासाइपि आहारैति। विहाणमग्गणं पडुच्च-कक्खडाइपिआहारैति जावलुक्खाइपि आहारैति। ભાવાર્થ :-અન- હે ભગવન! ભાવની અપેક્ષાથી તે જીવ જો સ્પર્શવાળા પદગલોનો આહાર કરે છે. તો તે શું એક સ્પર્શવાળા યુગલોનો આહાર કરે છે વાવત આઠ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સામાન્ય અપેક્ષાએ એક સ્પર્શવાળા પુદગલોનો આહાર કરતા નથી તેમજ બે કે ત્રણ સ્પર્શવાળા પુગલોનો આહાર કરતા નથી; ચાર કે પાંચ સ્પર્શવાળા યાવતું આઠ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. વિશેષ અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળા પુગલોનો વાવત રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. |३९ जाइभंते ! फासओ कक्खडाईआहारैति, ताई किं एगगुणकक्खडाईआहारैति जावअणंतगुणकक्खडाईआहारैति? गोयमा ! एगगुणकक्खडाइपि आहारैति जाव अणंतगुणकक्खडाईपि आहारैति एवं जाव लुक्खा णेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્પર્શની અપેક્ષાએ જો કર્કશ પુગલોનો આહાર કરે છે, તો તે શું એક ગુણ કર્કશ યાવત અનંતગુણ કર્કશ પુગલોનો આહાર કરે છે? ઉત્તર-હે ગૌતમ! એકગુણ કર્કશ પુગલોનો પણ આહાર કરે છે યાવત્ અનંતગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ પ્રમાણે યાવત રૂક્ષ સ્પર્શ સુધી જાણી લેવું જોઈએ. |४० ताई भंते ! किं पुट्ठाई आहारैति, अपुट्ठाई आहारैति ? गोयमा ! पुट्ठाई आहारैति, णो अपुट्ठाइ आहारैति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શું આત્મ પ્રદેશોથી પૃષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે કે અસ્કૃષ્ટ પુગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સ્પષ્ટ પુગલોનો આહાર કરે છે, અસ્પષ્ટ પુદ્ગલોનો આહાર કરતા નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૨૫ ] |४१ ताई भंते ! किं ओगाढाइंआहारैति, अणोगाढाई आहारैति? गोयमा !ओगाढाई आहारैति णो अणोगाढाइं आहारैति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શું આત્મપ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે અનવગાઢ પગલોનો આહાર કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! આત્મપ્રદેશોમાં અવગાઢ પગલોનો આહાર કરે છે, અનવગાઢ પુગલોનો આહાર કરતા નથી. ४२ ताइ भंते ! किं अणंतरोगाढाई आहारैति, परंपरोगाढाई आहारैति? गोयमा ! अणंतरोगाढाई आहारैति, णो परंपरोगाढाई आहारैति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શું અનંતરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે પરંપરાવગાઢ પગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! અનંતરાવગાઢ પુલોનો આહાર કરે છે, પરંપરાવગાઢ પુગલોનો આહાર કરતા નથી. ४३ ताई भंते! किं अणूइं आहारैति, बायराइं आहारेति ? गोयमा ! अणूई पि आहारेति, बायराइ पि आहारेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શું અણુ-થોડા પ્રમાણવાળા પુલોનો આહાર કરે છે કે બાદરઅધિક પ્રમાણવાળા યુગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે થોડા પ્રમાણવાળા યુગલોનો પણ આહાર કરે છે અને અધિક પ્રમાણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. ४४ ताइभंते ! किंउड्डे आहारैति, अहे आहारैति, तिरियं आहारैति? गोयमा ! उड्डे पि आहारैति, अहे वि आहारेति तिरिय पि आहारेति । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! શું તે (અવગાહિત ક્ષેત્રમાં) ઉપર, નીચે કે તિરછા રહેલા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે (અવગાહિત ક્ષેત્રમાં) ઉપર રહેલા પુદ્ગલોનો પણ આહાર કરે છે, નીચે રહેલા પુલોનો પણ આહાર કરે છે અને તિરછા રહેલા પુદ્ગલોનો પણ આહાર કરે છે. |४५ ताइभंते ! किं आईआहारैति, मज्झे आहारैति, पज्जवसाणे आहारैति? गोयमा! आइपि आहारेति, मज्झे वि आहारेति, पज्जवसाणे वि आहारेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે આહાર ગ્રહણકાલના આદિ સમયે પુગલોને ગ્રહણ કરે છે, મધ્યમ સમયે પુગલોને ગ્રહણ કરે છે કે અંતિમ સમયે પુગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે આદિ, મધ્યમ અને અંત સમયે પણ આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. ४६ ताई भंते ! किं सविसए आहारैति, अविसए आहारैति? गोयमा ! सविसए आहारैति, णो अविसए आहारैति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું તે સ્વવિષય- પોતાને યોગ્ય પગલોનો આહાર કરે છે કે અવિષયપોતાને અયોગ્ય પગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે પોતાને યોગ્ય પગલોનો આહાર કરે છે, અયોગ્ય આહાર યુગલોને ગ્રહણ કરતા નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ | २६ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |४७ ताई भंते ! किं आणुपुव्वि आहारैति, अणाणुपुव्वि आहारैति? गोयमा ! आणुपुटिव आहारैति, णो अणाणुपुर्वि आहारैति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું તે આનૂપૂર્વ-અનુક્રમથી પુદ્ગલોને ગ્રહણ કરે છે કે અનાનુપૂર્વીવ્યુત્ક્રમથી પુગલોને ગ્રહણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! તે અનુક્રમથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, અક્રમથી મુગલોને ગ્રહણ કરતા નથી. ४८ ताई भंते ! किं तिदिसिं आहारैति, चउदिसिं आहारैति, पंचदिसिं आहारैति, छदिसिं आहारैति ? गोयमा !णिव्वाघाएणं छदिसिं । वाघायंपडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं। ओसण्णकारणं पडुच्च वण्णओ कालाई णीलाइं जावसुक्किलाई, गंधओ सुब्भिगंधाइंदुभिगंधाइ,रसओतित्त जावमहराइं,फासओकक्खडमउय जावणिद्धलुक्खाई, तेसिपोराणे वण्णगुणे विप्परिणामइत्ता परिपीलइत्ता, परिसाडइत्ता, परिविद्धंसइत्ता अण्णे अपुष्वेवण्णगुणेगंधगुणे जावफासगुणेउप्पाइत्ता आयसरीरखेतोगाढेपोग्गलेसव्वप्पणयाए आहारमाहरेति। भावार्थ:- प्रश्न- भगवन् ! शुत हिशान पुगतान अहए। ४२ यार, पांय अथवा छ દિશાઓના પુદ્ગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! વ્યાઘાત ન હોય તો છ દિશાઓના પુગલોનો આહાર કરે છે; વ્યાઘાત હોય તો ત્રણ, ચાર કે પાંચ દિશાઓમાં રહેલા પુદ્ગલોનો આહાર કરે છે. સામાન્ય રીતે તે જીવ કાળા, નીલા યાવતુ શ્વેત વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. ગંધથી સુરભિગંધ અને દુભિગંધવાળા, રસથી તીખા યાવતુમધુરસવાળા, સ્પર્શથી કર્કશ, મૃદુ થાવસ્નિગ્ધ, રુક્ષ પુદ્ગલોનો આહાર કરે છે. તે આહાર યોગ્ય પગલોના પૂર્વના વર્ણ ગુણોને યાવતુ સ્પર્શગુણોને પરિવર્તિત કરીને, દૂર કરીને, નાશ કરીને, વિશેષરૂપે નાશ કરીને, તેમાં બીજા અપૂર્વ વર્ણગુણ, ગંધગુણ, રસગુણ અને સ્પર્શગુણ ઉત્પન્ન કરીને, સ્વશરીરરૂપે પરિણત કરવા માટે સર્વ આત્મપ્રદેશોથી પુદ્ગલોને ગ્રહણ કરે છે. ४९ तेणं भंते ! जीवा कओहिंतो उववज्जति, किंणेरइएहितो उववज्जति,तिरिक्ख मणुस्सदेवेहितो उववज्जति? गोयमा !णो णेरइएहितो उववति, तिरिक्खजोणिएहितो उवजंति, मणुस्सेहिंतो उववजंति, णो देवेहितो उववजंति, __तिरिक्खजोणियपज्जतापज्जत्तेहितो असंखेज्जवासाउय वज्जेहिंतो उववति, मणुस्सेहितो अकम्मभूमग-असंखेज्जवासाउय वज्जेहिंतो उववति । एवं वक्कंती उववाओ भाणियव्वो। भावार्थ:-प्रश्न-भगवन! क्याथी सावीने उत्पन्न थायछ? शंते नभांथी, तिर्थयमाथी મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે નરક અને દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચ અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય તો તેમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકતિર્યંચોને છોડીને શેષ સર્વ પર્યાપ્ત અને અપર્યાપ્ત તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૨૭ ] મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય તેમાં અકર્મભૂમિના અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્યોને છોડીને, શેષ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. ५० तेसिं णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોની સ્થિતિ કેટલા કાળની હોય છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ५१ तेणं भंते ! जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति असमोहया मरंति? गोयमा ! समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવ મારણાંતિક સમુદ્યાત સહિત મરે છે કે સમુઘાત રહિત મરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મારણાંતિક સમુદ્યાત સહિત પણ મરે છે અને સમુદ્યાત રહિત પણ મરે છે. ५२ तेणंभंते !जीवा अणंतरंउववट्टित्ता कहिंगच्छंत? कहिं उववज्जति? किंणेरइएसु उववजंति, तिरिक्खजोणिएसु उववज्जति, मणुस्सेसु उववज्जति, देवेसु उववति? ___ गोयमा ! णो णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववजंति, मणुस्सेसु उववजंति, णो देवेसु उववति । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તે જીવ મૃત્યુ પામીને કઈ ગતિ પ્રાપ્ત કરે છે? ક્યાં ઉત્પન્ન થાય છે? શું તે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય છે કે તિર્યચ, મનુષ્ય કે દેવમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!તે જીવનૈરયિક અને દેવમાં ઉત્પન્ન થતા નથી પણ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. [५३ जइ तिरिक्खजोणिएसु उववज्जति किं एगिदिएसु उववज्जति जावपंचिंदिएसु उववति? गोयमा !एगिदिएसुउववज्जति जावपचिंदियतिरिक्खजोणिएसुउववज्जति, असखेज्जवासाउयवज्जेसुपज्जत्तापज्जत्तएसुववज्जति। मणुस्सेसुअकम्मभूभग अतरदीवग असंखेज्जवासाउयवज्जेसुपज्जत्तापज्जत्तेसुउववज्जति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચમાં ઉત્પન્ન થતાં તે જીવો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે કે યાવત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે યાવતુ પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિ અને અંતર્લીપના મનુષ્યો તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ५४ तेणं भंते ! जीवा कइ गइया कइ आगइया पण्णत्ता? गोयमा !दुगइयादुआगइया पण्णत्ता । परित्ता असंखेज्जा पण्णत्तासमणाउसो ! सेतं सुहमपुढविक्काइया । Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જીવ મૃત્યુ પામીને કેટલી ગતિમાં જાય છે અને કેટલી ગતિમાંથી આવે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જીવ બે ગતિમાંથી આવે છે અને બે ગતિમાં જાય છે. હે આયુષ્યમાન શ્રમણ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો પ્રત્યેક શરીરવાળા અને અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કહ્યા છે. અહીં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર, આ બે ભેદોનું કથન કરીને ૨૩ દ્વારથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું વિસ્તૃત વર્ણન છે. પૃથ્વીકાયિક જીવના બે પ્રકાર છે– (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય અને (૨) બાદર પૃથ્વીકાય. સૂમપૃથ્વીકાય:- સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર ચર્મચક્ષુઓથી દેખી શકાતું નથી તે સૂક્ષ્મ જીવ છે. તે સૂક્ષ્મ જીવ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. જેવી રીતે કાજલની ડબ્બીમાં કાજલ ઠસોઠસ ભરેલું હોય છે અથવા જેવી રીતે ગંધની પેટીમાં સુગંધ સર્વત્ર વ્યાપ્ત રહે છે, તેવી રીતે સૂક્ષ્મ જીવ આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. આ સૂક્ષ્મ જીવો કોઈથી પ્રતિઘાત પામતાં નથી, કોઈના મારવાથી મરતા નથી, છેદવાથી છેદાતા નથી, ભેદવાથી ભેદાતા નથી; વિશ્વની કોઈ પણ વસ્તુથી તેનો ઘાત થતો નથી પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વયં મૃત્યુ પામે છે. બાદર પૃથ્વીકાય:- બાદર નામકર્મના ઉદયથી જે પૃથ્વીકાયિક જીવોના શરીર ચર્મચક્ષુથી ગ્રાહ્ય થાય અથવા ગ્રાહ્ય ન પણ થાય, જેનો ઘાત-પ્રતિઘાત થાય, જે મારવાથી મરે, છેદવાથી છેદાય, ભેદવાથી ભેદાય, તે બાદર પૃથ્વીકાયિક જીવ છે. તે લોકના નિયત સ્થાનમાં જ હોય છે. સૂક્ષ્મ જીવોની જેમ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત નથી. સુમ પુથ્વીકાયના પ્રકાર :- તેના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. (૧) પર્યાપ્ત– જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે પર્યાપ્ત છે. (૨) અપર્યાપ્ત-જે જીવોએ સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કરી નથી તે અપર્યાપ્ત છે. ત્રેવીસ દ્વારઃ- આ સૂત્રની વ્યાખ્યામાં ર૩ દ્વાર સૂચક બે ગાથાઓ છે, તે આ પ્રમાણે છે सरीरोगाहण संघयण, संठाण कसाय तह य हुंति सण्णाओ। लेसिदिय समुग्घाए, सण्णी वेए य पज्जत्ती ॥१॥ दिट्ठी दसण णाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिई समुग्घायं, चवण गइरागई चेव ॥२॥ અર્થ:- (૧) શરીર (૨) અવગાહના (૩) સંહનન (૪) સંસ્થાન (૫) કષાય (૬) સંજ્ઞા (૭) લેશ્યા (૮) ઇન્દ્રિય (૯) સમુદ્યાત (૧૦) સંજ્ઞી-અસંજ્ઞી (૧૧) વેદ (૧૨) પર્યાપ્તિ (૧૩) દષ્ટિ (૧૪) દર્શન (૧૫) જ્ઞાન-અજ્ઞાન (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) આહાર (૧૯) ઉપઘાત (૨૦) સ્થિતિ (૨૧) સમવહતઅસમવહત (રર) ચ્યવન (૨૩) ગતિ-આગતિ. આ ત્રેવીસ દ્વારોના માધ્યમે પૃથ્વીકાયથી વૈમાનિકદેવ પર્યત સર્વજીવોની વક્તવ્યતા આ પ્રતિપત્તિમાં છે. (૧) શરીર દ્વારઃ- જીવ જેમાં રહે છે તેને શરીર કહે છે. શરીર પાંચ છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીર. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ૨૯ (૧) ઔદારિક શરીર– ઔદારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થ છે (૧) ઉદાર = પ્રધાન, (ર) ઉદાર = વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર = માંસ, મજ્જા, હાડકા વગેરે (૪) ઉદાર = સ્થૂલ. (૧) જે શરીર અન્ય શરીરોમાં પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થંકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિ ગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવ પર્યંત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર-ઔદારિક શરીર કહે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરેનું બનેલું હોય છે. અન્ય શરીરમાં માંસ આદિ હોતા નથી. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર—સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે. (૨) વૈક્રિય શરીર– જે શરીર દ્વારા વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ થઈશકે, જે શરીર દ્વારા નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપો બનાવી શકાય, તે શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) લબ્ધિ પ્રત્યયિક (૨) ભવ પ્રત્યકિ, (૧) જે શરીર વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યધિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે.(૨) જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે. વૈક્રિય શરીરમાં લોહી, માંસ આદિ હોતા નથી. તેમાં સડન, પડળ, ગલન, વિધ્વંસન આદિ થતું નથી. મૃત્યુ પછી તે શરીર સ્વતઃ વિસરાળ વિશીર્ણ થઈ જાય છે. તેના પુદ્ગલો ઔદારિક પુદ્ગલોથી સૂક્ષ્મ અને અસંખ્યાતગુણા અધિક હોય છે. (૩) આહા૨ક શરીર– ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજનથી આહારક લબ્ધિનો પ્રયોગ કરીને જે શરીર બનાવે છે તેને આહારક શરીર કહે છે. આહારક શરીર બનાવવાના મુખ્ય ચાર પ્રયોજન છે. पाणिदयरिद्धिदंसण, सुमपयत्थावगाहहेडंवा । સુહૃનપયત્યાવાહહેડ સંસવા ડેવથ, માં વિખાયમૂમિ [જીવાભિગમ ટીકા] અર્થ– (૧) પ્રાણી દયા (૨) તીર્થંકરોની ઋદ્ધિના દર્શન (૩) સૂક્ષ્મ પદાર્થોની જાણકારી (૪) સંશયનું નિવારણ, આ ચાર કારણથી ચૌદપૂર્વધર મુનિ એક હાથ પ્રમાણ, સ્ફટિક જેવું નિર્મળ આહારક શરીર બનાવે છે. તેને તીર્થંકર પાસે અથવા લિક્ષિત સ્થાને મોકલે છે અને પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતર્મુહૂર્તમાં જ તે પોતાનું કાર્ય પૂર્ણ કરીને સ્વશરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આહારક લબ્ધિ અપ્રમત્ત સંયમીને ઉપલબ્ધ થાય છે અને તેનો પ્રયોગ પ્રમત્ત સંયમી અવસ્થામાં થાય છે. તે લબ્ધિ પ્રયોગ યુક્ત જીવ લોકમાં ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ સુધી તેનો અભાવ રહે છે. તેના પુદ્દગલો વૈક્રિય શરીરથી સૂક્ષ્મ, અસંખ્યાત ગુણા અધિક, સ્ફટિક જેવા સ્વચ્છ અને નિર્મળ હોય છે. (૪) તૈજસ શરીર– જે શરીર સ્થૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું કારણ છે, તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. તેજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ Page #104 -------------------------------------------------------------------------- ________________ | ૩૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે– ૧. અનિસરણાત્મક સ્કૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે દારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવોને અવશ્ય હોય છે. ૨. નિસરણાત્મક તેજોલબ્ધિના પ્રયોગથી થતું તૈજસ શરીર નિઃસરણાત્મક છે. તેજસ લબ્ધિના પ્રયોગથી તે સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી અનુગ્રહ–ઉપઘાતના કાર્યો કરે છે. તેમાં જે શુભ છે, તે સુભિક્ષ, શાંતિ, અનુગ્રહ વગેરેનું કારણ બને છે અને અશુભ છે, તે દુર્ભિક્ષ અશાંતિ, શાપ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે, તે તેજલબ્ધિવાન તિર્યચ, મનુષ્ય અને દેવોને હોય છે. (૫) કામણ શરીર– આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જ કારણ છે, તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. તૈજસ અને કાર્મણ શરીરના પગલો આહારક શરીરથી સુક્ષ્મ અને અનંતગુણ અધિક હોય છે. તે બંને શરીર સુક્ષ્મ હોવાથી પ્રતિઘાત રહિત છે. સર્વ સંસારી જીવોને હોય છે. સર્વ જીવો જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે સ્કૂલ શરીરને છોડીને જાય છે, પરંતુ તૈજસ અને કાર્યણરૂપ સૂક્ષ્મ શરીરને સાથે લઈને જાય છે. ત્યાર પછી તે જીવ જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં તે ભવ અનુસાર ઔદારિક કે વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિક અથવા વૈક્રિય શરીર બનાવે છે. મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જન્મથી ઔદારિક શરીર હોય છે અને દેવ અને નરકગતિના જીવોને જન્મથી વૈક્રિય શરીર હોય છે. આ રીતે કોઈ પણ ગતિના જીવને ત્રણ શરીર અવશ્ય હોય છે. ઔદારિક, તૈજસ, કાર્મણ અથવા વૈક્રિય, તૈજસ અને કાર્મણ. મનુષ્ય કે તિર્યચોમાં જેને વૈક્રિયલબ્ધિ પ્રગટ થઈ હોય તેને ચાર શરીર હોય અને જે મનુષ્યને વૈક્રિય અને આહારક બંને લબ્ધિ પ્રગટ થઈ હોય તેને પાંચ શરીર હોય શકે છે. નારકી કે દેવોને અન્ય લબ્ધિઓ પ્રગટ થતી નથી, તેથી તેને ત્રણ જ શરીર હોય છે. (૨) અવગાહના દ્વારઃ- જીવ જે શરીરમાં સ્થિત થાય છે, તે શરીરની ઊંચાઈને તથા હાથ-પગને ફેલાવતાં અવગાહિત ક્ષેત્ર પરિમાણને અવગાહના કહે છે અર્થાતુ પગ ઊંચા કરવાથી કે હાથ લંબાવવાથી જેટલી ઊંચાઈ વધે તેની ગણના પણ અવગાહનામાં કરવામાં આવે છે. તે અવગાહના બે પ્રકારની છે–(૧) ભવધારણીય અવગાહના અને (૨) ઉત્તરવૈક્રિય અવગાહના. ભવધારણીય અવગાહના કોઈ પણ જીવને જન્મથી જે શરીર મળે છે, તેની અવગાહનાને ભવધારણીય અવગાહના કહે છે. ઉત્તરવૈકિય અવગાહના- વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરીને જે શરીરની વિદુર્વણા કરે, તે શરીરની અવગાહનાને ઉત્તર વૈક્રિય અવગાહના કહે છે. છ સંઘયણઃ(૩) સહનન ધાર:- હાડકાઓની રચના વિશેષને સંહનન-સંઘયણ કહે છે, તેના છ પ્રકાર છે(૧) વજઋષભ નારા સંઘયણ (૨) ઋષભ નારા સંઘયણ . (૩)નારાચ સંઘયણ (૪)અર્ધ નારાચ સંઘયણ (૫)કાલિકા સંઘયણ (૬) છેવટુ સંઘયણ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૩૧ ] વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત સહનન. ૧. વજઋષભ નારાચ સંઘયણ– વજ = કીલિકા, ખીલી, ઋષભ = પરિવેઝન પટ (વીંટવાનો પાટો) અને નારાચ = બંને બાજુ મર્કટ બંધ. બે હાડકાંઓ બંને બાજુથી મર્કટબંધથી જોડાયેલા હોય, ઉપર ત્રીજું હાડકું પટ્ટારૂપે વીંટળાયેલું હોય અને તેની ઉપરથી ત્રણેય હાકડાંઓને વીંધતી એક ખીલી હોય તો, આ પ્રકારની હાડકાંની મજબૂત રચનાને વજઋષભનારા સંહનન કહે છે. ૨. 2ષભનારા સંઘયણ– જેમાં બંને બાજુ મર્કટબંધ હોય, પાટો હોય પરંતુ ખીલી ન હોય, તેવી હાડકાંની રચનાને ઋષભનારાચ સંઘયણ કહે છે. ૩. નારાચ સંઘયણ–જેમાં બંને બાજુ મર્કટબંધથી જ હાડકાંઓ જોડાયેલા હોય, તે નારાચ સંહના છે.૪. અર્ધનારા સંઘયણ– જેમાં એક બાજુ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય, તે અર્ધનારાચ સંઘયણ છે. ૫. કાલિકા સંઘયણ– જેમાં હાડકાંઓ માત્ર ખીલીથી જોડાયેલા હોય તે કીલિકા સંહનન છે. ૬. સેવાર્ત(છેવટ)સંઘયણ– જેમાં હાડકાંઓ માત્ર એક બીજામાં જોડાયેલાં હોય(ખીલી આદિ ન હોય) તે સેવા અથવા છેવટું સંહનન છે. ઉક્ત પ્રકારના છ સહનનોમાંથી સૂક્ષ્મ પૃથ્વીકાયમાં છેલ્લા સેવા સદનન હોય છે. જો કે પાંચ સ્થાવર જીવોના ઔદારિક શરીરમાં હાડકાં દેખાતા નથી પરંતુ સ્થાવર જીવોના શરીરમાં હાડકાં સંબંધિત શક્તિ અને તેનું કાર્ય આંશિકરૂપે હોય છે. તેથી તેમાં સંઘયણનું વિધાન કરવામાં આવે છે. સ્થાવર જીવોમાં તે સંઘયણની શક્તિ અત્યંત અલ્પ હોવાથી તેમાં અત્યંત અલ્પ શક્તિવાળું એક માત્ર સેવા સંઘયણ હોય છે. (૪) સંસ્થાન દ્વાર - સંસ્થાનનો અર્થ છે આકૃતિ. તેના પણ છ પ્રકાર છે-(૧) સમચતુરસ સંસ્થાન (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન (૩) સાદિ સંસ્થાન (૪) કુન્જ સંસ્થાન (૫) વામન સંસ્થાન (૬) હુંડ સંસ્થાન. છ સંસ્થાન : (૧) સમચતુરસ સંસ્થાન (૨) ચગ્રોધ પરિમંડલ સંસ્થાન (૩) સાદિ સંસ્થાન E 25 (૪) કુન્જ સંસ્થાન (૫) વામન સંસ્થાન (૬) હુંડ સંસ્થાન Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧. સમચતુરા સંસ્થાન– જે શરીર સર્વાંગે પ્રમાણોપેત હોય, તે સમચતુરસ સંસ્થાન છે. તેના માટે વ્યાખ્યા ગ્રંથોમાં આ પ્રમાણે વર્ણન છે કે પલાંઠી વાળીને બેસતાં જમણા જાનુ અને ડાબો ખભ્ભો, જમણો ખભો અને ડાબી જંઘાનું અંતર સમાન હોય, આસનથી (બેઠકથી) કપાળ સુધીનું અંતર સમાન હોય તેવી શરીરની આકૃતિને સમચતુરસ સંસ્થાન કહે છે ૨. ત્યગ્રોધ પરિમંડલ સંસ્થાન– ન્યગ્રોધનો આ વટવૃક્ષ છે, વટવૃક્ષની જેમ જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સુંદર અને નીચેનો ભાગ હીન હોય, તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન છે. ૩. સાદિ સંસ્થાન– અહીં સાદિનો અર્થ નાભિથી નીચેનો ભાગ છે. જે શરીરમાં નાભિથી નીચેનો ભાગ સુંદર હોય અને ઉપરનો ભાગ હીન હોય, તે સાદિ સંસ્થાન છે. ૪. કુબ્જ સંસ્થાન– જે શરીરમાં હાથ, પગ, મસ્તક, ગ્રીવા આદિ અવયવો પ્રમાણોપેત હોય પરંતુ છાતી, પીઠ, પેટ, પ્રમાણોપેત ન હોય, તે કુબ્જ સંસ્થાન છે. ૫. વામન સંસ્થાન– જે શરીરમાં છાતી, પેટ, પીઠ આદિ અવયવ સપ્રમાણ હોય પરંતુ હાથ, પગ આદિ અવયવો સપ્રમાણ ન હોય, તે વામન સંસ્થાન છે. ૬. હુંડ સંસ્થાન– જે શરીરના બધા અવયવ હીનાધિક અશુભ અને વિકૃત હોય તે હુંડ સંસ્થાન છે. હર (૫) કષાય દ્વાર ઃ– કષ એટલે સંસાર, જેના દ્વારા જીવ સંસારને પ્રાપ્ત કરે છે, તે કપાય છે. તેના ચાર પ્રકાર છે— ક્રોધ, માન, માયા અને લોભ. (૬) સંજ્ઞા દ્વાર :– જીવની અભિલાષારૂપ ચેષ્ટાને સંજ્ઞા કહે છે. તેના ચાર પ્રકાર છે—આહાર સંજ્ઞા, મય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. ૧. આહાર સંશા– સુધાવેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષારૂપ આત્મપરિણામોને આહારસંજ્ઞા કહે છે. ૨. ભય સંશા− ભય મોહનીયના ઉદયે ઉત્પન્ન ભય રૂપ પરિણામોને ભયસંજ્ઞા કહે છે. ૩. મૈથુન સંશા– વેદમોહના ઉદયજનિત મૈથુનની અભિલાષાને મૈથુન સંજ્ઞા કહે છે. ૪. પરિગ્રહ સંશા— લોભ મોહના ઉદયથી થતાં આસક્તિના પરિણામ પરિસહ સંજ્ઞા છે. (૭) લેશ્યા દ્વાર ઃ– જેના દ્વારા જીવ કર્મથી લેપાય, તે આત્મ પરિણામને લેશ્યા કહે છે તેમજ કષાય અને યોગથી અનુરોઁજત આત્મ પરિણામને લેશ્યા કહે છે. તેના છ પ્રકાર છે– કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. તે છે લેશ્યાના પરિણામોને શાસ્ત્રકારોએ જાંબુ ખાનારા છ પુરુષોના દૃષ્ટાંતથી સમજાવ્યા છે. છ પુરુષો જાંબુ ખાવા માટે એક વૃક્ષ નીચે બેઠા. તે સહુની જાંબુ મેળવવા માટેની વિચારધારા ભિન્ન ભિન્ન હતી. તે પુરુષોએ પોતપોતાના વિચારો ક્રમશઃ આ પ્રમાણે પ્રગટ કર્યા— (૧) જાંબુ ખાવા જાંબુના વૃક્ષને જ જડમૂળથી ઉખેડી નાંખીએ (૨) વૃક્ષને મૂળથી ઉખેડવાની જરૂર નથી થડથી જ કાપી લઈએ (૩) મૂળ કે થડને કાપ્યા વિના જે જે ડાળીઓ પર જાંબુ લટકે છે તે ડાળીઓને કાપી લઈએ (૪) કેવળ જાંબુના ગુચ્છને જ તોડી લઈએ (૫) તે ગુચ્છમાંથી પાકી ગયેલા જાંબુને તોડીએ (૬) નીચે પડેલા જાંબુને ભેગા કરીને ખાઈ લઈએ. એક જ પ્રયોજનની સિદ્ધિ માટે છ પુરુષોના પ્રગટ થયેલા પરિણામોમાં ક્રમશઃ હિંસક ભાવમાં મંદતા જણાય છે. તે જ રીતે છ એ વૈશ્યાના આત્મપરિણામોમાં પણ ક્રમશઃ કષાયની મંદતા હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અનુસાર છ વેશ્યાના પરિણામ આ પ્રમાણે છે (૧) પાંચ આશ્રવોનું નિરંતર સેવન કરનાર; મન, વચન, કાયાનો અસંયમી, છ કાયનો હિંસક, આરંભ સમારંભમાં આસક્ત, પાપકાર્યોમાં સાહસિક, ક્ષુદ્ર, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરવાની કુટિલ ભાવનાવાળો જીવ કૃષ્ણલેશી છે. (૨) અજ્ઞાની, રસલોલુપી, દ્વેષી, નિર્લજ, લંપટ, ઈર્ષ્યાળુ, શઠ, પ્રમાદી, સ્વાર્થી વગેરે પરિણામવાળો જીવ નીલલેશી છે. (૩) વક્રપરિણામી, માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, ચોર, મિથ્યાદષ્ટિ, કઠોરભાષી વગેરે પરિણામવાળો જીવ કાર્પીતલેશી છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૩૩ ] (૪) કંઈક શુભ પરિણામી, નમ્ર, અચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, જિતેન્દ્રિય, તપસ્વી, પાપભીરુ, કલ્યાણકામી વગેરે પરિણામવાળો જીવ જોશી છે. (૫) શુભતર પરિણામી, અલ્પકષાયી, શાંતચિત્ત, જિતેન્દ્રિય, અલ્પભાષી, વિવેકી, ઉપશમભાવ યુક્ત પરિણામવાળો જીવ પદ્યલેશી છે. (૬) શુભતમ પરિણામી, આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગી, ધર્મ-શુકલ ધ્યાનનો ધ્યાતા, અલ્પકષાયી અથવા વીતરાગી, ઉપશાંત, જિતેન્દ્રિય, વ્રત નિયમનો પાલક વગેરે પરિણામવાળો જીવ શુક્લલશી છે. આ છ લેગ્યામાં પ્રથમ ત્રણ અશુભ અને અંતિમ ત્રણ શુભ લેશ્યા છે. (૮) ઇન્દ્રિય દ્વારઃ- સંપૂર્ણ જ્ઞાનરૂપ પરમ ઐશ્વર્યના અધિપતિ હોવાથી આત્મા જ ઈન્દ્ર છે. તેનું અવિનાભાવી લિંગ-ચિત ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયો પાંચ છે– શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયોના બે-બે પ્રકાર છે– દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્વવ્યક્રિયઃ- તેના પણ બે પ્રકાર છે– નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રવ્યન્દ્રિય. (૧) નિવૃત્તિનો અર્થ પૌદ્ગલિક રચના.નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પણ બાહ્ય અને આત્યંતરના ભેદથી બે પ્રકારની છે. કાનની બૂટ આદિ બાહ્ય નિવૃત્તિ છે અને તેનો કોઈ એક પ્રતિનિયત આકાર નથી. પ્રત્યેક પ્રાણીની ઇન્દ્રિયોનો આકાર ભિન્ન ભિન્ન હોય છે, તે જોઈ શકાય છે. ઇન્દ્રિયોની આત્યંતર રચનાને આત્યંતર નિવૃત્તિ કહે છે. આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય બધા જીવોની સમાન હોય છે. આગમોમાં ઇન્દ્રિયોના સંસ્થાનનું કથન આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયની અપેક્ષાએ છે. શ્રોત્રેન્દ્રિયનો આકાર કદંબના પુષ્પ સમાન, ચક્ષુરિન્દ્રિયનો આકાર મસુરની દાળ સમાન, ધ્રાણેન્દ્રિયનો આકાર અર્ધમુક્તાફળની સમાન, જિલૅન્દ્રિયનો આકાર અસ્ત્રાની ધાર સમાન અને સ્પર્શેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો છે. (૨) ઉપકરણ દ્રવ્યન્દ્રિયનો અર્થ છે– આત્યંતર નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની વિષય ગ્રહણ કરવાની શક્તિ વિશેષ. જેના દ્વારા વિષય ગ્રહણ થાય તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. બાહ્ય અને આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય હોવા છતાં ઉપકરણેન્દ્રિયનો ઘાત થાય, તો તે ઇન્દ્રિય વિષય ગ્રહણ કરી શકતી નથી. ભાવેન્દ્રિય – ભાવેન્દ્રિય આત્મ ક્ષયોપશમ અને ઉપયોગ રૂપ છે. તેના પણ બે પ્રકાર છે– (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષયને ગ્રહણ કરવાની ક્ષમતા, તે લબ્ધિ ભાવેન્દ્રિય છે. (૨) લબ્ધિ ભાવેન્દ્રિયનો ઉપયોગ-પ્રયોગ કરવો, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. ૯) સમુદ્રઘાત દ્વારઃ- (૧) સમ= એક સાથે, ઉદ્ઉત્કૃષ્ટપણે, ઘાતક કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-નિર્જરા થાય તે ક્રિયાને સમુઘાત કહે છે. (૨) વિશેષ પરિસ્થિતિમાં આત્મપ્રદેશોને ફેલાવવાની ક્રિયાને સમુદ્દાત કહે છે. તેના સાત પ્રકાર છે. ૧. વેદના સમુઘાત– તીવ્ર વેદનાના સમયે આત્મપ્રદેશો ફેલાઈને વજન, પેટ આદિ પોલાણ ભાગમાં અને શરીરના અંતરાલોમાં વ્યાપ્ત થાય છે. અંતર્મુહૂર્ત પર્યત આ સ્થિતિ રહે છે અને તેમાં અશાતા વેદનીય કર્મદલિકોની નિર્જરા થાય છે. આ પ્રક્રિયાને વેદનીય સમુદ્દાત કહે છે. ૨. કષાય સમુઘાત– તીવ્ર કષાયના ઉદયમાં પૂર્વવત્ આત્મપ્રદેશોનો વિસ્તાર થતા પ્રચુર કષાયમોહનીય કર્મનો નાશ થાય છે, તે કષાય સમુદ્યાત છે. ૩. મારણાંતિક સમુદઘાત- આયુષ્યના અંતિમ અંતર્મુહુર્તમાં આત્મપ્રદેશોને નવા ઉત્પત્તિસ્થાન સુધી ફેલાવીને ઘણા આયુષ્યકર્મના દલિકોની નિર્જરા કરવી, તેને મારણાંતિક સમુદ્દાત કહે છે. તે મૃત્યુ સમયે જ થાય છે. ૪. વૈક્રિય સમુઘાત– વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી વૈક્રિય Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સમુદ્રઘાત થાય છે. તે જીવ આત્મપ્રદેશોને ફેલાવીને લંબાઈમાં સંખ્યાત યોજન અને પહોળાઈ તેમજ જાડાઈમાં શરીર પ્રમાણ દંડ બનાવે છે. આ સ્થિતિમાં પૂર્વે બાંધેલા વૈક્રિય નામ કર્મના દલિકોનો નાશ કરે અને વૈક્રિય શરીર બનાવવા યોગ્ય નવા દલિકોને ગ્રહણ કરે છે. આ ક્રિયાને વૈક્રિય સમુઘાત કહે છે. ૫. તૈજસ સમુઘાત- તેજોલબ્ધિના પ્રયોગ સમયે તૈજસ શરીર નામકર્મના ઉદયથી પૂર્વવત્ આ સમુદ્યાત થાય છે. તેમાં તૈજસ શરીર નામકર્મના દલિકોની નિર્જરા થાય છે. ૬. આહારક સમઘાતઆહારક લબ્ધિના પ્રયોગ સમયે આહારક શરીર નામકર્મના ઉદયથી આ સમુઘાત થાય છે. તેમાં આહારક શરીર નામકર્મના દલિકોની નિર્જરા થાય છે. ૭. કેવળી સમઘાત- આ સમુદ્યાત કેવળી ભગવાન મોક્ષગમનના અંતર્મુહૂર્ત પહેલા કરે છે. જ્યારે તેમના આયુષ્યની સ્થિતિ અલ્પ હોય અને વેદનીય, નામ, ગોત્રકર્મની સ્થિતિ અધિક હોય ત્યારે જ કેવળી ભગવાન, કેવળી સમુઘાત કરે છે. તેમાં વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સમાન થઈ જાય છે. ત્યાર પછી તે આત્મપ્રદેશોનો સંકોચ કરીને સ્વશરીરમાં સ્થિત થઈ જાય છે. તેમાં કુલ આઠ સમય વ્યતીત થાય છે. [સમુઠ્ઠાતના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧, શતક-ર/૨, પેજ-ર૮૦, ૨૮૧, ૨૮૨ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩] (૧) સંજી દ્વાર :- ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને સમજવાની શક્તિરૂપ સંજ્ઞા જેને હોય તે સંજ્ઞી છે. વિશિષ્ટ સ્મરણાદિ રૂપ મનોવિજ્ઞાનવાળા જીવ સંજ્ઞી છે, મનોવિજ્ઞાનથી રહિત જીવ અસંજ્ઞી છે. (૧૧) વેદ દ્વારઃ- વેદ મોહનીય કર્મના ઉદયથી થતી મૈથુનજન્ય અભિલાષાને વેદ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) જે વેદના ઉદયથી પુરુષ સાથે સંભોગની અભિલાષા થાય તે, સ્ત્રી વેદ છે. (૨) જે વેદના ઉદયથી સ્ત્રી સાથે સંભોગની અભિલાષા થાય, તે પુરુષ વેદ છે અને (૩) જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંને સાથે સંભોગની અભિલાષા થાય, તે નપુંસક વેદ છે. (૧૨) પર્યાપ્તિ દ્વારઃ- પર્યાપ્તિ એટલે યોગ્યતા, શક્તિ વિશેષ. ઉત્પત્તિ સ્થાનમાં આવીને પ્રથમ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલો અને ત્યાર પછી પ્રતિ સમયે ગ્રહણ થતાં પુગલોને શરીરાદિરૂપે પરિણાવવાની જીવની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિના છ પ્રકાર છે- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ. ૧. આહાર પર્યાપ્તિ આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરી, રસ અને ખલરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને આહાર પર્યાપ્તિ કહે છે. ૨. શરીર પર્યાતિ– આહારરૂપે પરિણત થયેલા પુગલોને રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર, આ સાત ધાતુરૂપે પરિણાવવાની શક્તિ વિશેષને શરીર પર્યાપ્તિ કહે છે.(સપ્તધાતુમાં) મેદની જગ્યાએ કયાંક ચામડીની ગણના થાય છે. ૩. ઇન્દ્રિય પર્યાતિસપ્તધાતુરૂપે પરિણત પુદ્ગલોને ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે અથવા પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે. ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ શ્વાસોશ્વાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી, શ્વાસોશ્વાસરૂપે પરિણાવી, કાયયોગનું અવલંબન લઈ શ્વાસોશ્વાસરૂપે છોડવાની યોગ્યતાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહે છે. ૫. ભાષા પતિ - ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણાવી, વચનયોગનું અવલંબન લઈ ભાષારૂપે છોડવાની યોગ્યતાને ભાષા પર્યાપ્તિ કહે છે. ૬. મન પર્યાપ્તિ-મનોવર્ગણાના પગલોને ગ્રહણ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૩૫ ] કરી, મનરૂપે પરિણત કરી, મનયોગનું અવલંબન લઈને વિચારોરૂપે છોડવાની યોગ્યતાને મનપર્યાપ્તિ કહે છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે એક સાથે સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ બાંધવાની શરૂઆત કરે છે અને તે પર્યાપ્તિઓની પૂર્ણતા ક્રમશઃ થાય છે. આહાર પર્યાપ્તિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. શેષ પાંચ પર્યાપ્તિઓ ક્રમશઃ એક-એક અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ પૂર્ણ થવાના કાળ વચ્ચે અત્યંત અલ્પ અંતર હોવાથી અનેક સ્થાને શાસ્ત્રકાર તે બંને પર્યાપ્તિને સાથે ગણી પાંચ પર્યાપ્તિનું કથન કરે છે. પાંચ પર્યાપ્તિના ઉલ્લેખ સમયે પણ પર્યાપ્તિ તો છ જ હોય છે. ત્યાં ભાષા અને મનપર્યાપ્તિની એક સાથે ગણના કરીને પાંચ પર્યાપ્તિનો ઉલ્લેખ છે તેમ સમજવું. શાસ્ત્રમાં દેવ અને નારકીના વર્ણનમાં પ્રાયઃ પાંચ પર્યાપ્તિઓનું કથન છે અને ગર્ભજ મનુષ્યાદિમાં ક્યાંક પાંચ પર્યાપ્તિનું અને ક્યાંક છ પર્યાપ્તિનું કથન પ્રાપ્ત થાય છે. આહાર પર્યાપ્તિ સિવાય દરેક પર્યાપ્તિને તથા સર્વે ય પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એક પર્યાપ્તિને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત નાનું છે અને સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત મોટું છે, તેમ સમજવું. પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બંનેના બે-બે ભેદ છે, પર્યાપ્તના બે ભેદ– (૧) લબ્ધિ પર્યાપ્ત (૨) કરણ પર્યાપ્ત. અપર્યાપ્તના પણ બે ભેદ છે– (૧) લબ્ધિ અપર્યાપ્ત (૨) કરણ અપર્યાપ્ત. ૧. લબ્ધિ પર્યાપ્ત- જે જીવો પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, તે જીવો લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. ૨. કરણ પર્યાપ્ત જે જીવોએ પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પ્રાપ્ત કરી લીધી હોય તે જીવો કરણ પર્યાપ્ત કહેવાય છે. કરણપર્યાપ્તા જીવો અવશ્ય લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. ૩. લબ્ધિ અપર્યાપ્ત– જે જીવો અપર્યાપ્ત નામ કર્મના ઉદયે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે, તે જીવો લબ્ધિ અપર્યાપ્ત છે. ૪. કરણ અપર્યાપ્ત- અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો કરણ અપર્યાપ્ત જ રહે છે અને પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ્યાં સુધી પર્યાપ્ત ન થાય, સ્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે પણ કરણ અપર્યાપ્ત કહેવાય છે. લબ્ધિ પર્યાપ્તા આદિ ચારેયની પારસ્પરિક સંભાવના :ક્રમ લબ્ધિ લબ્ધિ કરણ કિરણ પર્યાપ્તા | અપર્યાપ્તા | પર્યાપ્તા | અપર્યાપ્તા લબ્ધિ પર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તા કરણ પર્યાપ્તા કરણ અપર્યાપ્તા સંકેત / = સંભવે, x = ન સંભવે, –= સ્વયં *| || X | Y | Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૧૩) દષ્ટિ દ્વારઃ- દષ્ટિ એટલે વસ્તુ તત્ત્વનું દર્શન, શ્રદ્ધા અને તેનો સ્વીકાર. તેના ત્રણ ભેદ છે– ૧. સમ્યગ્દષ્ટિ– વસ્તુઓનું યથાતથ્ય દર્શન કરવું, જિન ભાષિત તત્વ સ્વરૂપનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવો, તે સમ્યગુદૃષ્ટિ છે. ૨.મિથ્યાદષ્ટિ-વસ્તુઓનું યથાતથ્યદર્શન ન કરવું, જિન ભાષિત તત્વસ્વરૂપનો યથાતથ્યરૂપે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર ન કરવો, તે મિથ્યાદષ્ટિ છે. ૩. મિશ્રદષ્ટિ– જે દષ્ટિ સમ્યગુ પણ ન હોય અને મિથ્યા પણ ન હોય, તે મિશ્રદષ્ટિ છે. (૧૪) દર્શન દ્વારઃ- ચક્ષુ આદિના માધ્યમે વસ્તુના સામાન્ય સ્વરૂપને જોવું–જાણવું. તે દર્શન કહેવાય છે, તેના ચાર પ્રકાર છે– (૧) ચક્ષુ દર્શન (૨) અચક્ષુ દર્શન (૩) અવધિ દર્શન (૪) કેવળ દર્શન. ૧. ચક્ષુદર્શન-ચક્ષુ દ્વારા વસ્તુને સામાન્યપણે જોવું જાણવું તે ચક્ષુ દર્શન છે. ૨. અચક્ષુ દર્શન-ચક્ષુ સિવાયની શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા પદાર્થોને સામાન્ય પણે જોવા-જાણવા તે અચક્ષુ દર્શન છે. ૩. અવધિ દર્શન-ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને સામાન્યરૂપે જોવા-જાણવા, તે અવધિ દર્શન છે. ૪.કેવળ દર્શન- સંસારના સકલ પદાર્થોને સામાન્યરૂપે જોવા-જાણવા તે કેવળ દર્શન છે. (૧૫) જ્ઞાન-અશાન તાર :- વસ્તુને વિશેષ વિચારણાઓ પૂર્વક જાણવા તે જ્ઞાન છે તેમાં પણ સમકિતી જીવના બોધને શાન અને મિથ્યાત્વી જીવના બોધને અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ પ્રકાર છે– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. કોઈપણ જીવને ઓછામાં ઓછા બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હંમેશાં સાથે જ રહે છે. ત્યાર પછી જીવના વિકાસ અને પુરુષાર્થ અનુસાર અવધિ આદિ જ્ઞાન પ્રગટ થાય છે. (૧) યોગ દ્વારઃ- મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. તેમજ મુખ્ય કાવઃ વર્ષનો ચેન સ યોન: કર્મફલને ભોગવવા માટે જીવ જેના દ્વારા જોડાય તે યોગ છે. તેના ત્રણ ભેદ છે– મનયોગ, વચનયોગ અને કાયયોગ. (૧૭) ઉપયોગ દ્વારઃ- આત્માની બોધરૂપ પ્રવૃત્તિને ઉપયોગ કહે છે. ઉપયોગના બે પ્રકાર છે– સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ– જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલ જ્ઞાન ગુણમાં ઉપયુક્ત થવું, તે સાકારોપયોગ છે. સાકારોપયોગના આઠ પ્રકાર છે– પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. પ્રસ્તુત દ્વારમાં તે સર્વના ઉપયોગને સાકારોપયોગ કહ્યો છે. અનાકાર ઉપયોગ-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલ દર્શનગુણમાં ઉપયુક્ત થવું તે અનાકાર ઉપયોગ છે. અનાકારોપયોગના ચાર પ્રકાર છે– ચક્ષુદર્શનાદિ ચાર દર્શન. પ્રસ્તુત દ્વારમાં તે ચારેયના ઉપયોગને અનાકારોપયોગ કહ્યો છે. આ રીતે જ્ઞાન અને દર્શન મળીને બાર ઉપયોગ છે. પરંતુ આ દ્વારમાં તે સર્વને સાકાર અને અનાકારરૂપ બે ઉપયોગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. (૧૮) આહાર દ્વારઃ- આહીયને રૂતિ બાદ ૨: જીવ દ્વારા પુદ્ગલોનું ગ્રહણ થાય, તેને આહાર કહે છે. જીવ આહાર સંજ્ઞાએ કરીને શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તે આહાર કહેવાય છે. જીવ આહાર માટે કેવા પુદગલો કેવી રીતે ગ્રહણ કરે છે? તે વિષયનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ વિસ્તૃત વર્ણન, આ દ્વારમાં છે. જીવ– ૧. દ્રવ્યથી અનંત પ્રદેશ સ્કંધને ગ્રહણ કરે છે. ૨. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુલોને ગ્રહણ કરે છે, ૩ થી ૧૪. કાલથી એક, બે, ત્રણ, પાવત દસ કે સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળ Page #111 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ ૩૭ | અર્થાત્ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિવાળા પુદ્ગલો ગ્રહણ કરે છે, તેના એક સમયથી દસ સમયના દસ અને સંખ્યાત સમય, અસંખ્યાત સમય, તેમ કાળના કુલ ૧૨ વિકલ્પ થાય છે.) ૧૫ થી ૨૭૪. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે. જીવ અનંતપ્રદેશી ઢંધને ગ્રહણ કરે છે તે અનંત પ્રદેશી સ્કંધ પાંચ વર્ણમાંથી કોઈ પણ વર્ણ, ગંધ, રસ અને સ્પેશયુક્ત હોય છે. સ્થાનમાર્ગણા– સામાન્ય વિવક્ષા. સામાન્ય રીતે એક, બે, ત્રણ, ચાર કે પાંચ વર્ણવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. વિધાનમાર્ગણા- વિશેષ વિવક્ષા. વિશેષ અપેક્ષાએ તે કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ પાંચેય વર્ણના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે કાળા આદિ વર્ણમાં પણ અનંત પ્રકારે ચૂનાધિકતા હોય છે, તેથી એકગુણ કાળા યાવતુદશગુણ કાળા, સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ કાળા(૧૩વિકલ્પોથી) પુગલોને ગ્રહણ કરે છે. આ જ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસમાં પણ આ સર્વવિકલ્પો સમજી લેવા જોઈએ. જીવ અનંત પ્રદેશ સ્કંધને ગ્રહણ કરે છે. કોઈ પણ સ્કંધમાં એક, બે કે ત્રણ સ્પર્શ હોતા નથી. આહાર યોગ્ય પુદ્ગલ સ્કંધમાં ઓછામાં ઓછા ચાર સ્પર્શ હોય છે, તેથી ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શવાળા પુગલોને ગ્રહણ કરે છે. તેમાં પણ કર્કશ, સ્નિગ્ધ આદિ આઠે સ્પર્શમાં એક ગુણથી અનંતગુણ પર્યતની ૧૩ બોલની ન્યુનાધિકતા હોય છે. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે ૨૦ ગુણોના ૧૩-૧૩ વિકલ્પ કરતાં ૨૦ x ૧૩ = ૨૪૦ વિકલ્પ થાય છે. આ રીતે દ્રવ્યનો એક, ક્ષેત્રનો એક અને કાલના બાર અને + ભાવોના બસ્સો સાઠ કુલ મળીને ૧+૧+૧૨ +૨૬૦ = ૨૭૪ વિકલ્પ થાય છે. ૨૭૫. સ્પષ્ટ- જીવ આત્મ પ્રદેશોને સ્પર્શેલા આહાર દ્રવ્યોના પુગલોને ગ્રહણ કરે છે, અસ્પષ્ટને નહીં. ૨૭૬. અવગાઢ- જીવ પ્રદેશો જેટલા આકાશ પ્રદેશ ઉપર અવગાહિત–સ્થિત હોય, તેટલા આકાશ પ્રદેશ અવગાઢ કહેવાય છે અર્થાત્ શરીર પ્રમાણ ક્ષેત્ર અવગાઢ કહી શકાય. જીવ આત્માવગાઢ આહાર પુગલોને ગ્રહણ કરે છે. અનવગાઢ ક્ષેત્રમાં રહેલા યુગલો ગ્રહણ થતાં નથી. ૨૭૭. અનંતરાવગાઢ– અંતર–વ્યવધાન રહિત. શરીર પ્રમાણ અવગાઢ ક્ષેત્રમાંથી જે આત્મપ્રદેશ જે આકાશપ્રદેશ ઉપર છે, તે જ આકાશ પ્રદેશ ઉપર સ્થિત આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. અન્ય હાથ-પગાદિ ક્ષેત્રમાં સ્થિત આહાર દ્રવ્યો અર્થાત્ પરંપરાવગાઢ આહાર દ્રવ્યો ગ્રહણ થતાં નથી. ૨૭૮-૨૭૯. અણુ-બાદર–જીવ અનંત પ્રદેશી આહાર સ્કંધોને ગ્રહણ કરે છે. અનંતના અનંત ભેદ છે. તેમાં અલ્પ સંખ્યક અનંત પ્રદેશ સ્કંધ અણુ કહેવાય છે અને વધુ સંખ્યક અનંત પ્રદેશ સ્કંધ બાદર કહેવાય છે. જીવ અણુ અને બાદર બંને પ્રકારના અનંત પ્રદેશી આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮૦૨૮૧-૨૮૨. ઊર્ધ્વ, અધો અને તિરછી દિશા– જેટલા ક્ષેત્રમાં જીવના ગ્રહણ યોગ્ય આહાર દ્રવ્યો અવસ્થિત છે એટલે કે શરીરસ્થ જીવ પ્રદેશોથી અવગાહિત ક્ષેત્રના ઉપર, નીચે અને તિરછી ત્રણે દિશામાંથી આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮૩-૨૮૪-૨૮૫. આદિ, મધ્યમ, અંત– આહાર દ્રવ્યોનો ગ્રહણ કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જીવ તેના પ્રારંભના, મધ્યના અને અંતના ત્રણ વિભાગોમાં રહેલા આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮. સ્વ વિષય– સ્પષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ આહાર વર્ગણા સ્વ વિષયભૂત કહેવાય છે. સ્કૃષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ આકાશ પ્રદેશ ઉપર સર્વપ્રકારની વર્ગણાઓ હોય છે, તેમાંથી જીવ સ્વ વિષયભૂત આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૨૮૭. આનુપૂર્વી– અનંતરાવગાઢ ક્ષેત્રમાં અનંત આહાર દ્રવ્યો હોય છે, જીવ તેને અનુક્રમથી ગ્રહણ કરે છે. આ ક્રમપૂર્વકના ગ્રહણને આનુપૂર્વી ગ્રહણ કહે છે. અનાનુપૂર્વીથી એટલે વ્યુત્ક્રમથી આહાર દ્રવ્યનું ગ્રહણ થતું નથી. ૨૮૮. ત્રણ, ચાર, પાંચ કે છ દિશા– જીવ જો લોકની મધ્યમાં સ્થિત હોય, તેને એક પણ દિશામાં અલોકનો વ્યાઘાત ન હોય તો તે છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે પરંતુ જીવ લોકના નિષ્ફટ–ખૂણાના પ્રદેશમાં હોય તો તેને અલોકનો વ્યાઘાત થાય છે. જેટલી દિશામાં અલોક હોય તેટલી દિશાના પુદ્ગલો તે ગ્રહણ કરી શકતો નથી. યથા– અધો લોકાંતના નિષ્કટ પ્રદેશમાં–ખૂણામાં રહેલો જીવ ત્રણ દિશામાંથી જ પુગલ ગ્રહણ કરે છે કારણ કે તેને ત્રણ દિશામાં અલોક રહે છે. આ રીતે જીવની સંસ્થિતિ અનુસાર તે જીવ ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી પુદ્ગલ ગ્રહણ કરે છે. ૩, ૪, ૫, ૬ દિશામાંથી આહાર : A 42 બે દિશામાં અલોક ચાર દિશામાંથી આહાર એક દિશામાં અલોક – પાંચ દિશામાંથી આહાર * ત્રણ દિશામાં અલોક ત્રણ દિશામાંથી આહાર લોક મધ્ય અને છદિશામાંથી આહાર Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ આ રીતે ૨૪ દંડકના જીવો પૂર્વોક્ત ૨૮૮ બોલ યુક્ત આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. જીવ જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તેના પૂર્વના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ કરીને શરીર યોગ્ય નવા વર્ણાદિ રૂપે તેને પરિણત કરીને સર્વાત્મપ્રદેશોથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, આત્મસાત કરે છે. દ્રવ્યાદિની અપેક્ષાએ ગ્રાહ્ય આહાર યોગ્ય પુદ્ગલો :– વ્યથી સન્ની કાળી ભાવથી સ્થિત | ગતિશીલ સંખ્યાત- અનંત સંખ્યાત અસંખ્યાત એકથી અસંખ્યાતવર્ણાદિ ૨૦ બોલ યુક્ત અસંખ્યાત| પ્રદેશી પ્રદેશાવગાઢ પ્રદેશાવગા (૫ વર્ણ, ૨ ગંધ, પ્રદેશી ૫ રસ, ૮ સ્પર્શ) સમય સ્થિતિક X ✓ X ✓ પૃષ્ટાદિ ૧૪ બોલથી યુક્ત ગ્રાહ્ય આહાર યોગ્ય પુદ્ગલો – ૧. સ્પષ્ટ અસ્પૃષ્ઠ ૯.૧૦.૧૧ આદિ X સ્વ વિષય ૨ અવગાઢ ૩ અનંતરાવગર ૪. અણુ ૬-૭-૮ இய અધો × અનવગાઢ X પરંપરાવગાઢ બાદર તિર્થંગ્ ૧૨ ૧૩ ૧૪ અનુક્રમ એકથી ત્રણ દિશા se મધ્ય v અંત પર વિષય X અનનુક્રમ X ૪, ૫, ૬ દિશા (૧૯) ઉ૫પાત— જીવ જ્યાંથી આવીને ઉત્પન્ન થાય તેને ઉપપાત કહે છે. (૨૦) સ્થિતિ– જીવની એક ભવની કાલ મર્યાદાને સ્થિતિ કહે છે. (૨૧) મરણ–મારાાનિક સમુદ્ધાત પૂર્વક મરણ થાય, તે સમવહત-સોહિયા મરણ છે અને મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના મરણ થાય, તે અસમવહત અસોહિયા મરણ છે. (૨૨) ચ્યવન અથવા ઉદ્ધૃર્તન– જીવ આ ભવનું આયુષ્ય પૂર્ણ કરે તેને ચ્યવન અથવા ઉદ્ધર્તન કહે છે. તેમાં જ્યોતિષી અને વૈમાનિક દેવોના મરણને ચ્યવન અને શેષ જીવોના મરણને ઉદ્ધૃર્તન કહે છે. (૨૩) ગતિ-આગતિ– જીવ મરીને જ્યાં જાય તેને ગતિ અને જ્યાંથી આવે, તેને આગતિ કહે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના ૨૩ દ્વાર : (૧) શરીર સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોને ઔદારિક, તેજસ અને કાર્યણ ત્રણ શરીર હોય છે. (૨) અવગાહના— તેઓની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેમાં જઘન્ય અવગાહનાથી ઉત્કૃષ્ટ અવગાહના અધિક છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૩) સંઘયણ– તેઓને છેવટુ સંઘયણ હોય છે. પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરમાં હાડ, માંસ, લોહી આદિ નથી. તેમ છતાં ઔવારિજ શરીરિણામથ્યાભવન સંહનનેન ય શક્તિવિશેષ ૩૫ગાયતે સોડQપવાાત્સંહનાંમતિ વ્યવહ્રિયતે । ઔદારિક શરીરમાં હાડકાના કારણે એક શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મપૃથ્વીકાય વગેરે જીવોમાં આંશિકરૂપે આ શક્તિ હોય છે, તેથી તેમાં હાડકાદિ દેખાતાં ન હોવા છતાં સંઘયણનું કથન કરવામાં આવે છે. હાડકાની રચના વિશેષને સંઘયણ કહે છે. આ વ્યાખ્યા પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ અને સ્થૂલ દષ્ટિએ છે. ઔદારિક શરીરમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે સાપ જેવા પંચેન્દ્રિય જીવોમાં જ્યાં હાડકા ન હોય ત્યાં હાડકા જેવી શક્તિની મુખ્યતાએ સંઘયણનું કથન છે, તેમ સમજવું જોઈએ. પ્રસ્તુત સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવોમાં આ શક્તિ અત્યંત અલ્પ હોવાથી તેને અત્યંત અલ્પશક્તિવાળું છેવટું સંઘયણ કહ્યું છે. ૪૦ (૪) સંસ્થાન—તેઓનું સંસ્થાન(આકાર) મસૂરની દાળ જેવું હોય છે. હુંડ સંસ્થાનવિવિધ આકારવાળું હોય છે. તેમાં પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરની દાળ જેવું છે. તેના માટે સૂત્રમાં મસૂરÜવ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તેમાં ચંદ્ર શબ્દ અર્ધ અર્થમાં પ્રયુક્ત છે તેથી મસૂરજંવ = અર્ધ મસૂર = મસૂરદાળ. (૫) કષાય– સૂક્ષ્મ પૃથ્વીકાયમાં ચારે કષાય છે. તે જીવોના આત્મપરિણામો મંદ હોવાથી તેમજ તેનું શરીર અત્યંત સૂક્ષ્મ અને તેને એક જ ઇન્દ્રિય હોવાથી કષાયોનું પ્રગટીકરણ થઈ શકતું નથી. કોઈ પણ જીવ કષાયનો ઉપશમ કે ક્ષય ન કરે ત્યાં સુધી તેમાં સૂક્ષ્માશે ચા૨ે કષાય હોય જ છે. ન (૬) સંશા– આહારાદિ સંજ્ઞા, ઇચ્છારૂપ છે અને તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોમાં ચારે ય સંજ્ઞા અપ્રગટ છે. (૭) લેશ્યા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના આત્મપરિણામોમાં શુભ લેશ્યાઓની યોગ્યતા ન હોવાથી તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા હોય છે. (૮) ઇન્દ્રિય– એક સ્પર્શેન્દ્રિય હોય છે. (૯) સમુદ્ઘાત– પ્રથમના ત્રણ સમુદ્દાત સર્વ જીવોને હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને પણ વેદનીય, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્દાત હોય છે. આ કથન અનેક જીવોની અપેક્ષાએ છે. એક જીવતો પોતાના જીવનમાં સમુદ્દાત કરે અથવા ન પણ કરે; જો કરે તો એક, બે કે ત્રણ સમુદ્દાત કરી શકે છે. તે જીવોને વૈક્રિયાદિ લબ્ધિ ન હોવાથી અન્ય સમુદ્દાત નથી. (૧૦) સંશી– મન ન હોવાથી તેઓ અસંશી છે. (૧૧) વેદ— સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો અસંશી હોવાથી તેઓને એક નપુંસક વેદ જ હોય છે. (૧૨) પર્યાપ્તિ— સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ, આ ચાર પર્યાપ્તિઓ અને ચાર અપર્યાપ્તિઓ છે. અપર્યાપ્તાવસ્થામાં જ મરનારો લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ પણ ત્રણ પર્યાપ્તિને પૂર્ણ કરીને પછી આગામી ભવનું આયુષ્ય બાંધે છે અને ત્યાર પછી જ ચોથી પર્યાપ્તિ પૂર્ણ કર્યા પૂર્વે જ અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ એકેન્દ્રિય છે. તેમાં ભાષા કે મનની સંભાવના નથી તેથી તે જીવોમાં ભાષા પર્યાપ્તિ કે મનપર્યાપ્તિ—અપર્યાપ્તિ નથી. (૧૩) દૃષ્ટિ– તે જીવોમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. તે જીવો સમ્યગ્દષ્ટિ નથી, સમકિતી જીવ ત્યાં ઉત્પન્ન Page #115 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ [ ૪૧ ] થતા ન હોવાથી સાસ્વાદન સમ્યગ્દષ્ટિની પણ તેઓમાં સંભાવના નથી અને મિશ્રદષ્ટિ પણ તેઓને હોતી નથી. (૧૪) દર્શન– પૃથ્વીકાયિક જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોવાથી એક અચાદર્શન જ હોય છે. (૧૫) જ્ઞાન- તે જીવ મિથ્યાત્વી હોવાથી મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે. (૧૬) યોગ– તે જીવોમાં એક ઇન્દ્રિય હોવાથી તેઓને એક કાયયોગ હોય છે. (૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર બંને ઉપયોગ હોય છે. (૧૮) આહાર- ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી ૨૮૮ પ્રકારે (અર્થાત્ સૂત્રોક્ત ૨૮૮ પૃચ્છા યુક્ત) મુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. સૂક્ષ્મ જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે, તેથી લોકના નિષ્ફટ ભાગમાં પણ તે જીવો હોવાથી વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશાના અને વ્યાઘાત ન હોય તો છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– જ્યાંથી આવીને જીવની ઉત્પત્તિ થાય તેને ઉપપાત કહે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયનો ઉપપાત મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ થાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિ કે અંતર્લીપના યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચો અવશ્ય દેવગતિમાં જતાં હોવાથી, તે જીવો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થતાં નથી. કર્મભૂમિના સંજ્ઞી કે અસંજ્ઞી, પર્યાપ્ત કે અપર્યાપ્ત મનુષ્યો અને તિર્યંચો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થાય છે અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તેમ કુલ દશ દંડકના જીવો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થાય છે. દેવો પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ સૂક્ષ્મપણે ઉત્પન્ન થતા નથી તેમજ નરકના જીવો પણ સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થતા નથી. (૨૦) સ્થિતિ- સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જઘન્યથી ઉત્કૃષ્ટનો કાલ કંઈક અધિક છે. (ર૧) મરણ– તેઓને સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ચ્યવન– સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ મરીને નરક કે દેવગતિમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં અકર્મભૂમિના, અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાતિર્યર્યો અને મનુષ્યોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેઓ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ દશ દંડકમાં જાય છે. (૨૩) ગતિ-આગતિ-સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ મનુષ્ય અને તિર્યંચ મૃત્યુ પામીને આ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે. બાદર પૃથ્વીકાય:५५ सेकिंतंभंते ! बायरपुढविकाइया? गोयमा !बायरपुढविकाइया दुविहा पण्णत्तातं जहा-सण्हबायरपुढविकाइया यखर बायरपुढविकाइया य। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! બાદર પૃથ્વીકાયિકના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા- કોમળ બાદર પૃથ્વીકાયિક અને કઠોર બાદર પૃથ્વીકાયિક. Page #116 -------------------------------------------------------------------------- ________________ | ४२ । શ્રી જીવાજીવાભિગમ સત્ર श्रा ५६ से किं तं भंते ! सण्ह बायरपुढविकाइया? गोयमा !सण्ह बायरपुढवीकाइया सत्तविहा पण्णत्ता-तंजहा-कण्हमट्टिया, ए वं भेओ जहा पण्णवणाए जावते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा तेसिंणं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई,संखेज्जाई जोणिप्पमुह सयसहस्साइंपज्जत्तगणिस्साए अपज्जत्तगावक्कमति;जत्थ एगोतत्थ णियमा असंखेज्जा (वक्कमति) । सेतं खरबायर पुढविकाइया। भावार्थ:- प्रश्न- भगवन् ! २१६५।–ओमबार पृथ्वीयन। 2८॥ (मेह छ ? ઉત્તર– હે ગૌતમ! કોમળ પૃથ્વીકાયના સાત પ્રકાર છે- કાળી માટી આદિ તેના પ્રકારો પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવા જોઈએ વાવતુ સંક્ષેપથી તેના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. તેમાં જે અપર્યાપ્યા છે તે અસંપ્રાપ્ત છે એટલે ચક્ષુ ગ્રાહ્ય થતા નથી અને જે પર્યાપ્તા છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિવિધતાની અપેક્ષાએ હજારો પ્રકારના છે. તેની સાત લાખ યોનિ છે. પર્યાપ્ત જીવોની નેશ્રાએ અપર્યાપ્તા જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય, ત્યાં નિયમા અસંખ્યાત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખર બાદર પૃથ્વીનું વર્ણન પૂર્ણ થાય છે. ५७ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता? गोयमा !तओ सरीरगा पण्णत्ता, तंजहा-ओरालिए, तेयए, कम्मए । तं चेव सव्व;णवरं-चत्तारिलेसाओ। अवसेसं जहा सुहुमपुढविक्काइयाणं, आहारो जावणियमा छद्दिसिं। उववाओ तिरिक्खजोणिय, मणुस्स, देवेहितो, देवेहिं जावसोहम्मेसाणेहिंतो। ठिई जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई। भावार्थ :- प्रश्न- मगवन् ! ते ®वाने 2i शरी२ डीय छ ? 6तर- गौतम!त्रए। शरीर डायछ, हेम-मौहार, ०४ससने आए।. प्रा२नु सर्व કથન પૂર્વવત્ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે, તેને ચાર લેશ્યાઓ હોય છે, શેષ વક્તવ્યતા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જેમ જાણવી પરંતુ આહાર નિયમથી છ એ દિશાનો ગ્રહણ કરે છે. આ બાદર પૃથ્વીકાયિક જીવ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સૌધર્મ અને ઈશાન દેવલોક પર્વતના અર્થાતુ ભવનપતિ, વ્યંતર,જ્યોતિષ્ક અને પ્રથમના બે દેવલોકમાંથી આવે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. ५८ ते णं भंते ! जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति असमोहया मरंति? गोयमा ! समोहया वि मरंति, असमोहया वि मरंति ।। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તે જીવો મારણાંતિકસમુદ્યાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે? ઉત્તર-હે ગૌતમ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. | ५९ तेणंभंते !जीवा अणंतरंउव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववति ? किंणेरइएसु Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ૪૩ उववज्र्ज्जति पुच्छा ? णो णेरइएस उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जंति, णो देवेसु उववज्जंति, तं चेव जाव असंखेज्जवासाउय वज्जेहिंतो उववज्जति। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવ ત્યાંથી મરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે નૈયિકોમાં અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્યમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. ६० ते! जीवा कइगइया कइआगइया पण्णत्ता ? गोयमा ! दुगइया तिआगइया परित्ता असंखेज्जा य समणाउसो ! से तं बायरपुढविक्काइया । से त पुढविक्काइया । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવ કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા છે? ઉત્તર– હે ગૌતમ ! તે જીવો મૃત્યુ પામીને મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિમાં જાય છે અને મનુષ્ય, તિર્યંચ તથા દેવ,આ ત્રણ ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે બાદર પૃથ્વીકાયિકના જીવ પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાતા છે. આ બાદર પૃથ્વીકાયનું વર્ણન પૂર્ણ થાય છે અને તેથી સાથે પૃથ્વીકાયનું વર્ણન પણ પૂર્ણ થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બાદર પૃથ્વીકાયનું ૨૩ દ્વારથી અતિદેશાત્મક નિરૂપણ છે. બાદર પૃથ્વીકાય– બાદર નામકર્મના ઉદયથી જે પૃથ્વીકાયિક જીવોનું શરીર બાદર હોય, સમૂહરૂપમાં ચર્મચક્ષુઓથી ગ્રાહ્ય હોય તે બાદર પૃથ્વીકાયિક જીવ છે. બાદર પૃથ્વીકાયિક જીવોના બે ભેદ છે– શ્લેષ્ણ (કોમળ) પૃથ્વી અને ખર(કઠોર) પૃથ્વી. (૧) શ્લષ્ણ પૃથ્વી જે માટી દળેલા લોટ સમાન મૃદુ-કોમળ હોય, તે માટી શ્લષ્ણ પૃથ્વી કહેવાય છે અને તેમાં રહેલા જીવ શ્લણ પૃથ્વીકાયિક કહેવાય છે. કોમળ બાદર પૃથ્વીકાયના સાત પ્રકાર છે– (૧) કાળી માટી (૨) નીલી માટી (૩) લાલ માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) પાંડુ માટી અને (૭) પનક માટી. કોઈ દેશ વિશેષમાં માટી પાંડુ નામથી પ્રસિદ્ધ છે, તે પાંડુમાટી છે. નદીમાં પૂર ઉતરી જાય પછી ભૂમિમાં જે કાંપ જામી જાય તેને પનક માટી(જલમલ)કહે છે. ખર બાદર પૃથ્વીકાયિકઃ-ખર-કઠોર બાદર પૃથ્વીકાયિક જીવોના અનેક પ્રકાર છે. ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ખર પૃથ્વીના નામ આ પ્રમાણે વર્ણિત છે— पुढवी सक्कराय वालुया य, उवले सिला य लोणूसे । अय तंब तउय सीसय, रुप्प सुवण्णे य वइरे य ॥१॥ हरियाले हिंगुलए, मणोसिला सासगंजणपवाले । अब्भपडलब्भवालुय, बायरकाए मणि विहाणा ॥ २ ॥ गोमेज्जए य रुए, अंके फलिहे य लोहियक्खे य । मरगय मसारगल्ले, भुजमोयग इंदनीले य ॥३॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર चंदण गेरुय हंसगब्भे, पुलए सोगंधिए य बोद्धव्वे । चंदप्पह वेरुलिए, जलकते सूरकते य ॥४॥ (૧) શુદ્ધ પૃથ્વી- નદી કિનારાની માટી (૨) શર્કરા- નાના કાંકરા આદિ, (૩) વાલુકા- રેતી (૪) ઉપલ- ટાંકણા વગેરે સાધનને તેજ કરવા, ધાર કાઢવા માટે ઘસવાનો પથ્થર (૫) શીલા- ઘડવા યોગ્ય મોટો પથ્થર (૬) લવણ-મીઠું વગેરે (૭) ઉષ– ક્ષારવાળી માટી જેનાથી જમીન ઉપર થઈ જાય છે (૮) લોઢુ (૯) ત્રાંબુ (૧૦) ત્રપુ–રાંગા(કલાઈ) (૧૧) સીસું (૧૨) ચાંદી (૧૩) સોનું (૧૪) વ્રજ હીરા (૧૫) હરતાલ (૧૬) હીંગળો (૧૭) મન:શીલા (૧૮) પારો (૧૯) અંજન (૨૦) પ્રવાલ-મુંગા(૨૧) અભ્રપટલ (અબરખ) (૨૨) અભ્ર વાલુકા-અબરખ મિશ્રિત રેતી; ૧૮ પ્રકારના રત્ન, યથા– (૨૩) ગોમેર્જક (૨૪) રુચક (૨૫) અંક (૨૬) સ્ફટિક (૨૭) લોહિતાક્ષ (૨૮) મરકત (૨૯) મારગલ (૩૦)ભુજ- મોચક (૩૧) ઇન્દ્રનીલ (૩૨) ચંદન (૩૩) ગેરુઆ (૩૪) હંસગર્ભ (૩૫) પુલક (૩૬) સૌગંધિક (૩૭) ચંદ્રપ્રભ (૩૮) વૈડૂર્ય (૩૯) જલકાંત (૪૦) સૂર્યકાંત. બાદર પૃથ્વીકાય જીવોના બે ભેદ છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ હજારો પ્રકાર છે. પર્યાપ્ત જીવોની નિશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે અને નિયમતઃ અસંખ્યાત ઉત્પન્ન થાય છે. યોનિ-યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. પૃથ્વીકાયિક જીવોના ઉત્પત્તિ સ્થાનો સંવૃત્ત, વિવૃત્ત અને સંવૃત્તવિવૃત્ત; શીત, ઉષ્ણ અને શીતોષ્ણ; સચિત્ત, અચિત્ત અને મિશ્ર આ ત્રણે પ્રકારના હોય છે. તેમાં પણ વર્ણાદિની અપેક્ષાએ સંખ્યાત ભેદ થાય છે. પૃથ્વીકાયિક જીવોની સાત લાખ જીવાયોનિ છે. પરિતા:- સુક્ષ્મ અને બાદર બંને પ્રકારના પૃથ્વીકાયિક જીવો પરિત-પ્રત્યેક શરીરી છે. તેઓનું શરીર સૂક્ષ્મ હોવા છતાં સ્વતંત્ર હોય છે. પૃથ્વીકાયિક જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે. બાદર પથ્વીકાયના ૨૩ દ્વારનું કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન છે. તેમાં તેના પાંચ દ્વારમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે(૧) લેશ્યા બાદર પૃથ્વીકાયને ચાર લેશ્યા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકના તેજોલેશી દેવો પોતાના જ આભરણો, રત્નકુંડલ આદિમાં મૂચ્છિત થઈને તેમાં અથવા અન્ય પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે. તેજોલેશી દેવો મરીને તેજલેશ્યા યુક્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. (૨) આહાર– બાદર જીવો લોકના નિષ્ફટમાં ખૂણાના ભાગમાં હોતા નથી, તેથી તેને કોઈ પણ દિશાનો વ્યાઘાત ન હોવાથી તેઓ નિયમતઃ છ દિશામાંથી આહાર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. (૩) ઉપપાત– બાદર પૃથ્વીકાયમાં ભવનપતિ-વ્યંતર+ જ્યોતિષી+વૈમાનિક(પહેલા–બીજા દેવલોકના દેવો)+પાંચ સ્થાવર+ત્રણ વિકસેન્દ્રિય+તિર્યંચ પંચેન્દ્રિય+મનુષ્યો, આ ૨૩ દંડકના જીવો ઉત્પન્ન થાય છે. નારકી મારીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. (૪) સ્થિતિ– બાદર પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ રર,૦૦૦ વર્ષની છે. (૫) આગતિ– બાદર પૃથ્વીકાયમાં દેવ ગતિના જીવો પણ આવીને ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્ય, તિર્યંચ અને દેવગતિ, આ ત્રણ ગતિના જીવો આવે છે, શેષ દ્વારનું કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૪૫ ] પૃથ્વીકાયના ૨૩ દ્વાર(૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર. (૨) અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ- છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન- હુંડ સંસ્થાન, મસૂરની દાળ જેવું ગોળ અર્થાત્ ચપટો ગોળ આકાર હોય છે. (૫) કષાય- ચાર. ક્રોધ, માન, માયા, લોભ. () સં- ચાર. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા. (૭) લેયા- તેજોવેશ્યા સહિત પ્રથમની ચાર લેશ્યા. (૮) ઈન્દ્રિય- એક, સ્પર્શેન્દ્રિય. (૯) સમુદઘાત-ત્રણ. વેદનીય, કષાય અને મારણાંતિક સમુઘાત. (૧૦) સંસી- તે અસંજ્ઞી છે. (૧૧) વેદ- નપુંસક વેદ. (૧૨) પર્યાપ્તિ- ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ-મિથ્યા દષ્ટિ. (૧૪) દર્શન- અચક્ષુદર્શન. (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન. મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન. (૧) યોગ- કાયયોગ. (૧૭) ઉપયોગ– બને. સાકારોપયોગ અને અનાકારોપયોગ. (૧૮) આહાર- છ એ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે. (૧૯) ઉપપાત- મનુષ્ય, તિર્યંચ અને દેવ તે ત્રણ ગતિના-૨૩ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય. (૨૦) સ્થિતિ– જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ રર,૦૦૦ વર્ષ. (ર૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારનું મરણ હોય છે. (રર) ચ્યવન- સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચગતિમાં, એમ કુલ ૧૦ દંડકમાં જાય છે. (૨૩) ગતિ આગતિ– બાદર પૃથ્વીકાય બે ગતિમાં જાય, દેવ સહિત ત્રણ ગતિમાંથી આવે છે. અકાય : ६१ से किंतं भंते ! आउक्काइया? गोयमा ! आउक्काइया दुविहा पण्णत्ता,तं जहा-सुहमआउक्काइयाय बायरआउक्काइयाय । सुहुमआउक्काइया दुविहा पण्णत्ता, त जहा- पज्जत्ता य अपज्जत्ता य। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અપ્લાયિક જીવના બે પ્રકાર છે- સૂક્ષ્મ અાયિક અને બાદર અપ્નાયિક. સૂક્ષ્મ અપ્લાયિક જીવોના બે પ્રકાર છેપર્યાપ્ત અને અપર્યાપ્ત. ६२ तेसिंणंभंते !जीवाणंकइ सरीरापण्णता?गोयमा !तओसरीरापण्णत्ता,तंजहाओरालिएतेयए कम्मए जहेव सुहुम पुढविक्काइयाणं,णवरंथिबुगसंठिया पण्णत्ता, सेसं तंचेव जावदुगइया दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता । सेतंसुहुमआउक्काइया। Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ શરીર હોય છે, યથાર્ ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સર્વ દ્વારોની વક્તવ્યતા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની જેમ જાણવી. વિશેષતા એ છે કે તેનું તિબુક–પાણીના પરપોટા જેવું સંસ્થાન હોય છે, શેષ કથન પૂર્વવત્ જાણવું યાવતુ તે જીવો બે ગતિવાળા–બે આગતિવાળા, પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. આ સૂક્ષ્મ અપ્લાયનો અધિકાર પૂર્ણ થાય છે. ६३ से किंतंभंते ! बायरआउक्काइया? गोयमा ! बायरआउक्काइया अणेगविहा पण्णत्ता,तं जहा- ओसा, हिमे जावजेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता य अपज्जत्ता य।। तं चेव सव्वं णवरंथिबुगसंठिया, चत्तारि लेसाओ, आहारो णियमा छद्दिसिं, उववाओ तिरिक्खजोणियमणुस्सदेवेहिं । ठिई जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं सत्तवास सहस्साइंसेसतंचेव जहा बायरपुढविकाइया जावदुगइया तिआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो ! सेतंबायरआउक्काइया,सेत आउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાદર અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બાદર અષ્કાયિક જીવોના અનેક પ્રકાર છે, જેમકે- ઓસ, હિમ યાવતુ અન્ય પણ આ પ્રકારના પાણી છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. - આ પ્રમાણે પૂર્વવત્ (પૃથ્વીકાયની જેમ) સર્વ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેનું સંસ્થાન પાણીના પરપોટા જેવું છે. તેમાં ચાર વેશ્યાઓ છે. તે નિયમા છ દિશાનો આહાર કરે છે. ઉપપાત-તિર્યંચ મનુષ્ય અને દેવ, આ ત્રણ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે યાવત તે બે ગતિવાળા, ત્રણ આગતિવાળા છે. તેઓ પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. હે આયુષ્યમાનું શ્રમણ ! આ બાદર અપ્લાયિકોનું કથન છે. આ રીતે અપ્લાયિકોનો અધિકાર પૂર્ણ થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અષ્કાયિક જીવોના ભેદ-પ્રભેદ અને ૨૩ દ્વારોનું અતિદેશાત્મક સંક્ષિપ્ત વર્ણન છે. અપ્લાય-પાણી જ જેનું શરીર છે તેને અપ્લાય કહે છે, તેના બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ અપ્લાયના જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્ત બે ભેદ છે. બાદર અપ્લાય લોકના દેશભાગમાં હોય છે. બાદર અપ્લાયના અનેક પ્રકાર છે. ઓસ, હિમ, મહિકા, કરા, હરતનુ—ભૂમિ ફોડીને અંકુરિત થનારા તૃણાદિ ઉપર રહેલું પાણીનું બુંદ, શુદ્ધોદક- આકાશમાંથી પડેલું અથવા નદી આદિનું પાણી, શીતોદક– ઠંડા કૂવા આદિનું પાણી, ઉષ્ણોદક- ગરમ પાણીના ઝરા, લવણોદક- ખારું પાણી, વારુણોદક– મદિરા જેવું પાણી, અલ્પ ખાટું પાણી, અત્યંત ખાટું પાણી, ક્ષીર સમુદ્રનું પાણી, વૃતવર સમુદ્રનું પાણી, પુષ્કરવર સમુદ્રનું પાણી, ઇક્ષરસ સમાન પાણી વગેરે અનેક પ્રકાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે છે. તેના પણ અપર્યાપ્ત અને પર્યાપ્ત બે ભેદ છે. પર્યાપ્ત જીવની નેશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે અને તે નિયમતઃ અસંખ્યાત ઉત્પન્ન થાય છે. અપ્લાયની પણ વર્ણાદિની તરતમતાથી સાત લાખ જીવાયોનિ છે. તેના ૨૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ દ્વારનું કથન પૃથ્વીકાયની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે અપ્લાયનું સંસ્થાન પાણીના પરપોટાના આકારે છે અને બાદર અપ્લાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. અપ્લાયના ૨૩ દ્વાર - (૧) શરીર– ત્રણ–ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર. (૨) અવગાહના- જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ-છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન- હુંડ. સિબુક–પાણીના પરપોટાના આકારે છે. (૫) કષાય- ચાર () સંશા- ચાર (૭) વેશ્યા- સૂક્ષ્મ અપ્લાયમાં પ્રથમની ત્રણ, બાદર અપ્લાયમાં પ્રથમની ચાર (૮) ઈન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય ૯) સમુદ્દઘાત- પ્રથમની ત્રણ (૧૦) સંજ્ઞી- અસંજ્ઞી છે. (૧૧) વેદ– નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ- પ્રથમની ચાર પર્યાપ્તિ અને ચાર અપર્યાપ્તિ (૧૩) દષ્ટિ–મિથ્યાષ્ટિ (૧૪) દર્શન- અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ–બને. (૧૮) આહાર– સૂમિ અપ્લાય જીવો ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી અને બાદર અપ્લાય જીવો છે એ દિશામાંથી ૨૮૮ પ્રકારે પુગલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– સૂક્ષ્મ અપ્લાયિક જીવો મનુષ્ય, તિર્યંચ ગતિના ૧૦ દંડકમાંથી અને બાદર અપ્લાયિક જીવો–મનુષ્ય,તિર્યંચ અને દેવગતિ-ઈશાનદેવલોક પર્વતના દેવોમાંથી અર્થાત્ એકનારકીના દંડકને છોડીને શેષ ૨૩ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ- જીવોની સ્થિતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, બાદર અપ્લાય જીવોની-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ- ,000 વર્ષની. (૨૧) મરણ– સમુઘાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારનું મરણ. (રર) ચ્યવન– તેઓ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિના દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. (૨૩) ગતિ-આગતિ- સૂક્ષ્મ જીવો મનુષ્ય તથા તિર્યચ, આ બે ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે તથા બાદર જીવો બે ગતિમાં જાય અને મનુષ્ય, તિર્યંચ તથા દેવ, આ ત્રણ ગતિમાંથી આવે. પરિતા :- અષ્કાયિક જીવો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત જીવો છે. તે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. વનસ્પતિકાયિક જીવો - ६४ सेकिंतंभंते ! वणस्सइकाइया? गोयमा ! वणस्सइकाइया दुविहा पण्णत्ता,तं Page #122 -------------------------------------------------------------------------- ________________ | ४८ । શ્રી જીવાજીવાભિગમ સત્ર जहा-सुहुमवणस्सइकाइयाय बायरवणस्सइकाइयाय। भावार्थ:-प्रश्न- भगवन ! वनस्पतिथि: वोना 240 २छे? 61२- गौतम ! वनस्पतिथि: वोनारछे, यथा- (१) सूक्ष्म वनस्पतिसिने (२)बाइ२ वनस्पतिथि: ६५ से किंतं भंते ! सुहुमवणस्सइकाइया? गोयमा !सुहमवणस्सइकाइया दुविहा पण्णत्ता,तजहा-पज्जत्तगाय अपज्जत्तगा य। तहेव वण्णओ, णवर-अणित्थत्थ-संठाणसठिया, दुगइया दुआगइया । अपरित्ता अणता । अवसेस जहा सुहुम पुढविकाइयाणं । सेतं सुहुमवणस्सइकाइया । भावार्थ :- प्रश्न- 3 भगवन् ! सूक्ष्म वनस्पति यि ®वोन 240 २ छ ? 6त्तर- गौतम ! सुक्ष्म वनस्पतिथि वोनाले २छे- (१) पर्याप्त (२) अपर्याप्त. ઇત્યાદિ વર્ણન પૃથ્વીકાયિકની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોનું સંસ્થાન અનિયત છે. તે જીવ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે અનંતકાયિક અને અનંત છે. આ સૂક્ષ્મ વનસ્પતિકાયનું વર્ણન થયું. ६६ सेकिंतंभंते !बायरवणस्सइकाइया?गोयमा !बायरवणस्सइकाइयादुविहा पण्णत्ता, तजहा-पत्तेयसरीस्बायरवणस्सइकाइयायसाहारणसरीस्बायरवणस्सइकाइयाय। भावार्थ:-प्रश्न-भगवन ! पाह२ वनस्पतिशायिन3241 जारछ? 6त्तर- गौतम ! બાદર વનસ્પતિકાયિક જીવોના બે પ્રકાર છે યથા- પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિક. ६७ सेकिंतंभते!पत्तेयसरीस्बायरवणस्सइकाइया?गोयमा !पत्तेयसरीरबायरवणस्सइ काइया दुवालसविहा पण्णत्ता,त जहा रुक्खा गुच्छा गुम्मा य, लया वल्ली य पव्वगा चेव । तण-वलय-हरिय-ओसहि,जलरुह-कुहणाय बोद्धव्वा ॥१॥ भावार्थ:-- भगवन ! प्रत्ये शरीश पाह२ वनस्पतिथि वोना 240 प्रडार छ ? ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકના બાર પ્રકાર છે, યથા गाथार्थ-वृक्ष, २७, गुल्म, सता, पक्षी, पर्वग, तु, वलय, रत, औषधि, ४१३४ अने दु-भूमिशेstagram. ६८ से किं तं भंते ! रुक्खा? गोयमा ! रुक्खा दुविहा पण्णत्ता,तंजहा- एगट्ठिया य बहुबीया य। भावार्थ :- प्रश्न- हे भगवन् ! वृक्षोना 241 प्र१२ छ ?6त्तर- गौतम! वृक्षनाले प्र२ छ– (१) मेथी४ (२) मा जीवाण. ६९ से किंतंभंते ! एगट्ठिया? गोयमा ! एगट्ठिया अणेगविहा पण्णत्ता,तं जहा Page #123 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-१ णिबंब जंबू कोसंब, साल अंकोल्ल पीलु सेलू य । पुण्णागणागरुक्खा, सीवण्णि तहा असोगेय ॥ जे यावण्णे तहप्पगारा । एएसिं णं मूला वि असंखेज्जीविया; एवं कंदा, खंधा, तया, साला, पवाला । पत्ता पत्तेयजीवा, पुप्फाइं अणेगजीवाइं, फला एगट्टिया । सेतं गया। ભાવાર્થ:- પ્રશ્ન- એક બીજવાળા વૃક્ષોના કેટલા પ્રકાર છે ? उत्तर - खेड जीवाणा वृक्षोना खनेड प्रहार छे, यथा- सीभडो, आंजो, भंधु, झेशाग्र-भंगसना आम्रवृक्ष, शास, अंडोट्स-अमरोट, पीलू, शेखु (गुंधा), पुन्नाग - नागडेसर, नागवृक्ष, श्रीपार्थी, अशो તથા બીજા પણ આ પ્રકારના અન્ય વૃક્ષો એક બીજવાળા છે. તેનાં મૂળમાં અસંખ્યાત જીવ, તે જ રીતે કંદ, स् ुध, त्वया, शाजा, प्रवासमां असंख्यात व छे. पांडामा प्रत्ये! अर्थात् खेड-खेड मुख्य लव होय छे. તેના ફૂલમાં અનેક(મુખ્ય) જીવો હોય છે, ફળમાં એક બીજ હોય છે. આ એક બીજવાળા વૃક્ષોનું વર્ણન થયું. ७० से किं तं भंते ! बहुबीया ? गोयमा ! बहुबीया अणेगविहा पण्णत्ता, तं जहा- अत्थिय- तेंदुय-उबर-कविट्ठेआमलग फणस-दाडिम जग्गोह-काउंबरी य तिलय-लउय- लोद्धे धवे, जेयावण्णे तहप्पगारा, एएसिं णं मूला वि असंखेज्जजीविया जाव फला बहुबीयगा, से तं बहुबीयगा । से तं रुक्खा । एवं जहा पण्णवणाए तहा भाणियव्वं जाव जे यावण्णे तहप्पगारा, , से तं कुणा । भावार्थ : णाणाविहसंठाणा, रुक्खाणं एगजीविया पत्ता । खंधो वि एगजीवो, ताल सरल णालिएरीणं ॥१॥ जह सगलसरिसवाणं, सिलेसमिस्साणं वट्टिया वट्टी । पत्तेय सरीराणं तह, होंति सरीरसंघाया ॥२॥ हवा तिलपपडया, बहुएहिं तिलेहिं संहिता | पत्तेय सरीराणं तह, होंति सरीरसंघाया ॥३॥ से तं पत्तेयसरीर-बायर-वणस्सइकाइया । ४५ - प्रश्न- हे भगवन् ! जडुजीरवाणा वृक्षोना डेटा प्रकार छे ? उत्तर- हे गौतम ! षडुजीरवाणा वृक्षोना अनेड प्रहार छे, भेभ - अस्थि, तिहुं (टींज३), उहुंजर, डोठा, आंजणा, इएएस, छाभ, वटवृक्ष, अहुंजरी (वृक्षविशेष) तिसङ, समुय (सीथी), सोध्र, धव અને બીજા પણ આ પ્રકારના વૃક્ષો છે. તેના મૂળમાં અસંખ્યાત જીવ યાવત્ ફળમાં બહુ બીજ છે. આ બહુબીજકનું વર્ણન થયું. આ રીતે વૃક્ષનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રાનુસાર અહીં કથન કરવું યાવત્ આ પ્રમાણે કુહણ સુધી જાણવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગાથાર્થ- વિવિધ આકારવાળા વૃક્ષોના પાંદડાઓમાં અર્થાત્ ગુચ્છ, ગુલ્મ આદિ બારે પ્રકારની વનસ્પતિઓના પાંદડાંમાં એક જીવ હોય છે, તાડ, સરળ, નાળિયેર આદિ વૃક્ષોનાં સ્કંધમાં પણ એક-એક જીવ હોય છે અર્થાત્ સૂત્રોક્ત તાડ આદિ સિવાય સર્વ વૃક્ષોના સ્કંધ અસંખ્યજીવી હોય છે./ ૧ી. જેવી રીતે સ્નિગ્ધ દ્રવ્યથી(ગુંદવગેરે ચીકણા પદાર્થથી) પરસ્પર એકરૂપ થયેલા સરસવના લાડવામાં સરસવના પ્રત્યેક દાણા પૃથક-પૃથક હોવા છતાં પણ એકરૂપ પ્રતીત થાય છે, તેવી જ રીતે કર્મરૂપીસ્નિગ્ધતાથી એકત્ર થયેલા પ્રત્યેક શરીરી જીવોના શરીર ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ શરીર સંઘાતરૂપ- એકરૂપે પ્રતીત થાય છે.. ૨ જેવી રીતે તલપાપડી(તલ સાંકળી)માં સર્વ તલ અલગ-અલગ દેખાવા છતાં પણ ઘણા તલ ભેગા થાય ત્યારે તલપાપડી બને છે તે જ રીતે પ્રત્યેકશરીરી જીવોના અનેક શરીર સંઘાતરૂપ હોય છે.. ૩ આ પ્રમાણે તે(પૂર્વોક્ત) પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. ७१ से किंतंभंते !साहारणसरी-बायरवणस्सइकाइया? गोयमा !साहारणसरीस्बायरवणस्सइकाइया अणेगविहा पण्णत्ता,तंजहा- आलुए, मूलए, सिंगबेरे,हिरिलि,सिरिलि,सिस्सिरिलि, किट्टिया,छिरिया,छिरियविरालिया,कण्हकदे, वज्जकदे,सूरणकंदे,खल्लूडे, किमिरासि, भद्दमुत्था,पिंडहलिा,लोही,णीहु, थीहु, थिभगा, अस्सकण्णी, सीहकण्णी, सीउंढी, मुसंढी; जेयावण्णे तहप्पगारा । तेसमासओ दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्तगा य अपज्जत्तगाय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિકના જીવોના અનેક પ્રકાર છે, યથાબટેટા, મૂળા, આદુ, હિરિલિ, સિરિલિ, સિરિરિલી, કિટ્ટીકા, ક્ષીરિકા, ક્ષીર વિડાલિકા, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખલૂર, કૃમિરાશિ, ભદ્રમુસ્તા, હળદર, લોહિ, સ્નિહુ થીહુ-થોર, હસ્તિભાગા, અશ્વકર્ણી, સિંહકર્ણી, સિકંડી, મુષઢી અને બીજા પણ આ પ્રકારના સાધારણ વનસ્પતિકાયિક જીવો અનેક પ્રકારના જાણવા જોઈએ. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. ७२ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता? गोयमा !तओसरीरगा पण्णत्ता,तंजहा-ओरालिए, तेयए, कम्मए । तहेव जहा बायरपुढविकाइयाणं। णवरंसरीरोगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं साइरेग जोयणसहस्सं । सरीरगा अणित्थत्थसठिया,ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं दसवाससहस्साईजावदुगइया, तिआगइया, परित्ता असंखेज्जा,अपरित्ता अणता पण्णत्ता। सेतं बायरवणस्सइकाइया । सेत थावरा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!તે વનસ્પતિકાયના જીવોને કેટલાં શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ શરીર હોય છે– ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સર્વ કથન બાદર પથ્વીકાયિકોની જેમ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, તેના શરીરની અવગાહના જઘન્ય Page #125 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ ૫૧ | અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજન છે. તેના શરીરનું સંસ્થાન અનિયત છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની જાણવી જોઈએ વાત તે બે ગતિમાં જાય છે અને ત્રણ ગતિમાંથી આવે છે. પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો અસંખ્યાત છે અને સાધારણ વનસ્પતિ કાયિક જીવો અનંત છે. આ રીતે બાદર વનસ્પતિનું અને સ્થાવરનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : વનસ્પતિ જ જેનું શરીર છે, તેને વનસ્પતિકાયિક જીવ કહે છે. તેના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ વનસ્પતિ – સૂક્ષ્મનામકર્મના ઉદયે જે વનસ્પતિના જીવો સ્થૂલ શસ્ત્રથી ઘાત પામે નહીં, છદ્મસ્થોને દષ્ટિગોચર થાય નહીં, તે જીવને સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહે છે. તે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. અપરિતા સતા--અભેરારિખઃ અનનૉવધિવત્યર્થ સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવો અપ્રત્યેક શરીરી અર્થાત્ સાધારણ શરીરી છે. એક શરીરમાં એક સાથે અનંત જીવો રહેતા હોય, તેને સાધારણ શરીરી કહે છે. સાધારણ શરીરી જીવો અનંત હોય છે. સૂમ વનસ્પતિ કાયના ૨૩ દ્વારનું નિરૂપણ સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન જાણવું. વિશેષતા એ છે કે વનસ્પતિકાયનું સંસ્થાન અનિયત છે. બાદર વનસ્પતિ - જે વનસ્પતિના જીવો બાદર નામ કર્મના ઉદયવાળા છે તથા સ્થૂલ શસ્ત્રથી ઘાત પામે અને છાસ્થોને દષ્ટિગોચર થાય તેને બાદર વનસ્પતિ કહે છે. તેના બે ભેદ છે– પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિ - જે વનસ્પતિના જીવોને પ્રત્યેક નામ કર્મના ઉદયે સ્વતંત્ર શરીર પ્રાપ્ત થાય છે, તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. પ્રત્યેક વનસ્પતિના બાર પ્રકાર:(૧) વૃક્ષઃ- જેમાં મૂળ, કંદ, અંધ, શાખા, પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિ વનસ્પતિની દશ અવસ્થાઓ હોય છે, તેને વક્ષ કહે છે. વૃક્ષની ઓળખાણ તેના બીજ પરથી થાય છે, બીજના આધારે વૃક્ષના બે પ્રકાર છે– એકાસ્થિક અને બહુબીજક. ૧. એકાસ્થિક- જે વૃક્ષના ફળમાં એક જ બીજ અર્થાત્ એક ઠળીયો હોય તે વૃક્ષને એકાસ્થિક કહે છે. યથા- આંબો, લીમડો, જાંબુ વગેરે. ૨.બહુબીજક–જે વૃક્ષના ફળ માં બહુ બીજ હોય તે વૃક્ષને બહુબીજક કહે છે. યથા– વટવૃક્ષ, દાડમ, વગેરે. આ બંને પ્રકારના વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા અને પ્રવાલ(કુંપળ) અસંખ્ય જીવાત્મક (મુખ્ય જીવો) હોય છે. પાંદડાંમાં(મુખ્ય) એક જીવ અને પુષ્પમાં મુખ્ય અનેક જીવો હોય છે અને ફળમાં, એકાસ્થિક વૃક્ષના ફળમાં એક બીજ અને બહુબીજક વૃક્ષોના ફળમાં બહુબીજ હોય છે. વૃક્ષોના નામ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાં કેટલાક નામો પ્રસિદ્ધ છે અને કેટલાક નામો અપ્રસિદ્ધ છે. (૨) ગુચ્છઃ-નાના અને ગોળ છોડને ગુચ્છ કહે છે, યથા-રીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, આવી, બાવચી, આદિ. (૩) ગુલ્મઃ-ફૂલોના છોડને ગુલ્મ કહે છે. જેમકે- ચંપો, જાઈ, જૂઈ, કુંદ, મોગરો આદિ. (૪) લતા :- જે વનસ્પતિ કોઈ ઝાડ અથવા અન્ય થાંભલા, લાકડી, ભીંત આદિના આધારે ઉપર Page #126 -------------------------------------------------------------------------- ________________ પર | શ્રી જીવાજીવાભિગમ સત્ર ચડે-વધે તેને લતા કહે છે. જેમકે– ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વલ્લી–વેલા:- જે વેલાઓ વિશેષતઃ જમીન પર ફેલાય છે, તેને વલ્લીઓ કહે છે. જેમ કે આરિયા, તુરિયા, તરબૂચ, ચીભડી, કારેલા, તુંબડી, કોળા, કંકોડા આદિ. () ૫ર્વક:-જે વનસ્પતિમાં વચ્ચે-વચ્ચે પર્વ– ગાંઠ હોય તેવી ગાંઠવાળી અર્થાત્ કાતળીવાળી વનસ્પતિને પર્વક કહે છે. જેમકે– શેરડી, એરડી, સરકડ, નેતર, વાંસ આદિ. (૭) તૃણઃ-લીલા ઘાસ આદિને તૃણ કહે છે. યથા-દર્ભ, કુશ, આરાતારા, કડવાણી, ધરો, કાલિયા આદિ. (૮) વલયઃ-વલયાકાર એટલે કે ગોળ અને ઊંચા ઝાડને વલય કહે છે. જેમ કે તાડ, કેળ, નાળિયેરી, તજ, લવિંગ, ખારેક, ખજૂરી, સોપારીનાં ઝાડ આદિ. (૯) હરિત - વિશેષતઃ લીલી ભાજીને હરિત કહે છે. જેમ કે– તાંદળજો, મેથી, મૂળાની ભાજી, લુણીની ભાજી, વથવાની ભાજી આદિ. (૧૦) ઔષધિઃ - ઔષધિના અર્થ આ પ્રમાણે છે– (૧) ૨૪ પ્રકારના ધાન્ય(અનાજ-કઠોળ)ની જાતને ઔષધિ કહે છે. (૨) ઔષધિ એટલે દવા, જે વનસ્પતિના ઉપયોગથી સુધાવેદનીયનો ઉદય શાંત થઈ જાય, સુધાવેદનીયનો ઉદય દૂર થઈ જાય, તેને ઔષધિ કહે છે. ૨૪ પ્રકારના ધાન્યના બે પ્રકાર છે– (૧) લાસા અને (૨) કઠોળ. તેમાં લાસાના બાર નામો અને કઠોળના બાર નામો અહીં દર્શાવ્યા છે. તે સિવાયની પણ વનસ્પતિ ઔષધિ રૂપ છે. લાસા ધાન્ય- (૧) ઘઉં, (૨) જવ, (૩) જુવાર, (૪) બાજરી, (૫) ડાંગર, (૬) વરી, (૭) બંટી (૮) બાવટો, (૯) કાંગ, (૧૦) ચિયો-ઝીણો, (૧૧) કોદરા અને (૧૨) મકાઈ વગેરે લાસા ધાન્યના ઘણા ભેદ છે. કઠોળ ધાન્ય- (૧) મગ, (૨) મઠ, (૩) અડદ, (૪) તુવેર, (૫) ઝાલર, (૬) વટાણા, (૭) ચોળા, (૮) ચણા, (૯) રાળ, (૧૦) કળથી, (૧૧) મસૂર અને (૧૨) અળસી વગેરે કઠોળ ધાન્યના પણ ઘણા ભેદ છે. આ ૨૪ પ્રકારની ઔષધિઓ છે. (૧૧) જલારહ :- પાણીમાં ઉગનારી વનસ્પતિને જલરુહ વનસ્પતિ કહે છે. જેમકે – પોયણાં, કમળ પોયણાં, કુમુદ, સિંઘોડા, શેવાળ, પનક, કમળકાકડી આદિ જલવૃક્ષો છે. (૧૨) કહણ:- કુહણાને કોસંડા પણ કહે છે. જમીન ફોડીને બહાર નીકળતી વનસ્પતિને કુહણ કહે છે. જેમ કે– બિલાડીની બલી, બિલાડીના ટોપ (મસરૂમ) આદિ. અસંખ્યાત પ્રત્યેક શરીરી જીવો સ્વતંત્ર શરીરમાં રહેવા છતાં જ્યારે એક સાથે રહે છે ત્યારે એકાકારે અને એકરૂપે પ્રતીત થાય છે. નાસા સરિસંવા-જેવી રીતે અખંડ સરસવના દાણાઓને કોઈ ચીકણા દ્રવ્ય દ્વારા મિશ્રિત કરી દેવાથી એક લાડવો બની જાય છે. તેમાં તે સરસવના દાણા અલગ અલગ, પોત-પોતાની અવગાહનામાં જ રહેવા છતાં તે દાણા પરસ્પર ચોંટેલા હોવાથી લાડવા રૂપે એકાકાર પ્રતીત થાય છે. તે જ રીતે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત પણ સ્વતંત્ર રીતે પોત-પોતાની અવગાહનામાં રહે છે પરંતુ વિશિષ્ટ કર્મરૂપી ચીકાશ દ્વારા પરસ્પર મિશ્રિત હોવાથી એક શરીરાકારે અર્થાત્ એક મૂળ, કંદ આદિ રૂપે અથવા એક વૃક્ષરૂપે પ્રતીત થાય છે. નદ તિત સ ત્તા :- જેવી રીતે તલપાપડીમાં પ્રત્યેક તલ પોતપોતાની અવગાહનામાં અલગ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ) ૫૩ | અલગ હોવા છતાં તલપાપડી એક છે, તે જ રીતે પ્રત્યેક શરીરી જીવ પોત-પોતાની અવગાહનામાં સ્થિત રહીને પણ સંખ્યાત અસંખ્યાત જીવો એક શરીરાકારે પ્રતીત થાય છે. સાધારણ વનસ્પતિ– સાધારણ નામ કર્મના ઉદયે જે જીવોને સાધારણ શરીર પ્રાપ્ત થાય તેને સાધારણ વનસ્પતિ કહે છે. તે અનંતાનંત જીવો એક જ શરીરમાં રહે છે, એક સાથે એક શરીર દ્વારા આહાર ગ્રહણ કરે અને એક શરીર દ્વારા એક સાથે શ્વાસોશ્વાસ લે છે. તે અનંતાનંત જીવોની શરીરજન્ય પ્રત્યેક ક્રિયા એક સાથે જ થાય છે. આ સાધારણ જીવોના સાધારણપણાનું લક્ષણ છે. જેમ અગ્નિમાં તપ્ત થયેલો લોઢાનો ગોળો સંપૂર્ણ રીતે લાલ, અગ્નિમય થઈ જાય છે, તેમજ નિગોદરૂપ એક શરીરમાં અનંત જીવોનું પરિણમન થાય છે. અનંત જીવોના એક-બે-ત્રણ કે સંખ્યાત શરીર દષ્ટિગોચર થતા નથી. અનંત જીવોના અસંખ્ય શરીર જ દષ્ટિ ગોચર થઈ શકે છે. નિગોદના જીવોને છકાયના થોકડામાં આ પ્રમાણે સમજાવવામાં આવે છે– એક સોયની અણી જેટલા ક્ષેત્રમાં અસંખ્ય પ્રતર હોય છે. એક-એક પ્રતરમાં અસંખ્ય-અસંખ્ય શ્રેણીઓ હોય છે. એક-એક શ્રેણીમાં અસંખ્ય-અસંખ્ય ગોલક હોય છે. તે એક ગોલકમાં અસંખ્ય-અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંત નિગોદ જીવ હોય છે. તેથી તે એક શરીરને નિગોદ(શરીર) કહેવામાં આવે છે. તે એક શરીરમાં અનંત જીવો હોવાથી તેને અનંતકાય પણ કહેવાય છે. સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી વનસ્પતિનો તફાવત : અનંત જીવાત્મક-સાધારણ શરીરી | સંખ્યાત-અસંખ્યાત્મક જીવાત્મક પ્રત્યેક શરીરી | (૧) ભંગસ્થાન (જ્યાંથી તૂટે તે ભાગ) સમતલ (૧) ભંગસ્થાન વિષમ-અચક્રાકાર હોય. ચક્રાકાર હોય. (૨) મધ્યભાગ કરતાં જાડી છાલ. (૨) મધ્યભાગ કરતાં પાતળી છાલ. (૩) ભંગ સ્થાન ચૂર્ણરૂપ થાય અર્થાત્ રજથી (૩) ભંગસ્થાન રજથી વ્યાપ્ત ન બને. વ્યાપ્ત હોય. (૪) ભંગસ્થાન પૃથ્વીની જેમ પોપડીવાળું બની (૪) ભંગ સ્થાન તરડાય નહીં. જાય અર્થાત્ તરડાય જાય. | (૫) નસો, સંધિભાગ દેખાય નહિ. | (૫) નસો, સંધિસ્થાનો દેખાતા હોય. દરેક કુંપળ ઉગતા સમયે અનંતકાયિક હોય છે પરંતુ વધતાં વધતાં પાંદડાંનું રૂપ ધારણ કરે ત્યારે સાધારણ શરીરથી પ્રત્યેક શરીરી થઈ જાય છે. આબાદરવનસ્પતિકાય જીવના બે પ્રકાર છે (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત.વર્ણાદિની તરતમાતાની અપેક્ષાએ પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિની ૧૪ લાખ યોનિઓ છે પર્યાપ્ત જીવોની નિશ્રામાં અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. જ્યાં એક બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત જીવ છે ત્યાં કદાચિતુ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત અને સાધારણ વનસ્પતિની અપેક્ષાએ અનંત અપર્યાપ્ત સમજવા જોઈએ. વનસ્પતિકાયિકોના વિષયમાં ૨૩ દ્વારોનું કથન બાદર પૃથ્વીકાયિકોની સમાન જાણવું જોઈએ. તેમાં વિશેષતા આ પ્રમાણે છે– Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંસ્થાન– બાદર વનસ્પતિકાય જીવોના સંસ્થાન વિવિધ રૂપવાળા અને અનિયત છે. અવગાહના તેની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર યોજન છે, તે કમળ નાલની અપેક્ષાએ જાણવી જોઈએ. v સ્થિતિ– ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. પ્રત્યેક શરીરી વનસ્પતિકાયિક જીવો અસંખ્યાત છે અને સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવો અનંત છે. વનસ્પતિકાયના ૨૩ દ્વાર :- (૧) શરીર– ત્રણ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર. (૨) અવગાહના– સૂક્ષ્મ અને સાધારણ જીવોની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ અંગૂલનો અસંખ્યાતમો ભાગ અને બાદર જીવોની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક 1,000 યોજન(કમળ નાલની અપેક્ષાએ)(૩) સંઘયણ– છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન— ંડ, અનિયત સંસ્થાન. (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા– ચાર (૭) લેશ્યા– સૂક્ષ્મ વનસ્પતિમાં ત્રણ લેચ્યા, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિમાં ચાર લેશ્યા અને સાધારણ શરીરી બાદર વનસ્પતિમાં ત્રણ લેમ્પા છે (૮) ઇન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય (૯) સમુદ્ધાત– ત્રણ, વેદનીય, કપાય અને મારણાંતિક. (૧૦) સંશી– અસંજ્ઞી (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ (૧૩) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે અજ્ઞાન. (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર– સૂક્ષ્મ વનસ્પતિમાં ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે. બાદરમાં નિયમા છ દિશાનો (૧૯) ઉપપાત− સૂક્ષ્મ અને સાધારણ શરીરી બાદર વનસ્પતિ મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના દશ-દશ દંડકમાંથી આવે છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય મનુષ્ય, તિર્યંચ અને દેવગતિના ૨૩ દંડકમાંથી આવે છે. (૨૦) સ્થિતિ− સૂક્ષ્મ અને સાધારણ શરીરી બાદર વનસ્પતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની. (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારનું મરણ હોય. (૨૨) વન- મનુષ્ય, તિર્યંચ, આ બે ગતિના ૧૦ દંડકમાં જાય છે. (૨૩) ગતિ આગતિ । અને સાધારણ શરીરી બાદર વનસ્પતિ બે ગતિમાં જાય, બે ગતિમાંથી આવે છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ બે ગતિમાં (મનુષ્ય નિયંચમાં) જાય, ત્રણ ગતિમાંથી (મનુષ્ય, તિર્યંચ અને દેવમાંથી) આવે છે. ત્રસ જીવો ઃ સૂક્ષ્મ ૭૨ સેતિ મંતે ! તમા ?નોયના !તલાતિવિહા પળત્તા, તંબા- તેડવાડ્યા, वाठक्काइया, ओराला तसा पाणा । ભાવાર્થ [ :- પ્રશ્ન− હે ભગવન્ ! ત્રસ જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ત્રસ જીવોના ત્રણ પ્રકાર છે– તેજસ્કાય, વાયુકાય અને ઉદારત્રસ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ત્રસ વોના ત્રણ ભેદોનું કથન છે. ત્રસ ઃ– ઇચ્છાપૂર્વક કે ઇચ્છાવિના જે ગતિ કરે છે તેને ત્રસ કહે છે. તેના બે પ્રકાર છે– ગતિત્રસ અને ઉદાર ત્રસ. (૧) ગતિ ત્રસ— જે જીવોમાં સ્થાવર નામકર્મનો ઉદય હોવા છતાં ઇચ્છા વિના ગતિ થાય, તે ગતિ ત્રસ કહેવાય છે. તે અપેક્ષાએ તેઉકાય અને વાયુકાયના જીવો ગતિત્રસ છે, કારણ કે અગ્નિની જ્વાળાઓ ઊર્ધ્વગામી હોય છે અને વાયુ પણ વહેતો રહે છે. આ રીતે ગતિની અપેક્ષાએ પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે Page #129 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ તેઉકાય અને વાયુકાયને ગતિત્રસ કહ્યા છે. (૨) રાતા તસT(ઉદારત્રસ)-ઉદાર-પ્રગટપણે, સ્પષ્ટપણે, ત્ર નામ કર્મના ઉદયે જે જીવો ઇચ્છાપૂર્વક ગતિ કરી શકે, ગરમી, ઠંડી આદિના ત્રાસથી સ્વતઃ સ્થાનાંતરિત થઈ શકે તે ઉદાર ત્રસ કહેવાય છે. તેના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેજસ્કાયિક જીવો - ७४ से किंतंभंते ! तेउक्काइया? गोयमा ! तेउक्काइया दुविहा पण्णत्ता,तंजहासुहुमतेउक्काइया य बादरतेउक्काइया य? ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! તેજસ્કાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેજસ્કાયના બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ તેજસ્કાય અને બાદર તેજસ્કાય. ७५ से किं तं भंते ! सुहुमतेउक्काइया? गोयमा ! सुहुमतेउक्काइया जहा सुहुम पुढविकाइया;णवर सरीरगा सूइकलावसठिया, एगगइया,दुआगइया, परित्ता असखेज्जा पण्णत्ता । सेसंतं चेव । सेत सुहम-तेउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ તેજસ્કાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સુક્ષ્મ તેજસ્કાયનું સંપૂર્ણ કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન સમજવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, તેના શરીરનું સંસ્થાન સોઈના ભારાના આકારે જાણવું જોઈએ. તે જીવ એક તિર્યંચ ગતિમાં જ જાય છે અને તિર્યંચ તથા મનુષ્ય, આ બે ગતિમાંથી આવે છે. તે જીવ પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ સૂક્ષ્મ તેજસ્કાયનું વર્ણન થયું. |७६ से किंतं भंते ! बादरतेउक्काइया? गोयमा ! बादरतेउक्काइया अणेगविहा पण्णत्ता, तंजहा- इंगाले जाले मुम्मुरे जावसूरकंतमणिणिस्सिए; जेयावण्णे तहप्पगारा। तेसमासओ दुविहा पण्णत्ता, तजहा- पज्जत्ता य अपज्जत्ता य।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર તેજસ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બાદર તેજસ્કાયિકના અનેક પ્રકાર છે. યથા- અંગારા-કોલસાની અગ્નિ, જ્વાળાની અગ્નિ(જાજ્વલ્યમાન ખેર આદિની જ્વાળા અથવા દીપકની જાળ) મુર્મુર–રાખમાં રહેલા અગ્નિકણ વાવ, સૂર્યકાંત મણિથી નીકળેલી અગ્નિ અને બીજી પણ આ પ્રકારની અનેક અગ્નિ છે. બાદર તેજસ્કાયિક જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. ७७ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णता? गोयमा !तओसरीरगा पण्णत्ता, तंजहा- ओरालिए, तेयए, कम्मए । सेसंतंचेव, सरीरगा सुइकलावसंठिया, तिण्णि लेस्सा, ठिइ जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राईदियाई, तिरियमणुस्सेहितो उववाओ,सेसतचेव एगगइया दुआगइआ,परित्ता असंखेज्जा पण्णत्ता,सेततेउक्काइया। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!તે જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ શરીર હોય છે– (૧) ઔદારિક, (૨) તૈજસ અને (૩) કાર્મણ. શેષ કથન બાદર પૃથ્વીકાયની જેમ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરનું સંસ્થાન સોયના ભારાના Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આકારનું છે. તેને ત્રણ વેશ્યાઓ છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિની છે. તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવે છે અને ફક્ત એક તિર્યંચ ગતિમાં જાય છે. તે પ્રત્યેક શરીરવાળા અને અસંખ્યાત હોય છે. આ તેજસ્કાયનું વર્ણન પૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં તેજસ્કાયનું ભેદ-પ્રભેદ સહિત ૨૩ કારથી પ્રતિપાદન છે. તેજસ અર્થાત અગ્નિ જ જેનું શરીર છે તેને તેજસ્કાયિક કહે છે. તેજસ્કાયિક જીવોના બે પ્રકાર છે(૧) સૂક્ષ્મ તેજસ્કાયિક અને (૨) બાદર તેજસ્કાયિક. સૂક્ષ્મ તેજસ્કાય સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. તેના બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર તેજસકાય -જે અગ્નિકાયિક જીવોને બાદર નામકર્મનો ઉદય છે, તે બાદ તેજસ્કાય છે. તેના અનેક પ્રકાર છે, યથા– ઈગાલ, જ્વાલા, મુર્ખર યાવતું સૂર્યકાંત મણિ નિશ્રિત અગ્નિ. અહીં યાવત શબ્દથી અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, ઉલ્કા, વિધુત અશનિ, નિર્ધાત, સંઘર્ષ સમુસ્થિત વગેરે અગ્નિનું ગ્રહણ થાય છે. ઈગાલ– અંગારા-ધુમાડા વિનાનો પ્રજ્વલિત ખેર આદિનો અગ્નિ. જ્વાલા- અગ્નિ સાથે જોડાયેલી જાજ્વલ્યમાન ખેર આદિની જ્વાળા અથવા દીપકની જ્વાળા. મુર્મર- રાખમાં રહેલા અગ્નિ કણ-તિખારા. અર્ચિ- અગ્નિથી અલગ થયેલી જ્વાલા. અલાત– સળગતી મશાલ, સળગતું લાકડું. શદ્ધ અગ્નિ-લોખંડના ગોળાની અગ્નિ. ઉલ્કા- આગના તણખા.વિધુત- આકાશીય વીજળી. અશનિઆકાશમાંથી ખરતા વજ જેવા અગ્નિકણ(ઇન્દ્રના વજનું નામ અશનિ છે.)નિર્ધાત–વૈક્રિયલબ્ધિ પ્રયોગથી જે અશનિપાત- વજપાત(વીજળી પડવી)થાય તે. સંઘર્ષ સમુસ્થિત- અરણિના લાકડાને ઘસવાથી અથવા અન્ય બીજી વસ્તુ ઘસવાથી ઉત્પન્ન થતી અગ્નિ. સૂર્યકાન્ત મણિ– પ્રખર સૂર્ય કિરણોના સ્પર્શથી સૂર્યકાંત મણિથી ઉત્પન્ન થતી અગ્નિ. તે ઉપરાંત આ પ્રકારની બીજી અનેક અગ્નિઓ બાદર તેજસ્કાયિક છે. બાદર તેજસ્કાયિકના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. અપર્યાપ્ત જીવોના વર્ણ આદિ સ્પષ્ટ રૂપે પ્રગટ હોતા નથી. પર્યાપ્ત જીવોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાથી હજારો પ્રકાર અને સંખ્યાત યોનિઓ થઈ જાય છે. તેની સાત લાખ યોનિઓ છે. પર્યાપ્તની નિશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે, જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેજસ્કાયિક જીવોમાં શરીર આદિ ૨૩ દ્વારોની વિચારણા પૃથ્વીકાયની સમાન જાણવી જોઈએ. તેમાં ચાર દ્વારમાં વિશેષતા છે. યથાસંસ્થાન– તેજસ્કાયનું સંસ્થાન સૂચિકલાપ–સોઈના ભારાના આકારે છે. વેશ્યા- તેજસ્કાયમાં ત્રણ લેશ્યા હોય છે. ઉપપાત– પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય આ દશ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે. તેજસકાયમાં ઉત્પન્ન થાય છે. દેવો ઉત્પન્ન થતા નથી. ચ્યવન- તેજસ્કાય મરીને એક તિર્યંચગતિમાં જ જાય છે, મનુષ્ય ગતિમાં જતા નથી. સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની. ગતિ-આગતિ તેજસ્કાય મરીને તિર્યંચગતિમાં જાય છે અને મનુષ્ય, તિર્યંચ બે ગતિમાંથી આવે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ૫૭ તેજસ્કાયના ૨૩ દ્વાર – (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર. (૨) અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ– છેવટુ (૪) સંસ્થાન– હુંડ, સોઈના ભારાના આકારે (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા− ચાર (૭) લેશ્યા– પ્રથમની ત્રણ. (૮) ઇન્દ્રિય– એક સ્પર્શેન્દ્રિય. (૯) સમુદ્ઘાત– પ્રથમની ત્રણ. (૧૦) સંશી– અસંશી (૧૧) વેદ– નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ— ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ. (૧૩) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે અજ્ઞાન. (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર– સૂક્ષ્મ તેઉકાય– ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી અને બાદર તેઉકાય છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત— મનુષ્ય । અને તિર્યંચ, આ બે ગતિ અને દશ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ– સૂક્ષ્મની અપેક્ષાએ જઘન્ચ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બાદરની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની. (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત, બંને પ્રકારનું મરણ. (૨૨) ચ્યવન– મૃત્યુ પામીને તિર્યંચગતિમાં જાય અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે નવ દંડકમાં જાય. (૨૩) ગતિ-આગતિ– એક તિર્યંચ ગતિમાં જાય, મનુષ્ય અને તિર્યંચ ગતિ, આ બે ગતિમાંથી આવે છે. વાયુકાચિક જીવો -- ૭૮ સર્જિત તે ! વાડવાડ્યા ?પોયમાં !વાડવાયા વિહા પળત્તા, તં નહાसुहुमवाउक्काइया य बायरवाउक्काइया य । सुहुमवाउक्काइया जहा तेडक्काइया नवरं सरीरा पडागसंठिया, एगगइया दुआगइया, परित्ता असंखिज्जा । सेत्तं सुहुमवाउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વાયુકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! વાયુકાયિકના બે પ્રકાર છે, યથા– (૧) સૂક્ષ્મ વાયુકાયિક અને (૨) બાદર વાયુકાયિક. સૂક્ષ્મ વાયુકાયિક જીવોનું કથન સૂક્ષ્મ તેજસ્કાયિકની સમાન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તેના શરીરનું સંસ્થાન ધ્વજાપતાકાના આકારનું છે. તે એક ગતિમાં જાય છે અને બે ગતિઓમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. આ સૂક્ષ્મ વાયુકાયિકનું વર્ણન થયું. ७९ से किं तं भंते ! बादरवाउक्काइया ? गोयमा ! बादरवाउक्काइया अणेगविहा पण्णत्ता, तं जहा- पाईणवाए, पडीणवाए, एवं जे यावण्णे तहप्पगारा, ते समासओ दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्ता य अपज्जत्ता य । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર વાયુકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બાદર વાયુકાયિક જીવોના અનેક પ્રકાર છે, યથા– પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ ઇત્યાદિ, આ પ્રકારના અન્ય પણ વાયુકાય છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. ૮૦ સિં ખં તે! નીવાળ જ્ડ સરીરના પળત્તા ? ગોયમા ! વત્તારિ સરીર પળત્તા, તેં નહા- ઓલિપ, વેડXિ, તેયપ, મ્મદ્ सरीरगा पडागसंठिया, चत्तारि समुग्धाया- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेडव्वियसमुग्धाए । आहारो णिव्वाघाएण छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं । Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उववाओ देवमणुयणेरइएसुणत्थि । ठिई जहणेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई, सेसंतंचेव एगगइया,दुआगइया, परित्ता, असंखेज्जा पण्णत्ता समणाउसो! सेतंबायरवाउक्काइया । सेतं वाउक्काइया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે જીવોને કેટલાં શરીર છે? ઉત્તર-હે ગૌતમ!ચાર શરીર છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ. તેના શરીરનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારનું છે. તેને ચાર સમુઘાત હોય છે–વેદના સમુઘાત, કષાય સમુઘાત, મારણાંતિક સમુદ્યાત અને વૈક્રિય સમુદ્યાત. વ્યાઘાત ન હોય તો તેઓ છ દિશામાંથી આહારના પુગલોને ગ્રહણ કરે છે અને વ્યાઘાત હોય તો ક્યારેક ત્રણ દિશા, ક્યારેક ચાર દિશા અને ક્યારેક પાંચ દિશાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે જીવ દેવગતિ, મનુષ્યગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. શેષકથન પૂર્વવતુ જાણવું. હે આયુષ્યમાન શ્રમણ ! તેઓ એક ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાતા હોય છે. આ બાદર વાયુકાય અને વાયુકાયનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાયિક કહે છે. તેના બે પ્રકાર છે– (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. સૂક્ષ્મ વાયકાયિકોનું વર્ણન પૂર્વોક્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોની જેમ સમજવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, વાયુકાયિકના શરીરનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારે છે. બાદર વાયુકાયિક જીવોના અનેક પ્રકાર હોય છે, યથા-પૂર્વીવાત- પૂર્વ દિશામાંથી આવતી હવા. આ જ રીતે પશ્ચિમીવાત, દક્ષિણીવાત, ઉત્તરીવાત, ઊદ્ધવાત, અધોવાત, તિર્યગ્વાત, વિદિશાવાત. વાતોદભ્રમ- અનિયત દિશાઓમાં વહેતી હવા. વાતોત્કલિકા- સમુદ્રની જેમ તેજ ગતિથી ફૂંકાતો પવન. મંડલિકાવાત– ચક્રવાત, ગુજવાત- સૂસવાટા કરતો પવન. ઝંઝાવાત- વરસાદની સાથે ફૂંકાતો પવન. સંવતંકવાત– પ્રલયકાલીન પવન. ઘનવાત- રત્નપ્રભા પૃથ્વી આદિની નીચે રહેલી સઘન હવા, નક્કર વાયુ. તનુવાત– ઘનવાતની નીચે રહેલો પાતળો વાયુ. શુધવાત– મંદવાયુ અથવા મશક આદિમાં ભરેલો વાયુ. આ સિવાય બીજા પણ અન્ય પ્રકારની હવાઓ બાદર વાયુકાય છે. બાદર વાયુકાયિક જીવોના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. તેની વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ સાત લાખ યોનિઓ છે. પર્યાપ્ત વાયુકાય જીવની નિશ્રામાં જ અપર્યાપ્ત વાયુકાયના જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમતઃ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. વાયકાયમાં ૨૩ તારોની વિચારણા પૃથ્વીકાયની સમાન જાણવી. તેના ચાર દ્વારમાં વિશેષતા છે. શરીર- વાયુકાયિક જીવોને ચાર શરીર હોય છે– (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) તૈજસ અને (૪) કાર્મણ. સૂક્ષ્મ વાયુકાયને ત્રણ શરીર અને બાદર વાયુકાયના જીવોને વૈક્રિય શરીર સહિત ચાર શરીર હોય છે. સમુદ્યાત- ચાર હોય છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્યાત (૩) મારણાંતિક સમુદ્યાત અને (૪) વૈક્રિય સમદુર્ઘાત. સંસ્થાન- તેનું સંસ્થાન ધ્વજા-પતાકાના આકારે છે.સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણહજાર વર્ષની સ્થિતિ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ | ૫૯ | આહાર– તેજસ્કાયિક જીવોની સમાન આહારનું કથન છે અર્થાતુ નિર્વાઘાત હોય તો છ એ દિશાના પુગલોને ગ્રહણ કરે છે અને વ્યાઘાતની સ્થિતિમાં ક્યારેક ત્રણ, ક્યારેક ચાર અને ક્યારેક પાંચ દિશાઓના પુદ્ગલોને ગ્રહણ કરે છે. લોક નિષ્ફટ (લોકના છેડે)માં પણ બાદર વાયુકાયની સંભાવના છે, તેથી તેને વ્યાઘાત થઈ શકે છે. બાદર તેજસ્કાયમાં નિયમતઃ છ દિશાનો આહાર છે. તે જીવો લોકના અંતે હોતા નથી. વાયુકાયના ૨૩ કાર:- (૧) શરીર- સૂક્ષ્મ વાયુકાયને ત્રણ–ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર અને બાદર વાયુને વૈક્રિય સહિત ચાર શરીર હોય (૨) અવગાહના- જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ (૩) સંઘયણ-છેવટુ (૪) સંસ્થાન- હુંડ. ધ્વજા પતાકાના આકારે (૫) કષાય- ચાર (૬) સંજ્ઞાચાર (૭) લેશ્યા- ત્રણ (૮) ઇન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય (૯) સમુઘાત- સૂક્ષ્મવાયુને વેદનીય, કષાય, મારણાંતિક, ત્રણ સમુઘાત અને બાદર વાયુને વૈક્રિય સહિત ચાર સમુઘાત (૧૦) સંજ્ઞી- અસંશી (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ (૧૩) દષ્ટિ– મિથ્યા દષ્ટિ (૧૪) દર્શનઅચક્ષુદર્શન (૧૫) જ્ઞાન- બે અજ્ઞાન (૧) યોગ- કાયયોગ (૧૭) ઉપયોગ- સાકાર, અનાકાર બંને. (૧૮) આહાર- સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના વાયુકાયિક જીવો ત્રણ,ચાર,પાંચ કે છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત–મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, મનુષ્ય, તિર્યચ, આ દશ દંડકમાંથી આવે (૨૦) સ્થિતિ- સૂક્ષ્મવાયુકાયની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બાદરવાયુકાયની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩000 વર્ષ (૨૧) મરણ– સમુઘાત સહિત અને સમુઘાત રહિત બંને પ્રકારના (૨૨) ચ્યવન- પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં, આ તિર્યંચ ગતિના નવ દેડકમાં જાય. (૨૩) ગતિ-આગતિ- એક તિર્યંચ ગતિમાં જાય, મનુષ્ય અને તિયેચ, આ બે ગતિમાંથી આવે. ઉદાર ત્રસ જીવો - | ८१ से किंतंभंते ! ओराला तसा पाणा? गोयमा ! ओराला तसा पाणा चउव्विहा पण्णत्ता,तंजहा- बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचेंदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉદાર ત્રસ જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉદાર ત્રણ જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) બેઇન્દ્રિય, (૨) તે ઇન્દ્રિય, (૩) ચૌરેન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ઉદાર ત્રસ જીવોના ચાર પ્રકારનું કથન છે. બેઇજિયઃજે જીવોને સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય, આ બે ઇન્દ્રિયો હોય તે બેઇન્દ્રિય છે. તેઈન્દ્રિય -જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, આ ત્રણ ઇન્દ્રિયો હોવાથી તે તેઇન્દ્રિય છે. ચૌરેકિય :- જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિલૅન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિયો હોય તે ચૌરેન્દ્રિય છે. પંચેન્દ્રિય -જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો હોય તે પંચેન્દ્રિય છે. બેઇન્દ્રિય જીવોઃ८२ से किं तं भंते ! बेइंदिया? गोयमा! बेइंदिया अणेगविहा पण्णत्ता, तंजहा Page #134 -------------------------------------------------------------------------- ________________ | 0 | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર पुलाकिमिया जावसमुदलिक्खा । जेयावण्णेतहप्पगारा;तेसमासओ दुविहा पण्णत्ता, तजहा- पज्जत्ता य अपज्जत्ता य। भावार्थ :-प्रश्न- हे भगवन् ! बेन्द्रिय पोर्नु स्व३५ छ ? 6२- गौतम ! पेन्द्रिय वीना मने प्रकार छ, यथा- पुराभि (४२भिया) यावत् સમુદ્ગલીખ. તે ઉપરાંત બીજા પણ અનેક બેઇન્દ્રિય જીવો છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (२) अपर्याप्त. ८३ तेसिणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता? गोयमा ! तओसरीरगा पण्णत्ताओरालिए, तेयए, कम्मए। भावार्थ :-प्रश्न- हे भगवन् ! ते पाने 32वां शरी२ डोय छ ? उत्तर- गौतम ! ५ शरी२ छ, યથા– દારિક, તૈજસ અને કાર્મણ. ८४ तेसिंणं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा !जहण्णेणं अगुलासंखेज्जइभागंउक्कोसेणं बारसजोयणाई। छेवट्टसंघयणा, हुंडसंठिया, चत्तारि कसाया, चत्तारिसण्णाओ, तिण्णि लेसाओ, दो इंदिया,तओसमुघाया-वेयणा,कसाय,मारणतिया;णोसण्णी,असण्णी;णपुंसगवेयगा, पंच पज्जत्तीओ, फ्च अपज्जत्तीओ,सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, णो सम्मामिच्छादिट्ठी; णो चक्खुदसणी, अचक्खुदसणी,णो ओहिदसणी, णो केवलदसणी। भावार्थ :-प्र-3 मावन् ! ते वोन शरीरनी स न 2ी मोटी छ ? 6त्तर- गौतम ! તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજનાની હોય છે. તે જીવોને સેવાર્ય સંઘયણ અને હુંડ સંસ્થાન હોય છે. તે જીવોને ચાર કષાય, ચાર સંજ્ઞા, ત્રણ લેશ્યા અને બે ઇન્દ્રિયો હોય છે; વેદના, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્યાત હોય છે. તે જીવ અસંજ્ઞી છે; નપુંસક વેદવાળા છે, તેને પાંચ પર્યાપ્તિઓ, પાંચ અપર્યાપ્તિઓ હોય છે, તેઓને સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, મિશ્રદષ્ટિ નથી. તેને ચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન નથી, માત્ર અચક્ષુદર્શન હોય છે. ८५ तेणं भंते !जीवा किंणाणी, अण्णाणी? गोयमा !णाणी वि अण्णाणी वि । जे णाणी तेणियमा दुण्णाणी, तंजहा- आभिणिबोहियणाणी सुयणाणीय । जे अण्णाणी ते णियमा दुअण्णाणी मइअण्णाणी यसुयअण्णाणीय।। ___णो मणजोगी, वइजोगी, कायजोगी। सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। आहारोणियमा छद्दिसिं। उववाओ तिरियमणुस्सेमणेरड्यदेव-असखेज्जवासाउयवज्जंस। ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बारससवच्छराणि । समोहया विमरंति, असमोहया वि मरंति। भावार्थ:-प्रश्न-भगवन! वशानी छमशानी ? 61२- गौतम!शानी छ भने Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ૧ અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિયમથી બે જ્ઞાનવાળા છે—– મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે તે નિયમથી બે અજ્ઞાનવાળા છે– મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. તે જીવો મનયોગવાળા નથી, વચનયોગ અને કાયયોગવાળા છે. તે જીવો સાકારોપયોગયુક્ત અને અનાકારોપયોગયુક્ત છે. તે જીવોનો આહાર નિયમથી છ દિશાઓના પુદ્ગલોનો હોય છે. તેનો ઉપપાત નૈરયિક, દેવ અને અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્યોમાંથી થાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. તે મારણાંતિક સમુદ્દાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત પણ મરે છે. ८६ भंते! जीवा अनंतरं उव्वट्टित्ता कहिं गच्छति ? कहिं उववज्जंति ? गोयमा ! णेरइय-देव-असंखेज्जवासाउयवज्जेसु गच्छंति, दुगइया, दुआगइया, परित्ता असंखेज्जा, तं इंदिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો મરીને ક્યાં જાય છે ? ઉત્તર− હે ગૌતમ ! નારકી, દેવતા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોને છોડીને, શેષ તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે. તે જીવ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે. આ બેઇન્દ્રિય જીવોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બેઇન્દ્રિયોના પ્રકાર અને ૨૩ દ્વારથી તેની વિચારણા છે. : પુતાજિમિયા નાવ સમુદ્રતિÆાઃ–અહીં યાવત્ શબ્દથી પ્રજ્ઞાપના સૂત્રાનુસાર અનેક બેઇન્દ્રિય જીવો આ પ્રમાણે છે– પુલાકૃમિક— મળદ્વારમાં ઉત્પન્ન થતાં કૃમિ. કુક્ષિકૃમિ ઉદરમાં ઉત્પન્ન થતાં નાના કૃમિ. કૃમિ ગંડુયલગ ઃ– પેટમાં ઉત્પન્ન થતાં મોટા કૃમિ. ગોલોમક– ગાયોના રોમમાં ઉત્પન્ન થતાં કૃમિ.નેપૂર, સૌમંગલક, વંશીમુખ, સૂચિમુખ, ગૌજલોકા, જલોકા, જલાપુષ્ક. શંખ-સમુદ્રમાં ઉત્પન્ન થતાં શંખ. શંખનક સમુદ્રમાં ઉત્પન્ન થતાં નાના-નાના શંખ. ધુલ્લા– ખુલ્લા, ગુડજા, સ્કન્ધ, સામુદ્રી શંખના આકારવાળા નાના શંખ.વરાટા– કોડી તે ઉપરાંત સૌકિત, મૌકિત, કલ્લુકાવાસા, એકાવર્ત, દ્વિદ્યાવર્ત, નંદિકાવર્ત, શંબુકા, માતૃવાહા વગેરે વિવિધ પ્રકારના શંખ સમજવા જોઈએ. સિર્પીિ સંપુટ–છીપલા, ચંદનક, સમુદ્રલિક્ષા – કૃમિ વિશેષ. આ બધા તથા અન્ય આ પ્રકારના ભૃતકલેવરમાં ઉત્પન્ન થતાં કૃમિ આદિ બેઇન્દ્રિય સમજવા જોઈએ. આ બેઇન્દ્રિય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. બેઇન્દ્રિયોના ૨૩ દ્વારમાંથી કેટલાક દ્વારમાં વિશેષતા આ પ્રમાણે છે– અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજનની છે. ઉત્કૃષ્ટ અવગાહના સામુદ્રી જીવોની અપેક્ષાએ થાય છે. સંઘયણ– ત્રણ વિકલેન્દ્રિય જીવોને છેવટુ સંઘયણ હોય છે. પર્યાપ્તિ– બેઇન્દ્રિય જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને ભાષા, આ પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. દૃષ્ટિ– ત્રણ વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટ હોય શકે છે. કોઈ જીવ વિકલેન્દ્રિયના Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આયુષ્યનો બંધ કર્યા પછી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ સમયે સમ્યગ્દર્શનનું વમન કરતાં-કરતાં વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો તેને અપર્યાપ્તાવસ્થામાં અલ્પ સમય માટે સાસ્વાદન સમ્યગ્દર્શન રહે છે. અને પર્યાપ્ત થતાં તે મિથ્યાત્વી થઈ જાય છે. વિકલેન્દ્રિય જીવો પોતાના જીવનકાલ દરમ્યાન નવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે વિકલેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. તેઓને મિશ્રદષ્ટિ હોતી નથી. ર જ્ઞાન– અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટ હોવાથી બે જ્ઞાન અને મિથ્યાત્વી જીવોને બે અજ્ઞાન હોય છે. આ રીતે તે જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. આહાર–છ દિશામાંથી આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે જીવો ત્રસનાડીમાં જ હોવાથી કોઈ પણ દિશાનો વ્યાઘાત થતો નથી. ઉપપાત– તેમાં મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો, આ દશ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે. ઉદ્ધૃર્તન– તેઓ મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના દશ દંડકમાં જાય છે. ફુલકોટિ – બેઇન્દ્રિયમાં સાતલાખ જાતિ કુલ કોટિ યોનિ હોય છે. બેઇન્દ્રિયમાં બે લાખ જીવાયોનિ છે. ના તોહિ ગોળી – જાતિ-કુલકોટિ યોનિ− ગતિશતિ તિ તિર્થન્નતિ તસ્યાઃ વૈજ્ઞાનિ મિીવૃશ્વિાલીનિ નાનાિ તાનિ યોનિ પ્રમુલાખિ । પ્રસ્તુત પ્રસંગમાં ‘જાતિ’ શબ્દ તિર્યંચગતિનો બોધક છે. તેમાં કૃમિ, કીડા વગેરે કુળ છે અને તે જેમાં ઉત્પન્ન થાય તે યોનિ. યોનિ એટલે જીવોનું ઉત્પત્તિ . સ્થાન. ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થનારા જીવોની વિવિધ જાતિને કુલ કહે છે. જેમ કે છાણ યોનિરૂપ છે, જેમાં કૃમિ, કીડા, વૃશ્વિક આદિ વિવિધ જાતિવાળા જીવો ઉત્પન્ન થાય છે, તે તેના કુલ છે. યોનિ એક હોય અને તેમાં અનેક કુલ હોય છે અથવા જ્ઞાતિનમિત્તે પમ્ । જાતિકુલને એક પદ રૂપે સ્વીકારીએ તો “એક યોનિના અનેક જાતિકુલ હોય છે,” તે પ્રમાણે અર્થ થાય છે. છાણરૂપ યોનિમાં કૃમિકુલ, વૃશ્ચિકકુલ વગેરે અનેક જાતિકુલ હોય છે. પરિત્તા અસંવેગ્ગા:– બેઇન્દ્રિય જીવો પરિત્ત–પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. તે અસંખ્યાતની રાશિનું સ્પષ્ટીકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બારમા પદમાં છે. – બેઇન્દ્રિયના ૨૩ દ્વાર :– (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ. (૨) અવગાહના− જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન. (૨) સંઘયણ– છેવટુ. (૪) સંસ્થાન – હુંડ. (૫) કષાય—– ચાર. (૬) સંજ્ઞા— ચાર. (૭) લેશ્યા–પ્રથમની ત્રણ. કૃષ્ણ, નીલ, કાપોત. (૮) ઇન્દ્રિય– સ્પર્શેન્દ્રિય અને જિહ્મેન્દ્રિય, આ બે ઈન્દ્રિયો. (૯) સમુદ્દાત– વેદના, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્દાત. (૧૦) સંશી– અસંશી. (૧૧) વેદ– નપુંસક વેદ. (૧૨) પર્યાપ્તિ– પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ. (૧૩) દિષ્ટ- બે. સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ.(૧૪) દર્શન- અચક્ષુદર્શન.(૧૫) જ્ઞાન– બે અજ્ઞાન અથવા બે જ્ઞાન. મતિ-શ્રુતજ્ઞાન અથવા મતિ-શ્રુતઅજ્ઞાન હોય.(૧૬) યોગ– વચનયોગ અને કાયયોગ છે.(૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર ઉપયોગ. (૧૮) આહાર–નિયમથી છ એ દિશાઓના પુદ્ગલોનો ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે.(૧૯) ઉ૫પાત− દેવ, ના૨ક અને અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો અને મનુષ્યોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી તેમજ ઔદારિકના દશ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે.(૨૦) સ્થિતિ— જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની.(૨૧) મરણ– સમુદ્દાત સહિત અને Page #137 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ | ૩ | સમુદ્દઘાત રહિત, બંને પ્રકારનું મરણ હોય.(રર) ચ્યવન- દેવ, નારક અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળ I તિર્યંચો, મનુષ્યોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્ય ગતિના દશ દંડકમાં ઉત્પન્ન થાય છે.(૨૩) ગતિ-આગતિ– બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તેઇન્દ્રિય જીવો - ८७ सेकिंझते !तंतेइंदिया? गोयमा ! तेइंदिया अणेगविहा पण्णत्ता,तंजहा-ओवइया, रोहिणीया जावहत्थिसोंडा, जे यावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तंजहा- पज्जत्ताय अपज्जत्ता या तहेव जहा बेइंदियाणं णवरं- सरीरोगाहणा उक्कोसेणं तिण्णि गाउयाई, तिण्णि इंदिया, ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णराइंदिया । सेसं तहेव दुगइया, दुआगइया । परित्ता, असंखेज्जा पण्णत्ता । सेतं तेइंदिया। ભાવાર્થ – પ્રશ્ન-એઇન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- તે ઇન્દ્રિય જીવોના અનેક પ્રકાર છે, જેમ કે- ઓવદ્ય- તેઇન્દ્રિય જીવ વિશેષ. રોહિણીક યાવતુ હસ્તિશોંડ(ધનેડું) અને બીજા પણ અનેક તેઇન્દ્રિય જીવો છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત. આ પ્રમાણે બેઈન્દ્રિયની સમાન સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેઇન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે,ઇન્દ્રિયો ત્રણ છે, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ (અહોરાત્રિ) રાત દિવસની છે. શેષ કથન પૂર્વવતુ જાણવું થાવ તે બે ગતિવાળા, બે આગતિવાળા, પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ તે ઇન્દ્રિયોનું વર્ણન થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં તે ઇન્દ્રિયોના અનેક પ્રકાર અને તેના ૨૩ દ્વારનું અતિદેશાત્મક નિરૂપણ છે. સ્પર્શ, રસના અને ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો જે જીવોને હોય છે, તે તે ઇન્દ્રિય જીવ છે. તેના ઘણા પ્રકાર છે, યથા– વફ– તે ઇન્દ્રિય જીવ વિશેષ. રોહિણીક, કંથવા, કીડી, ઉદ્દેહક, ઉધઈ, ઉત્કલિક, ઉત્પાદ, ઉત્કટ, તૃણાહાર– તૃણને ખાનારા કીડા, કાષ્ઠાહાર– કાષ્ઠને ખાનારા કીડા(ઘુણા), માલુક, પત્રાહાર–પત્રને ખાનારા કીડા, તૃણવૃત્તિક, પત્રવૃત્તિક, પુષ્પવૃત્તિક, ફલવૃત્તિક, બીજવૃત્તિક, તંદુરણ મસ્જિક, ત્રપુષમિંજિક, કાર્વાસસ્થિમિંજક, હિલ્લિક, ઝિલ્લિક, ઝીંગિરા-વાંદો, કિંગીરિટ, બાહુક, સુભગ, સૌવસ્તિક, શુકવૃત, ઇન્દ્રકાયિક, ઇન્દ્રગોપ–રેશમી કીડો, ઉલેચક, કુસ્થલવાહક, યૂકા(જં), લીખ, હાલાહલ, માંકડ, શતપાદિકા (ગજાઈ),ગોમતી(કાનખજૂરો) અને હસ્તિશૉડધનેડા. આ નામોમાં ઘણા દેશી શબ્દ છે તેના પ્રચલિત અર્થ પ્રાપ્ત થતાં નથી. તેઇન્દ્રિય જીવોના નામોમાં કેટલાક પ્રસિદ્ધ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે. તેના પર્યાપ્ત-અપર્યાપ્ત, આ બે પ્રકાર છે. તેના ૨૩ દ્વારનું વર્ણન બેઇન્દ્રિયની સમાન જાણવું. તેમાં ત્રણ દ્વારમાં વિશેષતા છે. શરીરની અવગાહના– તે ઇન્દ્રિયોના શરીરની અવગાહના ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. ઇન્દ્રિય હાર– તે જીવોને ત્રણ ઇન્દ્રિયો હોય છે. સ્થિતિ દ્વાર– તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ (અહોરાત્ર)રાત દિવસની છે. તેની આઠ લાખ કુલકોડી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેઇન્દ્રિયના ૨૩ દ્વાર :– (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર. (૨) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. (૩) સંઘયણ– છેવટુ. (૪) સંસ્થાન– હુંડ (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા— ચાર (૭) લેશ્યા– ત્રણ (૮) ઇન્દ્રિય– ત્રણ (૯) સમુદ્દાત— ત્રણ (૧૦) સંજ્ઞી– અસંશી (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- પાંચ (૧૩) દૃષ્ટિ સમકિત અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ– વચનયોગ અને કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે. (૧૯) ઉપપાત– મનુષ્ય અને તિર્યંચ બે ગતિના ૧૦ દંડકમાંથી (૨૦) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રની (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારનું. (૨૨) ચ્યવન– મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના ૧૦ દંડકમાં જાય (૨૩) ગતિ-આગતિ– મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે છે. ૪ ચૌરેન્દ્રિય જીવો ઃ ८८ से किं तं भंते ! चउरिंदिया ? गोयमा ! चउरिंदिया अणेगविहा पण्णत्ता, तं जहाअधिया, पोत्तिया जावगोमयकीडा, जेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तंजहा - पज्जत्ता य अपज्जत्ता य । ભાવાર્થ :- • પ્રશ્ન– હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચૌરેન્દ્રિય જીવોના અનેક પ્રકાર છે, યથા– અંધિક, પુત્રિક યાવત્ ગોમયકીટ(છાણનો કીડો) અને આ પ્રકારના અન્ય અનેક જીવો છે. સંક્ષેપથી તેના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. ८९ तेसिं णं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता ? गोयमा ! तओ सरीरगा पण्णत्ता - तं चेव, णवरं सरीरोगाहणा उक्कोसेणं चत्तारि गाउयाइं । इंदिया चत्तारि । चक्खुदंसणी, अचक्खुदंसणी । ठिई उक्कोसेण छम्मासा । सेसं जहा तेइंदियाणं जाव असंखेज्जा पण्णत्ता । से तं चउरिंदिया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલા શરીર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ શરીર હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે, ચાર ઇન્દ્રિયો છે, તે ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની છે. તેની સ્થિતિ ઉત્કૃષ્ટ છ માસની છે, શેષ વર્ણન તેઇન્દ્રિય જીવોની જેમ જાણવું જોઈએ યાવત્ તે અસંખ્યાત છે. આ ચૌરેન્દ્રિયનું કથન થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ચૌરેન્દ્રિય જીવોના પ્રકાર અને તેના ૨૩ દ્વારોનું અતિદેશાત્મક કથન છે. પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર તેના અનેક નામ આ પ્રમાણે છે– અંધિક, પૌત્રિક(નેત્રિક) માખી, મચ્છર, તીડ, ખડમાકડી પતંગ, ઢિંકુણ, કુક્કુડ, કુક્કુહ, નંદાવર્ત, સ્મૃગિરિટ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હરિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓમંજલિકા, જલચારિક, ગંભીર, નૈનિક, તંતવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ. નુપૂર, હોલા, ભ્રમર, ભરિલી, જસલા, તોટ્ટ, વીંછી, પત્રવૃશ્ચિક, છાણવીંછી, જલવીંછી પ્રિયંગાલ, કનક અને છાણનો કીડો વગેરે. તેનું સંપૂર્ણ વર્ણન બેઇન્દ્રિયની સમાન છે પરંતુ ચાર દ્વારમાં વિશેષતા છે— Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૫ ] (૧) અવગાહના :- તેની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. (ર) ઈન્દ્રિય – તેને ચાર ઇન્દ્રિયો છે– સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય. (૩) દર્શન - તેને આંખ હોવાથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન, આ બે દર્શન છે. (૪) સ્થિતિ દ્વાર - ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની છે. ચૌરેજિયના ૨૩ કાર:- (૧) શરીર- ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર. (૨) અવગાહનાજઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ– ચાર ગાઉની (૩) સંઘયણ- છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર, (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા– પ્રથમની ત્રણ (૮) ઇન્દ્રિય- ચાર (૯) સમુદ્યાતપ્રથમના ત્રણ (૧) સંજ્ઞી- અસંજ્ઞી (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ– સમ્યદષ્ટિ અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન-બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ- વચનયોગ અને કાયયોગ (૧૭) ઉપયોગ-બને. (૧૮) આહાર– છ દિશામાંથી ૨૮૮ પ્રકારે. (૧૯) ઉપપાત- મનુષ્ય અને તિર્યંચ ગતિના દશ દંડક–પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાંથી આવે. (૨૦) સ્થિતિજઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છ માસની. (૨૧) મરણ- સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, આ બંને પ્રકારના મરણ. (રર) ચ્યવન- સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ બે ગતિ અને દશ દંડકમાં (ઉપપાત પ્રમાણે) જાય. (૨૩) ગતિ-આગતિ– મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય, બે ગતિમાંથી આવે છે. પંચેન્દ્રિય જીવો - ९० से किं तं भंते ! पंचेंदिया ? गोयमा! पंचेंदिया चउव्विहा पण्णत्ता,तं जहाणेरइया,तिरिक्खजोणिया,मणुस्सा, देवा । ભાવાર્થ - પ્રશ્ન – પંચેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર છે, યથા(૧) નૈરયિક, (૨) તિર્યંચયોનિક, (૩) મનુષ્ય અને (૪) દેવ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પંચેન્દ્રિયના ભેદોનું કથન કર્યું છે. જેને પાંચ ઇન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. ચાર ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ છે. વ્યાખ્યામાં ચારે ગતિના વ્યુત્પત્તિપરક અર્થ આ પ્રમાણે કર્યા છે– (૧) નૈરયિક-તત્ર અયન ડ્રષ્ટasi વર્ષનિતિન ગર્તનિયા-નછાવાતા તેમના ત્રિવિદ્યા જ્યાંઇષ્ટફલદાયક કર્મ નીકળી ગયુંછેતેનિયનરક છે અને તેના નરકાવાસમાં જ રહે છે, તેને નૈરયિક કહે છે. (૨) લિપિનોળિયા- તિર્યંચયોનિક.તિર્થmતિપ્રસ્તિનો નહિતોનસ્ત* ગતિવિ, વિવાતિર્થોનિ તિ રાવ@ારા પ્રાયઃ તિર્યલોકની યોનિસ્થાનોમાં જન્મ ધારણ કરનાર તિર્યંચ યોનિક કહેવાય છે અથવા તિર્યયોનિક શબ્દ રૂઢ છે. (૩) મનુષ્ય-મરિતિ મનુષ્ય સંજ્ઞા, મનોરપત્થાન મનુષ્ય: I મનુ, મનુષ્યની સંજ્ઞા છે. મનુના સંતાનને મનુષ્ય કહે છે. (૪) દેવ-દિવ્યન્તરિ રેવાજે હંમેશાં દિવ્યતાનો,ઐશ્વર્યનો અનુભવ કરે છે, તે દેવ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર नैरथि वो:| ९१ सेकिंतंभंते!णेरइया । गोयमा !णेरइया सत्तविहा पण्णत्ता,तंजहा-रयणप्पभापुढविणेरइया जाव अहेसत्तम पुढविणेरइया । ते समासओ दुविहा पण्णत्ता,तं जहापज्जत्ता य अपज्जत्ताय। भावार्थ:-प्रश्न-भगवन! नैरथिवीना 241 प्रारछ? 6त्तर- गौतम! नैरपि वोन। સાત પ્રકાર છે, યથા– રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક. તેના પુનઃ બે-બે પ્રકાર छ- पर्याप्त सने अपर्याप्त. | ९२ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता? गोयमा !तओसरीरगा पण्णत्ता, तंजहा- वेउव्विए, तेयए, कम्मए । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ શરીર હોય छ-वैठिय, ते४स मने आए। | ९३ तेसिंणं भंते ! जीवाणं के महालिया सरीरोगाहणा पण्णत्ता । गोयमा ! दुविहा सरीरोगाहणा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थणंजासा भवधारणिज्जासा जहण्णेणं अलस्स असंखेज्जइभागं,उक्कोसेणं पंचधणुसयाई । तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेण धणुसहस्सं। भावार्थ:-प्रश्न-भगवन! वोना शरीरनी अवगाहनाबी छ? 612-गौतम!तेन। શરીરની અવગાહના બે પ્રકારની છે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એક હજાર ધનુષની છે. ९४ तेसिं णं भंते ! जीवाणं सरीरा किं संघयणी पण्णता? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी; णेवट्ठी, णेव छिरा, णेव हारु, णेव संघयणमत्थि, जे पोग्गला अणिट्ठा अकंता, अप्पिया,असुभा, अमणुण्णा अमणामाते तेसिं संघातत्ताए परिणमति।। भावार्थ:- प्रश्न- भगवन्ते वाने युसंघयाछ? 612- गौतम!७ ५२ना संघयमाथी એક પણ સંઘયણ નથી. તેના શરીરમાં હાડકાં નથી, નાડી કે સ્નાયુ નથી, તેથી તેઓના શરીરમાં સંઘયણ નથી. અનિષ્ટ, અપ્રિય, અકાંત, અશુભ, અમનોજ્ઞ અને અમનોહર પુલો તેના શરીરરૂપે એકત્રિત થાય છે. | ९५ तेसिंणं भंते ! जीवाणं सरीरा किं संठिया पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णं जे ते भवधारणिज्जा ते हुंडसंठिया। तत्थ णंजे ते उत्तरवेउव्विया ते विहुंडसंठिया पण्णत्ता। Page #141 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૬૭ ] ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કયું સંસ્થાન છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીરનું સંસ્થાન બે પ્રકારે છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરનું હુંડ સંસ્થાન છે અને ઉત્તરવૈક્રિય શરીરનું પણ હુંડ સંસ્થાન છે. ९६ एवंतेसिंचत्तारि कसाया, चत्तारिसण्णाओ, तिण्णि लेसाओ, पंचिंदिया, चत्तारि समुघाया आइल्ला,सण्णी वि,असण्णी वि। णपुंसगवया,छपज्जत्तीओ,छ अपज्जत्तीओ, तिविहा दिट्ठी, तिण्णि दसणा,णाणी वि अण्णाणी वि,जेणाणी तेणियमा तिण्णाणी,त जहा-आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी। जेअण्णाणीतेअत्याइयादुअण्णाणी, अत्याझ्यातिअण्णाणी। जेयदुअण्णाणीतेणियमामइअण्णाणीसुयअण्णाणीय। जेतिअण्णाणी तेणियमा मइअण्णाणी यसुयअण्णाणी य विभंगणाणी य । तिविहे जोगे,दुविहे उवओगे, छद्दिसिं आहारो, ओसण्णकारणं पडुच्च वण्णओकालाई जावआहारमाहारेति; उववाओ तिरिय-मणुस्सेहितो, ठिइ जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेण तेत्तीसंसागरोवमाई। दुविहा मरति, उवट्टणा भाणियव्वा जओ आगया, णवरं समुच्छिमेसु पडिसिद्धो, दुगइया, दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो !सेतंणेरइया। ભાવાર્થ:- આ રીતે તે નૈરયિકોને ચાર કષાય, ચાર સંજ્ઞા, ત્રણ લેશ્યા, પાંચ ઇન્દ્રિય અને પ્રારંભના ચાર સમુદ્યાત હોય છે. તે જીવ સંશી પણ છે, અસંજ્ઞી પણ છે. તે નપુંસક વેદવાળા છે. તેને છ પર્યાપ્તિઓ અને છ અપર્યાપ્તિઓ હોય છે. તેને ત્રણ દષ્ટિ અને ત્રણ દર્શન છે. તે જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા છે, જેમ કે– મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે જીવોમાંથી કોઈ બે અજ્ઞાનવાળા અને કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે નિયમથી મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની છે અને જે ત્રણ અજ્ઞાનવાળા છે તે નિયમથી મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે. તેને ત્રણ યોગ, બે ઉપયોગ હોય છે અને છ દિશાના પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. તે પ્રાયઃ વર્ણથી કાળા આદિ પુદગલોનો આહાર ગ્રહણ કરે છે. તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તેનામાં બંને પ્રકારના મરણ છે. તે મરીને ગર્ભજ તિર્યંચ તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, સંમૂર્છાિમ તિર્યંચ કે મનુષ્યમાં જતા નથી. તે બે ગતિવાળા અને બે આગતિવાળા છે. હે આયુષ્યમાનુ શ્રમણ ! તે નૈરયિકો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ રીતે નૈરયિકોનું વર્ણન થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોના પ્રકાર બતાવીને ત્રેવીસ દ્વારોથી તેનું નિરૂપણ કર્યું છે. સાત નરકની અપેક્ષાએ નૈરયિક જીવના સાત પ્રકાર છે– (૧) રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક, (ર) શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક, (૩) વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક, (૪) પંકપ્રભા પૃથ્વીના નૈરયિક, (૫) ધૂમપ્રભા પૃથ્વીના નરયિક, (૬) તમઃ પ્રભા પથ્વીના નૈરયિક, (૭) તમ તમાપ્રભા પૃથ્વીના નૈરયિક. આ નૈરયિક જીવના સંક્ષેપથી બે પ્રકાર છે. (૧) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત. તેના શરીરાદિ દ્વારોની વિચારણા આ પ્રકારે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ | ૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નૈરયિકોના ૨૩ દ્વારઃ૧) શરીર દ્વાર– નૈરયિક જીવોને ઔદારિક શરીર નથી. ભવસ્વભાવથી જ તેને વૈક્રિય શરીર હોય છે, તેથી વૈક્રિય, તૈજસ અને કાર્પણ આ ત્રણ શરીર હોય છે. (૨) અવગાહના દ્વાર તેની અવગાહના બે પ્રકારની છે– (૧) ભવધારણીય અને (૨) ઉત્તરક્રિય. ભવધારણીય જન્મથી જે શરીર હોય તેને ભવધારણીય શરીર કહે છે. તેની અવગાહના ભવધારણીય અવગાહના કહેવાય છે. નારકીની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તે જન્મ સમયે હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ધનુષની છે. તે સાતમી પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ કહી છે. ઉત્તર વૈક્રિય- નારકી અને દેવો જન્મજાત વૈક્રિય શરીર દ્વારા જે શરીર બનાવે તેને ઉત્તર વૈક્રિય શરીર કહે છે. તેની અવગાહના ઉત્તર વૈક્રિય અવગાહના કહેવાય છે. ઉત્તર વૈક્રિયની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના હજાર ધનુષ્યની છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકભૂમિના નૈરયિકોની અપેક્ષાથી છે. નૈરયિકો ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગનું શરીર બનાવે છે. તેનાથી નાનું અર્થાત્ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર બનાવી શકતા નથી અને ઉત્કૃષ્ટ પોતાના ભવધારણીય શરીરથી બમણું શરીર જ બનાવી શકે છે, તેનાથી મોટું બનાવી શકતા નથી. આ રીતે નૈરયિકોની વૈક્રિયલબ્ધિની મર્યાદા છે. સાતે નરકના નૈરયિકોની અવગાહના : નરકમૃથ્વીનું નામ ભવધારણીય અવગાહના ઉત્તરકિય અવગાહના રત્નપ્રભા all ધનુષ અંગુલ ૧૫lી ધનુષ ૧૨ અંગુલ શર્કરાપ્રભા ૧૫ll ધનુષ ૧૨ અંગુલ ૩૧ી ધનુષ વાલુકાપ્રભા ૩૧. ધનુષ દરા ધનુષ પંકપ્રભા દરા ધનુષ ૧૨૫ ધનુષ ધૂમપ્રભા ૧૨૫ ધનુષ ૨૫૦ ધનુષ તમઃપ્રભા | ૨૫૦ ધનુષ ૫૦૦ ધનુષ તમતમા પૃથ્વી | ૫૦૦ ધનુષ ૧૦૦૦ ધનુષ (૩)સાયણ-સદનનનસ્થિનિથાત્મવા સંઘયણ અસ્થિ સમૂહાત્મક હોય છે. હાડકાની મજબુતાઈને સંઘયણ કહે છે. નારકીઓના શરીરમાં અસ્થિ, શિરા, સ્નાયુ આદિ નથી, તેથી તેના શરીરનું કોઈ પણ સંઘયણ હોતું નથી. નારકીઓનું શરીર અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અમનોજ્ઞ અને અમનોહર પુદ્ગલ સ્કંધોનું બનેલું હોય છે. (૪)સંસ્થાન– નારકીઓને ભવધારણીય અને ઉતરવૈક્રિય બંને પ્રકારના શરીર હંડસંસ્થાનવાળા છે. નારકીઓના શરીર કપાયેલી પાંખ અને ડોક આદિ અવયવવાળા રોમ પક્ષીની જેમ અત્યંત બીભત્સ હોય છે. નારકીઓને ઉત્તર વૈક્રિય શરીર પણ અશુભ નામકર્મના ઉદયથી અત્યંત અશુભ જ થાય છે. | | | જ | | 0 | Page #143 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૯ ] (૫)કષાય- તેમાં ચારે ય કષાય હોય છે. () સંજ્ઞા- તેમાં ચારે ય સંજ્ઞાઓ હોય છે. (૭) શ્યા- તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત, આ પ્રથમની ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પ્રથમ અને બીજી નરક ભૂમિમાં કાપોત વેશ્યા, ત્રીજી નરકના કેટલાક નારકાવાસોમાં કાપોત લેશ્યા અને કેટલાકમાં નીલ ગ્લેશ્યા, ચોથી નરકમાં નીલ વેશ્યા, પાંચમી નરકના કેટલાક નરકાવાસોમાં નીલ ગ્લેશ્યા અને કેટલાકમાં કૃષ્ણ લેશ્યા, છઠ્ઠીમાં કૃષ્ણ લેશ્યા અને સાતમી નરકમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. (૮) ઇન્દ્રિય નારકીઓને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત, આ પાંચ ઇન્દ્રિયો હોય છે. ૯) સમઘાત- તેને ચાર સમુદ્યાત હોય છે- વેદના, કષાય, વૈક્રિય અને મારણાંતિક, નૈરયિકોને તેજલબ્ધિ આદિ નથી, તેથી તૈજસ સમુઘાત આદિ નથી. (૧) સંજ્ઞી- નારકી સંજ્ઞી જ હોય છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે, તે અપર્યાપ્તાવસ્થામાં અસંશી કહેવાય છે. તે પર્યાપ્તાવસ્થામાં સંજ્ઞીપણાને પ્રાપ્ત થાય છે. સંજ્ઞી તિર્યંચ કે સંજ્ઞી મનુષ્ય મરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી જ કહેવાય છે. - આ રીતે પ્રથમ નરકના અપર્યાપ્તા નારકીઓમાં કેટલાક નારકીઓ સંજ્ઞી અને કેટલાક નારકીઓ અસંજ્ઞી હોય છે. બીજીથી સાતમી નરકના નારકીઓ સંજ્ઞી જ હોય છે. અસંજ્ઞી તિર્યંચને મન ન હોવાથી અત્યંત તીવ્રતમ અશુભકર્મોનો બંધ કરતા નથી, તેથી તે બીજી આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થતાં નથી, માત્ર પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. (૧૧) વેદ– નરયિકો માત્ર નપુંસક હોય છે, તેમાં સ્ત્રીવેદ કે પુરુષવેદ નથી. (૧ર) પર્યાપ્તિ- તેમાં છ પર્યાપ્તિઓ અને છ અપર્યાપ્તિઓ છે. નારકીઓ ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે, તેથી તે બંનેના એકત્વપણાની વિવિક્ષાથી તેને પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ પણ કહેવાય છે. (૧૩) દષ્ટિ-નારકીઓને ત્રણ દષ્ટિ હોય છે– મિથ્યાષ્ટિ, સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ. નરકમાં ઉત્પન્ન થયા પછી પણ કેટલાક નારકીઓ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે, કેટલાક સમકિતી નારકીઓ સમકિતનું વમન કરીને મિથ્યાત્વી બની જાય છે અને કોઈક મિશ્રદષ્ટિ પણ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે નારકીઓમાં દષ્ટિનું પરિવર્તન શકય હોવાથી તેમાં ત્રણ દષ્ટિ હોય છે. શ્રી ભગવતી સૂત્રમાં સાતમી નરકના અપર્યાપ્તા નારકીઓને એક મિથ્યાદષ્ટિ જ કહી છે. (૧૪) દર્શન- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ ત્રણ દર્શન હોય છે. નારકી જીવો પંચેન્દ્રિય હોવાથી તેને ચક્ષુદર્શન અને અચદર્શન હોય છે. તે ઉપરાંત તે જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોવાથી અવધિદર્શન હોય છે. (૧૫) જ્ઞાન– તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તે નિયમથી મતિજ્ઞાની, શ્રતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. જે અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાની અને કેટલાક ત્રણ અજ્ઞાની હોય છે. નારકીઓને ભવ પ્રત્યય અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. તે પર્યાપ્તાવસ્થાને અને સંજ્ઞીપણાને પ્રાપ્ત કરે ત્યાર પછી વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવોની અપેક્ષાએ બે અજ્ઞાન હોય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૭૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય તે સમકિતી હોય તો ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વી હોય તો ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે નારકીઓમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન કુલ મળીને નવ ઉપયોગ હોય છે. (૧) યોગ– સંજ્ઞી હોવાથી તેને મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણ યોગ હોય છે. (૧૭) ઉપયોગ- નારકીઓ સાકાર અને અનાકાર, તે બંને ઉપયોગવાળા છે. તે બંને પ્રકારના ઉપયોગ ક્રમશઃ અંતર્મુહૂર્તમાં બદલાતા રહે છે. સાકાર ઉપયોગ સમયે તે કોઈ પણ જ્ઞાન કે અજ્ઞાનમાં ઉપયોગવાન હોય છે અને અનાકારોપયોગ સમયે તે કોઈ પણ એક દર્શનમાં ઉપયોગવાન હોય છે. (૧૮) આહાર- નારકીઓ ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. નારકીઓ લોકનિષ્ફટમાંલોકના કિનારે) હોતા નથી, લોકની મધ્યમાં જ હોય છે; તેથી તેને કોઈ પણ દિશામાં વ્યાઘાત ન હોવાથી તે છ એ દિશાઓના પુગલોને ગ્રહણ કરે છે. તે પ્રાયઃ અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત(ઉત્પત્તિ)- નરકગતિમાં ઉત્પત્તિને સમજવા માટે કેટલીક બાબત જાણવી જરૂરી છે. જેમ કે– નારકી અને દેવ મરીને નરક ગતિમાં ઉત્પન્ન થતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયો મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. સંમૂર્છાિમ મનુષ્યો નરકમાં ઉત્પન્ન થતા નથી. - યુગલિક તિર્યંચો કે યુગલિક મનુષ્યો પણ મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. કર્મભૂમિના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાંથી નીકળેલા જીવો નારકીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે મનુષ્ય અને તિર્યંચ, આ બે દંડકના જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) સ્થિતિ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. જઘન્ય સ્થિતિ પ્રથમ નરકની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની અપેક્ષાએ સમજવી જોઈએ. (૨૧) મરણ નારકી જીવો મારણાંતિક સમુદ્યાતથી સમવહત અને અસમવહત બંને પ્રકારે મરે છે. (રર) વન–ઉદ્વર્તન-મરણને જ ચ્યવન કે ઉદ્વર્તન કહેવાય છે. નારકી મરીને નરક ગતિ કે દેવગતિમાં જતા નથી, તેમજ તે પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે સંમૂર્છાિમ મનુષ્યોમાં તથા યુગલિકોમાં જતા નથી. નારકી મરીને કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યોમાં અને સંજ્ઞી તિર્યચોમાં જાય છે. આ રીતે કુલ બે દંડકમાં જાય છે. (૨૩) ગતિ-આગતિ-નારકી મરીને તિર્યંચ અને મનુષ્ય, આ બે ગતિમાં જાય છે. તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવીને નારકીમાં ઉત્પન્ન થાય છે. નારકીઓ પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે. સંક્ષિપ્તમાં નારકીઓના ર૩ દ્વાર– (૧) શરીર- ત્રણ. વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર. (૨) અવગાહના- ભવધારણીય-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ છે. ઉત્તર વૈક્રિય–જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ધનુષ છે. (૩) સંઘયણ- નથી. (૪) સંસ્થાનહુંડ. (૫) કષાય- ચાર. () સંજ્ઞા- ચાર. (૭) વેશ્યા- પ્રથમની ત્રણ. (૮) ઇન્દ્રિય- પાંચ. (૯) સમુદ્યાત– પ્રથમના ચાર. (૧૦) સંજ્ઞી– સંજ્ઞી અને અસંશી (૧૧) વેદ– નપુંસકવેદ. (૧૨) પર્યાપ્તિઅપેક્ષાથી પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ– ત્રણ. (૧૪) દર્શન- ત્રણ. ચક્ષુ, અચકું અને અવધિદર્શન. (૧૫) જ્ઞાન- ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (૧૬) યોગ- ત્રણ. (૧૭) ઉપયોગ- સાકાર અને અનાકાર બંને ઉપયોગ ક્રમશઃ હોય છે. (૧૮) આહાર- ૨૮૮ પ્રકારે, છ દિશાનો (૧૯) ઉપપાત Page #145 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-१ ૭૧ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ બે ગતિના બે દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ– ४धन्य १०,००० वर्ष, उत्ष्ट 33 सागरोपम. (२१) भरला - समुद्घात सहित अने समुद्द्यात रहित, બંને પ્રકારનું મરણ હોય. (૨૨) ઉદ્ધર્તન– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આમ બે ગતિના બે દંડકમાં જાય. (૨૩) ગતિ-આગતિ– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ, આ બે ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે. तिर्यय पंयेन्द्रियो : ९७ से किं तं भंते ! पंचेंदियतिरिक्खजोणिया ? गोयमा ! पर्चेदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - संमुच्छिमपंचेंदिय - तिरिक्खजोणिया य । गब्भवक्कंतिय-पंचेंदि तिरिक्खजोणिया य । भावार्थ :- प्रश्न - हे भगवन् ! तिर्यय पंयेन्द्रिय कवोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! तिर्यय पंयेन्द्रिय छवोना जे प्रकार छे, यथा - (1) संभूर्च्छिभ तिर्यय पंथेन्द्रिय अने (२) गर्भ४ तिर्यय पंथेन्द्रिय. બે સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોઃ ९८ किं तं ! मुच्छिमपंचेंदियतिरिक्खजोणिया ? गोयमा ! संमुच्छिमपंचेंदिय तिरिक्खजोणिया तिविहा पण्णत्ता, तं जहा- जलयरा, थलयरा, खहयरा । ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! संभूर्च्छिभ तिर्यय पंथेन्द्रियना डेटा प्रकार छे ? उत्तर - हे गौतम! સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકાર છે– જલચર, સ્થલચર અને ખેચર. ९९ से किं तं भंते! जलयरा ? गोयमा ! जलयरा पंचविहा पण्णत्ता, तं जहा- मच्छगा, कच्छभा, मगरा, गाहा, सुंसुमारा । भावार्थ :- प्रश्न - हे भगवन् ! ४सयरना डेटा प्रकार छे ? उत्तर - हे गौतम! ४सयरना पांय प्रार ते खाप्रमाणे छे - (१) मत्स्य, (२) ४२छ५, (3) भगर, (४) ग्राह अने (4) शिशुभार (सुंसुभार) १०० से किं तं भंते! मच्छा ? गोयमा ! एवं जहा पण्णवणाए जाव जेयावण्णे तहप्पगारा। ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । भावार्थ :- प्रश्न - हे भगवन् ! मत्स्यना डेटा प्रकार छे ? उत्तर - हे गौतम! मत्स्यना खनेड प्रहारछे ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવત્ આ પ્રકારના અન્ય પણ મચ્છ આદિ જાણવા. આ સર્વ જલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. १०१ तेसिं णं भंते ! जीवाणं कइसरीरगा पण्णत्ता ? गोयमा ! तओ सरीरगा पण्णत्ता, तं जहा - ओरालिए, तेयए, कम्मए । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं । छेवट्टसंघयणी । हुंडसंठिया । चत्तारि कसाया, सण्णाओ वि चत्तारि, लेसाओ तिण्णि, इंदिया पंच, समुग्धाया तिण्णि, णो सण्णी, असण्णी, णपुंसगवेयगा, पज्जत्तीओ अपज्जत्तीओ य पंच, दो दिट्ठीओ, दो दंसणा, दो णाणा, दो अण्णाणा, दुविहे जोगे, दुविहे उवओगे, आहारो छद्दिसिं । Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ શરીર હોય છે– ઔદારિક, તેજસ અને કાર્મણ. તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે. તેને છેવટુ સંઘયણ, હુંડ સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞા, પ્રારંભની ત્રણ લેશ્યાઓ, પાંચ ઇન્દ્રિયો, ત્રણ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી નથી અસંજ્ઞી છે. તેને નપુંસક વેદ, પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ, બે દષ્ટિ, બે દર્શન, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે પ્રકારના યોગ, બંને ઉપયોગ હોય છે. તે છ એ દિશામાંથી પુલો આહાર રૂપે ગ્રહણ કરે છે. १०२ उववाओ तिरियमणुस्सेहितो णो देवेहितो णो णेरइएहितो, तिरिएहितो असंखेज्जवासाउयवज्जेहितो, अकम्मभूमगअंतरदीवग-असंखेज्जवासाउयवज्जेहितोमणुस्सेहितो। ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणंपुवकोडी। मारणंतियसमुघाएणंदुविहा विमरति। ભાવાર્થ - તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવો અને નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાંથી એટલે યુગલિક તિર્યંચમાંથી અને અકર્મભૂમિ તથા અંતરદ્વીપના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા(યુગલિક) મનુષ્યમાંથી ઉત્પન્ન થતા નથી. - તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની છે. તે મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને પણ મરે છે અને સમવહત થયા વિના પણ મરે છે. १०३ ते णं भंते! अणंतरं उववट्टित्ता कहिं उववज्जति? ___ गोयमा! णेरइएसु वि तिरिक्खजोणिएसु वि मणुस्सेसु वि देवेसु वि । रइएसु रयणपहाए, सेसेसुपडिसेहो। तिरिएसुसव्वेसुज्ववति-सखेज्जवासाउएसुविअसंखेज्ज वासाउएसुवि, चउप्पएसु वि पक्खीसुवि । मणुस्सेसुसव्वेसुकम्मभूमिएसु, णो अकम्म भूमिएसुअंतरदीवएसुविसंखेज्जवासाउएसुवि असखेज्जवासाउएसुवि । देवेसु जाव वाणमतरा। चगइया,दुआगइया,परित्ता असखेज्जापण्णत्ता । सेतजलयरसमुच्छिमपर्चेदिय નિરિવલ્લી ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ જલચર મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે નરકમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે, શેષ નરકમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચમાં ઉત્પન્ન થાય તો સંખ્યાત વર્ષના આયુવાળા સર્વ પ્રકારના તિર્યચોમાં અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ચતુષ્પદોમાં અને પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિમાં ઉત્પન્ન થતાં નથી, છપ્પન અંતરદ્વીપમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્પન્ન થાય તો વાણવ્યંતર દેવો સુધી ઉત્પન્ન થાય છે. તે જીવ ચારગતિમાં જાય છે, બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. આ જલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોનું વર્ણન થયું. Page #147 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-१ ૭૪ १०४ से किं तं भंते ! थलयर-संमुच्छिमपंचेंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! थलयर समुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - चउप्पय थलयर संमुच्छिम पंचेदिय तिरिक्खजोणिया, परिसप्प थलयर संमुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! स्थलयर संभूर्च्छिभ तिर्यय पंथेन्द्रियना डेटा प्रहार छे ? उत्तर - ગૌતમ ! સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે, ચતુષ્પદ સ્થલચર સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને પરિસર્પ સ્થલચર સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. १०५ से किं तं भंते ! थलयर चउप्पय सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया ? गोयमा ! थलयर चडप्पय संमुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया चडव्विहा पण्णत्ता, तं जहा - एगखुरा, दुखुरा, गंडीपया, सणप्फया जाव जेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । तओ सरीरा, ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्तं । ठिई जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं चउरासीइवाससहस्साइं । सेसं जहा जलयराणं जाव चउगइया दो आगइया । परित्ता असंखेज्जा पण्णत्ता । से तं थलयर चउप्पय सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે—– એક ખરીવાળા, બે ખરીવાળા, ગંડીપદા અને સનખપદા યાવત્ તેની જેવા અન્ય અનેક જીવો પણ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જાણવા જોઈએ. તેના સંક્ષેપથી બે પ્રકાર છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત. તે જીવોને ત્રણ શરીર છે. તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ગાઉ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષની છે. શેષ દ્વારોનું કથન સંમૂર્છિમ જલચરોની સમાન જાણવું યાવત્ તે મરીને ચારે ગતિમાં જાય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી આવે છે. તે જીવો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ રીતે ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયનું કથન સંપૂર્ણ થયું. १०६ से किं तं भंते ! थलयर परिसप्प समुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया ? गोयमा ! थलयर परिसप्प समुच्छिम पंचेदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - उरपरिसप्प संमुच्छिमा भुयपरिसप्प संमुच्छिमा । ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! परिसर्प संभूछिर्म पंथेन्द्रिय तिर्ययना डेटा प्रहार छे ? उत्तर - हे ગૌતમ ! તેના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉરપરિસર્પ સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને ભુજપરિસર્પ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. | १०७ से किं तं भंते ! उरपरिसप्प-संमुच्छिम-पंर्वेदिय तिरिक्खजोणिया ? गोयमा ! उरपरिसप्प संमुच्छिमा चडव्विहा पण्णत्ता, तं जहा - अही अयगरा आसालिया महोरगा । Page #148 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ:પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ ! ઉરપરિસર્પ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સર્પ, અજગર, આસાલિક અને મહોરગ. १०८ से किं तं भंते ! अही? गोयमा ! अही दुविहा पण्णत्ता,तं जहा- दव्वीकरा, मउलिणोय। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સર્પના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દડૂકર ફેણવાળા(ફણીધર)સર્પ અને મુકુલી– ફેણ રહિત સર્પ. १०९ से किं तं भंते !दव्वीकरा? गोयमा !दव्वीकरा अणेगविहा पण्णत्ता,तंजहाआसीविसा जावसेतदव्वीकरा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!દર્પીકરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!દર્પીકરના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આશીવિષ સર્પ વગેરે યાવતુ તે દર્પીકર- સર્પ છે. ११० से किंतं भंते ! मउलिणो? गोयमा ! मउलिणो अणेगविहा पण्णत्ता,तं जहादिव्वा, गोणसा जावसेत मउलिणो । सेतं अही। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મુકુલી સર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મુકુલી સર્પના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–દિવ્યાક, ગોન વગેરે વાવતે મુકુલી સર્પ છે. આ રીતે સર્પનું કથન પૂર્ણ થયું. १११ से किंतंभंते !अयगरा? गोयमा ! अयगरा एगागारा पण्णत्ता। सेतं अयगरा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજગરના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ! અજગરનો એક જ પ્રકાર છે. આ રીતે અજગરનું કથન પૂર્ણ થયું. ११२ से किंतं भंते ! आसालिया? गोयमा ! आसालिया जहा पण्णवणाए । सेतं બાલાતિયા ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!આસાલિકના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેનું વર્ણન જાણવું જોઈએ. આ રીતે અસાલિકનું કથન પૂર્ણ થયું. ११३ सेकिंतंभते !महोरगा?गोयमा !जहापण्णवणाए जावजेयावण्णेतहप्पगारा। से तंमहोरगा। ते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । तंचेव णवरंसरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं जोयणपुहुत्तं । ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेवण्णं वाससहस्साई । सेसं जहा जलयराणं जाव चउगइया दुआगइया परित्ता असंखेज्जा। सेतं उरगपरिसप्पा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહોરમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મહોરગના પ્રકાર પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવા જોઈએ. આ રીતે મહોરગનું કથન પૂર્ણ થયું. આ પ્રમાણેના બીજા જે ઉરપરિસર્પ જાતિના તિર્યંચ પંચેન્દ્રિય છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે Page #149 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ ૭૫ ] પર્યાપ્ત અને અપર્યાપ્ત, શેષ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે, તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક યોજન, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રેપન હજાર વર્ષ છે. શેષ કથન જલચરોની સમાન જાણવું જોઈએ યાવત તે જીવ ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે. આ ઉરપરિસર્પનું કથન થયું. ११४ से किं तं भंते ! भूयगपरिसप्प समुच्छिम थलयरा? गोयमा ! भुयग परिसप्प समुच्छिम थलयरा अणेगविहा पण्णत्ता,तंजहा-गोहा, णउला, जावजे यावण्णे तहप्पगाराते समासओ दुविहा पण्णत्ता,तंजहा-पज्जत्ता य अपज्जत्ताय । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागंउक्कोसेणंधणुपुहत्तं। ठिई जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं बायालीसंवाससहस्साई;सेसंजहा जलयराण जाव चउगइया, दुआगइया, परित्ता असंखेज्जा पण्णत्ता । सेतं भुजपरिसप्प समुच्छिमा । से तथलयरा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! ભુજપરિસર્પ સંમૂર્છાિમ સ્થલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પ સંમૂર્છાિમ સ્થલચરના અનેક પ્રકાર છે, જેમકે– ઘો, નોળિયો થાવત બીજા આ પ્રકારના અનેક ભુજપરિસર્પ છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેની શરીરાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૨,૦૦૦(બેતાલીસ હજાર) વર્ષની છે. શેષ કથન જલચર પ્રમાણે જાણવું જોઈએ યાવત તે ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે, આ ભુજપરિસર્પ સંમૂર્છાિમનું કથન થયું. આ રીતે સ્થલચરોનું કથન પૂર્ણ થયું. ११५ से किंतंभंते ! खहयरा? गोयमा !खहयरा चउव्विहा पण्णत्ता,तंजहा- चम्म पक्खी,लोमपक्खी, समुग्गपक्खी, विततपक्खी। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ખેચરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ખેચરના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ચર્મપક્ષી, રોમપક્ષી, સમુપક્ષી અને વિતતપક્ષી ११६ से किं तं भंते ! चम्मपक्खी? गोयमा ! चम्मपक्खी अणेगविहा पण्णत्ता,तं जहा- वग्गुली जावजेयावण्णे तहप्पगारा,सेतंचम्मपक्खी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચર્મપક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચર્મપક્ષીના અનેક પ્રકાર છે, યથા– વલ્થલી યાવત્ આ પ્રકારના અન્ય અનેક ચર્મપક્ષીઓ છે. ११७ से किंतं भंते ! लोमपक्खी ? गोयमा ! लोमपक्खी अणेगविहा पण्णत्ता,तं जहा-ढंका, कंका जावजेयावण्णे तहप्पगारा,सेतंलोमपक्खी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રોમપક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! રોમપક્ષીના અનેક પ્રકાર છે, જેમ ઢંક, કંક યાવતુ આ પ્રકારના અન્ય અનેક રોમપક્ષી છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ११८ से किंतंभंते ! समुग्गपक्खी ? गोयमा ! समुग्गपक्खी एगागारा पण्णत्ता जहा पण्णवणाए । एवं विततपक्खी जावजे यावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता,तजहा- पज्जत्ता य अपज्जत्ता य। णाणत्तं- सरीरोवगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं धणुपुहुत्त। ठिई उक्कोसेणं वावत्तरि वाससहस्साई। सेसंजहाजलयराणं जावचउगइया दुआगइया। परित्ता असंखेज्जा पण्णत्ता । सेतंखहयर समुच्छिम तिरिक्खजोणिया । से तं समुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમુદ્રગ પક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેનો એક જ પ્રકાર છે, તેનું કથન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું જોઈએ. આ પ્રમાણે વિતત પક્ષીનું કથન પણ જાણવું. ખેચર પક્ષીના સંક્ષેપથી બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. સ્થિતિ–ઉત્કૃષ્ટ ૭૨,૦૦૦ વર્ષ છે, શેષ કથન જલચરોની સમાન જાણવું જોઈએ યાવતુ ખેચર ચાર ગતિઓમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ખેચરોનું વર્ણન થયું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચનું કથન પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદ અને તેના ૨૩ દ્વારનું નિરૂપણ છે. સંમર્ણિમતિર્યંચ પંચેન્દ્રિય-માતા-પિતાના સંયોગવિના, ગર્ભકે ઉપપાત જન્મ વિના, અનુકૂળ પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થઈ જાય, તે જીવો સંમૂર્છાિમ પંચેન્દ્રિય કહેવાય છે. તેના ત્રણ ભેદ છે– જલચર, સ્થલચર અને ખેચર. જલચર–પાણીમાં જન્મે, પાણીમાં રહે, પાણીમાં વિચરે તેવા તિર્યંચ પંચેન્દ્રિય જીવોને જલચર કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) મત્સ્ય- વિવિધ પ્રકારના માછલા, (૨) કચ્છપ-કાચબા, (૩) ગ્રાહ, (૪) મગર અને (૫) સુંસુમાર. તે સંબંધી વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું. સ્થલચરઃ– સ્થલ-ભૂમિ પર ચાલનારા જીવોને સ્થલચર કહે છે. તેના બે ભેદ છે–ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદસ્થલચર:- રત્નાકર પલાનિ જેવાં તે વતુષ્પ અel : T ચાર પગવાળા, ભૂમિ પર ચાલનારા પશુઓને ચતુષ્પદ સ્થલચર કહે છે. તેઓના શરીર રચનાની વિવિધતાના આધારે તેના ચાર પ્રકાર છે– એક ખરીવાળા, બે ખરીવાળા, ચંડીપદ અને સનખપદ. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧માં સૂત્ર ૯૯ થી ૧૦૩માં તેના પ્રકારોનું કથન છે. એક ખરીવાળા– જેના પગમાં એક ખરી હોય તે, યથા- અશ્વ, ખચ્ચર, ગઘેડાં આદિ. બે ખરીવાળા–જેના પગમાં બે ખરી હોય તે, યથા– ઊંટ, બળદ, ગાય, ભેંસ, મૃગ, વરાહ, બકરા-બકરી, ઘેટી-ઘેટા, ચમરી ગાય આદિ.ચંડીપદ–ગંડીનો અર્થ છે એરણ. એરણ જેવા જેના પગહોય અર્થાત્ જેના તળિયા ગોળ અને ગાદીવાળા હોય તે ગંડીપદ છે, જેમ કે હાથી, ગેંડો આદિ. સનખપદ– જેના પગ નહોરવાળા હોય, તે સનખપદ છે. જેમ કે– કૂતરા, સિંહ, શિયાળ, બિલાડી, વાઘ, દીપડો, રીંછ, લોમડી, સસલું ચિત્તો ઇત્યાદિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૭૭ ] પરિસર્પ સ્થલચર – પેટ અને ભુજાના બળથી ચાલનારા તિર્યંચ પંચેન્દ્રિયને પરિસર્પ કહે છે. તેના બે ભેદ છે– ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ઉરપરિસર્પ –૩રલ રિસર્વતતિ સર:રિલા છાતીથી ચાલનારા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે. (૧) દિ– સર્પના બે પ્રકાર છે– દડૂકર અને મુકુલી. દર્વી = કડછી, કડછી કે ચમચીની જેમ ફેણ કરનારને દર્પીકર- ફણીધર સર્પ કહે છે. મુકુલી- ફેણ વગરના સર્પને મુકુલી સર્પ કહે છે. ફણીધર સર્પોની ઘણી વિશેષતાઓ છે. તેના શરીરમાં અલગ-અલગ સ્થાનમાં વિષ હોય છે તે અપેક્ષાએ તેના અનેક ભેદ થાય છે. (૨) અથરા-અજગર આખે આખા માણસને ગળી જાય છે. તેનો એક જ પ્રકાર છે. (૩) બાલાલિયા- આસાલિક. ચક્રવર્તી આદિની છાવણીની નીચે ઉત્પન્ન થઈ સંપૂર્ણ સેનાનો નાશ કરનાર આસાલિક ઉરપરિસર્પ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય છે. તેની ઉત્પત્તિ મનુષ્યક્ષેત્રની અંદર અઢીદ્વીપના પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ થાય છે, લવણ સમુદ્રમાં, કાલોદધિસમુદ્રમાં કે ૩૦ અકર્મભૂમિમાં તેની ઉત્પત્તિ થતી નથી. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક કે મહામાંડલિકના અંધાવારોમાં(સૈનિકની છાવણીઓમાં), તે સિવાય ગ્રામથી લઈને રાજધાનીની નીચેની ભૂમિમાં તેની ઉત્પત્તિ થાય છે. આસાલિકના ઉત્પત્તિ સંબંધી કાલના બે પ્રકાર છે– આસાલિકની ઉત્પત્તિના અયોગ્યકાલને વ્યાઘાતકાલ કહે છે અને આસાલિકની ઉત્પત્તિના યોગ્યકાલને નિવ્યઘાતકાલ કહે છે. ૧.આસાલિકની ઉત્પત્તિ યુગલિકક્ષેત્રમાં અને યુગલિક કાલમાં થતી નથી. ભારત અને ઐરાવતક્ષેત્રમાં પહેલો, બીજો આરો અને ત્રીજા આરાના પ્રારંભના બે ભાગમાં તેની ઉત્પત્તિ થતી નથી. યુગલિક કાલપૂર્ણ થયા પછી ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગમાં, ચોથા અને પાંચમાં આરામાં તેની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠા આરામાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. ૨. આ રીતે ભારત અને ઐરાવતક્ષેત્રમાં વ્યાઘાતકાલ હોય ત્યારે પંચ મહાવિદેહક્ષેત્રમાં તેની ઉત્પત્તિ થાય છે. વ્યાઘાતકાલ ન હોય ત્યારે તેની ઉત્પત્તિ નિર્વાઘાતપણે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં થાય છે. જ્યારે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિના અંધાવારોનો કે ગ્રામાદિનો નાશ થવાનો હોય; ત્યારે તે ક્ષેત્રની નીચે આસાલિક ઉત્પન્ન થાય છે. તે ઉત્કૃષ્ટ પણે ૪૮ ગાઉની માટી ગળી જાય છે, તેટલા ભાગમાં ખાડો પડી જાય છે અને તેમાં આખી નગરીનો નાશ થાય છે. આસાલિકની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ બાર યોજનની (૪૮ ગાઉની) હોય છે. તેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂતનું જ હોય છે. તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને સમૃદ્ઘિમ હોય છે. (૪) મોરપ-મહોરમ–તે એક અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાથી લઈ એક હજાર યોજન સુધીની અવગાહનાવાળા હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં તેમજ સ્થળમાં વિચરણ કરી શકે છે. તે અઢીદ્વીપની બહારના દ્વીપો અને સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. આ સર્વ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોના સંક્ષેપથી બે પ્રકાર છેપર્યાપ્ત અને અપર્યાપ્ત. તેઓની ૨૩ તારોથી વિચારણા જલચરોની જેમ જ છે પરંતુ અવગાહના અને Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સ્થિતિદ્વારમાં અંતર છે. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક યોજન છે અને સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૫૩,૦૦૦(ત્રેપન હજાર) વર્ષની છે. ભુજપરિસર્પ:- મુનાભ્યાં પરિસર્પનીતિ મુનપશિર્વઃ । ભુજાના બળથી ચાલે તેને ભુજપરિસર્પ કહે છે. યથા– ગોહ(ઘુંસ) નોળિયો, કાંકીડો, ગરોળી, ઉંદર, ખીસકોલી, આદિ. ७८ હૃદયર:– ખેચર ખે = આકાશમાં વિચરનારા, પક્ષીઓની જાતને ખેચર પંચેંદ્રિય તિર્યંચયોનિક કહે છે. તેના ચાર ભેદ છે– (૧) ચર્મપક્ષી– જેની પાંખ ચામડાની હોય તેને ચર્મપક્ષી કહે છે, જેમ કેચામાચીડિયા, ભારેંડપક્ષી, સમુદ્રી વાયસ આદિ. (૨) રોમપક્ષી– સુંવાળા પીંછાની પાંખવાળા પક્ષી. જેમકે— ચક્રવાલ, હંસ, રાજહંસ, મોર, કોયલ, મેના, પોપટ, કબૂતર આદિ. (૩) સમુદ્ગપક્ષી– ઊડતી વખતે જેની પાંખ ડબ્બા-પેટીની જેમ બંધ રહે તેવા પક્ષી. તે અઢીદ્વીપની બહાર હોય છે. (૪) વિતતપક્ષી– જેની પાંખ પહોળી અને ખુલ્લી જ રહે તેવા પક્ષી. આ પક્ષી પણ અઢીદ્વીપની બહાર જ હોય છે. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના ૨૩ દ્વારનું કથન ત્રણ વિકલેન્દ્રિય પ્રમાણે જાણવું પરંતુ તેની અવગાહના, સ્થિતિ, ચ્યવન અને ગતિ દ્વારમાં વિશેષતા છે. અવગાહના :– સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના પાંચેની ભિન્ન-ભિન્ન છે. સંમૂર્ચ્છિમ જલચરની અવગાહના ૧૦૦૦ યોજન, સ્થલચર ચતુષ્પદની અનેક ગાઉ, ઉરપરિસર્પની અનેક યોજન, ભુજપરિસર્પની અને ખેચરની અનેક ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. સ્થિતિ :– પાંચે પ્રકારના સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ભિન્ન-ભિન્ન છે, જેમ કે—જલચરની ક્રોડપૂર્વવર્ષ, સ્થલચર ચતુષ્પદની ૮૪૦૦૦ વર્ષ, ઉરપરિસર્પની ૫૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્પની ૪૨૦૦૦ વર્ષ અને ખેચરની ૭૨૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉપપાત ઃ– મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો આવીને સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તેમાં યુગલિક મનુષ્યો કે યુગલિક તિર્યંચો ઉત્પન્ન થતા નથી કારણ કે તેઓ અવશ્ય દેવ ગતિને પામે છે. દેવ કે નરક ગતિના જીવો સંમૂર્છિમ—અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. નારકી મરીને અવશ્ય સંજ્ઞીપણે જ ઉત્પન્ન થાય છે, સંમૂર્ચ્છિમરૂપે ઉત્પન્ન થતાં નથી. દેવો પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ વિકલેન્દ્રિય કે સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા નથી. આ રીતે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો તેમજ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તેમ કુલ દસ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે. ચ્યવન–સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ચારે ગતિમાં જાય છે. નરકમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં જ જાય છે. અસંજ્ઞી જીવો મનના અભાવે અત્યંત તીવ્રતમ કર્મોનો બંધ કરી શકતા નથી, તેથી બીજી આદિ આગળની નરકમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચ ગતિમાં જાય તો પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ સ્થલચર-ચતુષ્પદ તથા ખેચર યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે ચતુષ્પદ અને ખેચરમાં જ અસંખ્યાત વર્ષની સ્થિતિ છે. ઉરપરિસર્પ આદિની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ | ૭૯ | મનુષ્યમાં ઉત્પન્ન થાય તો મૂર્છાિમ મનુષ્યો, કર્મભૂમિના સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો અને અંતરદ્વીપના અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, ૩૦ અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધુ આયુષ્યનો બંધ કરતા નથી, જ્યારે અકર્મભૂમિમાં જઘન્ય એક પલ્યોપમની સ્થિતિ હોય છે. દેવ ગતિમાં ઉત્પન્ન થાય તો ભવનપતિ અને વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય સ્થિતિનો બંધ તે જીવો કરી શકતા નથી. આ રીતે દંડકની અપેક્ષાએ સંમૂર્છાિમ–અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો જ્યોતિષી અને વૈમાનિક દેવને છોડીને શેષ રર દંડકમાં જાય છે. ગતિ-આગતિ- તે જીવ ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. શેષ દ્વારનું કથન વિકસેન્દ્રિયની સમાન જાણવું. સંમચ્છિમ– અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ૨૩ કાર:-(૧) શરીર-ત્રણ. ઔદારિક, તૈજસ, કાર્મણ. (૨) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજન, (૩) સંઘયણ- છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (8) લેશ્યા-પ્રથમની ત્રણ (૮) ઇન્દ્રિય-પાંચ (૯) સમુઘાત-પ્રથમના ત્રણ (૧૦) સંજ્ઞી-અસંજ્ઞી છે (૧૧) વેદ– નંપુસકવેદ (૧૨) પર્યાપ્તિ-પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ, મનપર્યાપ્તિ નથી. (૧૩) દષ્ટિ– સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન- મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન અથવા મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન (૧) યોગ- વચનયોગ, કાયયોગ (૧૭) ઉપયોગ-સાકારોપયોગ અને અનાકારોપયોગ બંને હોય છે. (૧૮) આહાર-છદિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે (૧૯) ઉપપાત– મનુષ્ય અને તિર્યંચ ગતિના પ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય આ દશ દંડકના જીવો ઉત્પન્ન થાય. (૨૦) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની (ર૧) મરણ– સમુઘાત સહિત અને સમુદ્દઘાત રહિત, બંને પ્રકારનું. (૨૨) ચ્યવન– ચારે ગતિમાં જાય. તેમાં જ્યોતિષી અને વૈમાનિક, આ બે દંડકને છોડીને શેષ રર દંડકમાં જાય. (૨૩) ગતિ-આગતિચાર ગતિમાં જાય, મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિમાંથી આવે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયઃ११९ सेकिंतंभंते !गब्भवक्कंतिय पंचेदियतिरिक्खजोणिया?गोयमा !गब्भवक्कंतिय पदिय तिरिक्ख जोणिया तिविहा पण्णत्ता,तंजहा- जलयरा, थलयरा,खहयरा। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકાર છે, જેમકે જલચર, સ્થલચર અને ખેચર. १२० सेकिंतंभंते !जलयरा? गोयमा !जलयरा पंचविहा पण्णत्ता,तंजहा- मच्छा, कच्छभा,मगरा,गाहा,सुसुमारा । सव्वेसिं भेदो भाणियव्वोतहेव जहा पण्णवणाए जाव जेयावण्णेतहप्पगारा । तेसमासओ दुविहा पण्णत्ता,तजहा-पज्जत्ताय अपज्जत्ताय। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! ગર્ભજ જલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ જલચરના પાંચ પ્રકાર છે, યથા–મસ્ય, કાચબો, મગર, ગ્રાહ, સુસુમાર. Page #154 -------------------------------------------------------------------------- ________________ | ८० । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ સર્વ ભેદ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર કહેવા જોઈએ યાવતું આ પ્રમાણે ગર્ભજ જલચરના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. १२१ तेसिं णं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता ? गोयमा ! चत्तारि सरीरगा पण्णत्ता,तं जहा- ओरालिए, वेउव्विए, तेयए, कम्मए । भावार्थ:-प्र--भगवन ! तेवोन 24 शरीरछ? 6त्तर- गौतम!तेने यार शरीरछे, हेभ-मोहा, वैश्य, समने आए. १२२ सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणंजोयणसहस्सं। छविह संघयणी पण्णत्ता,तंजहा- वइरोसभणारायसंघयाणी, उसभणारायसंघयणी, णारायसंघयणी, अद्धणारायसंघयणी, कीलिकासंघयणी, सेवट्टसंघयणी । छविहा संठिया पण्णत्ता,तंजहा-समचउरंससंठिया, णग्गोहपरिमंडलसंठिया,सादिसंठिया,खुज्जसंठिया, वामणसठिया, हुडसठिया। ભાવાર્થ - તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. તે જીવોને છ સંહનન છે, જેમ કે વજ8ષભનારાચ સંહનન, ઋષભનારાચ સંહનનનારા સંહનન, અર્ધનારાચ સંહનન, કીલિકા સંહનન અને સેવા સંહનન. તે જીવોને છ સંસ્થાન છે, જેમ કે- સમચતુરસ સંસ્થાન, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદિ સંસ્થાન, વામન સંસ્થાન, કુન્જ સંસ્થાન અને હુંડ સંસ્થાના १२३ कसायासव्वे,सण्णाओचत्तारि,लेसाओछह,पंचईदिया,पंच समुघाया आइल्ला, सण्णी णो असण्णी, तिविह वेदा, छ पज्जत्तीओ, छ अपज्जत्तीओ, दिट्ठी तिविहा वि, तिण्णि दसणा,णाणी वि अण्णाणी वि, जेणाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी;जे दुण्णाणी तेणियमा आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिणाणी ते णियमा आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी। एवं अण्णाणी वि । जोगेतिविहे, उवओगे दुविहे, आहारो छद्दिसि । ભાવાર્થ:- ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ચાર કષાય, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઇન્દ્રિયો, પ્રારંભના પાંચ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી છે–અસંજ્ઞી નથી. તેને ત્રણ વેદ, છ પર્યાપ્તિ-છ અપર્યાપ્તિ, ત્રણ દષ્ટિ, ત્રણ દર્શન હોય છે. તે જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન હોય, જેને બે જ્ઞાન છે તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, જેને ત્રણ જ્ઞાન છે તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. આ જ રીતે અજ્ઞાની પણ જાણવા. તેમજ તે જીવોમાં ત્રણ યોગ, બે ઉપયોગ હોય છે, તે છ એ દિશાઓમાંથી આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે. १२४ उववाओणेरइएहिं जावअहेसत्तमा,तिरिक्खजोणिएहिंसव्वेहिं असंखेज्जवासाउय वज्जेहिं, मणुस्सेहिं अकम्मभूमग अंतरदीवग असंखेज्ज-वासाउयवज्जेहिं, देवेहिं जाव सहस्सारो । ठिई जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी । दुविहा वि मरंति । अणंतरंउव्वट्टित्ताणेरइएसु जावअहेसत्तमा,तिरिक्खजोणिएसुमणुस्सेसुसव्वेसुदेवेसु Page #155 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૮૧ ] जावसहस्सारो। चउगइया चउआगइया । परित्ता असंखेज्जा पण्णत्ता,सेतंजलयरा। ભાવાર્થ :- જીવ યાવત સાતમી નરક સુધીના નારકીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને છોડીને બધા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિ, અંતરદ્વીપ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને છોડીને બધા મનુષ્યોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. તે સહસાર સુધીના દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. તે સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણથી મરે છે. તે મરીને સાતમી નરક સુધી, બધા તિર્યંચો અને મનુષ્યોમાં અને સહસાર સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ગર્ભજ જલચરનું કથન થયું. १२५ से किंतं भंते !थलयरा? गोयमा !थलयरा दुविहा पण्णत्ता,तंजहा-चउप्पया य परिसप्पा या ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ગર્ભજ સ્થલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ગર્ભજ સ્થલચરના બે પ્રકાર છે, જેમ કે- ચતુષ્પદ અને પરિસર્પ. १२६ से किं तं भंते ! चउप्पया? गोयमा ! चउप्पया चउव्विहा पण्णत्ता,तं जहा- एगखुरा सो चेव भेदो जाव जेयावण्णे तहप्पगारातेसमासओ दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ता य अपज्जत्ता य। चत्तारि सरीरा, ओगाहणा जहण्णेण अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणंछ गाउयाई। ठिई उक्कोसेणं तिण्णि पलिओवमाईणवरं उव्वट्टित्ता णेरइएसुचउत्थपुढविं गच्छंति, सेसंजहा जलयराणं जावचउगइया, चउआगइया, परित्ता असखेज्जा पण्णत्ता । सेतं વડપયા ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચતુષ્પદના ચાર પ્રકાર છે. જેમ કે- એક ખરીવાળા આદિ ભેદ પ્રજ્ઞાપના અનુસાર કહેવા જોઈએ. વાવત તે જીવોને ચાર શરીર હોય છે. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ છ ગાઉની છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે મરીને ચોથી નરક સુધી જાય છે. શેષ સર્વ વક્તવ્યતા જલચરોની જેમ જાણવી યાવતુ તે ચારે ગતિઓમાં જાય છે અને ચારે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ચતુષ્પદનું વર્ણન થયું. १२७ सेकिंतंभंते ! परिसप्पा? गोयमा !परिसप्पा दुविहा पण्णत्ता,तंजहा-उरपरिसप्पा य भुयपरिसप्पा य। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પરિસર્પના બે પ્રકાર છે– ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ.. १२८ से किं तं भंते ! उरपरिसप्पा ? गोयमा ! उरपरिसप्पा तहेव आसालियवज्जो Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨] શ્રી જીવાજીવાભિગમ સત્ર भेदो भाणियव्वो, सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं,ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी।। उववट्टित्ता णेरइएसु जावपंचमं पुढविताव गच्छंति, तिरिक्खमणुस्सेसुसव्वेसु, देवेसुजावसहस्सारा । सेसंजहा जलयराण जावचउगइया चउआगइया परित्ता असखेज्जा पण्णत्ता । सेत उरपरिसप्पा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉરપરિસર્પના આસાલિકને છોડીને પૂર્વવતુ ભેદ જાણવા જોઈએ પરંતુ પરિસર્પોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની છે. તે મરીને જો નરકમાં જાય તો પાંચમી નરક સુધી જાય છે, સર્વ પ્રકારના તિર્યો અને મનુષ્યોમાં જાય છે અને આઠમા સહસાર દેવલોક સુધી જાય છે. શેષ સર્વ વર્ણન જલચરોની જેમ જાણવું થાવ તે ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ઉપરિસર્પોનું કથન થયું. १२९ से किंतं भंते ! भुयपरिसप्पा? ___ गोयमा ! भेदोतहेव । चत्तारि सरीरगा,ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जझ् भागंउक्कोसेणं गाउयपुहुत्तं । ठिई जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं पुव्वकोडी । सेसेसु ठाणेसुजहा उरपरिसप्पा, णवरंदोच्चं पुढविंगच्छति । सेतंभुयपरिसप्पा,सेतंथलयरा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભુજપરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!ભુજપરિસર્પોના ભેદ પૂર્વવત્ કહેવા જોઈએ. તેને ચાર શરીર છે, તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. શેષ કથન ઉરપરિસર્પની જેમ કહેવું જોઈએ યાવતુ તે બીજી નરક સુધી જાય છે. આ ભુજપરિસર્પનું કથન થયું. તેની સાથે જ સ્થલચરોનું કથન પણ પૂરું થયું. १३० से किंतंभंते !खहयरा? गोयमा !खहयरा चउव्विहा पण्णत्ता, तंजहा- चम्म पक्खी तहेव भेदो, ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जभागं, उक्कोसेणं धणुपुहुत्तं। ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो; सेसंजहा जलयराणं, णवरंजाव तच्च पुढविंगच्छंति जावसेतंखहय-गब्भवक्कंतिय पंचिंदिय तिरिक्खजोणिया । सेतंतिरिक्खजोणिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ખેચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ખેચરના ચાર પ્રકાર છે, જેમ કે ચર્મપક્ષી આદિ પૂર્વવતુ ભેદ કહેવા જોઈએ. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. શેષ કથન જલચરોની જેમ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે જીવ ત્રીજી નરક સુધી જાય છે. તે ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનું કથન થયું. આ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચનું વર્ણન પૂર્ણ થયું. Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ) ૮૩ ] વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદોનું ૨૩ દ્વારથી વર્ણન છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, સ્થલચર અને ખેચર જીવોના ભેદ-પ્રભેદનું કથન સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જાણવું. ઉરપરિસર્પમાં આસાલિકનું કથન ન કરવું કારણ કે અસાલિક સક્કિમ જ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોના ૨૦ ભેદ જલચર સ્થલચર ખેચર (૪) મસ્ય, કાચબા ગ્રાહુ, મગર સુસુમાર. ૧૨ાા લાખ - પતિ ચર્મપક્ષી, રોમપક્ષી સમુદ્રપક્ષી, વિતતપક્ષી. ૧૨ લાખ કુલ ક્ષેટિ અપની જવા પરિસર્પ કુલ કોટિ ચતુષ્પદ (૪) એક ખુરા, બે ખુરા ચંડીપદ, સનખ પદ. ૧૦ લાખ કુલ કોટિ ઉરપરિસર્પ ભુજપરિસર્પ સર્પ, અજગર આસાલિક, મોગ, ૧૦ લાખ કુલ કોટિ નોળિયો ખીસકોલી ઊંદરાદિ અનેક, ૯ લાખ કુલ કોટિ સમર્શિમ, ગર્ભજ [અસાલિક–ઉરપરિસર્પ સંમૂર્છાિમ જ હોય છે.] પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપયાપ્ત સંમઠ્ઠિમ અને ગર્ભજ તિર્યંચોની અવગાહના તથા સ્થિતિ:જીવ પ્રકાર ઉત્કૃષ્ટ અવગાહના ઉત્કૃષ્ટસ્થિતિ સંમૂર્ણિમ | ગર્ભજ || સંમૂર્ણિમ | ગર્ભજ જલચર ૧000 યોજન | ૧૦00 યોજન | કોડપૂર્વવર્ષ ક્રોડપૂર્વ વર્ષ સ્થલચર અનેક ગાઉ | છ ગાઉ | ૮૪000 વર્ષ | ત્રણ પલ્યોપમ ઉરપરિસર્પ | અનેક યોજન | ૧000 યોજના પ૩000 વર્ષ ક્રોડપૂર્વવર્ષ ભુજપરિસર્પ | અનેક ધનુષ અનેક ગાઉ ૪૨000 વર્ષ | ક્રોડપૂર્વ વર્ષ ખેચર અનેક ધનુષ | અનેક ધનુષ ૭૨૦૦૦ વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ * જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. * જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] શ્રી જીવાજીવાભિગમ સત્ર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૨૩ દ્વાર - (૧) શરીરઃ- ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ, શરીર હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં કેટલાક જીવોને વૈક્રિય લબ્ધિ સંભવિત છે, તેથી લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. (૨) અવગાહના – જઘન્ય અંગુલનો અંસખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચેયની ભિન્ન ભિન્ન છે. (૧) જલચરની ૧000 યોજનની, (૨) સ્થલચર ચતુષ્પદની દગાઉની, (૩) ઉરપરિસર્પની 1000 યોજનની, (૪) ભુજપરિસર્પની અનેક ગાઉની અને (પ) ખેચરની અનેક ધનુષની છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ચતુષ્પદમાં છ ગાઉની અવગાહના સુષમસુષમાં કાલના યુગલિક તિર્યંચોની અપેક્ષાએ જાણવી. (૩) સહનન- તેમાં વજઋષભનારાચ આદિ છ સંહનન છે. (૪) સંસ્થાન- તેમાં સમુચતુરસ સંસ્થાન આદિ છ સંસ્થાન હોય છે. (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેગ્યા- છ લેશ્યાઓ છે. તે સંજ્ઞી હોવાથી પરિણામોમાં ઉજ્જવળતા થઈ શકે છે અને તેથી શુક્લ લેશ્યા પણ સંભવે છે. (૮) ઇન્દ્રિય– પાંચ (૯) સમુઘાતપ્રારંભના પાંચ સમુદ્યાત છે, વૈક્રિયલબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્યાત પણ હોય છે. (૧૦) સંજ્ઞી–તે સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી નથી.(૧૧) વેદ-ત્રણે ય વેદ હોય છે. (૧૨) પર્યાપ્તછ પર્યાપ્તિઓ અને છઅપર્યાપ્તિઓ હોય છે. (૧૩) દષ્ટિ-ત્રણે દષ્ટિઓ હોય છે. મિથ્યાષ્ટિ, સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ. ગર્ભજ જીવો સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શકે છે, તેમાં દષ્ટિનું પરિવર્તન પણ થઈ શકે છે, તેથી ત્રણે દષ્ટિ હોય છે. (૧૪) દર્શન-ત્રણ દર્શન હોય છે. પૂર્વના આરાધક જીવોને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી અવધિદર્શન છે. (૧૫) જ્ઞાન-બે અથવા ત્રણ જ્ઞાન અને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. કેટલાક જીવોને અવધિજ્ઞાન પ્રગટ થાય તો ત્રણ જ્ઞાન થાય છે. તે જ રીતે મિથ્યાત્વી જીવોને મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. (૧) યોગ– મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણે યોગ હોય છે. (૧૭) ઉપયોગસાકાર અને અનાકાર બંને ઉપયોગહોય છે. (૮) આહાર-છદિશામાંથી ૨૮૮પ્રકારે આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– ચારે ગતિના જીવોની ઉત્પત્તિ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં થાય છે. સમુચ્ચય રીતે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો સાતે નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિશેષ અપેક્ષાએ- (૧) ભુજપરિસર્પ બે નરકમાંથી (૨) ખેચર ત્રણ નરકમાંથી (૩) સ્થલચર ચતુષ્પદ ચાર નરકમાંથી (૪) ઉરપરિસર્પ પાંચ નરકમાંથી (૫) જલચર સ્ત્રીવેદી જીવો છે નરકમાંથી અને જલચર પુરુષવેદી અને નપુંસકવેદી જીવો સાતે નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને એકથી આઠ દેવલોકના દેવો ગર્ભજ તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. નવમા દેવલોકથી ઉપરના દેવલોકના દેવો એક માત્ર મનુષ્યગતિમાં જ જાય છે. યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યોને છોડીને શેષ તિર્યો અને મનુષ્યો ગર્ભજ તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિકો અવશ્ય દેવગતિમાં જાય છે. (રસ્થિતિ જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે. જલચર. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની છે. સ્થલચર–ચતુષ્પદની ત્રણ પલ્યોપમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. પાંચે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે તિર્યોમાં સ્થલચર અને ખેચર જ યુગલિક રૂપે હોય છે. શેષ ત્રણ તિર્યંચોની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ Page #159 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૮૫ | હોવાથી તે યુગલિક હોતા નથી. (ર૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ચ્યવન- ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ચારે ગતિમાં જાય છે. સમુચ્ચયરૂપે તે સાતે નરકમાં જાય છે. વિશેષ અપેક્ષાએ- (૧) ભુજપરિસર્પ બે નરક (૨) ખેચર ત્રણ નરક સુધી જાય છે. (૩) સ્થલચર ચતુષ્પદ ચાર નરક, (૪) ઉરપરિસર્પ પાંચ નરક અને (૫) જલચર સ્ત્રી છે નરકમાં તથા જલચર પુરુષ વેદી અને નપુંસક વેદી જીવો સાતે નરકમાં જાય છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને પ્રથમ દેવલોકથી આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેનાથી ઉપરના દેવલોકમાં તે જતા નથી માત્ર મનુષ્યો જ જાય છે. મનુષ્ય ગતિ અને તિર્યંચગતિના સર્વ પ્રકારોમાં તે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ચાર ગતિના ૨૪ દંડકમાં જાય છે.(૨૩) ગતિ-આગતિ- ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. સંમૂર્છાિમ મનુષ્યો - १३१ से किंतंभंते ! मणुस्सा? गोयमा ! मणुस्सा दुविहा पण्णत्ता,तंजहा-संमुच्छिम मणुस्सा यगब्भवक्कतियमणुस्साय। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્યના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. १३२ कहिणं भंते ! समुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखेत्ते जाव अंतोमुहुत्ताउया चेव कालं करेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૂર્છાિમ મનુષ્ય સંમૂર્છાિમ રૂપે કયાં(ઉત્પન્ન)થાય છે? ઉત્તર- હે ગૌતમ!મનુષ્ય ક્ષેત્રની અંદર ઉત્પન્ન થાય છે યાવત અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. १३३ तेसिंणं भंते !जीवाणंकइ सरीरगा पण्णत्ता? गोयमा !तिण्णि सरीरगा पण्णत्ता, तं जहा- ओरालिए, तेयए, कम्मए । सेतं समुच्छिममणुस्सा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ શરીર છેઔદારિકતૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સંમૂર્છાિમ મનુષ્યના દ્વારની વક્તવ્યતા કહેવી જોઈએ. આ મૂર્છાિમ મનુષ્યનું કથન થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સંમૂર્છાિમ મનુષ્યોના ભેદ-પ્રભેદોનું ૨૩ કારથી સંક્ષિપ્ત પ્રતિપાદન છે. સંમૂર્છાિમ મનુષ્ય - મનુષ્યોની ચૌદ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થતાં જીવોને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં જ હોવાથી સંમૂર્છાિમ મનુષ્યો પણ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તે ચૌદ પ્રકારના અશુચિસ્થાન આ પ્રમાણે છે– (૧) મળમાં, (૨) મૂત્રમાં, (૩) કફમાં, (૪) લીંટમાં, (૫) વમનમાં, (૬) પિત્તમાં, (૭) પરૂમાં, (૮) લોહીમાં, (૯) વીર્યમાં, (૧૦) સૂકાઈ ગયેલા યુગલો ફરી ભીના થાય તેમાં (૧૧) મૃત કલેવરમાં, (૧૨) સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૩) નગરની ગટરોમાં, (૧૪) સર્વ પ્રકારના અશુચિ સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના Page #160 -------------------------------------------------------------------------- ________________ ૮૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે અસશી, મિથ્યાદષ્ટિ અને અપર્યાપ્તપણે જ અંતર્મુહૂત માત્રનું આયુષ્ય પુરું કરી મૃત્યુ પામે છે. આ રીતે તે જીવોની ઋદ્ધિ અત્યંત અલ્પ છે. સંમક્કિમ મનુષ્યોના ૨૩ દ્વાર - (૧) શરીર- તેને ત્રણ શરીર હોય છે–ઔદારિક, તૈજસ અને કાર્મણ. (૨) અવગાહના- તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૩) સંઘયણ-છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા- પ્રથમની ત્રણ અશુભ (૮) ઇન્દ્રિય- પાંચ ઇન્દ્રિયો છે. (૯) સમુદ્યાત– પ્રથમના ત્રણ (૧૦) સંજ્ઞી– તે જીવો અસંજ્ઞી છે. (૧૧) વેદ- નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ- ચાર અપર્યાપ્તિઓ હોય છે. તે લબ્ધિ અપર્યાપ્તક હોય છે, તેથી કોઈ પણ પ્રકારે પ્રર્યાપ્ત થતા નથી, અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. (૧૩) દષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુ દર્શન હોય. તે પનિય હોવા છતાં અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી ચદર્શનનો ઉપયોગ નથી. ચક્ષુદર્શનનો ઉપયોગ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. (૧૫) જ્ઞાન- તે મિથ્યાત્વી હોવાથી મતિ, શ્રત, આ બે અજ્ઞાન જ હોય છે. (૧) યોગ- કાયયોગ હોય છે. તે અસંજ્ઞી અને અપર્યાપ્તા જ હોવાથી મનયોગ કે વચનયોગ નથી. (૧૭) ઉપયોગ– બંને ઉપયોગ હોય છે. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. ' (૧૯) ઉપપાત- મનુષ્ય અને તિર્યંચ ગતિના(પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય, કર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિય, આ આઠ દંડકના) જીવો આવીને ઉત્પન્ન થાય છે. નારકી અને દેવો મરીને અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા નથી. તે અવશ્ય પર્યાપ્તપણાને જ પ્રાપ્ત કરે છે. તૈજસકાય અને વાયુકાયના જીવો પણ મનુષ્યગતિને પ્રાપ્ત કરી શકતા નથી. અસંખ્યાત વર્ષાયુષ્ક અર્થાતુ યુગલિકો અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે, તેથી અહીં તે તે જીવોનો નિષેધ કર્યો છે. (૨૦) સ્થિતિ– જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. જઘન્ય અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કંઈક અધિક છે. (૨૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારે મૃત્યુ પામે છે. (૨૨) ઉદ્ધવર્તનમનુષ્ય અને તિર્યંચગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ દશ દંડકમાં જાય છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંજ્ઞી અને અંતર્મુહૂર્તની સ્થિતિમાં અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી તે જીવ નરક અને દેવ ગતિમાં કે યુગલિક રૂપે જન્મ ધારણ કરી શકતા નથી. (૨૩) ગતિ-આગતિ- મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. ગર્ભજ મનુષ્યો:१३४ से किंतंभंते !गब्भवक्कंतियमणुस्सा?गोयमा !गब्भवक्कंतियमणुस्सातिविहा पण्णत्ता,तंजहा-कम्मभूमया, अकम्मभूमया, अंतरदीवया। एवं मणुस्सभेदो भाणियव्वो जहा पण्णवणाए तहा णिरवसेसं भाणियव्वं जाव छउमत्था यकेवलीय । तेसमासओदुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ताय अपज्जत्ताय । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ગર્ભજ મનુષ્યના ત્રણ પ્રકાર છે, જેમ કે– કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતર્દીપજ. આ પ્રમાણે મનુષ્યોના છદ્મસ્થ અને કેવળી સુધીના ભેદ પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે કહેવા જોઈએ. તે મનુષ્યના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ | ८७ । १३५ तेसिं णं भंते ! जीवाणं कइ सरीरा पण्णत्ता ? गोयमा ! पंच सरीरा,तं जहाओरालिए जावकम्मए । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं तिण्णि गाउयाई । छच्चेव संघयणा, छस्संठाणा। भावार्थ:-प्रश्न- भगवन् ! ते पाने 240 शरीर डीय छ ? 6१२- गौतम! तेने पांय शरीर હોય છે– ઔદારિક યાવત કાર્પણ. તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે, તેને છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે. १३६ तेणं भंते !जीवा किं कोहकसाई जावलोभकसाई अकसाई ? गोयमा!सव्वे वि। भावार्थ:-प्रश्न-उमगवन्! ते शुओषायी यावत् सोमषायी अथवा षायी छ? 612હે ગૌતમ! તે ક્રોધકષાયી યાવત લોભકષાયી હોય છે અને અકષાયી પણ હોય છે. १३७ तेणं भंते !जीवा किं आहारसण्णोवउत्ता जावलोभसण्णोवउत्ताणोसण्णोवउत्ता? गोयमा ! सव्वे वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જીવ શું આહાર સંશોપયુક્ત યાવત લોભ સંશોપયુક્ત અથવા નોસંશોપયુક્ત હોય છે? ઉત્તર–હે ગૌતમ!તે ચારે સંશોપયુક્ત હોય છે અને નોસંશોપયુક્ત પણ હોય છે. १३८ तेणंभते !जीवा किंकण्हलेसाय जावअलेसा? गोयमा !सवेवि। सोइदियोवउत्ता जावणोइदियोवउत्ता वि।। सव्वे समुग्घायातं जहा- वेयणासमुग्घाए जावकेवलिसमुग्घाए । सण्णी वि णोसण्णी वि असण्णी वि । इत्थिवेया वि जावअवेया वि । पंच पज्जत्ती,तिविहा वि दिट्ठी, चत्तारिदसणा,णाणी वि अण्णाणी वि । जेणाणी ते अत्यगइया दुणाणी,अत्थेगइया तिणाणी, अत्थेगइया चउणाणी, अत्थेगइया एगणाणी। जे दुणाणी ते णियमा आभिणिबोहियणाणी, सुयणाणी य । जे तिणाणी ते आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणीय अहवा आभिणिबोहियणाणी,सुयणाणी, मणपज्जवणाणीय । जेचउणाणीतेणियमा आभिणिबोहियणाणी,सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी य । जे एगणाणी तेणियमा केवलणाणी। एवं अण्णाणी विदुअण्णाणी,तिअण्णाणी। मणजोगी विवइजोगी वि,कायजोगी वि, अजोगी वि । दुविहे उवओगे, आहारो छद्दिसिं। खवाओणेरइएहि अहेसत्तमवज्जेहि,तिरिक्खजोणएहिंतोखवाओअसंखेन्जवासाउय वज्जेहिं, मणुस्सेहिं-अकम्मभूमग-अंतरदीवग-असंखेज्जवासाउयवज्जेहिं, देवेहिंसव्वेहि। ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई, दुविहा वि मरति, उववट्टित्ता णेरइएसु जावअणुत्तरोववाइएसु, अत्थेगइया सिझति जावअंतं करैति । भावार्थ:-प्रश्न- भगवन् ! ते शुं शी यावत् शुसवेशी अथवा मवेशी डोय छ ? उत्तर-3 ગૌતમ!તે જીવો છએ છ લેશી હોય અથવા અલેશી પણ હોય છે. તે શ્રોતેન્દ્રિય ઉપયુક્ત યાવતુ સ્પર્શેન્દ્રિય Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮૮ | શ્રી જીવાજીવાભિગમ સત્ર ઉપયુક્ત અને નોઇન્દ્રિય ઉપયુક્ત પણ હોય છે. તેમાં વેદના સમુદ્યાત યાવતુ કેવળી સમુદ્યાત પર્યતના સર્વ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી હોય છે, નોસંજ્ઞી નોઅસંજ્ઞી પણ હોય છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી અને અવેદી પણ હોય છે. તેમાં અપેક્ષાએ પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ હોય છે. વાસ્તવમાં છ એ પર્યાપ્તિઓ હોય છે. તેમાં ત્રણ દષ્ટિ છે, ચાર દર્શન હોય છે. તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન, કેટલાકને ચાર જ્ઞાન, કેટલાકને એક જ્ઞાન હોય છે. જેને બે જ્ઞાન હોય તે નિયમથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, જેને ત્રણ જ્ઞાન હોય તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હોય છે અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની હોય છે. જેને ચાર જ્ઞાન હોય છે, તે નિયમથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની હોય છે. જેને એક જ્ઞાન હોય છે, તે નિયમથી કેવળજ્ઞાની હોય છે. આ જ પ્રમાણે જે અજ્ઞાની છે, તેમાં બે કે ત્રણ અજ્ઞાન હોય છે. તે મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી પણ હોય છે. તેમાં સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ હોય છે. તે છ એ દિશાઓના પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. તે સાતમી નરકને છોડીને શેષ નરકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયુષ્યવાળા તિર્યંચોને છોડીને શેષ તિર્યચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ રીતે સર્વ જાતિના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે સમવહત-અસમવહત બંને પ્રકારના મરણથી મરે છે. તે મૃત્યુ પામીને નૈરયિકોમાં યાવત અનુત્તરોપપાતિક દેવોમાં પણ ઉત્પન્ન થાય છે અને કોઈ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १३९ तेणं भंते !जीवा कइगइया,कइ आगइया? गोयमा !पंचगइया चउआगइया। परित्ता संखिज्जा पण्णत्ता समणाउओ ! सेतं मणुस्सा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાંચ ગતિ અને ચાર આગતિવાળા હોય છે. તે પ્રત્યેક શરીરી અને સંખ્યાત છે. હે આયુષ્યમાનું શ્રમણ ! આ મનુષ્યનું કથન થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગર્ભજ મનુષ્યોના ભેદ-પ્રભેદ સહિત ૨૩ દ્વારનું વર્ણન છે. ગર્ભજ મનુષ્યો - ગર્ભથી ઉત્પન્ન થનારા મનુષ્યોને ગર્ભજ મનુષ્ય કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) કર્મભૂમિ (૨) અકર્મભૂમિજ (૩) અંતરદ્વીપજ. મનુષ્યોના ભેદોનું કથન મનુષ્યક્ષેત્રોની અપેક્ષાએ છે. (૧) કર્મભૂમિજ મનુષ્યો-કર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા મનુષ્યો કર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તંત્રવર્ગષિવાળિખ્યાદ્રિ મોક્ષ અનુષ્ઠાનવ ર્મપ્રધાન ભૂમિર્ચેવાતેવર્નમૂન: (૧) કૃષિખેતી અને વાણિજ્યાદિ, (૨) અસિ-શસ્ત્રવિદ્યા અને (૩) મસિ-લેખન કળા, આ ત્રણ પ્રકારના વ્યાપાર તેમજ મોક્ષના અનુષ્ઠાન રૂપ ધર્મ-ક્રિયા જે ભૂમિમાં થાય તેને કર્મભૂમિ કહે છે. જ્યાં સામાજિક, રાજકીય અને Page #163 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ ૮૯ ] ધાર્મિક વ્યવસ્થાઓ હોય તેને કર્મભૂમિ કહે છે. તેના પંદરક્ષેત્રો છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર અને એક મહાવિદેહક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો જંબૂઢીપમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે ૩+ ૬+ ૬ = ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો થાય છે. મનુષ્યો– અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને અકર્મભૂમિજ મનુષ્યો કહે છે. યથાવત્તવિવેત્તા મૂકવા તેમપૂન: અસિ, મસિઅને કૃષિરૂપવ્યાપાર તથા મોક્ષાનુષ્ઠાનરૂપ ધર્મ જ્યાં ન હોય તેને અકર્મભૂમિ કહે છે. તેના ૩૦ ક્ષેત્રો છે– પાંચ હેમવય ક્ષેત્ર, પાંચ હરણ્યવય ક્ષેત્ર, પાંચ હરિવાસ ક્ષેત્ર, પાંચ રમ્યવાસ ક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર. તેમાં એક હેમવયક્ષેત્ર, એક હરણ્યવયક્ષેત્ર, એક હરિવાસક્ષેત્ર, એક રમ્યવાસક્ષેત્ર, એક દેવકુરુક્ષેત્ર, એક ઉત્તરકુરુક્ષેત્ર, આ છે અકર્મભૂમિના ક્ષેત્રો જંબૂદ્વીપમાં છે. બાર અકર્મભૂમિના ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં અને બાર અકર્મભૂમિના ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે દ+ ૧૨ + ૧૨ = ૩અકર્મભૂમિના ક્ષેત્રો થાય છે. ત્યાંના મનુષ્યો યુગલિક છે, દશ પ્રકારના વૃક્ષોથી જીવન વ્યવહાર કરે છે. (૩) અંતરદ્વીપજ મનુષ્યો– લવણ સમુદ્રની અંદર દ્વીપરૂપે હોવાથી તે દ્વીપોને અંતર્લીપ કહે છે. તેમાં રહેનારા મનુષ્યોને “અન્તર્લીપજ' કહે છે. અંતર્લીપોનું લવણ સમુદ્રમાં સ્થાન–જબૂદ્વીપના ભરત ક્ષેત્ર અને હેમવત ક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવાન' પર્વત છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તે પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાત્તથી ચારે વિદિશાઓ(ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય)માં લવણ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ યોજન જઈએ ત્યારે પ્રત્યેક વિદિશામાં જેબૂદ્વીપની જગતીથી ૩૦૦ યોજન દૂર એક-એક દ્વીપ આવે છે. જેમ કે– ઈશાન કોણમાં એકોરુક, અગ્નિ કોણમાં આભાસિક, નૈઋત્ય કોણમાં નાંગોલિક અને વાયવ્યકોણમાં વૈષાણિક દ્વીપ છે. તે દ્વીપ ગોળ છે, તેની લંબાઈ, પહોળાઈ ૩૦૦ યોજનની છે, તેની પરિધિ૯૪૯ યોજનથી કિંઈક ન્યૂન છે. તે દ્વીપોથી ૪૦૦-૪00 યોજન દૂર અને જંબુદ્વીપની ગતીથી પણ ૪00 યોજન દૂર સમુદ્રમાં ક્રમશઃ પ્રત્યેક વિદિશામાં પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દ્વીપ છે. તેની લંબાઈ પહોળાઈ ૪00-800 યોજનની છે, તે પણ ગોળ છે. તે પ્રત્યેકની પરિધિ ૧,૨૫ યોજનથી કંઈક ન્યૂન છે. આ જ રીતે પૂર્વ-પૂર્વના દ્વીપોથી ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજનના અંતરે અને જંબૂઢીપ જગતીથી પણ ક્રમશઃ પ00, 00, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજન દૂર એક-એક દ્વીપ આવે છે. તેની લંબાઈ-પહોળાઈ ક્રમશઃ ૫00 થી ૯૦૦યોજન સુધીની જાણવી જોઈએ. તે સર્વ ગોળ છે. પ્રત્યેક દ્વીપની ત્રિગુણીથી કંઈક અધિક પરિધિ છે. આ રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્લીપ છે. જે રીતે ચુલહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્લીપ છે, તે જ રીતે શિખરી પર્વતની ચારે વિદિશાઓમાં પણ ૨૮ અંતર્દીપ છે. તેનું વર્ણન શ્રી ભગવતી સૂત્ર શતક-૧૦, ઉદ્દેશક-૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશકોમાં છે. આ રીતે કુલ પ૬ અંતરદ્વીપ છે. છપ્પન અંતર્લીપ દાઢાઓ ઉપર કે દાઢાઓના આકારે?:- વ્યાખ્યા ગ્રંથોના વર્ણન પ્રમાણે ચુલ્લહિમવંત Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અને શિખરી બને પર્વતોની ચારે વિદિશાઓમાં દાઢાઓ છે અને તે દાઢાઓ પર અંતર્લીપ છે. શાસ્ત્ર શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. પ્રસ્તુત જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે યવિદિશાઓમાં ત્રણસો-ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્લીપ આવે છે. આ કથનથી તેમ સમજાય છે કે લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો જળમાં છે. તે ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલા છે. આ રીતે ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો અને ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ, તેમ ૮૬ યુગલિક ક્ષેત્રો = ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. ગર્ભજ મનુષ્યોના, ક્ષેત્રની અપેક્ષાએ ૧૦૧ ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપ બે-બે ભેદ થાય છે, તેથી ૧૦૧ ૪ ૨ = ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યોના થાય છે. ૨૦૨ ગર્ભજ મનુષ્યો + ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યો = ૩૦૩ ભેદ મનુષ્યોના છે. મનુષ્ય સંસાર સમાપન્ન જીવોના ૩૦૩ ભેદ સંમૂર્ણિમ – ૧૦૧ ગર્ભજ – ૨૦૨ કર્મભૂમિ-૧૫ પાંચ ભરત ક્ષેત્ર પાંચ ઐરાવત ક્ષેત્ર પાંચ મહાવિદેહ ક્ષેત્ર અકર્મભૂમિજ-૩૦ પાંચ હેમવય ક્ષેત્ર પાંચ હરણ્યવય ક્ષેત્ર પાંચ હરિવાસ ક્ષેત્ર પાંચ રમ્યફવાસ ક્ષેત્ર પાંચ દેવકુરુક્ષેત્ર પાંચ ઉત્તરકુરુક્ષેત્ર (યુગલિક ક્ષેત્ર) અંતરીપજ–પ ૨૮–દક્ષિણદિશામાં ચૂલ્લ હિમવંત પર્વતની ચારે વિદિશામાં ૩૪ ૪ = ૨૮ ૨૮–ઉત્તરદિશામાં શિખરી પર્વતની ચારે વિદિશામાં ૭ ૪૪ = ૨૮ ૨૮+ ૨૮ = પદ (યુગલિક ક્ષેત્ર) 30 ૧૫ કર્મભૂમિજ (અપર્યાપ્ત) અકર્મભૂમિજ (અપર્યાપ્ત) પs અંતરદ્વીપજ (અપર્યાપ્ત). પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોના ૨૩ દ્વાર:(૧) શરીરઃ- ગર્ભજ મનુષ્યોમાં પાંચ શરીર છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. (૨) અવગાહના :- તેની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના Page #165 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૯૧ ] ત્રણ ગાઉ છે. ઉત્કૃષ્ટ અવગાહના સુષમસુષમાકાલના(પ્રથમ આરાના) અથવા દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોની અપેક્ષાએ છે. આ કથન સમુચ્ચય ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ છે. વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજનની છે. (૩) સંઘયણ– છ સંઘયણ હોય છે. (૪) સંસ્થાન- છ સંસ્થાન હોય છે. (૫) કષાય- ગર્ભજ મનુષ્યોમાં ચારે કષાય હોય છે. તે ઉપરાંત તેઓ સંયમ સાધનાથી અકષાયી પણ થઈ શકે છે. () સંજ્ઞાચારે સંજ્ઞા હોય છે અને તેઓ નોસંજ્ઞોયુક્ત પણ થઈ શકે છે. સાતમાં ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીના સર્વ ચારિત્ર સંપન્ન સાધક નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૭) શ્યા- ગર્ભજ મનુષ્યોમાં છ એ છ લેશ્યા હોય છે અને તે અલેશી પણ થઈ શકે છે. પરમ શુક્લ ધ્યાની અયોગીકેવળી સાધક અલેશી છે. (૮) ઇજિય-પાંચે ઇન્દ્રિયોના ઉપયોગથી ઉપયુક્ત પણ હોય છે અને કેવલીની અપેક્ષાએ નોઇન્દ્રિયોપયુક્ત પણ હોય છે. કેવળીને કેવળજ્ઞાન હોવાથી કોઇપણ વસ્તુના જ્ઞાન માટે ઇન્દ્રિયનો ઉપયોગ કરતા નથી, તેથી તે નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે. (૯) સમદુઘાત- સાત સમુઘાત છે કારણ કે મનુષ્યમાં સર્વ ભાવો સંભવિત છે. (૧૦) સંજ્ઞીગર્ભજ મનુષ્યો સંશી હોય છે, પરંતુ તે કેવળીની અપેક્ષાએ નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. (૧૧) વેદ–ત્રણે વેદ હોય છે અને અવેદી પણ થઈ શકે છે. સૂક્ષ્મ સંપરાય આદિ ગુણસ્થાનવાળા મનુષ્યો અવેદી છે. (૧૨) પર્યાપ્ત- પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. ગર્ભજ મનુષ્યોને છ પર્યાપ્તિ હોય છે પરંતુ ભાષા અને મન પર્યાપ્તિને એક માનવાની અપેક્ષાથી પાંચ પર્યાપ્તિનું કથન છે. (૧૩) દષ્ટિ– દષ્ટિ ત્રણ છે. કોઈ મિથ્યાષ્ટિ, કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિશ્રદષ્ટિ પણ હોય છે. (૧૪) દર્શન- દર્શન ચાર છે. (૧૫) જ્ઞાન દ્વાર– તે જ્ઞાની અને અજ્ઞાની હોય છે. જે મિથ્યાદષ્ટિ છે તે અજ્ઞાની છે અને જે સમ્યગુદૃષ્ટિ છે તે જ્ઞાની છે. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. તે આ પ્રમાણે છે કેટલાક મનુષ્યોને બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન કે એક જ્ઞાન હોય છે, કોઈ જીવને બે જ્ઞાન હોય, તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય; ત્યાર પછી જો તેને અવધિજ્ઞાન થાય તો મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય અથવા જો તેને મન:પર્યવજ્ઞાન થાય તો મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન હોય; ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય છે. એક સાથે પાંચ જ્ઞાન હોતા નથી કારણ કે કેવળજ્ઞાન પ્રગટ થતાં મતિ આદિક્ષાયોપથમિક જ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે, તેથી કેટલાક મનુષ્યોને એક કેવળજ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જેને બે અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની અને શ્રત અજ્ઞાની છે. જેને ત્રણ અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે. (૧) યોગ– મનુષ્ય મનયોગી, વચનયોગી, કાયયોગી છે અને અયોગી પણ છે. શૈલેષી અવસ્થામાં અયોગી હોય છે. (૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ ક્રમશઃ હોય છે. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહારના પુલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– ચારે ગતિના જીવોનો ઉપપાત ગર્ભજ મનુષ્યોમાં થાય છે. તેમાં સાતમી નરકના નારકી, તેજસ્કાય, વાયુકાય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે તેજસ્કાય અને વાયુકાયના બે દંડકના જીવોને છોડીને ૨૨ દંડકના જીવોની ગર્ભજ મનુષ્યોમાં ઉત્પત્તિ થાય છે. (૨) સ્થિતિ- મનુષ્યોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિક મનુષ્યોની અપેક્ષાએ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે ગર્ભજ મનુષ્યોની સમુચ્ચય સ્થિતિનું કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૪ના વિવેચનમાં કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતર્લીપના ગર્ભજ મનુષ્યોની સ્થિતિનું પૃથક્ પૃથફ કથન છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ - જન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અંતર્મુહૂર્ત કોડપૂર્વવર્ષ યુગલિક મનુષ્ય કોડપૂર્વ ઝાઝેરી ૩ પલ્યોપમ ૧૫ કર્મભૂમિ ભરત–ઐરાવત ક્ષેત્ર ૩ પલ્યોપમ મહાવિદેહ ક્ષેત્ર(૩ર વિજય) અંતર્મુહૂર્ત ક્રોડપૂર્વ વર્ષ ત્રીસ અકર્મભૂમિ હેમવય-હરણ્યવય ક્ષેત્ર | દેશોન ૧ પલ્યોપમ . . . . | ૧પલ્યોપમ પૂર્ણ . હરિવાસ–રમ્યવાસ ક્ષેત્ર | દેશોન ૨ પલ્યોપમ ૨ પલ્યોપમ પૂર્ણ ..: : : : : : : : : : : : : : , . . . . . દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર * * * * દેશોને ૩ પલ્યોપમ | ૩ પલ્યોપમ પૂર્ણ પદ અસર કીપના મનષ્યો | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ * સર્વ અપર્યાપ્તાની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. અંતર્મુહૂર્ત | ભરત ઐરાવત ક્ષેત્રના અવસર્પિણીકાલમાં છ આરાની સ્થિતિ:આરા-કમ આરાના પ્રારંભમાં સ્થિતિ આરાના અંતમાં સ્થિતિ પ્રથમ આરો ૩ પલ્યોપમ ૨ પલ્યોપમ બીજો આરો | ૨ પલ્યોપમ | ૧પલ્યોપમ ત્રીજા આરાના ભાગમાં ૧ પલ્યોપમ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ત્રીજાઆરાના છેલ્લા ભાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ ચોથો આરો જઘટ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦ વર્ષ પાંચમો આરો જઘઅંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક 100 વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ છઠ્ઠો આરો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૬ વર્ષ * આ જ રીતે ઉત્સર્પિણીકાલમાં છ આરાની સ્થિતિ વિપરીત ક્રમથી સમજી લેવી અર્થાત્ અવસર્પિણીકાલના છઠ્ઠા આરાની જે સ્થિતિ છે તે ઉત્સર્પિણીકાલના પહેલા આરાની સ્થિતિ સમજી લેવી યાવત્ અવસર્પિણીકાલના પહેલા આરાની જે સ્થિતિ કહી છે તે ઉત્સર્પિણીકાલના છઠ્ઠા આરાની સ્થિતિ સમજવી. તેમાં પણ અવસર્પિણીના આરાના અંતમાં જે સ્થિતિ છે તે ઉત્સર્પિણીના આરાના પ્રારંભની સ્થિતિ સમજવી. (૨૧) મરણ– મારણાંતિક સમઘાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ [ ૯૩ ] (૨૨) ઉદ્દવર્તના- તે સર્વ નારકીઓમાં, તિર્યચોમાં, સર્વ મનુષ્યોમાં, અનુત્તરોપપાતિક દેવો સુધી સર્વ પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે અને કોઈ સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. (૨૩) ગતિ-આગતિ- મનુષ્ય પાંચ ગતિઓમાં જાય છે અને ચારે ગતિમાંથી આવે છે. ગર્ભજ મનુષ્યો પ્રત્યેક શરીરી અને સંખ્યાતા જ હોય છે, કારણ કે ગર્ભજ મનુષ્યોની સંખ્યા ૨૯ અંક પ્રમાણ છે. ચારે ય જાતિના દેવો:१४० से किंतंभंते ! देवा? गोयमा ! देवा चउव्विहा पण्णत्ता,तंजहा- भवणवासी, वाणमतरा,जोइसिया,वेमाणिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવોના ચાર પ્રકાર છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. १४१ से किंतंभंते ! भवणवासी? गोयमा ! भवणवासी दसविहा पण्णत्ता,तंजहाअसुरा जावथणिया । सेतं भवणवासी। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવોના દશ પ્રકાર છે. અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર. १४२ से किंतं भंते ! वाणमंतरा । गोयमा ! देवभेदो सव्वो भाणियव्वो जावते दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ता य अपज्जत्ता य । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્ર અનુસાર દેવોના ભેદ જાણવા જોઈએ વાવ તેના સંક્ષેપથી બે પ્રકાર છે, યથા– પર્યાપ્ત અને અપર્યાપ્ત. १४३ तओसरीरगापण्णत्ता-वेउव्विए,तेयए, कम्मए । ओगाहणादुविहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं सत्तरयणीओ। तत्थणंजा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अगुलस्ससखेज्जइभागउक्कोसेण जोयणसयसहस्स। . सरीरगा छण्हं संघयणाणं असंघयणी; णेवट्ठी, णेव छिरा, णेव ण्हारू, णेव संघयणमत्थि,जे पोग्गला इट्टा कता जावतेतेसिं संघायत्ताए परिणमति । ભાવાર્થઃ- દેવોને શરીર ત્રણ હોય છે–વૈક્રિયતૈજસ અને કાર્મણ. દેવોની અવગાહના બે પ્રકારની છેભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તર વૈક્રિયની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. દેવોના શરીરમાં છ સહનનોમાંથી કોઈપણ સંહનન હોતું નથી કારણ કે તેમાં હાડકા, શિરા કે સ્નાયુ હોતા નથી. જે પુદ્ગલ ઇષ્ટ, કાંત યાવત મનોહર હોય તે તેના શરીર રૂપમાં એકત્રિત થઈ, પરિણત થઈ જાય છે. १४४ तेसिंणं भंते ! सरीरा किं संठिया पण्णत्ता? Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा !दुविहा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णंजे से भवधारणिज्जा ते णं समचउरंससंठिया पण्णत्ता, तत्थ णं जेसे उत्तरवेउव्विया तेणं णाणासंठाणसंठिया पण्णत्ता। ___ चत्तारि कसाया, चत्तारि सण्णाओ, छ लेस्साओ, पंच इंदिया, पंच समुग्घाया, सण्णी वि,असण्णी वि,इत्थीवेयावि,परिसवेयावि,णोणपुसगवेया, पज्जत्ती अपज्जत्तीओ पंच, दिट्ठी तिण्णि, तिणि दंसणा,णाणी वि अण्णाणी वि,जेणाणी तेणियमा तिण्णाणी, अण्णाणी भयणाए, तिविहे जोगे, दुविहे उवओगे, आहारोणियमा छद्दिसि; ओसण्णं कारणं पडुच्च वण्णओ हालिहसुक्किलाई जाव आहारमाहरैति। उववाओ तिरियमणुस्सेहिं, ठिई जहण्णेणं दसवासहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई,दुविहा विमरति, उव्वट्टित्ता णो णेरइएसुगच्छंति तिरियमणुस्सेसुजहासंभवं, णो देवेसुगच्छति, दुगइआ, दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो । सेतं देवा । सेतं पर्चेदिया। सेत ओराला तसा पाणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવોના શરીર સંસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીર સંસ્થાનના બે પ્રકાર છે– ભવધારણીય અને ઉતરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન છે. ઉત્તરવૈક્રિય શરીર વિવિધ આકારના હોય છે. દેવોમાં ચાર કષાય, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઇન્દ્રિય, પાંચ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી અને અસંજ્ઞી છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી છે, નપુંસકવેદી હોતા નથી. તેમાં પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિઓ હોય છે. તેમાં ત્રણ દષ્ટિ અને ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમથી ત્રણ જ્ઞાન અને જે અજ્ઞાની છે તેને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. તે સાકાર અને અનાકાર બંને ઉપયોગવાળા છે. તે નિયમથી છ યે દિશાઓના પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે. પ્રાયઃ તે પીળા અને સફેદ શુભ વર્ણના યાવતું શુભગંધ, શુભરસ, શુભ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તે મારણાંતિક સમુઘાતથી સમવહત તથા અસમવહત થઈને પણ મરે છે. તે ત્યાંથી ચ્યવીને નરકમાં ઉત્પન્ન થતા નથી, યથાસંભવ તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી બે ગતિ અને બે આગતિવાળા હોય છે. તે આયુષ્યમાન શ્રમણ ! તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય. આ દેવોનું વર્ણન પૂર્ણ થયું. તે રીતે જ પંચેન્દ્રિયનું અને ઉદાર ત્રસોનું વર્ણન પણ પૂર્ણ થયું. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં દેવોના ભેદ-પ્રભેદ અને સમુચ્ચય દેવોના ૨૩ દ્વારોનું પ્રતિપાદન છે. દેવોના ચાર પ્રકાર છે– (૧) ભવનપતિ (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષી (૪) વૈમાનિક. ભવનપતિ :- જે દેવો પ્રાયઃ ભવનોમાં નિવાસ કરે છે તે ભવનપતિ કહેવાય છે. ભવનવાસી દેવોના દશ ભેદ છે– (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. તે કુમારોની જેમ વિભૂષાપ્રિય, ક્રીડા પરાયણ, તીવ્ર અનુરાગવાળા અને સુકુમાર હોય છે, તેથી તે “કુમાર” કહેવાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ વાણવ્યંતર - વિ અર્થાતુ વિવિધ પ્રકારના અંતર અર્થાતુ આશ્રય જેના હોય તે વ્યંતર છે. ભવન, નગર, આવાસો વગેરે વિવિધ સ્થાનોમાં રહે તેને વાણવ્યંતર કહેવાય છે અથવા જે વનોના વિવિધ પર્વતાન્તરો કંદરાન્તરો આદિ આશ્રયોમાં રહે છે તે વાણવ્યંતરદેવ છે. વ્યંતરોના નગર રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ રત્નકાંડમાં ઉપર નીચે સો સો યોજન છોડીને શેષ આઠસો યોજન પ્રમાણ મધ્યભાગમાં છે. તેના નગરો તિરછાલોકમાં છે અને તેનાં આવાસ ત્રણે લોકમાં છે. - વાણવ્યંતરના આઠ ભેદ છે. કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, તે સર્વના સંક્ષેપમાં બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. જયોતિષી - જે જગતને પ્રકાશિત કરે છે તે જ્યોતિષી કહેવાય છે. તેના પાંચ ભેદ છે– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા. તે સર્વના સંક્ષેપમાં બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. વૈમાનિક – જે ઊર્ધ્વલોકમાં વિમાનોમાં રહે છે, તે વૈમાનિક છે. તેના બે પ્રકાર છે– કલ્પપપત્રક અને કલ્પાતીત. જ્યાં કલ્પ, આચાર મર્યાદા હોય અર્થાતુ જ્યાં ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશ આદિની મર્યાદા અને વ્યવહાર હોય તે કલ્પપપન્નક છે. તેના બાર ભેદ છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અય્યત. જ્યાં ઇન્દ્ર સામાનિક આદિ ભેદ ન હોય, કોઇપણ પ્રકારની કલ્પમર્યાદા ન હોય તેને કપાતીત કહે છે. તેના બે પ્રકાર છે– સૈવેયક અને અનુત્તરોપપાતિક. તેમાં શૈવેયક દેવના નવ પ્રકાર છે– (૧) અધતન-અધસ્તન રૈવેયક (૨) અધસ્તન-મધ્યમ ગ્રેવેયક (૩) અધિસ્તન-ઉપરિમ રૈવેયક (૪) મધ્યમઅધસ્તન રૈવેયક (૫) મધ્યમ-મધ્યમ ગ્રેવેયક (૬) મધ્યમ-ઉપરિમ રૈવેયક (૭) ઉપરિમ-અધસ્તન રૈવેયક (૮) ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક (૯) ઉપરિમ- ઉપરિમ રૈવેયક. અનારોપપાતિક દેવોના પાંચ ભેદ છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ મહાવિમાન. સંક્ષેપમાં તે દરેક દેવોના બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. દેવોમાં ઉત્પત્તિ સમયે જ અપર્યાપ્તા હોય છે કારણ કે નારકી, દેવતા અને યુગલિકો અવશ્ય પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત કરે જ છે. તેમાંથી કોઇપણ જીવો અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુને પ્રાપ્ત કરતા નથી. તે જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે, તેથી સર્વ દેવો લબ્ધિ પર્યાપ્ત છે અને કરણ અપર્યાપ્તાની અપેક્ષાએ તેમાં અપર્યાપ્તાના ભેદોની ગણના કરી છે. ચારે ય જાતિના દેવોમાં ર૩ દ્વાર:(૧) શરીર - દેવોને ત્રણ શરીર હોય છે– વૈક્રિય, તૈજસ અને કાર્પણ. (૨) અવગાહના :- દેવોની અવગાહના બે પ્રકારની છે– ભવધારણીય, ઉત્તરક્રિય. ભવધારણીયજઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા પહેલા બીજા દેવલોકમાં સાત હાથની, ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવથી બાર દેવલોકમાં ત્રણ હાથની, નવગ્રેવેયકમાં બે હાથની, અનુત્તર વિમાનમાં એક હાથની અવગાહના હોય છે. ઉત્તરલૈકિય- જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અવગાહના બાર દેવલોક સુધીના સર્વ દેવોની લાખ યોજનની છે. ત્યાર પછીના કલ્પાતીત દેવો ઉત્તરવૈક્રિય શરીર બનાવતા નથી. લોક સી ઉત્તરણ હાથ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર (૩) સંઘયણ:- છ સંઘયણોમાંથી એકપણ સંઘયણ નથી. દેવોના શરીરમાં હાડકા, શિરા કે સ્નાયુ નથી તેથી તે અસંઘયણી છે. ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર પુદ્ગલ તેના શરીરરૂપે એકત્રિત થાય છે. (૪) સંસ્થાન :- ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન છે અને ઉતરવૈક્રિય શરીરનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. તે ઇચ્છાનુસાર આકાર બનાવી શકે છે. (૫) કષાય–ચારે કષાય છે. (૬) સંજ્ઞા–ચારે સંજ્ઞાઓ છે. (૭) વેશ્યા–છ લેશ્યાઓ હોય છે. તેમાં ભવનપતિ અને વ્યંતરમાં ચાર વેશ્યા, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકમાં તેજોવેશ્યા, ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં પાલેશ્યા, છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી શુક્લલેશ્યા હોય છે. (૮) ઈન્દ્રિય- પાંચ ઇન્દ્રિયો હોય છે. (૯) સમુદ્ધાત- પાંચ સમુદ્યાત છે- વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુદ્યાત. દેવોને વૈક્રિય અને તેજલબ્ધિ હોવાથી તે બંને સમુદ્યાત હોય છે. (૧૦) સંજ્ઞી– દેવો સંજ્ઞી જ હોય છે, પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ભવનપતિ અને વ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેને અસંજ્ઞી કહેવાય છે. તે જીવ પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી સંજ્ઞી કહેવાય છે, તેથી ભવનપતિ અને વ્યંતરમાં સંજ્ઞી અને અસંજ્ઞી બંને હોય છે. જ્યોતિષી અને વૈમાનિકોમાં સંજ્ઞી જ હોય છે, કારણ કે અસંજ્ઞી જીવો ત્યાં ઉત્પન્ન થતાં નથી. (૧૧) વેદ દ્વાર:- તે સ્ત્રીવેદી, પુરુષ વેદી હોય છે, નપુંસક વેદી નથી. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોક સુધી જ દેવી હોય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં એક પુરુષવેદ જ હોય (૧૨) પર્યાતિ :- પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. ભાષા અને મનપર્યાપ્તિમાં એકત્વની વિવક્ષા કરીને પાંચ પર્યાપ્તિનું કથન છે. વાસ્તવમાં છ એ પર્યાપ્તિ હોય છે. (૧૩) દષ્ટિ–ત્રણે દષ્ટિ હોય છે. (૧૪) દર્શન–ત્રણે દર્શન હોય છે. (૧૫) શાનઃ-તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તેને નિયમથી ત્રણ જ્ઞાન હોય છેમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. જે અજ્ઞાની છે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થાય, તેને અપર્યાપ્તાવસ્થામાં વિલંગજ્ઞાન હોતું નથી, તેથી તે દેવોમાં બે અજ્ઞાન હોય છે. મિથ્યાદષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય દેવગતિમાં ઉત્પન્ન થાય, તેને પર્યાપ્ત કે અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ભવનપતિ, વ્યંતરમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જ્યોતિષી અને વૈમાનિકમાં ત્રણ અજ્ઞાન હોય છે, ત્યાં અન્ય વિકલ્પ નથી. (૧) યોગ– મન, વચન અને કાયયોગ, તે ત્રણે યોગ હોય છે. (૧૭) ઉપયોગ- સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ હોય છે. (૧૮) આહાર-છદિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાતઃ-ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો, આ બે દંડકના જીવોનો દેવોમાં ઉપપાત થાય છે. અપર્યાપ્તા જીવો તથા એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો દેવગતિને પ્રાપ્ત કરી શકતા નથી. નારકીઓ કે દેવો પણ તથા પ્રકારના સ્વભાવે દેવગતિમાં જન્મ ધારણ કરી શકતા નથી. (૧) ગર્ભજ મનુષ્યો સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના કોઇપણ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે.(૨) અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ અને વ્યંતરજાતિના દેવોમાં અને (૩) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આઠ દેવલોક સુધી જઈ શકે છે. (૪) યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય આ બંને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ બીજા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે (૧) ભવનપતિ અને વ્યંતરમાં સંજ્ઞી તિર્યંચ, અસંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો, (૨) જ્યોતિષીથી આઠ દેવલોક સુધી સંશી તિર્યંચ અને સંશી મનુષ્યોનો અને (૩) નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં માત્ર સંજ્ઞી મનુષ્યોનો જ ઉપપાત થાય છે. (૨૦) સ્થિતિ :– ભવનપતિ-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. વ્યંતર-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. જ્યોતિષી– જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. વૈમાનિક જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. આ ચારે ય જાતિના દેવોની સમુચ્ચય સ્થિતિ છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર પદ–૪ પ્રમાણે જાળવું. (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ઉદ્ધર્તન– (૧) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા—બીજા દેવલોકના દેવો– મનુષ્ય અને તિર્યંચ ગતિના પૃથ્વી, પાણી, વનસ્પતિ, સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ મનુષ્ય અને સંખ્યાત વર્ષાયુષ્ય તિર્યંચ પંચેન્દ્રિય આ પાંચ દંડકમાં જાય છે. (૨) ત્રીજાથી આઠમા દેવલોકના દેવો સંખ્યાત વર્ષાયુદ્ધ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ બે દંડકમાં ઉત્પન્ન થાય છે. (૩) નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યના એક જ દંડકમાં ઉત્પન્ન થાય છે. દેવો મરીને નારકી, દેવતા અને યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. (૨૩) ગતિ– આગતિ– દેવો મૃત્યુ પામીને મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિમાં જાય છે અને તે બે ગતિમાંથી આવે છે. ભવનપતિ – ૧૦ ૧. અસુરકુમાર ૨. નાગકુમાર ૩. સુવર્ણકુમાર ૪. વિદ્યુતકુમાર ૫. અગ્નિકુમાર ૐ દીપકુમાર ૭. ઉદધિકુમાર ૮. દિશાકુમાર ૯. વાયુમાર ૧૦. અનિતકુમાર દૈવ સંસાર સમાપન્ન જીવોના ૪૯ ભેદ વ્યંતર – ૮ ૧. પિશાચ ૨. ભૂત ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર ૬. કિંપુરુષ ૭. મહોરગ ૮. ગંધર્વ [+ ૮ +૫+૨૬ ૪] જ્યોતિષી – ૫ ૧. ચંદ્ર ૨. સૂર્ય ૩. ગ્રહ ૪. નક્ષત્ર ૫. તારા વૈમાનિક – ૨૬ કલ્પોત્પન્નક (૧૨ દેશોક) ૧. સૌધર્મ ર. ઈશાન ૩. સનત્કુમાર ૪. માહેન્દ્ર ૫. બ્રહ્મલોક “ લાન્તક ૭. મહાશુક ૮. સહસ્રાર ૯૭ ૯. આનત ૧૦. પ્રાણત ૧૧. આરણ ૧૨. અચ્યુત કલ્પાતીત ધ્રુવે (૯) ત્રણ ત્રિકમાં અનુત્તર વિમાન (4) વિજય વત જયંત અત સાયસિત Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮] શ્રી જીવાજીવાભિગમ સત્ર આ જીવ બસ-સ્થાવરની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર :१४५ थावरस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई ठिई पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્થાવરની ભવસ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. १४६ तसस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ठिई पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન– ભગવન્! ત્રસની ભવસ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. १४७ थावरे णं भंते ! थावरे ति कालओ केवच्चिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणतं कालं, अणंताओ उस्सप्पिणीओ अवसप्पिणीओ कालओ। खेत्तओ अणंता लोया असंखेज्जा पुग्गलपरियट्टा । तेणं पुग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્થાવર જીવ સ્થાવર રૂપે કેટલા કાલ સુધી રહી શકે છે અર્થાત્ તેની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી રહી શકે છે. કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સુધી, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ અને અસંખ્ય પુગલ પરાવર્તન સુધી રહી શકે છે. આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પરાવર્તન સુધી સ્થાવર જીવો સ્થાવર પણે રહી શકે છે. १४८ तसे णं भंते ! तसे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणीओ अवसप्पिणीओकालओ;खेतओ असखेज्जा लोगा। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્!ત્રસ જીવ ત્રસરૂપે કેટલા કાળ સુધી રહી શકે છે અર્થાત્ તેની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને (તેલ-વાયુની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે. તે અસંખ્યાત કાલ, કાલની અપેક્ષાએ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ હોય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. १४९ थावरस्सणं भंते ! केवइयकालं अंतर होइ? गोयमा ! जहा तससंचिट्ठणाए। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સ્થાવરનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!ત્રસ જીવોના સંચિટ્ટણા Page #173 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ [ ૯૯] કાળ (કાયસ્થિતિ) પ્રમાણ સ્થાવર જીવોનું અંતર છે અર્થાત્ ઉપરોક્ત અસંખ્યાત કાલનું અંતર છે. १५० तसस्स णं भंते ! केवइयकालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!ત્રનું અંતર કેટલું છે?ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. १५१ एएसिणं भंते ! तसाणं थावराण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा तसा, थावरा अणतगुणा । सेतंदुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ત્રસ અને સ્થાવરજીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર-ગૌતમ! સર્વથી થોડા ત્રસ જીવો છે અને તેનાથી સ્થાવર જીવો અનંતગુણ છે. આ બે પ્રકારના સંસાર સમાપન્ન(સંસારી) જીવોની પ્રરૂપણા પૂર્ણ થઈ. આ દ્વિવિધા નામની પ્રથમ પ્રતિપત્તિ પૂર્ણ થઈ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ત્રસ અને સ્થાવર જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. સ્થાવર જીવોની ભવસ્થિતિ - જીવના વર્તમાન એક ભવના આયુષ્યને ભવસ્થિતિ કહે છે. સ્થાવર જીવોની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. આ સ્થિતિ પૃથ્વીકાયની મુખ્યતાએ છે. ત્રસ જીવોની ભવસ્થિતિ:- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. આ સ્થિતિ દેવો અને નારકીઓની મુખ્યતાઓ છે. કાયસ્થિતિ :- એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ પુનઃ તે જ પર્યાયમાં જન્મ મરણ કરવા. આ રીતે એક જ પર્યાયમાં નિરંતર જેટલા ભવ થાય, તેની કાલગણનાને કાયસ્થિતિ કહે છે. સ્થાવરોની કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ સુધી સ્થાવર જીવ સ્થાવરકાય રૂપે જન્મ મરણ કરી શકે છે. સૂત્રમાં અનંત કાલનું સ્પષ્ટીકરણ કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ કર્યું છે. મામો ૩ÍMિો પિળો .... કાલથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પર્યત સ્થાવર જીવ સ્થાવરકાયમાં જ જન્મ-મરણ કરી શકે છે. રહેતો મળતા નો વેજ્ઞા પુરાત્ત પરિયડ્ડા.... ક્ષેત્રથી અનંત કાલનું માપ, અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાલ વ્યતીત થાય છે, તેટલા કાલ પર્યત સ્થાવર જીવ સ્થાવર રૂપે રહી શકે છે. અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશો છે તેમાંથી પ્રતિસમય એક એક આકાશ પ્રદેશનો અપહાર કરીએ તો તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેટલો કાલ સ્થાવર જીવ સ્થાવર રૂપે રહી શકે છે. તેમાં અનંત Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્સર્પિણી અનંત અવસર્પિણી કાલ અથવા અસંખ્ય પુલ પરાવર્તન કાલ વ્યતીત થાય છે. તેપુનિ થિ માવત્તિયાણ અવેમ્બરૂમાડો.આ સૂત્ર પાઠમાં અસંખ્ય પુદ્ગલપરાવર્તનમાં અસંખ્યાતની રાશિને સમજાવવા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયનું પરિમાણ કહ્યું છે. એક આવલિકામાં અસંખ્યાત સમય છે અને તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત સમય હોય છે. તે જેટલા અસંખ્યાત સમય હોય તેટલા પુદ્ગલ પરાવર્તનકાલ સ્થાવર જીવો સ્થાવરરૂપે રહી શકે છે. સ્થાવરોમાં પણ વનસ્પતિની કાયસ્થિતિ અનંત કાલની છે. વનસ્પતિની આ અનંત કાલની કાયસ્થિતિ વ્યવહાર રાશિની અપેક્ષાએ છે, કારણ કે અવ્યવહાર રાશિના જીવોની કાયસ્થિતિ તો અનાદિ કાલની છે. તેની કાયસ્થિતિ કોઈપણ માપથી નિશ્ચિત થતી નથી. ૩વત્ત - ષોડપ વ વનસ્પતિસ્થિતિ નિઃસાવ્યવહારિ जीवानधिकृत्यप्रेच्यते,असाव्यवहारिकजीवानातुकायस्थितिरनादिरवसेया।तथाचोक्तविशेषणवत्याम् अत्थि अनंता जीवा, जेहि न पत्तोतसाइ परिणामो। ते वि अनंतानंता, निगोयवासं अणुवसति ॥ અર્થ- વનસ્પતિકાયની કાયસ્થિતિનો કાલ વ્યવહાર રાશિના જીવોની અપેક્ષાએ છે. અવ્યવહાર રાશિના જીવોની કાયસ્થિતિ અનાદિ કાલની છે. અવ્યવહાર રાશિના અનંતાનંત જીવો તો અનાદિકાલથી નિગોદરૂપે તે જ સ્થાનમાં છે. તે જીવોએ કદાપિ ત્રસપર્યાયને પ્રાપ્ત કરી નથી, તેથી તેની કાયસ્થિતિ રૂપ કાલગણના થતી નથી. ત્રસ જીવોની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ છે. આ અસંખ્યાત કાળને કાલની અપેક્ષા અને ક્ષેત્રની અપેક્ષાએ સ્પષ્ટ કરવામાં આવે છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોકમાં જેટલા આકાશ પ્રદેશ હોય, તેમાંથી એક એક આકાશ પ્રદેશને પ્રતિ સમયે કાઢવામાં આવે, ત્યારે તેમાં જેટલો સમય વ્યતીત થાય તેટલા સમય સુધી ત્રસજીવ ત્રસ રૂપે રહી શકે છે. આ કાયસ્થિતિ ગતિ=સ તેજસકાય અને વાયુકાયની મુખ્યતાએ છે. કારણ કે પ્રસ્તુત પ્રકરણમાં તે બંનેને ત્રસ રૂપે સ્વીકાર્યા છે, તેથી સૂત્રોક્ત ત્રસની કાયસ્થિતિ ઘટિત થાય છે. લબ્ધિ ત્રસની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ શાસ્ત્રમાં સાધિક બે હજાર સાગરોપમની કહી છે. અંતર - સ્થાવર જીવ, સ્થાવર પર્યાયને છોડીને પુનઃ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે, તેની વચ્ચેના કાલને અંતર કહે છે. સ્થાવરનું અંતર–ત્રસકાયની જે કાયસ્થિતિ છે તે જ સ્થાવરનું અંતર છે. તે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે. આ કથન પણ તેજસ્કાય અને વાયુકાયરૂપ ગતિ ત્રસની અપેક્ષાએ છે. ત્રસનું અંતર– સ્થાવરની કાયસ્થિતિ તે ત્રસનું અંતર છે. તે ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અર્થાત્ ત્રસ જીવ ત્રસ પર્યાયને છોડીને પૃથ્વી આદિ સ્થાવરમાં જન્મ-મરણ કરતાં નિગોદમાં જાય, ત્યાં અનંત કાલ રહે, તો ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ કાલ વ્યતીત થયા પછી પુનઃ ત્રસપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે અંતર વનસ્પતિકાયમાં જવાની અપેક્ષાએ સંભવિત છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડાત્રસ છે, કારણ કે તે જીવો અસંખ્યાત જ છે. તેનાથી સ્થાવર જીવો અનંતગુણા છે કારણ કે તે અનંતાનંત છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૧ ૧૦૧ | | અલ્પબદુત્વ (૧) સર્વ થી થોડા ત્રાસ-સ્થાવર જીવોની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર : જીવ પ્રકાર | ભવસ્થિતિ | કાયસ્થિતિ | અંતર ત્રસ(ગતિ ત્રસ) | 3000 વર્ષ | અસંખ્યાત કાલ- | અનંતકાલ તેઉકાય-વાયુકાય પુઢવીકાલ | વનસ્પતિકાલ ત્રસ (ઉદાર ત્રસ) | ૩૩ સાગરોપમ | સાધિક ૨000 | અનંતકાલ બેઇન્દ્રિય થી પંચેન્દ્રિય સાગરોપમ વનસ્પતિકાલ સ્થાવર રર000 વર્ષ વનસ્પતિકાલ અસંખ્યાતકાલ પુઢવીકાલ (ગતિ ત્રસની અપેક્ષાએ) | (૨) અનંતગુણા I પ્રથમ પ્રતિપત્તિ સંપૂર્ણ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંસાર સમાપન્ન જીવીના પ૩ ભેદ તયિ ચન્દ્રિય એન્દ્રિય ઈન્દ્રિય (રર) (૨) (પ૩પ) પથાને પૃથ્વી અપઃ તે વાયુ વનસ્પતિ અમયાંકન T T T T નારી નિયચ મનુષ્ય દેવ {૧૪) (૨૦) (૩૩) (૧૯૮), સાન નરકના પર્યાપ્તા અપર્યાપ્તા ૧૫ ૩૦ કર્મભૂમિ અકર્મભૂમિજ અંતરીપજ બાદર સૂમ _1. મોદક (ર) (૪) ગજ(૨) સમુચ્છિમ1) અપર્યાપ્તા પયા તો અપર્યાપ્તા * પાંપ્તા અપર્યાપ્ત પ્રત્યેક (ઉ) સાધારણ ૨) | પપાંખા પર્યાપ્તા સ્થલચર ખેચર જલચર (3) પર્યાખા અપાતા. ચતુષ્પદ પરિસર્પ અંતર યાંતિષી મિનિટ ભવનપતિ (૫૦) ૧) ભવનપતિ ૧પ પરમાધામ (૩૬) ઉર પરિસર્ષ ભુજ પરિસર્ષ ૧ વ્યંતર 10 ભક ૫ પર પસ્થિર કપાતીત પથાંના મૂર્ણિમા ગર્ભિ૪ કલ્પોન્નક અપર્યાપ્તા (૪૮) ૧૨ દેવ ૯ લૌકાંતિક પયાંતા અપર્યાને નવ ગ્રંવેયક પયાંતા અપયાંતા અનુત્તર વિમાન પર્યાપ્તા અપર્યાપ્તા પથMિા અપર્યાપ્તા Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ) [ ૧૦૩] બીજી પ્રતિપત્તિ | | સંક્ષિપ્ત સાર શ્રી રાજેન્દ્ર - ત્રિવિધ નામની આ બીજી પ્રતિપત્તિમાં સંસારી જીવોને ત્રણ પ્રકારમાં સંગ્રહિત કરીને, તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને બંધ સ્થિતિ આદિનું નિરૂપણ કર્યું છે. સંસારી જીવોના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ ત્રણ પ્રકારમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. નરકગતિમાં સર્વનારકીઓને નપુંસકવેદ;તિર્યંચ ગતિમાં– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને નપુંસકવેદ; સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને ત્રણે વેદ; મનુષ્યગતિમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપના યુગલિક મનુષ્યોને સ્ત્રીવેદ અને પુરુષવેદ; કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યને ત્રણે વેદ અને સંમૂર્છાિમ મનુષ્યને એક નપુંસક વેદ હોય છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ; ત્રીજા સનસ્કુમાર દેવલોકથી સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોમાં એક પુરુષ વેદ હોય છે. ભવસ્થિતિ- એક ભવની કાલમર્યાદાને ભવસ્થિતિ કહે છે. સમુચ્ચય સ્ત્રીની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન વિવિધ વિવક્ષાથી વિવિધ પ્રકારનું થાય છે– (૧) પંચાવન પલ્યોપમ– ઈશાન દેવલોકની અપરિગૃહિતા દેવીની અપેક્ષાએ. (૨) પચાસ પલ્યોપમસૌધર્મ દેવલોકની અપરિગૃહિતા દેવીની અપેક્ષાએ. (૩) નવ પલ્યોપમ– ઈશાન દેવલોકની પરિગૃહિતા દેવીની અપેક્ષાએ (૪) સાત પલ્યોપમ સૌધર્મ દેવલોકની પરિગૃહિતા દેવીની અપેક્ષાએ. સમુચ્ચય પુરુષની ભવ સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે. - સમુચ્ચય નપુંસકની ભવ સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાતમી નરકના નારકીની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ- એક જ પ્રકારના એક કે અનેક ભવોના સાતત્યની કાલમર્યાદાને કાયસ્થિતિ કહે છે. જેમ કે– મનુષ્ય મરીને મનુષ્યમાં જન્મ ધારણ કરે, આ રીતે જેટલા ભવ પર્યત મનુષ્ય અવસ્થાની નિરંતરતા રહે તેની તે સર્વ ભવોની ભવસ્થિતિની સમ્મિલિત કાલ મર્યાદાને મનુષ્યની કાયસ્થિતિ કહે છે. તે જ રીતે સ્ત્રી મરીને સ્ત્રી અવસ્થાને જ પ્રાપ્ત કરે, જેટલા ભવ પર્યત સ્ત્રી અવસ્થાનું સાતત્ય રહે, તે કાલ મર્યાદાને સ્ત્રીની કાયસ્થિતિ કહે છે. તે રીતે પ્રત્યેક અવસ્થાની કાયસ્થિતિ સમજી લેવી જોઈએ. સ્ત્રીની કાયસ્થિતિ- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિના પાંચ વિકલ્પ છે– (૧) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમ. (૨) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક 100 પલ્યોપમ.(૩) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ.(૪) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૪ પલ્યોપમ.(૫) અનેક(સાત) ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ. Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પુરુષની કાયસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ. નપુસકની કાયસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ. અંતર– કોઈ પણ એક અવસ્થાનો ત્યાગ કરીને ભવાંતરમાં પુનઃ તે અવસ્થા પ્રાપ્ત થાય, તેની વચ્ચેની કાલમર્યાદાને અંતર કહે છે. યથા- કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય, ત્યારે તે સ્ત્રીપણાનો ત્યાગ કરી પુરુષાદિ પર્યાયમાં જન્મ-મરણ કરીને પુનઃ સ્ત્રીપણાને પ્રાપ્ત કરે, તો સ્ત્રીપણાના ત્યાગથી લઈને પુનઃ સ્ત્રીપણાની પ્રાપ્તિ વચ્ચે જે કાલ પસાર થાય તેને સ્ત્રીનું અંતર કહે છે. સ્ત્રીનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ. પુરુષનું અંતર– જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ. નપુંસકનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ. આ ત્રણે પ્રકારના જીવોના ભેદ-પ્રભેદ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત પ્રતિપત્તિમાં કરવામાં આવ્યું છે. બંધસ્થિતિ- સ્ત્રીવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન, એક સાગરોપમના સાત ભાગોમાંથી દોઢ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાલ ૧૫૦૦ વર્ષનો છે. પુરુષવેદની જઘન્ય બંધસ્થિતિ આઠ વર્ષ ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ ૧૦૦૦વર્ષનો છે. નપુંસકવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, એક સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ ૨000 વર્ષનો છે. વેદનું સ્વરૂ૫– સુત્રકારે ત્રણે વેદની તીવ્રતા, મંદતાને ઉપમા દ્વારા સમજાવી છે, સ્ત્રીવેદ-છાણાની અગ્નિ સમાન છે, જેને પ્રગટ થવામાં સમય વ્યતીત થાય પરંતુ પ્રગટ થયા પછી દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહે છે. પુરુષવેદ- વનના દાવાનલ સમાન છે, જે શીધ્ર પ્રગટ થાય અને અલ્પકાળમાં ઉપશાંત થાય છે. નપુંસકવેદ– મહાનગરના દાવાનલ સમાન છે, જે દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહે છે. અલ્પાબહત્વ- સર્વથી થોડા પુરુષો, તેનાથી સ્ત્રી સંખ્યાતગુણી અને તેનાથી નપુંસકો નિગોદ જીવોની અપેક્ષાએ અનંતગુણા છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ત્રિવિધ બીજી પ્રતિપત્તિ Taezzzzzzzzzzl સંસાર સમાપનક જીવના ત્રણ પ્રકાર : १ तत्थ जे ते एवमाहंसु - तिविहा संसार- समावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहा - इत्थी पुरिसा णपुंसगा । ૧૦૫ ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આ બીજી પ્રતિપતિમાં ત્રણ પ્રકારના સંસાર સમાપન્નક જીવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી (૨) પુરુષ અને (૩) નપુંસક. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં વેદની દૃષ્ટિએ તેમજ લિંગ કે શરીરાકૃતિની અપેક્ષાએ સંસાર સમાપન્નક જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે – (૧) સ્ત્રી (૨) પુરુષ અને (૩) નપુંસક. આ પ્રતિપતિમાં શાસ્ત્રકારે ભવ સ્થિતિમાં સ્ત્રી આદિના શરીરની અપેક્ષાએ (મુખ્યતાએ) કથન કર્યું છે, જઘન્ય કાયસ્થિતિ અને જઘન્ય અંતરમાં સ્ત્રી આદિ વેદ–પરિણામની અપેક્ષાએ કથન કર્યું છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતરમાં સ્ત્રી આદિ શરીર અને વેદ પરિણામ બંને અપેક્ષાએ કથન કર્યું છે; આ રીતે આ પ્રતિપતિમાં અનેકાંગી દષ્ટિથી સ્ત્રી પુરુષ અને નપુંસક રૂપે સંસારના સમસ્ત જીવોને આવરી લેતાં વિષયનું નિરૂપણ છે. વેદ :– વેદ મોહનીયકર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ સાથે રમણની જે અભિલાષા થાય, તેને વેદ કહે છે. સ્ત્રીવેદ ઃ— જે કર્મના ઉદયથી પુરુષની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તેને સ્ત્રીવેદ કહે છે. સ્ત્રી શરીરમાં યોનિ, સ્તન આદિ અંગ હોય છે અને સ્ત્રી સ્વભાવમાં મૃદુત્વની પ્રધાનતા હોય છે તથા તેના પરિણામ પુરુષાકાંક્ષા પ્રધાન હોય છે. આ રીતે વ્યાપક દષ્ટિથી સ્ત્રીત્વના સાત લક્ષણ કહ્યા છે. યથા– योनिर्मृदुत्वमस्थैर्यं, मुग्धताऽबलता स्तनौ । पुंस्कामितेति लिङगानि, सप्त स्त्रीत्वे प्रचक्षते ॥ (૧) યોનિ, (૨) મૃદુત્વ, (૩) અસ્વૈર્ય, (૪) મુગ્ધતા, (૫) અબલતા, (૬) સ્તન અને (૭) પુંસ્કામિતા (પુરુષ સાથેની રમણની અભિલાષા); સ્ત્રીના આ સાત લક્ષણો છે. પુરુષવેદ ઃ— જે કર્મના ઉદયથી સ્ત્રી સાથે રમણ કરવાની ઇચ્છા થાય તેને પુરુષ વેદ કહે છે. પુરુષ શરીરમાં બાહ્ય ચિહ્ન રૂપે લિંગ, દાઢી, મૂછ, કેશ આદિ હોય છે અને પુરુષ સ્વભાવમાં કઠોરતાની પ્રધાનતા હોય છે. આ રીતે વ્યાપક દષ્ટિથી પુરુષના પણ સાત લક્ષણો કહ્યા છે. યથા– मेहनं खरता दाढर्यं, शौण्डीर्यं स्मश्रु धृष्टता । स्त्री कामितेति लिङगानि, सप्त पुंस्त्वे प्रचक्षते ॥ (૧) મેહન(લિંગ) (૨) કઠોરતા, (૩) દઢતા, (૪) શૂરતા, (૫) શ્મશ્રુ(દાઢી-મૂછ) (૬) ધીઠતા અને (૭) સ્ત્રીકામિતા; પુરુષના આ સાત લક્ષણો છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નપુંસક વેદ ઃ– જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની અભિલાષા થાય તે નપુંસકવેદ છે. નપુંસકમાં સ્ત્રી અને પુરુષ બંનેનો મિશ્રભાવ હોય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે– ૧૦૬ स्तनादिस्मश्रुकेशादिभावाभावसमन्वितम् । नपुंसक बुधा: प्राहुर्मोहानल सुदीपितम् ॥ જેઓ સ્ત્રી અને પુરુષના ઉપરોક્ત સ્તન, દાઢી-મૂછ વગેરે શરીર ચિહ્નોથી અને ઉભય સ્વભાવથી યુક્ત હોય તે નપુંસક કહેવાય છે. તેનામાં મિશ્ર લક્ષણો હોવાથી તેને સ્ત્રી અને પુરુષ બંનેની આકાંક્ષા રહે છે. તેમજ તેઓની કામાગ્નિ પ્રચંડ હોય છે. નારકી તથા એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અને સંમૂર્ણિમ મનુષ્ય નપુંસક વેદી હોય છે. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોમાં ત્રણે ય વેદ હોય છે. દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ હોય છે, નપુંસક વેદ નથી. આ રીતે સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણેમાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. વેદ મોહનીયની ઉપશમ દશામાં વેદની સત્તા માત્ર હોય છે, ઉદય હોતો નથી. વેદનો સર્વથા ક્ષય થાય ત્યારે ત્રણે શરીરવાળા જીવોને અવેદી અવસ્થા પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓના ભેદ-પ્રભેદ : ૨ સેતિ મંતે ! ીઓ ? નોયમા !ત્થીઓ તિવિહાઓ પળત્તાઓ,તેં નહીંतिरिक्खजोणित्थीओ, मणुस्सित्थीओ, देवित्थिओ | ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે, યથા– (૧) તિર્યંચ સ્ત્રીઓ, (૨) મનુષ્ય સ્ત્રીઓ અને (૩) દેવ સ્ત્રીઓ. ३ से किं तं भंते! तिरिक्खजोणित्थीओ ? गोयमा ! तिरिक्खजोणित्थीओ तिविहाओ પળત્તાઓ, તેં નહીં- નલયરીઓ, થારીઓ, વહવરીઓ । ભાવાર્થ :- પ્રશ્ન—હે ભગવન્!તિર્યંચ સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તિર્યંચ સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે, યથા– (૧) જલચરી, (૨) સ્થલચરી અને (૩) ખેચરી ४ से किं तं भंते ! जलयरीओ ? गोयमा ! जलयरीओ पंचविहाओ पण्णत्ताओ, तं जहा - मच्छीओ जावसुसुमारीओ । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જલચરી સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જલચરી સ્ત્રીઓના પાંચ પ્રકાર છે, જેમ કે— મત્સ્ય યાવત્ સુંસુમારી. | તેજિત મતે ! થલયરીઓ ?ગોયમા ! થાયરીઓ વિહાઓ પળત્તામો, તં जहा - चउप्पईओ य परिसप्पीओ य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્થલચરી સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્થલચરી સ્ત્રીઓના બે પ્રકાર છે, જેમ કે– ચતુષ્પદી અને પરિસર્પી. ६ से किं तं भंते ! चउप्पईओ ? गोयमा ! चउप्पईओ चडव्विहाओ पण्णत्ताओ, तं जहा - एगखुरीओ जावसणफ्फईओ । Page #181 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ | १०७ भावार्थ:- प्रश्न- हे भगवन् ! यतुष्पही स्त्रीमोना 24॥ ५१२ छ ? 612-3 गौतम ! यतुष्पही સ્ત્રીઓના ચાર પ્રકાર છે, જેમ કે એક ખુરવાળી થાવત્ સનખપદી. |७ से किंतं भंते ! परिसप्पीओ? गोयमा ! परिसप्पीओ दुविहाओ, पण्णत्ताओतं जहा- उरपरिसप्पीओ य भुजपरिसप्पीओ य। भावार्थ:- प्रश्न-भगवन ! परिसास्त्रीओन13241 प्रडारछ?त्तर- गौतम ! परिसी સ્ત્રીઓના બે પ્રકાર છે, જેમ કે– ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ८ सेकिंतंभंते ! उरपरिसप्पीओ? गोयमा ! उरपरिसप्पीओ तिविहाओ पण्णत्ताओ, तं जहा- अहीओ, अयगरीओ. महोरगीओ। सेतं उरपरिसप्पीओ। भावार्थ:- प्रश्न-भगवन! ९२परिसी स्त्रीमोना 240 प्रारछे? 61२- गौतम! २५रिसी स्त्रीमोना त्रए प्रारछे,भ- (१) सपिए (२) अगरी अने (3) मडोरगी. २परिसी સ્ત્રીઓનું કથન થયું. | ९ से किं तं भंते ! भुयपरिसप्पीओ? गोयमा ! भुयपरिसप्पीओ अणेगविहाओ पण्णत्ताओ,तंजहा-गोहीओ,णउलीओ,सेधाओ,सल्लीओ,सरडीओ,सरंधीओ,साराओ, खाराओ,पंचलोइयाओ,चउप्पइयाओ,मूसियाओ, मंगुसियाओ, घरोलियाओ,गोहियाओ, जोहियाओ, छीरबिरालियाओ, सेतंभुयपरिसप्पीओ। भावार्थ:- प्रश्न-मु४परिसी स्त्रीमोना 2८॥ प्रा२छ? 6त्तर- गौतम! मु४परिसी स्त्रीमोन। भने २ छ, यथा- गोधिनी, नोणीयानी स्त्री, सेघा, सेवा, सटी (अयडी), ससली, सा२, पारा, पंयमौयितुष्यहि भूषि(68231), भुशसिस (नोणीयानीति),छिपसी (ढगरोजी),गोलिया, યોધિકા, છીરબિરાલિકા આદિ ભુજપરિસર્પ સ્ત્રીઓ છે. |१० से किं तंभंते ! खहयरीओ? गोयमा !खहयरीओ चउव्विहाओ पण्णत्ताओ,तं जहा-चम्मपक्खिीओ जावविययपक्खिओ,सेतंखहयरीओ,सेततिरिक्खजोणियाओ। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पेयरी स्त्रीमोना 24॥ २ छ ? त२- गौतम ! यश સ્ત્રીઓના ચાર પ્રકાર છે, જેમ કે–ચર્મપક્ષિણી યાવિતત પક્ષિણી. આ ખેચરી સ્ત્રીઓનું વર્ણન થયું. આ રીતે તિર્યંચ સ્ત્રીઓનું વર્ણન પૂર્ણ થયું. |११ सेकिंतंभंते ! मणुस्सित्थीओ? गोयमा ! मणुस्सित्थीओ तिविहाओ पण्णत्ताओ, तंजहा- कम्मभूमियाओ, अकम्मभूमियाओ, अंतरदीवियाओ। भावार्थ:- प्रश्न-उमगवन्! मनुष्य स्त्रीमान 240 1२छ? 6त्तर- गौतम! मनुष्य स्त्रीमान। ३९।।२७,भ :- (१) भभूमिनी स्त्रीमो (२) मभूमिनी स्त्रीमो मने (3) अंतरवोपनी स्त्रीमो. | १२ से किंतंभंते ! अंतरदीवियाओ? गोयमा ! अंतरदीवियाओ अदावीसइविहाओ पण्णत्ताओ,तंजहा- एगोरुझ्याओआभासियाओ जावसुद्धदंतीओ। सेतंअंतरदीवियाओ। Page #182 -------------------------------------------------------------------------- ________________ | १०८ । શ્રી જીવાજીવાભિગમ સત્ર भावार्थ:-प्रश्न- भगवन् ! अंतरद्वीपनी स्त्रीमोन। 240 २ छ ? 611- गौतम ! અંતરદ્વીપની સ્ત્રીઓના અઠ્ઠાવીસ પ્રકાર છે, જેમ કે-એકોક દ્વીપની સ્ત્રીઓ, આભાષિકદ્વીપની સ્ત્રીઓ થાવત શુદ્ધદંતદ્વીપની સ્ત્રીઓ. આ અંતરદ્વીપની સ્ત્રીઓનું વર્ણન થયું. | १३ से किंतं भंते ! अकम्मभूमियाओ? गोयमा ! अकम्मभूमियाओ तीसविहाओ पण्णत्ताओत जहा- पंचसु हेमवएसु, पंचसु हेरण्णवएसु, पंचसु हरिवासेसु, पंचसु रम्मगवासेसु, पंचसुदेवकुरासु, पंचसु उत्तरकुरासु । सेतं अकम्मभूमियाओ। भावार्थ :- प्रश्न- भगवन् ! म भूमिनी स्त्रीमोना 32८२ छ? । 612- गौतम ! म भूमिनी स्त्रीमोन। 30 १२ छ, हेम-पाय डेभक्यक्षेत्रनी, पांय હરણ્યવયક્ષેત્રની, પાંચ હરિવાસ ક્ષેત્રની, પાંચ રમ્યવાસ ક્ષેત્રની, પાંચ દેવકુરુક્ષેત્રની, પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રની સ્ત્રીઓ. આ અકર્મભૂમિની સ્ત્રીઓનું વર્ણન થયું. १४ से किं तं भंते ! कम्मभूमियाओ? गोयमा ! कम्मभूमियाओ पण्णरसविहाओ पण्णत्ताओ, तं जहा- पंचसु भरहेसु, पंचसु एरवएसु, पंचसु महाविदेहेसु । से तं कम्मभूमिग-मणुस्सित्थी । सेतं मणुस्सित्थीओ। भावार्थ :- प्रश्न-डे मावन्! भभूमिनी स्त्रीमोना 241 छ? 6त्तर- गौतम भूमिनी સ્ત્રીઓના પંદર પ્રકાર છે, જેમ કે– પાંચ ભરતક્ષેત્રની, પાંચ ઐરાવતક્ષેત્રની અને પાંચ મહાવિદેહક્ષેત્રની સ્ત્રીઓ, આ કર્મભૂમિની સ્ત્રીઓનું કથન છે. આ રીતે મનુષ્ય સ્ત્રીઓનું કથન પૂર્ણ થયું. | १५ से किंतंभंते ! देवित्थियाओ? गोयमा !देवित्थियाओ चउबिहाओ पण्णत्ताओ, तं जहा- भवणवासिदेवित्थियाओ, वाणमंतरदेवित्थियाओ, जोइसियदेवित्थियाओ, वेमाणियदेवित्थियाओ। भावार्थ:- प्रश्न- भगवन! हेवीमोना सारछ? 61२- गौतम! हेवीमोना यार प्रहार छ, हेभ:- (१) भवनपति हेवीसो (२) वाव्यंतर हेवीमो (3) ज्योतिषी हेवीमोसने (४) वैमानि हेवीओ. |१६ से किंतं भंते ! भवणवासिदेवित्थियाओ? गोयमा ! भवणवासिदेवित्थियाओ दसविहापण्णत्ता,तंजहा-असुरकुमास्भवणवासिदेवत्थियाओ जावथणियकुमास्भवणवासि देवित्थियाओ। सेतं भवणवासि देवित्थियाओ। भावार्थ:- प्रश्न- भगवन! भवनपति हेवीसोना 241 प्रारछ? 6त्तर- गौतम! भवनपति દેવીઓના દશ પ્રકાર છે, જેમ કે– (૧) અસુરકુમાર ભવનવાસી દેવીઓ યાવતુ સ્વનિતકુમાર ભવનવાસી દેવીઓ. આ ભવનવાસી દેવીઓનું વર્ણન થયું. | १७ सं किं तं भंते ! वाणमंत-देवित्थियाओ? गोयमा ! वाणमंतर-देवित्थियाओ अट्ठाविहाओ पण्णत्ताओ,तंजहा-पिसायवाणमंतस्देवित्थियाओ जावगंधव्क्वाणमंतरदेवित्थियाओ,सेतवाणमंतस्देवित्थियाओ। Page #183 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-ર [ ૧૦૯ ] ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતરદેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વાણવ્યંતર દેવીઓના આઠ પ્રકાર છે, જેમ કે– પિશાચ વાણવ્યંતર દેવીઓ યાવત ગંધર્વ વાણવ્યંતર દેવીઓ. આ વાણવ્યંતર દેવીઓનું વર્ણન થયું. | १८ से किं तं भंते ! जोइसिय-देवित्थियाओ? गोयमा ! जोइसियदेवित्थियाओ पंचविहाओपण्णत्ताओ,तंजहा-चंदविमाण-जोइसियदेवित्थियाओ, एवंसूस्गहणक्खत्त ताराविमाणजोइसियदेवित्थियाओ। सेतजोइसियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જ્યોતિષી દેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવીઓના પાંચ પ્રકાર છે, જેમ કે–ચન્દ્રવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, સૂર્યવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, ગ્રહવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, નક્ષત્રવિમાનવાસી જ્યોતિષી દેવીઓ અને તારાવિમાનવાસી જ્યોતિષી દેવીઓ. આ જ્યોતિષી દેવીઓનું વર્ણન થયું. | १९ से किं तं भंते ! वेमाणिय देवित्थियाओ? गोयमा ! वेमाणिय-देवित्थियाओ दुविहाओपण्णत्ताओ,तंजहा-सोहम्मकप्पवेमाणियदेवित्थियाओ,ईसाणकप्पवेमाणिय देवित्थियाओ। सेतं वेमाणिय देवित्थियाओ। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! વૈમાનિક દેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વૈમાનિક દેવીઓના બે પ્રકાર છે, જેમ કે– સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવીઓ અને ઈશાનકલ્પવાસી વૈમાનિક દેવીઓ. આ વૈમાનિક દેવીઓનું વર્ણન થયું. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીઓના ભેદ-પ્રભેદોનું કથન છે. ચારગતિઓમાંથી એક નરકગતિમાં સ્ત્રીઓ નથી. નારકી માત્ર નપુંસકવેદી જ હોય છે. શેષ ત્રણ ગતિઓમાં સ્ત્રીઓ છે તેથી સ્ત્રીઓના ત્રણ પ્રકાર થાય છે– તિર્યંચ સ્ત્રી, મનુષ્ય સ્ત્રી અને દેવ સ્ત્રી. તિર્યંચ સ્ત્રીઓના ભેદ – તિર્યંચગતિમાં ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણે વેદ હોય છે. તેથી તેમાં સ્ત્રીઓ હોય છે. ગર્ભજ તિર્યંચના ભેદ-પ્રભેદ અનુસાર તિર્યંચ સ્ત્રીઓના જલચરી, સ્થલચરી ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરી, આ પાંચ ભેદ તથા તેના અવાંતરભેદ હોય છે પરંતુ ઉપરપરિસર્પ આસાલિકમાં એક નપુંસક વેદ જ હોય છે, તેથી સ્ત્રીના ભેદ-પ્રભેદની ગણનામાં ઉરપરિસર્પના ત્રણ ભેદનું જ કથન છે. શેષ ભેદ-પ્રભેદ સમુચ્ચય ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જ છે. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય નપુંસક વેદી હોય છે, તેથી પ્રસ્તુતમાં સ્ત્રીઓના ભેદ-પ્રભેદની ગણનામાં તે સર્વ નપુંસકોનું કથન નથી. મનુષ્ય સ્ત્રીઓના ભેદ – મનુષ્યોમાં સંમૂર્છાિમ મનુષ્યોને નપુંસક વેદ જ હોય છે. ગર્ભજ મનુષ્યોમાં ત્રણે વેદ હોય છે, તેથી તેમાં સ્ત્રીઓ હોય છે. ગર્ભજ મનુષ્યોના કર્મભૂમિજ આદિ ભેદ અનુસાર સ્ત્રીઓના પણ ક્ષેત્રની અપેક્ષાએ ત્રણ ભેદ હોય છે– કર્મભૂમિની સ્ત્રી, અકર્મભૂમિની સ્ત્રી અને અંતરદ્વીપની સ્ત્રી. દેવીઓના ભેદ-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના ભેદ અનુસાર જ તેની સ્ત્રીઓના ભેદ હોય છે. વૈમાનિકદેવોમાં માત્ર પ્રથમ સૌધર્મ અને બીજા ઈશાન દેવલોકમાં જ સ્ત્રીઓ છે. ત્યાર પછીના દેવલોકમાં સ્ત્રીઓ નથી. તેથી વૈમાનિક દેવીઓના બે ભેદ કહ્યા છે– સૌધર્મ કલ્પ વૈમાનિક દેવસ્ત્રી અને ઈશાનકલ્પ વૈમાનિક દેવ સ્ત્રી. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અંતર રીવિયાઓ અઠ્ઠાવીસ વિજ્ઞાઓઃ- અંતરદ્વીપની સ્ત્રીઓના ૨૮ પ્રકાર છે, આ કથન અંતરદ્વીપના નામોની અપેક્ષાએ સમજવું. દક્ષિણાર્ધ લવણ સમુદ્રના ૨૮ અંતરદ્વીપ અને ઉત્તરાર્ધ લવણ સમુદ્રના ૨૮ અંતરદ્વીપના નામ એક સમાન છે. એકોરુકથી શુદ્ધદંત પર્યંતના ૨૮ નામનો ઉલ્લેખ પ્રજ્ઞાપના સૂત્ર તથા પ્રસ્તુત સૂત્રમાં છે. તે અપેક્ષાએ અહીં સ્ત્રીના ૨૮ પ્રકાર કહ્યા છે. વાસ્તવમાં ૨૮+૨૮=૫૬ અંતરદ્વીપની સ્ત્રીઓના ૫૬ પ્રકાર થાય છે. મનુષ્યના ૩૦૩ ભેદોની ગણનામાં ૫૬ પ્રકાર જ ગણવામાં આવે છે. અહીં નામોની મુખ્યતાએ ૨૮ ભેદનું સાપેક્ષ કથન સમજવું. ૧૧૦ તિર્યંચ સ્ત્રી જલચર સ્થલચર ખેચરી કર્મભૂમિ સ્ત્રી ચતુષ્પદ ઉરપરિસર્પી પરિસર્પ ભરત સ્ત્રી ભુજપરિસર્પી ભવનપતિ દેવી સ્ત્રીઓના ભેદ—પ્રભેદ મનુષ્ય સ્ત્રી અંતર દેવી અસુરકુમાર નવનિકાય ચંદ્ર દેવી દેવી. દેવી ઐરવત સ્ત્રી મહાવિદેહ સ્ત્રી હેમવય હેરણ્યવય હરિવાસરવાસ દેવકુરુ ઉત્તરકુરુ સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી અકર્મભૂમિ સ્ત્રી અંતરદ્વીપ સ્ત્રી સૂર્ય દેવી ગ્રહ દેવી સૌધર્મ દેવી દેવી જયોતિષી દેવી વૈમાનિક દૈવી નક્ષત્ર દેવી. તારા દેવી ઇશાન દેવી. પરિગૃહિતા દૈવી અપરિગૃહિતા દેવી પરિગૃહિતા દેવી અપરિગૃહિતા દેવી સ્ત્રીઓની ભવસ્થિતિ ઃ २० इत्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! एगेणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पणपण्णं पलिओवमाई । एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं णव पलिओवमाइं । एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्त पलिओवमाइं। एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पण्णासं पलिओवमाई। Page #185 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! એક અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની સ્થિતિ છે. બીજી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ છે. ત્રીજી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ છે. ચોથી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ છે. | २१ तिरिक्खजोणित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. | २२ जलय-तिरिक्खजोणित्थीणंभंते ! केवइयंकालंठिई पण्णत्ता?गोयमा !जहणेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी। ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્!જલચરતિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. | २३ चउप्पय थलय-तिरिक्ख जोणित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा! जहा तिरिक्खजोणित्थीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ (ઔવિક સ્થિતિ) અનુસાર જાણવી. २४ उरपरिसप्प-थलयर-तिरिक्ख-जोणित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी।। ____ एवं भुयपरिसप्पथलय-तिरिक्ख जोणित्थीणं । खहयर-तिरिक्खि-जोणित्थीणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. આ જ રીતે ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ પણ જાણવી. ખેચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. २२ मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! खेत्तं पडुच्चजहण्णेण अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई । धम्मचरणं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-ગૌતમ!ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ | ११२ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |२६ कम्मभूमय-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाई। धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:- प्रश्न- भगवन् ! भभूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति 2ी छ ? उत्तर- गौतम ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. | २७ भरहेरवयकम्मभूमग-मणुस्सिथीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! खेत्तंपडुच्च-जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई। धम्मचरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!ભરત અને ઐવિત ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. | २८ पुव्वविदेह-अवरविदेहकम्मभूमगमणुस्सित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !खेत्तं पडुच्च- जहण्णेणं अतोमुहत्त, उक्कोसेणं पुव्वकोडी। धम्मचरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વવર્ષની છે. २९ अकम्मभूमग मणुस्सित्थीणं भंते ! केवइयं काल ठिई पण्णत्ता? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्ज भागेण ऊणगं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ :- 1-3 मावन् ! २५ भूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति :2ी छ ? ઉત્તર–હે ગૌતમ!જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચુન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ पूर्व वर्षनी छ. | ३० हेमवय हेरण्णवए अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णता? गोयमा !जम्मणं पडुच्च जहण्णेणं देसूणंपलिओवमंपलिओवमस्स असंखेज्जइ भागेण ऊणगं, उक्कोसेणं पलिओवमं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं देसूणा पुव्वकोडी। Page #187 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ | ११३ भावार्थ :--- हे भगवन् ! डेभक्य, ३२५यवय क्षेत्रनी मनुष्यस्त्रीमोनी स्थिति 2ी छ ? ઉત્તર- હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ છે. સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. | ३१ हरिवासरम्मगवास अकम्मभूभगमणुस्सित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? ... गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई दो पलिओवमाइं पलिओवमस्स असंखेज्जइभागेण ऊणयाई, उक्कोसेणं दो पलिओवमाइं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષ, રમ્યફવર્ષની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ वर्षनीछे. |३२ देवकुरु-उत्तरकुरु-अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकाल ठिई पण्णता? गोयमा !जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइंपलिओवमस्स असंखेज्जइभागेण ऊणयाई, उक्कोसेणं तिण्णि पलिओवमाई। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:-प्रश्न-भगवन ! हेक्टर-6त्त२१रुक्षेत्रनी भभूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. હરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. | ३३ अंतरदीवग-अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जइभागेण ऊणयं, उक्कोसेण पलिओवमस्स असंखेज्जइभाग। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંતરદ્વીપજ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે. |३४ देवित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !जहण्णेणंदसवाससहस्साई उक्कोसेणं पणपण्णं पलिओवमाई। Page #188 -------------------------------------------------------------------------- ________________ | ११४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર भावार्थ :- - भगवन् ! हेवीमोनी स्थिति 2ी छ ? 6त्तर- गौतम ! धन्य ६२ १२ વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની સ્થિતિ છે. | ३५ भवणवासिदेवित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? - गोयमा !जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं अद्ध पंचमाइं पलिओवमाई । एवं असुरकुमार-भवणवासिदेवित्थियाए वि । णागकुमार-भवणवासिदेवित्थियाए वि जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं देसूणाई पलिओवमाई, एवं सेसाण वि जाव थणियकुमाराण। भावार्थ :- ५२-मावन् ! (भवनवासी वीमोनी स्थिति 2ी छ ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમની છે. આ જ રીતે અસુરકુમાર ભવનવાસી દેવીઓની સ્થિતિ જાણવી. નાગકુમાર ભવનવાસી દેવીઓની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રમાણે શેષ સુવર્ણકુમાર યાવતુ સ્વનિતકુમાર દેવીઓની સ્થિતિ જાણવી. | ३६ वाणमंतरीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसणं अद्धपलिओवमं । भावार्थ:- प्रश्न- भगवन् ! वायव्यंत हेवीमोनी स्थिति दी छ ? 6.२- गौतम ! धन्य સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે. | ३७ जोइसियदेवित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं पलिओवमं अट्ठभागं, उक्कोसेणं अद्धपलिओवमंपण्णासाएहिं वाससहस्सेहिं अब्भहियं । चंदविमाण-जोइसियदेवित्थियाएजहण्णेणंचउभाग पलिओवमं उक्कोसेणंतंचेव । सूरविमाण-जोइसियदेवित्थियाए जहण्णेणं चउभाग- पलिओवमं उक्कोसेणं अद्धपलिओवमपंचहि वाससएहि अब्भहियं । गहविमाण-जोइसिय देवित्थीणं जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलि ओवमं । णक्खत्तविमाणजोइसिय देवित्थीणंजहण्णेणंचउभागपलिओवमंउक्कोसेणंचउभागपलिओवमसाइरेगे। ताराविमाण-जोइसिय देवित्थियाए जहण्णेणं अट्ठभागंपलिओवमं उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवम। भावार्थ :- प्रश्न-डे मागवन् ! ज्योतिषी हेवीमोनी स्थिति 2ी छ ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક, અર્ધા પલ્યોપમની છે. ચંદ્રવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે. સૂર્યવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ [ ૧૧૫ ] ગ્રહવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે. નક્ષત્રવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યોપમના ચોથા ભાગની છે. તારાવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ છે. ३८ वेमाणिय देवित्थिाए भंते ! केवइयंकालं ठिई णण्णत्ता? गोयमा !जहण्णेणं पलिओवमंउक्कोसेणं पणपण्णं पलिओवमाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની સ્થિતિ છે. | ३९ सोहम्मकप्पवेमाणिय देवित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं पलिओवमं उक्कोसेणं सत्त पलिओवमाई। ईसाण-देवित्थीणं जहण्णेणं साइरेगंपलिओवमंउक्कोसेणंणव पलिओवमाई। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મકલ્પની વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ છે. ઈશાનકલ્પની વૈમાનિક દેવીઓની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય સ્ત્રીની અને તિર્યંચ સ્ત્રી, મનુષ્ય સ્ત્રી તથા દેવીઓની ભવસ્થિતિનું પ્રતિપાદન છે. સમુચ્ચય સ્થિતિનું કથન ચાર અપેક્ષાએ છે. સૌધર્મ અને ઈશાન દેવલોકની પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ ભિન્ન-ભિન્ન છે. તે અપેક્ષાએ જ સૂત્રમાં તેના ચાર વિકલ્પ કર્યા છે. આ ચારે ય વિકલ્પમાં જઘન્ય સ્થિતિનું કથન મનુષ્ય અને તિર્યંચ સ્ત્રીની એપક્ષાએ છે તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવીઓની અપેક્ષાએ છે. (૧) સમુચ્ચય સ્ત્રીઓની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, તે તિર્યંચ અને મનુષ્ય સ્ત્રીની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંચાવન પલ્યોપમની ઈશાનકલ્પની અપરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૨) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ ઈશાન કલ્પની પરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૩) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ સૌધર્મકલ્પની પરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૪) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ છે. આ સૌધર્મ કલ્પની અપરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ચાર વિકલ્પ કર્યા છે, તે જ રીતે મનુષ્ય અને તિર્યંચ સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિની અપેક્ષાએ પાંચમો વિકલ્પ પણ થઈ શકે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧દ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે, કારણ કે ચાલીસમા સૂત્રમાં સમુચ્ચય સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન પાંચ વિકલ્પથી કર્યું છે. અહીં આ પાંચમા વિકલ્પને સમુચ્ચય સ્ત્રીની મધ્યમ સ્થિતિમાં સમાવિષ્ટ કરીને સૂત્રકારે તેનું કથન કર્યું નથી, તેમ સમજવું જોઈએ. તિર્યંચ સ્ત્રીઓની ભવસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની યુગલિક સ્થલચરીની અપેક્ષાએ છે. ગર્ભજ તિર્યંચોમાં સ્થલચર અને ખેચરમાં યુગલિકો હોય છે. તેમાં સ્થલચર સ્ત્રીઓ ત્રણ પલ્યોપમની અને ખેચર સ્ત્રીઓ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની સ્ત્રીઓની સ્થિતિ પણ તે પ્રમાણે જાણવી. શેષ જલચરી, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે. મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ–મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિનું કથન બે અપેક્ષાએ છે– (૧) ક્ષેત્રની અપેક્ષાએજઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દેવમુરુ-ઉત્તરકુરુક્ષેત્રની સ્ત્રીઓની અથવા સુષમસુષમા કાલની સ્ત્રીઓની અપેક્ષાએ છે. (૨) ધર્માચરણ ની અપેક્ષાએ ધર્માચરણ અર્થાત્ ચારિત્રધર્મ(સંયમ ભાવ)ની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે. કોઈ પણ સ્ત્રી ચારિત્રનો સ્વીકાર કરે અને અંતર્મુહૂર્ત પર્યત ચારિત્રના ભાવોમાં રહે, ત્યાર પછી તેનું મૃત્યુ થાય અથવા તેના ભાવનું પરિવર્તન થાય અને તે અવિરતિના ભાવોને પ્રાપ્ત કરે, તો જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. અહીં સ્થિતિનું કથન છે, તે બાહ્યલિંગ અને ચારિત્ર સ્વીકારની અપેક્ષાએ સમજવું. ચારિત્રના પરિણામ જઘન્ય એક સમયના પણ હોય છે. તેનું કથન જઘન્ય કાયસ્થિતિમાં થાય છે. અહીં માત્ર સ્થિતિનું કથન હોવાથી જઘન્ય અંતર્મુહૂર્તનું કથન છે. ઉત્કૃષ્ટસ્થિતિ દેશોન કોડ પૂર્વ વર્ષની છે કારણ કે કોઈક્રોડ પૂર્વવર્ષના આયુષ્યવાળી સ્ત્રી નવમા વર્ષે ચારિત્રનો સ્વીકાર કરે અને જીવનપર્યત ચારિત્રના પરિણામોમાં રહે તો ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. ચારિત્રનો સ્વીકાર આગમાનુસાર વહેલામાં વહેલા નવમા વર્ષે જ થઈ શકે છે. ક્રોડપૂર્વ વર્ષથી અધિક સ્થિતિ હોય તે યુગલિક હોય છે. યુગલિકો ચારિત્રનો સ્વીકાર કે પાલન કરી શકતા નથી. તેથી ધર્માચરણની અપેક્ષાએ દેશોન કોડ પૂર્વ વર્ષથી અધિક સ્થિતિ હોતી નથી. કરોડ પૂર્વ વર્ષ એટલે ૮૪,૦૦,૦૦૦૪૮૪,૦૦,૦૦૦ = ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષોનો એક પૂર્વ થાય છે. કર્મભૂમિની મનુષ્યાણીઓની સ્થિતિ-ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. - ભરત-ઐરાવતક્ષેત્રમાં જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સુષમસુષમા કાલની અપેક્ષાએ છે અને ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે. મહાવિદેહક્ષેત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની સ્થિતિ છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં સમાન કાલ પ્રવર્તે છે અને મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું જ હોય છે, તેનાથી અધિક હોતું Page #191 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨, ૧૧૭ ] નથી. ત્યાં ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિઃ- તેનું કથન બે અપેક્ષાથી થાય છે– (૧) જન્મની અપેક્ષાથી (૨) સહરણની અપેક્ષાથી. અકર્મભૂમિના મનુષ્યો ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. તેથી તેમાં ચારિત્રની અપેક્ષાએ સ્થિતિનું કથન નથી. જન્મની અપેક્ષાથી જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. સંદર" નામ મિનાકા સ્ટિયોડર્મભૂમિપુનયનો કોઈ વ્યક્તિને એક સ્થાનેથી ઉઠાવી, અન્ય સ્થાને લઈ જવા, તેને સંહરણ કહે છે. કર્મભૂમિમાં જન્મેલી સ્ત્રીનું સહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, પછી તે સ્ત્રી ત્યાં સ્થિત હોવાથી અકર્મભૂમિ ક્ષેત્રની સ્ત્રી ગણાય છે. તેથી સહરણની અપેક્ષાએ અકર્મભૂમિ જ સ્ત્રીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે. કોઈ પણ વ્યક્તિનું સંહરણ દૈવી પ્રયોગથી અથવા વિદ્યા પ્રયોગથી થાય છે. કોઈ સ્ત્રીનું સંહરણ થાય અને ત્યાં તે અંતર્મુહૂર્ત જ જીવિત રહે અથવા અંતર્મુહૂર્ત રહીને ફરીથી તેનું સંહરણ થઈ જાય તો જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. કર્મભૂમિના ક્રોડપૂર્વના આયુષ્યવાળી સ્ત્રીનું જન્મ થતાં જ સંહરણ થયું હોય અને તે જીવન પર્યત અકર્મભૂમિમાં જ રહે તો તેની અપેક્ષાએ અકર્મભૂમિમાં ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ ઘટિત થાય છે. આ સુત્ર વિધાનના આધારે એવી પરંપરા છે કે ક્યારેક કોઈ કર્મભૂમિ યુગલિકનું સહરણ થાય તો તો તેન દેશોન કોડપર્વ વર્ષનું આયુષ્ય શેષ રહે ત્યારે જ સહરણ થઈ શકે, તે પહેલાં તેનું હરણ થતું નથી. કારણ કે અહીં સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની જ કહી છે. હેમવય હેરણ્યવય ક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. હરિવાસ, રમ્યકુવાસ ક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ.દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. છપ્પન અંતરીપની મનષ્ય સ્ત્રીઓની સ્થિતિ - તે પણ યુગલિકક્ષેત્ર છે તેથી ત્યાં ચારિત્રનો અભાવ નથી. ત્યાંની સ્ત્રીઓની સ્થિતિનું કથન પણ જન્મ અને સંહરણની અપેક્ષાએ થાય છે. જન્મની અપેક્ષાએ જઘન્ય કંઈક ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવત્ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોને કોડ પૂર્વવર્ષની સ્થિતિ છે. દેવીઓની સ્થિતિ:-દેવીઓની ઔધિક(સમુચ્ચય) સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. જઘન્ય સ્થિતિનું કથન ભવનપતિ અને વ્યંતર દેવીઓની અપેક્ષાથી અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિધાન ઈશાન દેવલોકની અપરિગહિતા દેવીઓની અપેક્ષાથી છે. ચારે યજાતિની દેવીઓની સ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્ત્રીઓની કાયસ્થિતિ:|४० इत्थीणं भंते ! इत्थित्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं दसुत्तरं पलिओवम सयं पुव्वकोडिपुहुत्तमब्भहियं ॥१॥ एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अट्ठारस पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई ॥ २ ॥ एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं चउदस पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई ॥ ३ ॥ एक्केणादेसेणं जहणणेणं एक्कं समयं उक्कोसेणं पलिओवमसयं पुव्वकोडी पुहुत्तमब्भहियं ॥ ४ ॥ एक्केणादेसेणं जहणणेणं एक्कं समयं उक्कोसेणं पलिओवमपुहुत्तं पुव्वकोडिपुहुत्तमब्भहियं ॥५॥ भावार्थ :- प्रश्न - हे भगवन् ! स्त्री, स्त्री३ये निरंतर डेटलो समय सुधी रही राडे छे ? ૧૧૮ ઉત્તર– હે ગૌતમ ! એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક એક સો દશ પલ્યોપમ સુધી સ્ત્રી સ્ત્રીરૂપે રહી શકે છે. IIII બીજી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ત્રીજી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક ચૌદ પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ચોથી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક એકસો પલ્યોપમ સુધી રહી શકે છે. II૪l પાંચમી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક અનેક પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ४१ तिरिक्खजोणित्थी णं भंते ! तिरिक्खजोणित्थित्ति कालओ केवच्चिरं होइ ? गोया ! जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओ माई पुव्वकोडी हु मब्भहियाइं। जलयरीए जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी हुतं । चउप्पयथलयरीए जहा ओहियाए । उरपरिसप्पी - भुयपरिसप्पित्यीणं जहा जलयरीणं । खहयरीए णं जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेण पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडिपुहुत्तमब्भहियं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय स्त्री, तिर्यय स्त्री ३ये निरंतर डेटला समय सुधी रही राडे छे ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. જલચરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(આઠ)ક્રોડ પૂર્વ વર્ષ સુધી રહી શકે છે. ચતુષ્પદ સ્થલચરીનું કથન ઔઘિક તિર્યંચ સ્ત્રીની જેમ જાણવું. ઉરપરિસર્પી અને ભૂજપરિસર્પીનું કથન જલચરીની સમાન જાણવું. ખેચરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત)ક્રોડ પૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી રહી શકે છે. ४२ मस्सित्थी णं भंते! मणुस्सिथीति कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेतं पडुच्चजहणणं अतो मुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहिया । धम्मचरणं पडुच्च- जहण्णेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी । एवं कम्मभूमिया वि, भरहेरवया वि, णवरंखेतं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं तिण्णि पलिओवमाइं देसूणपुव्वकोडिमब्भहियाइं । धम्मचरणं पडुच्च - जहण्णेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी । पुव्वविदेह अवरविदेहित्यीणं खेत्तं पडुच्च - जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च - जहण्णेणं एक्कं समयं उक्कोसेण देसूणा पुव्वकोडी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યસ્ત્રી મનુષ્યસ્ત્રી રૂપે કેટલો સમય સુધી રહે છે ? ઉત્તર- હે Page #193 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૧૯ ] ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. આ પ્રમાણે કર્મભગિની સ્ત્રીઓના વિષયમાં અને ભરત ક્ષેત્ર તથા ઐરવત ક્ષેત્રની સ્ત્રીઓના સંબંધમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી રહે છે. પૂર્વવિદેહ પશ્ચિમ વિદેહની સ્ત્રીઓના સંબંધમાં ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. |४३ अकम्मभूमिगमणुस्सित्थी णंभंते !अकम्मभूमिग-मणुस्सिस्थित्तिकालओकेवच्चिर होइ? गोयमा !जम्मणं पडुच्च-जहण्णेणं देसूणंपलिओवम, पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणं, उक्कोसेण तिण्णि पलिओवमाई । संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाइंदेसूणाए पुव्वकोडीए अब्भहियाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ४४ हेमवय हेरण्णवय अकम्मभूमिगमणुस्सित्थीणंभंते ! हेमवयहेरण्णवए अकम्मभूमिग मणुस्सिस्थित्ति कालओ केवच्चिर होइ? गोयमा !जम्मणं पडुच्च-जहण्णेणं देसूणंपलिओवमं, पलिओवमस्स असंखेज्जझ् भागेण ऊणगं; उक्कोसेणं पलिओवमं । संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं पलिओवमंदेसूणाए पुव्वकोडीए अब्भहियं । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! હેમવય-હરણ્યવયક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી, હેમવય-હરણ્યવય ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર-હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા સહરણ અપેક્ષાએ જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક એક પલ્યોપમ સુધી રહી શકે છે. |४५ हरिवासरम्मगवासअकम्मभूमिगमणुस्सित्थी गंभंते !हरिवासरम्मगवासअकम्म भूमिगमणुस्सिस्थित्ति कालओ केवच्चिर होइ? गोयमा ! जम्मणं पडुच्च-जहण्णेणं देसूणाइंदो पलिओवमाई, पलिओवमस्स असंखेज्जभागेण ऊणगाई; उक्कोसेण दो पलिओवमाई । संहरणं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो पलिओवमाइंदेसूणपुव्वकोडिमब्भहियाई। Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! હરવાસ-રમ્યાસ ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી, હરિવાસરમ્યાસ ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે ? ૧૨૦ ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક બે પલ્યોપમ સુધી રહે છે. ४६ देवकुरूत्तरकुरु-अकम्मभूमिग - मणुस्सित्थी णं भंते ! देवकुरुत्तरकुरु अकम्मभूमिग मणुस्सित्थित्ति कालओ केवचिर होइ ? गोयमा ! जम्मणं पडुच्च- जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइ, पलिओवमस्स असंखेज्जइभागेण ऊणगाइ; उक्कोसेणं तिण्णि पलिओवमा । संहरणं पडुच्च - जहणणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે ? ઉત્તર હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. ४७ अंतरदीवगकम्मभूमिगमणुस्सित्थी णं भंते ! अंतरदीवगकम्मभूमिग- मणुस्सित्थित्ति कालओ केवच्चिरं होइ ? गोमा ! जम्मणं पडुच्च जहण्णेणं देणं पलिओवमस्स असंखेज्जइभागं, पलिओवमस्स असंखेज्जइभागेण ऊणं; उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं । संहरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं देसूणाए पुव्वकोडीए अब्भहिय । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! અંતરદ્વીપોની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, અંતરદ્વીપજ મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ(દેશોન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પરિપૂર્ણ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી રહે છે. ४८ देवित्थी णं भंते ! देवित्थित्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जच्चेव भवट्ठिई सच्चेव संचिट्ठणा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! દેવસ્ત્રી દેવસ્ત્રી રૂપે કેટલો સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ! જે તેની ભવસ્થિતિ છે તે જ પ્રમાણે તેની કાયસ્થિતિ કહેવી જોઈએ. Page #195 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨, ૧૨૧ | વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચયરૂપે સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન કરીને ત્યાર પછી તિર્યંચાદિ ત્રણે ગતિની સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન કર્યું છે. સ્ત્રીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન પાંચ પ્રકારે છે(૧) સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમની છે, ત્યાર પછી તે પુરુષ કે નપુંસક રૂપે જન્મ ધારણ કરે છે, યથા જઘન્ય – કોઈ સ્ત્રી ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થઈને ત્રણે વેદોનો અંતર્મુહૂર્ત માટે ઉપશમ કરે, ત્યાર પછી તે સ્થિતિ પૂર્ણ થતાં પુનઃ સ્ત્રીવેદનો ઉદય થાય, એક સમય સુધી સ્ત્રીવેદમાં રહી અને બીજા સમયમાં મૃત્યુ પામે તો અનુત્તરવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તેના સ્ત્રીવેદની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ– કોઈ મનુષ્ય સ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, ઈશાન કલ્પની અપરિગૃહિતા દેવી રૂપે પંચાવન પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ફરીથી મનુષ્ય સ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય અને ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, બીજી વાર ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળી અપરિગૃહિતા દેવી રૂપે ઉત્પન્ન થાય, ત્યારે આ ઉત્કૃષ્ટસ્થિતિ ઘટિત થાય છે. ત્યારપછી સ્ત્રી પર્યાયનું પરિવર્તન થાય અર્થાત્ તે જીવ, પુરુષ કે નપુંસકપણે જન્મ ધારણ કરે છે. આ રીતે બે વાર ઈશાન દેવલોકમાં દેવીપણાનું કાલમાન પપ+૫૫ = ૧૧૦ પલ્યોપમ અને બે વાર મનુષ્યસ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રીના ભવનું કાલમાન બે ક્રોડપૂર્વ વર્ષ(અનેક કોડ પૂર્વ વર્ષ) ઘટિત થાય છે. આ પ્રથમ અપેક્ષામાં દેવીના બે ભવ સાથે મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના બે ભવ, એમ કુલ ચાર ભવોની અપેક્ષાએ કાયસ્થિતિ દર્શાવી છે. આ બંને મળીને અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક એકસો દશ પલ્યોપમની સ્થિતિ થાય છે. (ર) ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ સહિત પરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમની થાય છે. (૩) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ સહિત પરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ચૌદ પલ્યોપમની થાય છે. (૪) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ સહિત અપરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૦૦ પલ્યોપમની થાય છે. (૫) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય અથવા તિર્યંચ સ્ત્રી કોડ પૂર્વવર્ષના આયુષ્ય સહિત મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીરૂપે સાત ભવ કરીને આઠમા ભવમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, ત્યારે આ કાયસ્થિતિ ઘટિત થાય છે. યુગલિક સ્ત્રીના આઠમા ભવ પછી નવમા ભવમાં અવશ્ય સ્ત્રી પર્યાયનું પરિવર્તન થાય છે. આ રીતે પાંચમી અપેક્ષામાં તિર્યચ-મનુષ્ય સ્ત્રીના ભવોની અપેક્ષાએ અનેકસાત) કોડ પૂર્વવર્ષ અધિક અનેક(ત્રણ) પલ્યોપમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧રર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ રીતે આ પાંચ પ્રકારની કાયસ્થિતિના કથનમાં પાંચે પાંચ સ્વતંત્ર અપેક્ષાઓ છે, તેમાં એક પણ અપેક્ષાનો નિષેધ નથી. જો કોઈ જીવદેવીઓની તે-તે ઉત્કૃષ્ટસ્થિતિમાં બે-બે ભવ કરે તો તે-તે(ચાર) પ્રકારની કાયસ્થિતિ થાય છે અને જો કોઈ જીવ માત્ર મનુષ્યાણી કે તિર્યંચાણીના જ ભવ કરે, તો પાંચમા પ્રકારની કાયસ્થિતિ થાય છે. આ રીતે પાંચ વિકલ્પોનું કથન કર્યું છે. તે સિવાય કોઈ જીવ ભવનપતિ આદિ અન્ય દેવોની દેવી રૂપે ઉત્પન્ન થાય અથવા મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રી રૂપે ભવભ્રમણ કરે તો તે સર્વસ્થિતિઓનો સમાવેશ મધ્યમ કાયસ્થિતિમાં થઈ જાય છે. સંક્ષેપમાં સ્ત્રી કોઈપણ સ્થાનમાં જન્મ-મરણ કરતાં સ્ત્રીપણે ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ૧૧૦પલ્યોપમ સુધી જ રહે છે. ત્યારપછી તે અવશ્ય પુરુષ કે નપુંસકપણે જન્મ ધારણ કરે છે તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષઅધિકત્રણ પલ્યોપમની છે. તે આ પ્રમાણે સમજવી જઘન્ય કોઈ તિર્યંચ સ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને મનુષ્યાદિ અન્ય ભવને અથવા અન્ય વેદને પ્રાપ્ત કરે તો તિર્યંચ સ્ત્રીની જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે. કોઈપણ ભવમાં ઓછામાં ઓછું અંતર્મુહુર્તનું આયુષ્ય હોય છે. એકાદ સમયનું આયુષ્ય હોતું નથી, તેથી તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ એક સમયની હોતી નથી. ઉત્કૃષ્ટ-તિર્યંચ પંચેન્દ્રિયનાનિરંતર સાત કે આઠ ભવ થાય છે. તેથી કોઈતિર્યંચ સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા નિરંતર સાત ભવ કરે અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક તિર્યંચ સ્ત્રીનો કરે, તો તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષઅધિકત્રણ પલ્યોપમની થાય છે. ત્યારપછી તે જીવ તિર્યંચ સ્ત્રીપણાનો ત્યાગ કરી અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે. જલચર, ઉરપરિસર્પ અને ભજપરિસર્પ તિર્યંચ સ્ત્રીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે. તેઓ યુગલિક હોતા નથી, તેથી ક્રોડ પૂર્વવર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિના લગાતાર આઠ ભવ થાય તો તેની કાયસ્થિતિ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ત્યાર પછી તે જીવ અન્ય ગતિમાં પુરુષાદિ પર્યાયને પ્રાપ્ત કરે છે. સ્થલચર તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સ્થલચર તિર્યંચ સ્ત્રી સાત ભવ પૂર્વક્રોડ વર્ષની સ્થિતિના કરે અને આઠમો ભવ યુગલિક સ્ત્રીપણે ત્રણ પલ્યોપમની સ્થિતિનો કરે; ત્યારે તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની થાય છે, ત્યારપછી તે દેવ ભવ પ્રાપ્ત કરે છે. ખેચર તિય સ્ત્રીની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે સાત ભવ નિરંતર ક્રોડપૂર્વવર્ષની સ્થિતિના કરે અને આઠમો ભવ યુગલિક સ્ત્રીપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિનો કરે; ત્યારે તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની થાય છે, ત્યારપછી તે દેવ ભવને પ્રાપ્ત કરે છે. સમુચ્ચય મનુષ્ય સ્ત્રીની અને કર્મભૂમિજ સ્ત્રીની કાયસ્થિતિ - ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની છે. યથા-કોઈ કર્મભૂમિજ સ્ત્રી અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને તે અવસ્થાનો ત્યાગ કરીને પુરુષ કે નપુંસક અવસ્થાને પ્રાપ્ત કરે તો તેની અંતર્મુહુર્તની જઘન્ય કાયસ્થિતિ થાય છે. કોઈ સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સહિત સાત ભવ કરે અને આઠમો ભવ ભરત-ઐરાવત ક્ષેત્રના પ્રથમ આરામાં ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક મનુષ્યાણી રૂપે કરે તો કર્મભૂમિજ મનુષ્યાણીની Page #197 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨, ૧૨૩ | કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. ધર્માચરણ–ચારિત્રની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની કાયસ્થિતિ છે. જેમ કે કોઈ સ્ત્રી ચારિત્રનો સ્વીકાર કરે ત્યારે તે ધર્માચરણી સ્ત્રી કહેવાય છે. તેના પરિણામોમાં એક સમય પછી પરિવર્તન થઈ જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો તેની જઘન્ય એક સમયની કાયસ્થિતિ થાય छ. उक्तं च-सर्वविरति परिणामस्य तदावरण कर्मक्षयोपशमवैचित्र्यतः समयेक सम्भवात् । ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે, કારણ કે ચારિત્રની આરાધના એક ભવ પર્યત જ થાય છે, બીજા ભવમાં ચરિત્રનું સાતત્ય રહેતું નથી. ભરત-ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. યથા– મહાવિદેહ ક્ષેત્રની ક્રોડપૂર્વના આયુષ્યવાળી કોઈ સ્ત્રીનું અપહરણ કરીને કોઈ તેને પ્રથમ આરાના સમયે ભરત કે ઐરાવતક્ષેત્રમાં મૂકે, તો તે સ્ત્રી ભરત કે ઐરાવત ક્ષેત્રની સ્ત્રી કહેવાય છે. ત્યાં તે પોતાનું દેશોન ક્રોડપૂર્વવર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં જ ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ ઘટિત થાય છે. ધર્માચરણ–ચારિત્રની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની કાયસ્થિતિ સમુચ્ચય મનુષ્ય સ્ત્રીની સમાન સમજવી. મહાવિદેહ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ :- ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષની છે. મહાવિદેહ ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થતું નથી. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષનું જ હોય છે. ત્યાં ક્યારે ય યુગલિકનો ભવ થતો નથી માટે મહાવિદેહ ક્ષેત્રની સ્ત્રી પૂર્વક્રોડ વર્ષના આયુષ્ય સહિત આઠ ભવ કરે તે અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ધર્માચરણ અપેક્ષાએ મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર સ્વીકાર કરનાર સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. અકર્મ ભૂમિજ મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ - અકર્મભૂમિ યુગલિક સ્ત્રી મરીને પુનઃ અકર્મભૂમિજ યુગલિક સ્ત્રીપણે ઉત્પન્ન થતી નથી કારણ કે યુગલિક સ્ત્રી મરીને અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે. તેથી અકર્મભૂમિજ સ્ત્રીની કાયસ્થિતિ તે તે જીવોની ભવસ્થિતિ પ્રમાણે જ હોય છે. તે પ્રમાણે અકર્મભૂમિજ પ્રત્યેક ક્ષેત્રની સ્થિતિનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. વાહની અપેક્ષાએ જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ જે ક્ષેત્રની જેટલી સ્થિતિ હોય તેનાથી દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક તેની કાયસ્થિતિ જાણવી. જેમ કે જઘન્ય- કર્મભૂમિની કોઈ સ્ત્રીનું આયુષ્ય અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કોઈ તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં મૂકે, તે સ્ત્રી ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અન્યત્ર ઉત્પન્ન થાય તો તેની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ અકર્મભૂમિના સર્વ ક્ષેત્રોમાં એક સમાન છે. ઉત્કૃષ્ટ– સમુચ્ચય અકર્મભૂમિજ સ્ત્રીની સંહરણની અપેક્ષાએ દેશોન કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ થાય છે. પૂર્વેક્રોડના આયુષ્યવાળી કોઈ સ્ત્રીનું સંહરણ કરીને દેવક-ઉત્તરકુરુક્ષેત્રમાં લઈ જાય, ત્યાં તે સ્ત્રી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી તે જ ક્ષેત્રમાં યુગલિક સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઘટિત થાય છે. હેમવય હેરાયવય ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ- ક્રોડપૂર્વના આયુષ્યવાળી કર્મભૂમિ સ્ત્રીનું સંહરણ કરીને કોઈ તેને હેમવય-હેરણ્યવય ક્ષેત્રમાં લઈ જાય, તો તે સ્ત્રી તે Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જ ક્ષેત્રની કહેવાય. ત્યાં તે પોતાનું અવશેષ દેશોન ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ફરી ત્યાંજ એક પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ યુગલિક સ્ત્રીપણે ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ વર્ષ અધિક એક પલ્યોપમની થાય છે. કોઈપણ જીવ ગર્ભમાં હોય ત્યારે તેનું સંહરણ થતું નથી, તેથી ગર્ભકાલને ન્યૂન કરતાં દેશોન ક્રોડપૂર્વવર્ષ ઘટિત થાય છે. ૧૨૪ હરિવાસ-રમ્યવાસ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ– આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક બે પલ્યોપમની થાય છે. દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિને આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ– આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની થાય છે. દેવીઓની કાયસ્થિતિ – દેવી મરીને દેવી થતી નથી. તે મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેથી દેવીની ભવસ્થિતિ જ તેની કાયસ્થિતિ કહેવાય છે. સ્ત્રીઓનું અંતર : ४९ इत्थी णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणतं कालं, वणस्सइकालो । एवं सव्वासिं तिरिक्खित्थीणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીનું અંતર કેટલા સમયનું થાય છે ? અર્થાત્ કોઈ સ્ત્રી સ્ત્રીપણાનો ત્યાગ કરીને ફરીથી કેટલા સમય પછી સ્ત્રી થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ વનસ્પતિકાળ વ્યતીત થયા પછી તે પુનઃ સ્ત્રીપણાને પ્રાપ્ત કરે છે. આ જ રીતે સર્વ ભેદો સહિત તિર્યંચ સ્ત્રીઓના વિષયમાં જાણવું જોઈએ. ५० मणुस्सित्थीए खेत्तंपडुच्च - जहण्णेणं अंतमुहुत्त उक्कोसेणं वणस्सइकालो; धम्मचरणं पडुच्च- जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अनंत कालं जाव अवड्डपोग्गलपरियट्टं देसूणं, एवं जाव पुव्वविदेहअवरविदेहियाओ । ભાવાર્થ :- મનુષ્ય સ્ત્રીઓનું અંતર ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર છે. આ જ રીતે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ સુધીની મનુષ્ય સ્ત્રીઓનું અંતર કહેવું જોઈએ. ५१ | अकम्मभमिगमणुस्सित्यीण भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जम्मणं पडुच्च - जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं; उक्कोसेणं वणस्सइकालो । सहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं जाव अंतरदीवियाओ । Page #199 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૨૫ ] ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓનું અંતર કેટલું છે? ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ જ રીતે અંતરદ્વીપોની સ્ત્રીઓ સુધીનું અંતર કહેવું જોઈએ. ५२ देवित्थियाणं सव्वासिं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ – સર્વ દેવસ્ત્રીઓનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. વિવેચન: પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીપણાની પ્રાપ્તિનું અંતર સ્પષ્ટ કર્યું છે. અંતર એટલે કાલનું વ્યવધાન. સ્ત્રી સ્ત્રી પર્યાયનો પરિત્યાગ કરીને ફરીથી જેટલા સમય પછી સ્ત્રી પર્યાયને પ્રાપ્ત કરે છે, તે વ્યવધાન કાળને સ્ત્રીનું અંતર કહે છે. સામાન્ય રીતે સ્ત્રીપણાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ છે, જેમ કે– કોઈ સ્ત્રી મરીને અર્થાત્ સ્ત્રી પર્યાયને છોડીને પુરુષ અથવા નપુંસક પર્યાયને પ્રાપ્ત કરીને ત્યાં અંતર્મુહૂર્ત સુધી રહે, ત્યાંથી મરીને ફરીથી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત થાય છે. તે જ રીતે કોઈ સ્ત્રી સ્ત્રી પર્યાયને છોડી સંસારમાં પરિભ્રમણ કરતાં વનસ્પતિ આદિમાં જઈને અનંતકાલ પસાર કરે, વનસ્પતિમાં એક નપુંસક પર્યાય જ હોય છે, ત્યાં સ્ત્રીપર્યાય નથી; ત્યાર પછી તે જીવ સ્ત્રીપર્યાયને પ્રાપ્ત કરે છે, તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. તે વનસ્પતિકાલ ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અથવા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તિર્યંચ સ્ત્રીઓનું અંતર – ઔધિક અને જલચર આદિ સર્વ તિર્યંચ સ્ત્રીઓનું અંતર પૂર્વવત્ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. મનુષ્ય સ્ત્રીઓનું અંતર :- ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ–અર્ધપુલ પરાવર્તનકાલ છે. જેમ કે કોઈ સ્ત્રી ચારિત્રના ભાવથી પતિત થઈ, એક સમયમાં જ પુનઃ ચારિત્રના ભાવમાં સ્થિર થઈ જાય તો જઘન્ય એક સમયનું અંતર થાય છે. કોઈ મનુષ્ય સ્ત્રી ચારિત્રના પરિણામથી પતિત થઈને નિગોદમાં જઈને ત્યાં અનંતકાલ વ્યતીત કરે અને ત્યાર પછી પુનઃ મનુષ્ય સ્ત્રીપણાને પ્રાપ્ત કરીને ચારિત્રનો સ્વીકાર કરે, તો ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાલનું અંતર થાય છે. આ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. સમ્યગદર્શનથી પતિત થયેલો જીવ પણ અર્ધ પુલ પરાવર્તનકાલમાં પુનઃ સમ્યગ્ગદર્શનને અવશ્ય પ્રાપ્ત કરે છે. તે જ રીતે ચારિત્રના પરિણામથી પતિત થયેલો જીવ પણ અર્ધપુદ્ગલ પરાવર્તનકાલમાં પુનઃ ચારિત્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. કર્મભૂમિની સ્ત્રીઓને અંતર– ઔધિક મનુષ્ય સ્ત્રીના અંતરની સમાન છે. તે જ રીતે ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રની સ્ત્રીઓનું અંતર પણ ઔધિક મનુષ્ય સ્ત્રીની સમાન ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. અકર્મભૂમિની સ્ત્રીઓનું અંતર - જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. જઘન્ય- કોઈ અકર્મભૂમિની સ્ત્રી મરીને દેવલોકમાં દશ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, દેવલોકનું આયુષ્યપૂર્ણ કરીને તે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત કર્મભૂમિના સંશી તિર્યંચરૂપે ઉત્પન્ન થાય(દેવ કે દેવી મૃત્યુ પામીને અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી) ત્યારપછી અંતર્મુહૂર્તનું સંજ્ઞી તિર્યંચનું આયુષ્ય પૂર્ણ કરીને અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અઘિક દશ હજાર વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ– તે જ રીતે કોઈ અકર્મભૂમિની સ્ત્રી મરીને દેવલોકમાં જાય ત્યાંથી અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતકાલ વ્યતીત કરીને પુનઃ અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. જઘન્ય- કોઈ અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ કરીને કર્મભૂમિમાં લઈ જાય, અંતર્મુહૂર્તમાં તેને પુનઃ સ્વસ્થાનમાં પાછી લાવે તો તેનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. ઉત્કૃષ્ટ– અકર્મભૂમિની કોઈ સ્ત્રીનું સંહરણ થયા પછી તે ક્ષેત્રમાં જ તેનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી તે અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરે અને પુનઃ અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે જન્મ થાય તો સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અંનતકાલનું અંતર થાય છે. તે જ રીતે હેમવય, હરણ્યવય, હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની અને છપ્પન અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીનું જન્મની અપેક્ષાએ અને સંહરણની અપેક્ષાએ અંતર જાણવું. દેવીઓનું અંતર -જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે. યથા– કોઈ દેવી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને સંજ્ઞી તિર્યંચમાં સ્ત્રી કે પુરુષરૂપે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય, તે આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ દેવીરૂપે ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ મરીને દેવલોકમાં જઈ શકે છે અને દેવલોકમાંથી ચ્યવીને કોઈ દેવ કે દેવી સંજ્ઞી તિર્યંચમાં અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા મનુષ્ય દેવલોકમાં જઈ શકતા નથી. જઘન્ય અનેક માસના આયુષ્યવાળા મનુષ્યો જ દેવલોકમાં જઈ શકે છે અને દેવલોકમાંથી ચ્યવીને કોઈ જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અનેક માસનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેથી દેવીઓનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર સંજ્ઞી તિર્યંચમાં ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે અને કોઈ દેવી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને અનંતકાલ સંસાર પરિભ્રમણ કરીને પુનઃ દેવીરૂપે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. આ રીતે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકની દેવીઓનું અંતર જાણવું. સ્ત્રીઓનું અલ્પબદુત્વઃ५३ एयासिं णं भंते ! तिरिक्खजोणित्थियाणं, मणुस्सित्थियाणं देवित्थियाणं कयरा कयराहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ | १२७ । गोयमा !सव्वत्थोवा मणुस्सित्थिओ, तिरिक्खजोणित्थियाओ असंखेज्जगुणाओ, देवित्थियाओ असंखेज्जगुणाओ। भावार्थ:- प्रश्न- भगवन!तियय स्त्री, मनुष्य स्त्रीसने व स्त्रीमोम ओएओनाथी सल्यान, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાત ગુણી, તેનાથી દેવ સ્ત્રીઓ અસંખ્યાત ગુણી છે. ५४ एयासिंणं भंते !तिरिक्खजोणिय-इत्थियाणं जलयरीणं थलयरीणं खहयरीण य कयरा कयराहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवाओ खहय-तिरिक्खजोणिय-इत्थियाओ, थलयर-तिरिक्खजोणिय इत्थियाओसंखेज्जगुणाओ, जलयर तिरिक्खजोणिय इत्थियाओ सखेज्जगुणाओ। भावार्थ:- प्रश्न-भगवन ! तिर्यय ४सयरी, स्थलयरी बने मेयरीमinोनाथी अल्प, , તુલ્ય કે વિશેષાધિક છે? 6त्तर- गौतम! सर्वथी थोडी सेयरतिकृय स्त्रीसओ, तेनाथी स्थलयर तिर्थयनी स्त्रीसओ, સંખ્યાતગુણી, તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. [५५ एयासिंणं भंते !मणुस्सित्थियाणं कम्मभूमियाणं अकम्मभूमियाणं अंतरदीवियाणं य कयरा कयराहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवाओ अंतरदीवग-अकम्मभूमिग-मणुस्सित्थियाओ, देवकुरूत्तरकुरु अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ, हरिवासरम्मगवास अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वितुल्लाओ संखेज्जगुणाओ, हेमवय हेरण्णवय अकम्म भूमिग-मणुस्सित्थियाओ दो वितुल्लाओ सखेज्जगुणाओ। भरहेरवयवासकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वितुल्लाओ संखेज्जगुणाओ, पुव्वविदेह अवरविदेह कम्मभूमिग-मणुस्सित्थियाओदो वितुल्लाओसंखेज्जगुणाओ। भावार्थ:- प्रश्न- भगवन् ! भभूमिनी, भूमिनी भने अंतरद्वीपनी मनुष्यस्त्रीमोमांओए। ओनाथी सल्य,मधु, तुल्य विशेषाधिछ? तर- गौतम ! (१) सर्वथी थोडी अंतरद्वीप-अभूमिनी मनुष्य स्त्रीओ, (२) तेनाथी દેવકુરુ-ઉતરકુરુ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણી છે, તેનાથી (૩) હરિવાસ-રમ્યકુવાસ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી છે, (૪) તેનાથી હેમવય અને હરણ્યવય અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણી છે. (૫) તેનાથી ભરત ઐરાવત કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી છે. (૬) તેનાથી પૂર્વવિદેહપશ્ચિમવિદેહ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી છે. ५६ एयासिंणं भंते ! देवित्थियाणं भवणवासीणंवाणमंतरीणंजोइसिणीणंवेमाणिणीणं यकयरा कयराहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा ! सव्वत्थोवाओ वेमाणियदेवित्थियाओ, भवणवासिदेवित्थियाओ असंखेज्जगुणाओ, वाणमंतरदेवियाओ असंखेज्जगुणाओ, जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડી વૈમાનિક દેવીઓ, તેનાથી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી વાણવ્યંતર દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. ५७ एयासिं णं भंते! तिरिक्खजोणित्थियाणं- जलयरीणं थलयरीणं खहयरीणं, मणुस्सित्थियाणं- कम्मभूमियाणं अकम्मभूमियाणं अंतरदीवियाणं, देवित्थियाणं भवणवासियाणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीण य कयराओ कयराहिंतो बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? ૧૨૮ गोयमा ! सव्वत्थोवाओ अंतरदीवग अकम्मभूमिग-मणुस्सित्थियाओ, देवकुरूत्तरकुरु अकम्मभूमिग- मणुस्सित्थियाओ दो वि तुल्लाओ सखेज्जगुणाओ, हरिवास-रम्मगवास अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ, हेमवय- हेरण्णवय अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ, भरहेरवयवास कम्मभूमिगमणुस्सित्थियाओ दो वितुल्लाओ संखेज्जगुणाओ, पुव्वविदेहअवरविदेह कम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ, वेमाणियदेवत्थियाओ असंखेज्जगुणाओ, भवणवासिदेवित्थियाओ असंखेज्ज्गुणाओ, खहयतिरिक्खजोणित्थियाओ असंखेज्जगुणाओ, थलयरतिरिक्खजोणित्थियाओ सखेज्जगुणाओ, जलयरतिरिक्खजोणित्थियाओ सखेज्जगुणाओ, वाणमंतरदेवित्थियाओ संखेज्जगुणाओ, जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ । भावार्थ :- प्रश्न - हे भगवन् ! तिर्यय ४सयरी, स्थलयरी, फेयरी; दुर्मभूमिनी, अर्मभूमिनी अने અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીઓ; ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી अस्प, जडु, तुल्य विशेषाधि छे ? 1} ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડી અંતરદ્વીપોની મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી દેવકુરુ-ઉતરકુરુ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી હરિવાસ-રમ્યક્વાસની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી હેમવય, હેરણ્ય વયની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી ભરત-ઐરવત ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી, તેનાથી સ્થલચરતિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી, તેનાથી જલચરતિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી, તેનાથી વાણતર દેવીઓ સંખ્યાતગુણી, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારે અલ્પબહુત્વનું કથન છે– (૧) તિર્યંચ, મનુષ્ય અને દેવગતિની Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ૧૨૯ સ્ત્રીઓનું સમુચ્ચયરૂપે અલ્પબહુત્વ. (૨) જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચ સ્ત્રીઓનું અલ્પબહુત્વ. (૩) કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીઓનું અલ્પબહુત્વ. (૪) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન, દેવલોકની દેવીઓનું અલ્પબહુત્વ. (૫) ત્રણે ગતિની સ્ત્રીઓના ભેદ સહિત સર્વનું સમ્મિલિત અલ્પબહુત્વ. (૧) સામાન્ય રૂપે ત્રણ પ્રકારની સ્ત્રીઓનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડી મનુષ્યસ્ત્રીઓ છે, કારણ કે તેનું પ્રમાણ સંખ્યાતનું જ છે. (૨) તેનાથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે કારણ કે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોમાં તિર્યંચ સ્ત્રીઓ છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ સહજ રીતે અસંખ્યાત ગુણી થઈ જાય છે, (૩) તેનાથી દેવીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વ અનુસાર વ્યંતર અને જ્યોતિષ્ક દેવીઓ તિર્યંચાણીઓથી વધુ છે. તેથી સમુચ્ચય દેવીઓ તિર્યંચ સ્ત્રીઓથી અસંખ્યાતગુણી થઈ જાય છે. જોકે ૯૮ બોલમાં તો તિર્યંચ સ્ત્રીના બોલો પછી દેવ-દેવીઓના ચારે બોલ સંખ્યાતગુણા જ છે તેમ છતાં તે સંખ્યાતગુણાના ચાર બોલ મળીને અસંખ્યાતગુણા થઈ શકે છે, તેથી અહીં અસંખ્યાતગુણી દેવીઓ કહી છે. તે ઉપરાંત સંખ્યાત અસંખ્યાતના વિષયમાં પાઠ ભેદ પણ મળે છે. તે અપેક્ષાએ તિર્યંચાણીથી દેવીઓ સંખ્યાતગુણી હોય છે. (૨) તિર્યંચ સ્ત્રીઓનું અલ્પબહુત્વઃ–ખેચર, સ્થલચર અને જલચર, આ ત્રણે પ્રકારની સ્ત્રીઓ અસંખ્યાત છે અને તે ત્રણે ય ક્રમશઃ સંખ્યાતગુણી અધિક હોય છે. આ રીતે (૧) સર્વથી થોડી ખેચર સ્ત્રી છે. (૨) તેનાથી સ્થલચર સ્ત્રીઓ અસંખ્યાત ગુણી છે, કારણ કે પક્ષીઓથી પશુ(જાનવર) સ્વભાવિક રીતે જ વધુ હોય છે, (૩) તેનાથી જલચર સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે સમુદ્રોમાં જલચર જીવોની પ્રચુરતા હોય છે. (૩) મનુષ્ય સ્ત્રીઓનું અલ્પબહુત્વઃ–પ્રત્યેક ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાત રાશિ પ્રમાણ છે. તે સંખ્યાતમાં જે તરતમતા છે, તેનું કથન અલ્પબહુત્વ દ્વારા કરવામાં આવ્યું છે. (૧) સર્વથી થોડી અંતરદ્વીપોની મનુષ્ય સ્ત્રીઓ છે, કારણ કે તેના ૫૬ ક્ષેત્રો પણ સર્વથી અલ્પ વિસ્તારવાળા છે.(૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પરતુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર અંતરદ્વીપની અપેક્ષાએ સંખ્યાતગુણા છે અને તે બંન્ને ક્ષેત્ર પરસ્પર તુલ્ય પ્રમાણવાળા હોવાથી તે ક્ષેત્રની સ્ત્રીઓ પરસ્પર તુલ્ય છે. (૩) તેનાથી હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રની અપેક્ષાએ આ હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્ર વિશાળ છે અને આ બંને ક્ષેત્ર પરસ્પર તુલ્ય છે. તેથી તે સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને પૂર્વની સ્ત્રીઓથી સંખ્યાતગુણી થાય છે. (૪) તેનાથી હેમવય-હેરણ્યવયક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે હરિવાસરમ્યાસ ક્ષેત્રથી આ હેમવય-હેરણ્યવયનું ક્ષેત્ર અલ્પ વિસ્તારવાળું છે, તેમ છતાં ત્યાંની સ્ત્રીઓની સ્થિતિ અને અવગાહના અલ્પ છે તેથી સ્ત્રીઓની સંખ્યા અધિક થઈ જાય છે. (૫) તેનાથી ભરત-ઐરવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે કર્મભૂમિના ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે સ્ત્રીઓની ઉત્પત્તિ અધિક હોય છે તેથી પૂર્વની સ્ત્રીઓથી તે સંખ્યાતગુણી છે. (૬) તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે આ બંને ક્ષેત્ર ભરત-ઐરવતક્ષેત્રથી અતિ વિશાળ છે. તેથી તે સ્ત્રીઓની સંખ્યા સંખ્યાતગુણી અધિક થાય છે. (૪) દેવીઓનું અલ્પ બહુત્વઃ– (૧) સર્વથી થોડી વૈમાનિક દેવીઓ છે, કારણ કે ચારે જાતિની દેવીઓમાં વૈમાનિક દેવીઓનું પ્રમાણ અલ્પ છે. ૯૮ બોલના અલ્પબહુત્વમાં વૈમાનિકદેવીનો ક્રમાંક ૨૮મો છે. (૨) તેનાથી ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલોના અલ્પબહુત્વમાં ભવનપતિ દેવીઓનો ક્રમાંક ૩૦મો છે. (૩) તેનાથી વ્યંતર દેવીઓ અસંખ્યાત ગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેનો ક્રમાંક ૩૯મો છે. (૪) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબદુત્વમાં તેનો ક્રમાંક ૪૧મો છે. જ્યોતિષી દેવ દેવીઓની સંખ્યા વ્યંતર દેવ-દેવીઓથી વધુ છે, તેથી તે સર્વથી અધિક છે. (૫) સર્વ સ્ત્રીઓને અ૫હત્વ :- (૧) સર્વથી થોડી અંતરદ્વીપના ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૩) તેનાથી હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૪) તેનાથી હેમવય-હરણ્યવય ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૫) તેનાથી ભરત-ઐરાવત ક્ષેત્રની કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૬) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રની કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૭) તેનાથી વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી છે. (૮) તેનાથી ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી છે. (૯) તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. ૯૮ બોલમાં ભવનપતિનો બોલ ૩૦મો છે અને ખેચરણીનો બોલ ૩૩મો છે. (૧૦) તેનાથી સ્થલચર તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૧૧) તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૧૨) તેનાથી વ્યંતર દેવીઓ સંખ્યાત ગુણી છે. (૧૩) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. તે સર્વથી અધિક છે. સ્ત્રીઓનું અલ્પબદુત્વઃ| સ્ત્રી પ્રકાર | | પ્રમાણ કારણ ૧ અંતરદ્વીપજ મનુષ્ય સ્ત્રી | સર્વથી થોડી ક્ષેત્ર અલ્પ વિસ્તૃત છે. | ૨ દેવકુ–ઉત્તરકુરુક્ષેત્રની સંખ્યાતગુણી | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. | મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય) ૩ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણી | | ક્ષેત્ર વિશાળ છે અને સ્ત્રીઓની અવગાહના નાની છે. ક્ષેત્રની મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય). ૪ હેમવય–હરણ્યવય ક્ષેત્રની| સંખ્યાતગુણી | ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે પરંતુ સ્ત્રીઓની અવગાહના અને સ્થિતિ મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય) | અલ્પ હોવાથી સંખ્યા વધુ છે. ૫ ભરત-ઐરાવત ક્ષેત્રની સંખ્યાતગુણી | યુગલિક કરતાં કર્મભૂમિજ સ્ત્રીઓ વધુ હોય છે. | મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય) ૬ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ સંખ્યાતગુણી ક્ષેત્ર સંખ્યાતગુણ વિશાળ છે. | ક્ષેત્રની મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય) | ૭ વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી | મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાત જ છે અને દેવીઓ અસંખ્યાત છે, ૯૮ બોલના અલ્પબદુત્વમાં વૈમાનિક દેવીઓનો ૨૮મો ક્રમાંક છે. |૮ ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૦મો ક્રમાંક છે. ૯ ખેચરી અસંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૩મો ક્રમાંક છે. ૧૦ સ્થલચરી સંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૫મો ક્રમાંક છે. ૧૧ જલચરી સંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૭મો ક્રમાંક છે. ૧૨ વ્યંતર દેવીઓ સંખ્યાતગુણી તિર્યંચ પંચેન્દ્રિયથી વ્યંતર દેવીઓ વધુ છે. ૧૩ જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી સર્વથી અધિક છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ૧૩૧ સ્ત્રીવેદની બંધ સ્થિતિ ઃ ५८ इत्थिवेदस्स णं भंते ! कम्मस्स केवइयं कालं बंधठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स दिवड्डो सत्तभागो पलिओवमस्स असंखेज्जइभागेण ऊणो; उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીવેદ મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગોમાંથી દોઢ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્ત્રીવેદની બંધ સ્થિતિ છે. પંદરસો વર્ષનો અબાધાકાળ છે અને અબાધાકાળ પછીની કર્મસ્થિતિમાં જ અનુભવવા યોગ્ય કર્મ દલિકોની નિષેક રચના થાય છે અર્થાત્ અબાધાકાલ રૂપ જે સ્થિતિ છે તેમાં કર્મોની નિષેધ રચના-કર્મ પુદ્ગલોની ગોઠવણી થતી નથી. હે વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીવેદ મોહનીય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ સ્થિતિનું કથન છે. સ્ત્રીપર્યાયનો અનુભવ સ્ત્રીવેદ મોહનીય કર્મના ઉદયથી થાય છે. બંધ – સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ભાવાર્થમાં સ્પષ્ટ છે. તેમાં જઘન્યસ્થિતિ બંધ આ પ્રમાણે સમજવો. કોઈ પણ એક કર્મ પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય, તેને કર્મ પ્રકૃતિઓના સર્વોત્કૃષ્ટ બંધ કાલ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમથી ભાગતા જે રાશિ પ્રાપ્ત થાય, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ નિયમાનુસાર સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે તેને સિત્તેર ક્રોડાકોડી સાગરોપમથી ભાગતા સાગરોપમ પ્રાપ્ત થાય છે. છેદ–છેદક સિદ્ધાંત અનુસાર તે રાશિમાં ૧૦નો ભાગ દેવાથી સાગરોપમ પ્રાપ્ત છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી સૂત્રોક્ત સ્થિતિ આવે છે. આ જ રીતે સર્વે ય કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને સમજી લેવી જોઈએ. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમ છે. અવાદુપિયા વમ્મુર્ફેિ વખિલેશોઃ–કર્મોના સંપૂર્ણસ્થિતિબંધમાંથી અબાધાકાલ પ્રમાણ સ્થિતિને છોડીને શેષ સ્થિતિમાં જ કર્મ પુદ્ગલોની નિષેક–રચના થાય છે. નિષેક એટલે રચના, કર્મપુદ્ગલોના ઉદયમાં આવવા માટે ક્રમશઃ થતી ગોઠવણી. અબાધાકાળ પૂર્ણ થયા પછી પ્રથમ સમયે, બીજા, ત્રીજા આદિ સમયે કેટલા કર્મપુદ્ગલો ઉદયમાં આવશે, તેની ગોઠવણીને નિષેક–રચના કહે છે. નિષેક રચના પ્રમાણે કર્મોનો ક્રમશઃ ઉદય થાય છે અને કર્મોનું વેદન થાય છે. આ રીતે કર્મોની સ્થિતિના બે પ્રકાર છે– (૧) અબાધાકાલ– નિષેક રચનાથી રહિત સ્થિતિ (૨) કર્મ વેદનકાલ– નિષેક રચના સહિતની સ્થિતિ. અબાધાકાલમાં કર્મોનો પ્રદેશોદય કે વિપાકોદય થતો નથી. તેમાં કર્મોની નિષેક–રચના પણ નથી અને કર્મોનું વેદન પણ નથી. અબાધાકાલને છોડીને શેષ કર્મસ્થિતિમાં કર્મોનો નિષેક થાય છે અને વેદન પણ થાય છે. જે કર્મની જેટલા ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેટલા જ સો વર્ષ પ્રમાણ તેનો અબાધા કાલ હોય છે. જેમ કે સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ કમ ૧૩૨ સ્ત્રીઓની ભવસ્થિતિ કાયસ્થિતિ અંતર :સ્ત્રીઓ ઉત્કૃષ્ટ ભવસ્થિતિક(જઘન્ય અંતર્મુહૂત) | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ(જઘન્ય એક સમય) અંતર ૧ | સમુચ્ચય સ્ત્રી ૧. ૫૫ પલ્યોપમ [ઇશાન દેવ અપરિગૃહિતા દેવી] | ૧. અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમ ૨. ૫૦ પલ્યોપમ સિૌધર્મ દેવ અપરિગૃહિતા દેવી]| ૨. અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક 100 પલ્યોપમ જઘન્ય અંતર્મુહૂર્ત, ૩. ૯પલ્યોપમ [ઇશાન દેવ પરિગુહિતા દેવી | ૩. અનેક ક્રોડપુર્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાલ ૪. ૭ પલ્યોપમ [ સૌધર્મ દેવ પરિગૃહિતા દેવી. ૪. અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૪ પલ્યોપમ ૫.૩પલ્યોપમ દિવકુરુ-ઉત્તરકુરુની સ્ત્રી] ૫. અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક પલ્યોપમ પૃથત્વ ૨ | જલચર આદિત્રણ | ક્રોડપૂર્વવર્ષ જઇ અંત ઉ અનેક (૮) ક્રોડપૂર્વ વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત, સ્થલચરી | ત્રણ પલ્યોપમ T T અનેકપૂર્વક્રોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ખેચરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક પલ્યોપમનો અસં. ભાગ ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાલ જન્મની અપેક્ષા | ચારિત્રની અપેક્ષા | જન્મની અપેક્ષા-જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ | ત્રિાપેક્ષા | ધર્માચરણાપેક્ષા ૩ | સમુચ્ચય મનુષ્ય સ્ત્રી ત્રણ પલ્યોપમ | ઉઝ કંઈકન્યૂનક્રોડપૂર્વ વર્ષ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ. અનંતકાલ જઘ એક સમય ભરત–ઐરાવત સ્ત્રી ત્રણ પલ્યોપમ | ઉ કંઈકન્યૂનક્રોડપૂર્વ વર્ષ ચારિત્રની અપેક્ષા–જઘન્ય એક સમય ઉ અર્ધપુદ્ગલ પરાવર્તન મહાવિદેહક્ષેત્ર સ્ત્રી ક્રોડપૂર્વવર્ષ | ઉ કંઈક ન્યૂન ક્રોડપૂર્વવર્ષ ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષ જન્મની અપેક્ષા | સહરણ અપેક્ષા [ સહરણની અપેક્ષા કાયસ્થિતિ ક્ષેત્રાપેક્ષા સહરણાપેક્ષા હેમવય-હરણ્યવય સ્ત્રી એક પલ્યોપમ | જઘ અંત, ઉ૦ ક્રોડપૂર્વ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક એક પલ્યોપમ જઘ અંતર્મુહૂર્ત અધિક | હરિવાર-કુવાસ સ્ત્રી | બે પલ્યોપમ | જઘ અંત, ઉ ક્રોડપૂર્વ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક બે પલ્યોપમ ૧૦૦૦ વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત | દેવકુઉત્તરકુરુ સ્ત્રી__ ત્રણ પલ્યોપમ | જઘ અંતર, ઉઝ ક્રોડપૂર્વ | દેશોન ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ અનંતકાલ ઉત્કૃષ્ટ અનંતકાલ પઅંતરદ્વીપ સ્ત્રી | પલ્યો અસં મોભાગ | જઘ અંત, ઉ ક્રોડપૂર્વ | દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોનો અસં ભાગ ૪ | અસુરકુમાર દેવી જઘન્ય 10000 વર્ષ | ઉ. સાડા ચાર પલ્યોપમ નવનિકાય દેવી 1 જઘન્ય 10000 વર્ષ / ઉ. દેશોન પલ્યોપમનું | વ્યંતર દેવી જઘન્ય 10000 વર્ષ | ઉ. અર્ધા પલ્યોપમ જ્યોતિષી દેવી જ પલ્યનો આઠમો ભાગ » ૫0000 વર્ષ અધિકી દેવીઓની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. | જઘન્ય અંતર્મુહૂર્ત – ઉત્કૃષ્ટ અનંતકાલ અર્ધી પલ્યોપમ સૌધર્મ-પરિગૃહિતા દેવી | જઘન્ય એક પલ્ય | ઉત્કૃષ્ટ સાત પલ્ય સૌધર્મ-અપરિગૃહિતાદેવી જઘન્ય એક પલ્ય | ઉત્કૃષ્ટ પચાસ પલ્ય ઇશાન-પરિગૃહિતા દેવી જઘન્ય સાધિક એક પલ્ય ઉત્કૃષ્ટ નવ પલ્ય નોંધ: જલચર આદિ ત્રણ = જલચર સ્ત્રી, ઇશાન-અપરિગૃહિતાદેવી' જઘન્ય સાધિક એક પલ્ય ઉત્કૃષ્ટ ૫૫ પલ્ય ઉરપરિસર્પ, ભુજપરિસર્પ સ્ત્રીઓ. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર Page #207 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૩૩ ] સ્ત્રીવેદનું સ્વરૂપ - ५९ इत्थिवेदे णं भंते ! किंपगारे पण्णत्ते? गोयमा ! फुफुअग्गिसमाणे पण्णत्ते । से त इत्थियाओ। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીવેદનો ઉદય કેવા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્ત્રીવેદનો ઉદય બકરીની લીંડીની અગ્નિ સમાન હોય છે. આ પ્રમાણે સ્ત્રીઓનો અધિકાર પૂર્ણ થયો. વિવેચન : સ્ત્રીવેદના સ્વરૂપને સ્પષ્ટ કરવા સૂત્રકારે તેને હૂંફમ અગ્નિ(કારીષ–છાણ) બકરીની લીંડીની અગ્નિની ઉપમા આપી છે. તે અગ્નિ ધીરે ધીરે પ્રજ્વલિત થાય છે અને પ્રજ્વલિત થયા પછી લાંબો સમય રહે છે. તે જ રીતે સ્ત્રીવેદનો ઉદય ધીરે ધીરે પ્રગટ થાય અને પ્રગટ થયા પછી લાંબો સમય રહે છે. અર્થાત્ તુરંત ઉપશાંત થતો નથી. પુરુષોના ભેદ પ્રભેદ - ६० से किं तंभंते ! पुरिसा? गोयमा ! पुरिसा तिविहा पण्णत्ता,तंजहा-तिरिक्ख जोणियपुरिसा, मणुस्सपुरिसा, देवपुरिसा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પુરુષોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પુરુષોના ત્રણ પ્રકાર છે, યથા– તિર્યંચ પુરુષ, મનુષ્ય પુરુષ અને દેવપુરુષ. |६१ से किं तं भंते ! तिरिक्खजोणियपुरिसा? गोयमा ! तिरिक्खजोणियपुरिसा तिविहा पण्णत्ता,तं जहा- जलयरा,थलयरा,खहयरा। इत्थिभेदो भाणियव्वो जाव खहयरा । सेतं खहयरा । सेतंतिरिक्खजोणियपुरिसा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ગૌતમ! તિર્યંચ પુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તિર્યંચ પુરુષના ત્રણ પ્રકાર છે. યથા- જલચર, સ્થલચર અને ખેચર. આ રીતે સ્ત્રીના ભેદ પ્રભેદાનુસાર પુરુષના ભેદ-પ્રભેદ ખેચર સુધી કહેવા. આ રીતે ખેચરનું અને તિર્યંચ પુરુષોનું વર્ણન થયું. ६२ से किंतंभंते !मणुस्सपुरिसा?गोयमा !मणुस्सपुरिसा तिविहा पण्णत्ता,तं जहाकम्मभूमगा, अकम्मभूमगा, अंतरदीवगा । सेतमणुस्सपुरिसा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય પુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્ય પુરુષના ત્રણ પ્રકાર છે, કર્મભૂમિના પુરુષ, અકર્મભૂમિના પુરુષ અને અંતરદ્વીપના પુરુષ. આ મનુષ્યોના ભેદ થયા. |६३ सेकिंतंभते ! देवपुरिसा?गोयमा !देवपुरिसाचउव्विहा पण्णत्ता,एवंइत्थीभेओ भाणियव्वो णवर- जावसव्वट्ठसिद्धा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! દેવપુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવપુરુષના ચાર પ્રકાર છે. આ રીતે પૂર્વોક્ત સ્ત્રી અધિકારના ભેદાનુસાર જાણવા જોઈએ. વિશેષતા એ છે કે વાવતુસર્વાર્થસિદ્ધ દેવ સુધીના ભેદોનું કથન કરવું. Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોના ભેદ પ્રભેદનું કથન છે. પુરુષોના ભેદ સ્ત્રી અધિકારમાં કહેલા ભેદ અનુસાર જાણવા જોઈએ. તેમાં વિશેષતાએ છે કે દેવોમાં સ્ત્રીવેદ બે દેવલોક સુધી જ હોય છે અને પુરુષવેદ સર્વાથસિદ્ધ વિમાન પર્યત છે. દેવપુરુષો ચાર પ્રકારના છે– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ભવનપતિના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. વાણવ્યંતરના પિશાચ આદિ આઠ ભેદ છે. જ્યોતિષ્કના ચંદ્ર આદિ પાંચ ભેદ છે અને વૈમાનિકના બે પ્રકાર છે– કલ્પોપપન્ન અને કલ્પાતીત. સૌધર્મ આદિ બાર દેવલોક કલ્પોપન્ન છે અને નવરૈવેયક તથા પાંચ અનુત્તરોપ- પાતિક દેવ કલ્પાતીત છે. અનુતરોપપાતિકના પાંચ ભેદ છે– વિજય, વૈજયંત જયન્ત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. દેવોનો અંતિમ ભેદ સર્વાર્થ સિદ્ધવિમાનના દેવનો છે તેથી સૂત્રકારે ગાંવ બ્રસિદ્ધ કહ્યું છે. પુરુષોના ભેદ–પ્રભેદ તિર્યંચ પુષ(૫) મનુષ્ય પુરુષ(૧૦૧) દેવ પુષ(૪૯) ૧-જલચર સ્થલચર ૫–ખેચર T ૧૫ ૩) પs કર્મભૂમિના અકર્મભૂમિના અંતરદ્વીપના પુરુષ પુરુષ પુરુષ ૨-ચતુષ્પદ પરિસર્ષ ભવનપતિ ૧૦ વ્યંતર ૮ જ્યોતિષી વૈમાનિક ૫ ૩–ઉરપરિસર્ષ ૪-ભુજપરિસર્ષ કલ્પાતીત કલ્પોત્પન્નક ૧૨ દેવલોક નવ ગ્રંયક પાંચ અનુત્તર વિમાન પુરુષોની ભવસ્થિતિ: ६४ पुरिसस्स णं भंते ! केवइयंकालठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं । Page #209 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૩૫ ] ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષોની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. ६५ तिरिक्खजोणियपुरिसाणंमणुस्सपुरिसाणंजावचेव इत्थीणंठिई साचेव भाणियव्वा। ભાવાર્થ-તિર્યંચ પુરુષોની અને મનુષ્ય પુરુષોની સ્થિતિ તિર્યંચ સ્ત્રીઓ અને મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ પ્રમાણે જાણવી. |६६ देवपुरिसाण वि जावसव्वट्ठसिद्धाणं ठिई जहा पण्णवणाए ठिईपए तहाभाणियव्वा। ભાવાર્થ :- દેવ પુરુષોની યાવતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પુરુષોની સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રનાસ્થિતિપદ અનુસાર જાણવી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોની ભવસ્થિતિ–એક ભવની કાલમર્યાદાનું નિરૂપણ છે. પુરુષોની સમુચ્ચય સ્થિતિ :- જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન મનુષ્ય અને તિર્યંચ પુરુષોની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટસ્થિતિનું કથન સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની અપેક્ષાએ છે. તિર્યંચ પુરુષોની સ્થિતિઃ- સમુચ્ચય તિર્યંચ પુરુષોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ પુરુષની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે; સ્થલચર પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને ખેચર પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. મનુષ્ય પુરુષોની સ્થિતિ :- મનુષ્ય પુરુષોની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન ચારિત્રના બાહલિંગ અને ચારિત્ર સ્વીકારની અપેક્ષાએ છે. ચારિત્રના પરિણામ એક સમયના પણ હોય છે તેનો સમાવેશ કાયસ્થિતિમાં થાય છે. ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો આઠ વર્ષ પછી અર્થાતુ નવમા વર્ષે જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. કર્મભૂમિના મનુષ્યોની સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે. ભરત અને ઐરવત કર્મભૂમિના મનુષ્ય પુરુષોની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અવસર્પિણીકાલના પ્રથમ આરાની અપેક્ષાએ છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રના પુરુષોની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વવર્ષ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે. અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની સ્થિતિ :- જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હેમવય અને હેરણ્યવય ક્ષેત્રના મનુષ્ય પુરુષોની સ્થિતિ જન્મની અપેક્ષાથી જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક પલ્યોપમ છે. હરિવાસ અને રમ્યકુવાસ ક્ષેત્રના મનુષ્ય પુરુષોની સ્થિતિ જન્મની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બે પલ્યોપમ છે અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ બે પલ્યોપમ છે. દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્ય પુરુષોની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ત્રણ પલ્યોપમની છે. અંતરદ્વીપોના મનુષ્ય પુરુષોની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. સંહરણની અપેક્ષાએ અકર્મભૂમિના અને અંતર દ્વીપના ઉપરોક્ત સર્વક્ષેત્રોના પુરુષોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ છે. દેવ પુરુષોની સ્થિતિ:| જીવન જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટસ્થિતિ ભવનપતિ દેવ(સમુચ્ચય) ૧૦,૦૦૦ વર્ષ સાધિક એક સાગરોપમાં દક્ષિણ અસુરકુમાર-દેવ | • • • • : ::: :::..: • • • • • ૧૦,000 વર્ષ ૧ સાગરોપમ [દક્ષિણ નવનિકાય દેવ | . ૧0,000 વર્ષ ૧0,000 વર્ષ સાધિક એક સાગરોપમાં | ઉત્તર નવનિકાય દેવ . ૧૦,૦૦૦ વર્ષ | દેશોન બે પલ્યોપમ | પરમાધામી દેવ એક પલ્યોપમ(મુખ્ય દેવની અપેક્ષાએ) પલ્યોપમ(જ. ઉ૦ની વિવશ વિના) | વ્યંતર દેવ ૧૦,૦૦૦ વર્ષ એક પલ્યોપમ : : : : * * * * * * * * ભક દેવ એક પલ્યોપમસિંખ્ય દેવની અપેક્ષાએ)| જ્યોતિષી દેવ (સમુચ્ચય)| ... પલ્યોપમ . . . . . . ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ 3 પલ્યોપમ ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ પલ્યોપમ એક હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ : : • • • ૧A દોઢ પલ્યોપમ ઉત્તર અસુરકુમાર દેવ એક પણ . ચંદ્ર દેવ સુર્ય દેવ [ગ્રહ દેવ. • પલ્યોપમ નક્ષત્ર દેવ કે પલ્યોપમ તારા દેવ 2 પલ્યોપમ વૈમાનિક દેવ(સમુચ્ચય) .. ૧ પલ્યોપમ | ૧. સૌધર્મ દેવલોકના દેવ | ૧ પલ્યોપમ ૨. ઈશાન દેવલોકના દેવ | ૧પલ્યોપમ ઝાઝેરી ૨ સાગરોપમ 13. સનસ્કુમાર દેવલોકના દેવ..... ર સાગરોપમ.... ૪. માહેન્દ્ર દેવલોકના દેવ ૨ સાગરોપમ ઝાઝેરી ૫. બ્રહ્મલોક દેવલોકના દેવ ૭ સાગરોપમ ૧ પલ્યોપમ } પલ્યોપમ - ૩૩ સાગરોપમ SSS ::: ૨ સાગરોપમ ૨ સાગરોપમ ઝાઝેરી ૭ સાગરોપમ ૭ સાગરોપમ ઝાઝેરી ૧૦ સાગરોપમાં ૨. ઇશા ન દેવી* * * * * * * a Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ જીવ ૬. શાંતક દેવલોકના દેવ ૩. મહક દેવલોકના દેવ ૮. સહસ્રાર દેવલોકના દેવ ૯. આણત દેવલોકના દેવ ૧૦. પ્રાણત દેવલોકના દેવ ૧૧. આરણ દેવલોકના દેવ ૧૨. અચ્યુત દેવલોકના દેવ પ્રથમ ત્રૈવેયકના દેવ બીજ વેયકના દેવ ત્રીજ એવેધના દેવ ચોથી ત્રૈવેયકના દેવ પાંચમી એવેયના દેવ છઠ્ઠી શૈવેયકના દેવ સાતમી પ્રૈવેયકના દેવ આઠમી પ્રૈવેયકના દેવ નવમી ઉતૈયાના દેવ ચાર અનુત્તર વિમાનના દેવ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ રદ સાગરોપમ ૨૭ સાગરોપમ ટ સાગરોપમ ૨૯ સગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ર૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ ૧૩૭ પુરુષોની કાયસ્થિતિ ઃ ६७ पुरिसे णं भंते! पुरिसे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પુરુષ પુરુષરૂપે નિરંતર કેટલા સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમથી કંઈક વધારે સમય સુધી પુરુષ પુરુષરૂપે નિરંતર રહી શકે છે. ६८ तिरिक्खजोणियपुरिसे णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहणणेणं अंतमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई । एवं तं चैव चिट्ठा जहा इत्यीणं जाव खहयर तिरिक्खजोणियपुरिसस्स संचिट्ठणा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તિર્થંચ પુરુષ, તિર્યંચ પુરુષરૂપે નિરંતર કેટલા સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે જેવી રીતે સ્ત્રીઓની કાયસ્થિતિ કહી તેવી રીતે ખેચર તિથૅચ પુરુષ સુધીની કાયસ્થિતિ જાણાવી. Page #212 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ६९ मणुस्सपुरिसाणं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहत्त, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुवकोडिपृहुत्तमब्भहियाई; धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। एवं सव्वत्थ जाव पुव्वविदेह-अवरविदेह कम्मभूमिग मणुस्सपुरिसाणं । अकम्मभूमिग मणुस्सपुरिसाण जहा अकम्मभूमिगमणुस्सित्थीण जावअतरदीवगाण। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! મનુષ્ય પુરુષ, મનુષ્ય પુરુષરૂપે કેટલા સમય સુધી રહી શકે છે? ઉત્તર- હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી મનુષ્ય પુરુષ રૂપે રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડપૂર્વ વર્ષ સુધી મનુષ્ય પુરુષ રૂપે રહી શકે છે. - આ પ્રમાણે સર્વત્ર પૂર્વવિદેહ, પશ્ચિમ વિદેહ સુધી કર્મભૂમિના મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ જાણવી જોઈએ. જેવી રીતે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની કાયસ્થિતિ કહી છે, તેવી જ રીતે અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની યાવત્ અંતરદ્વીપજ અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ કહેવી જોઈએ. ७० देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जावसव्वत्थसिद्धगाणं । ભાવાર્થ-દેવપુરુષોની જે ભવ સ્થિતિ કહી છે, તે જ તેની કાય સ્થિતિ છે. આ રીતે સર્વાર્થસિદ્ધના દેવ પુરુષો સુધી કહેવું જોઈએ. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોની કાયસ્થિતિનું પ્રતિપાદન છે. પુરુષ, પુરુષ પર્યાયનો ત્યાગ કર્યા વિના જેટલા સમય સુધી નિરંતર પુરુષરૂપે રહી શકે છે, તે કાલમર્યાદાને પુરુષની કાયસ્થિતિ કહે છે. સમુચ્ચય પુરુષ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ પર્યત પુરુષ પુરુષરૂપે રહી શકે છે. જઘન્ય કોઈ પુરુષ અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને સ્ત્રી આદિરૂપે ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- કોઈ મનુષ્ય પુરુષ અથવા તિર્યંચ પુરુષ આયુષ્ય પૂર્ણ કરી દેવરૂપે ઉત્પન્ન થાય, દેવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય અથવા તિર્યચમાં ઉત્પન્ન થાય, આ રીતે મનુષ્ય, તિર્યંચ અને દેવભવમાં નિરંતર પુરુષવેદને પ્રાપ્ત કરે. આ રીતે અનેક સો સાગરોપમ પર્યત પુરુષરૂપે રહી શકે છે. અનેક સો સાગરોપમની સ્થિતિ દેવભવોની અપેક્ષાએ અને સાધિકતા મનુષ્ય કે તિર્યંચનાભવોની અપેક્ષાથી સમજવી. ત્યાર પછી તે જીવ અવશ્ય સ્ત્રી આદિ ભાવોને પ્રાપ્ત કરે છે. તિર્યંચ પુરુષ – સમુચ્ચય તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. જલચર તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ છે. સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપુર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. ઉરપરિસર્પ, ભુજપરિસર્પ તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની છે. ખેચર તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨, [ ૧૩૯ ] મનુષ્ય પુરુષ – સમુચ્ચય મનુષ્ય પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ વર્ષની કાયસ્થિતિ છે. સમુચ્ચય કર્મભૂમિના પુરુષની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. ભરત-ઐરાવતક્ષેત્રના પુરુષોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. મહાવિદેહક્ષેત્રના પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની છે અને સર્વત્ર કર્મ ભૂમિજ ક્ષેત્રમાં મનુષ્ય પુરુષોની ધર્માચરણની અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. અકર્મભૂમિના પરુષ– અકર્મભૂમિના પરુષ મરીને અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી કારણ કે યુગલિકો અવશ્ય દેવગતિને જ પ્રાપ્ત કરે છે, તેથી તેની ભવસ્થિતિ પ્રમાણે જ કાયસ્થિતિ છે. સહરણ અપેક્ષાએ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. જઘન્ય- કર્મભૂમિના કોઈ પુરુષનું આયુષ્ય અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય અને તે પુરુષ અકર્મભૂમિમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અન્યત્ર ઉત્પન્ન થાય, તો જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- કર્મભૂમિના ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા પુરુષનું સંહરણ કરીને દેવકુરુઉત્તરકુરુક્ષેત્રમાં લઈ જાય અને તે પુરુષ પોતાનું આયુષ્યપૂર્ણ કરીને તે જ ક્ષેત્રમાં પુરુષરૂપે ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. હેમવય-હરણ્યવય ક્ષેત્રના પુરુષની- હરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક એક પલ્યોપમની છે. હરિવાસ-રમકવાસક્ષેત્રના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક બે પલ્યોપમની છે. દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. ૫૬ અંતરદ્વીપના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. દેવપરુષ - દેવ મરીને દેવગતિમાં જતા નથી તેથી દેવપુરુષની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે. પુરુષોનું અંતર :|७१ पुरिसस्स णं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहण्णेणं एक्कं समयं उक्कोसेण वणस्सइकालो। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષનું અંતર કેટલું છે? અર્થાત્ પુરુષ-પુરુષ પર્યાય છોડીને ફરીથી કેટલા સમય પછી પુરુષ પર્યાયને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પછી પુરુષ પર્યાયને પ્રાપ્ત કરે છે. ७२ तिरिक्खजोणियपुरिसाणंभंते ! पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं जावखहयर तिरिक्खजोणियपुरिसाणं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચ પુરુષોનું અંતર કેટલુ છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર છે. આ પ્રમાણે ખેચર તિર્યંચ પુરુષ સુધી જાણવું જોઈએ. Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | |७३ मणुस्सपुरिसाणं भंते ! केवइयंकालं अंतर होइ ? गोयमा !खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहत्तंउक्कोसेणवणस्सइकालो। धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कंसमयउक्कोसेण अणंतकालं अणंताओउस्सप्पिणी ओसप्पिणीओ जावअवड्डपोग्गलपरियट्टदेसूर्ण। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! મનુષ્ય પુરુષોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંત કાલ. આ અનંત કાલમાં અનંત ઉત્સર્પિણીઓ અવસર્પિણીઓ પસાર થઈ જાય છે યાવત તે દેશોન અર્ધપુગલ પરાવર્તનકાલ થાય છે. |७४ कम्मभूमगाणं जावविदेहो जावधम्मचरणे एक्को समओ सेसंजहित्थीणं जाव अंतरदीवगाण। ભાવાર્થ :- કર્મભૂમિના પુરુષોનું અંતર યાવત વિદેહક્ષેત્રના પુરુષોનું અંતર યાવત ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર અને શેષ કથન સ્ત્રીઓના અંતર પ્રમાણે જાણવું યાવત અંતરદ્વીપના પુરુષો સુધીનું અંતર જાણવું. [७५ देवपुरिसाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो । भवणवासिदेवपुरिसाणं ताव जावसहस्सारो, जहण्णेणं अंतोर्मुहूर्त उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ-દેવપુરુષોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. આ જ રીતે ભવનવાસી દેવોથી સહસાર દેવલોક સુધીના દેવોના વિષયમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલનું જાણવું [७६ आणतदेवपुरिसाणं भंते ! केवइयंकालं अंतर होई ? गोयमा !जहण्णेणं वासपुहत्तं उक्कोसेणंवणस्सइकालो। एवं जावगेवेज्जदेवपुरिसस्सवि। अणुत्तरोववाइयदेवपुरिसस्स जहण्णेणं वासपुहुत्तंउक्कोसेण सखेज्जाइसागरोवमाइंसाइरेगाई। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! આનત દેવોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર હોય છે. આ પ્રમાણે રૈવેયક દેવો સુધીનું પણ અંતર જાણવું જોઈએ. અનુત્તરોપપાતિક દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમથી કંઈક અધિક હોય છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં પુરુષ વેદનું અંતર સ્પષ્ટ કર્યું છે. સમુચ્ચય પુરુષનું અંતર :- સામાન્ય રૂપે પુરુષ પુરુષ પર્યાય છોડ્યા પછી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળના અંતર પછી પુનઃ પુરુષ પર્યાયને પ્રાપ્ત કરી શકે છે. જઘન્ય- કોઈ પુરુષ ઉપશમ શ્રેણી પર ચઢી પુરુષવેદને ઉપશાંત કરે અને એક સમય પછી આયુષ્ય પૂર્ણ થતાં મરીને દેવપુરુષમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયનું જઘન્ય અંતર ઘટિત થાય છે. ' ઉપશમ શ્રેણી પર ચઢેલા સ્ત્રી, પુરુષ કે નપુંસક વેદનું ઉપશમન કરીને કાલધર્મ પામે તો અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તરવિમાનમાં એકાંત પુરુષવેદ છે, તેથી તે સાધક એક સમય પછી અવશ્ય પુરુષવેદને પ્રાપ્ત કરે છે. આ રીતે પુરુષનું અંતર એક સમયનું થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૪૧ ] ઉત્કૃષ્ટ– પુરુષ, પુરુષ પર્યાયને છોડીને સ્ત્રી કે નપુંસક પર્યાયને પ્રાપ્ત કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરે, નિગોદ આદિ સ્થાનમાં અનંતકાલ વ્યતીત કરે, ત્યાર પછી પુનઃ પુરુષ પર્યાય પ્રાપ્ત કરે, તો ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. તેમાં કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પસાર થઈ જાય છે. ક્ષેત્રથી અનંત લોકના પ્રદેશોનો અપહાર થઈ જાય છે અને અસંખ્યાત પુગલ પરાવર્તન પસાર થઈ જાય છે. તે પુલ પરાવર્તનકાલ આવલિકાના સમયોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તિર્યંચ પુરુષોનું અંતર – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે જલચર આદિ પુરુષોનું અંતર જાણવું. મનુષ્ય પુરુષોનું અંતર - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધપુલ પરાવર્તનકાલ પ્રમાણ છે. તે જ રીતે કર્મભૂમિના પુરુષોનું ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના પુરુષોનું અંતર જાણવું. અકર્મભૂમિના અને અંતરદ્વીપના પુરુષોનું અંતર જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે અને સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે. દેવ પરુષોનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. જઘન્ય- કોઈ દેવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય, તે આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ દેવ થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કર્યા પછી દેવરૂપે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર ઘટિત થાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, એકથી આઠદેવલોકના દેવોનું અંતર પણ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. અંતર્મુહૂર્તની સ્થિતિના ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને આઠ દેવલોક સુધી જઈ શકે છે તેથી આઠ દેવલોક સુધીના દેવોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે. નવમા આનત દેવલોકથી નવગ્રેવેયક પર્વતના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. તિર્યંચ પંચેન્દ્રિય આનત(નવમા) આદિદેવલોકોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યમાં અનેક વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના આયુષ્યનો બંધ કરી શકે છે, તેથી તેનું જઘન્ય અંતર અનેક વર્ષ છે અને ઉત્કૃષ્ટ અંતર નવધૈવેયક સુધી વનસ્પતિકાલ પ્રમાણ પૂર્વવત્ છે. અનુત્તર વિમાનના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ છે પરંતુ ઉત્કૃષ્ટ અંતર સાધિક સંખ્યાતા સાગરોપમ છે. ચાર અનુત્તર વિમાનના દેવો અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર, અનુસાર તે દેવ ઉત્કૃષ્ટ તેર ભવ કરે છે. તેમાં મનુષ્યના સાત અને વૈમાનિક દેવના છ ભવ કરે. તેમાં સંખ્યાત સાગરોપમ કાલ દેવ ભવોમાં વ્યતીત થાય છે અને મનુષ્યભવની સ્થિતિની અપેક્ષાએ કંઈક અધિક થાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને અંતર નથી કારણ કે તે દેવો એક મનુષ્ય ભવ કરી મોક્ષે જાય છે, તેથી તેનું અંતર નથી. પુરુષોનું અલ્પબદુત્વઃ|७७ अप्पाबहुयाणि जहेवित्थीणं जावएएसिं णं भंते ! देवपुरिसाणं भवणवासीणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा? गोयमा ! सव्वत्थोवा वेमाणियदेवपुरिसा, भवणवइदेवपुरिसा असंखेज्जगुणा, Page #216 -------------------------------------------------------------------------- ________________ | १४२ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર वाणमंतरदेवपुरिसा असंखेज्जगुणा, जोइसियदेवपुरिसा संखेज्जगुणा । ભાવાર્થ-સ્ત્રીઓનું અલ્પબદુત્વ કહ્યું તે જ રીતે પુરુષોનું અલ્પબદુત્વ પણ દેવોપર્વત કહેવું કાવત્ પ્રશ્ન- હે ભગવન્! દેવપુરુષો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા વૈમાનિક દેવ પુરુષ, તેનાથી ભવનપતિ દેવ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી વાણવ્યંતર દેવ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી જ્યોતિષી દેવ પુરુષ સંખ્યાતગુણા છે. ७८ एएसिणंभंते !तिरिक्खजोणियपुरिसाणं-जलयराणंथलयराणंखहयराणं,मणुस्स पुरसाणं-कम्मभूमगाणंअकम्मभूमगाणंअतरदीवगाणं,देवपुरसाणं-भवणवासीणं वाणमंतराणं जोइसियाणंवेमाणियाणंसोहम्माणं जावसव्वट्ठसिद्धगाण यकयरेकयरहितोअप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा? ___ गोयमा !सव्वत्थोवा अंतरदीवगअकम्मभूमगमणुस्सपुरिसा, देवकुरूत्तरकुरुअकम्म भूमगमणुस्सपुरिसा दो वितुल्ला संखेज्जगुणा, हरिवास रम्मगवास अकम्मभूमगमणुस्स परिसादोविल्लासखेज्जगुणा, हेमवय हेरण्णवय अकम्मभूमगमणुस्सपरिसादोवितुल्ला संखेज्जगुणा; भरहेरवयवास कम्मभूमग मणुस्सपुरिसा दो वितुल्ला संखेज्जगुणा, पुव्वविदेह-अवरविदेह कम्मभूमग मणुस्सपुरिसादो वितुल्ला संखेज्जगुणा। ___ अणुत्तरोववाइय देवपुरिसा असंखेज्जगुणा, उवरिमगेविज्ज देवपुरिसा संखेज्जगुणा, मज्झिमगेविज्ज देवपुरिसासखेजगुणा, हेट्ठिमगेविज्ज देवपुरिसा संखेज्जगुणा,अच्चुयकप्पे देवपुरिसा संखेजगुणा, जावआणतकप्पेदेवपुरिसा संखेजगुणा,सहस्सारेकप्पेदेवपुरिसा असंखेज्जगुणा, महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा,जावमाहिदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,सणंकुमारकप्पेदेवपुरसा असंखेज्जगुणा,ईसाणकप्पेदेवपुरिसा असंखेज्जगुणा, सोहम्मेकप्पेदेवपुरिसा संखेज्जगुणा,भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा। .. खहयर तिरिक्खजोणिय पुरिसा असंखेज्जगुणा, थलयर तिरिक्खजोणिय पुरिसा संखेज्जगुणा,जलयर तिरिक्खजोणियपुरसासंखेज्जगुणा,वाणमंतर देवपुरिसासंखेजगुणा, जोइसियदेवपुरिसाखेज्जगुणा। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय पुरुषो- ४१५२, स्थलय२ अने मेयर, मनुष्य पुरुषोકર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપોના પુરુષો, દેવપુરુષો- ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક- સૌધર્મ દેવલોક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવપુરુષોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા विशेषाधि छे. ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અંતરદ્વીપોના મનુષ્ય પુરુષ, તેનાથી દેવકુરુ-ઉતરકુરુ બંને અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણા, તેનાથી હરિવાસ, રમ્યવાસ બંને અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા, તેનાથી હેમવય હરણ્યવય બંને Page #217 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨, [ ૧૪૩ ] અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય સંખ્યાતગુણા, તેનાથી ભરત–ઐરાવત બંને કર્મભૂમિના મનુષ્યપુરુષો સંખ્યાતગુણા અને પરસ્પર તુલ્ય, તેનાથી પૂર્વવિદેહ-અપરવિદેહ બંને કર્મભૂમિના મનુષ્યપુરુષો સંખ્યાતગુણા અને પરસ્પર તુલ્ય છે. તેનાથી અનુત્તરોપપાતિક દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી ઉપરિમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી મધ્યમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી અધતન રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી અશ્રુતકલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી થાવત્ આનતકલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી સહસારકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી મહાશુક્રકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી થાવત્ માહેન્દ્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી સનકુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી ઈશાન કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી સૌધર્મ કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી ભવનવાસી દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી ખેચરતિર્યંચ પુરુષો અસંખ્યાતણા, તેનાથી સ્થલચરતિર્યંચ પુરુષો સંખ્યાતણા, તેનાથી જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતણા, તેનાથી વાણવ્યંતરદેવપુરુષો સંખ્યાતણા, તેનાથી જ્યોતિષી દેવપુરુષો સંખ્યાતગુણા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રીના અતિદેશપૂર્વક પુરુષોના અલ્પબદુત્વનું પ્રતિપાદન પાંચ પ્રકારે છે. તેમાં પ્રથમ ત્રણ વિવક્ષાનો અતિદેશ છે અને અંતિમ બે વિવક્ષાનો પાઠ સ્પષ્ટ છે. તે પાંચે ય અલ્પબદુત્વ આ પ્રમાણે છે. (૧) ત્રણે ગતિના પુરુષોનું અલ્પબહત્વ- (૧) સર્વથી થોડા મનુષ્ય પુરુષો છે. કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે. (૨) તેનાથી તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે અને (૩) તેનાથી દેવપુરુષો અસંખ્યાત ગુણા છે. (૨) તિર્યંચ પુરુષોનું અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા ખેચર પુરુષો છે. (૨) તેનાથી સ્થલચર પુરુષો સંખ્યાતગુણા, (૩) તેનાથી જલચર પુરુષો સંખ્યાતગુણા છે. (૩) મનુષ્ય પુરુષોનું અલ્પબહુ––૧.સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્યો છે. ૨. તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૩. તેનાથી પરિવાસ-રમ્યવાસના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૪. તેનાથી હેમવય-હરણ્યવયક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૫. તેનાથી ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૬. તેનાથી મહાવિદેહક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. દેવપીન અલ્પબદ્ધત્વ- (૧) સર્વથી થોડા વૈમાનિક દેવો છે. (૨) તેનાથી ભવનપતિદેવો અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી વાણવ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાત ગુણા છે. વૈમાનિક દેવોન અલ્પબહત્વ- (૧) સર્વથી થોડા અનુત્તરોપપાતિક દેવપુરુષો છે. તેના પાંચ જ વિમાન છે. (૨) તેનાથી ઉપરિમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે વિમાનોની સંખ્યા વધુ છે. અનુત્તર દેવોના પાંચ વિમાન છે અને ઉપરિમ રૈવેયક દેવોના ૧૦૦ વિમાન છે. (૩) તેનાથી મધ્યમ રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે. (૪-૮) આ રીતે ક્રમશઃ નવમા દેવલોક સુધી નીચે-નીચેના દેવલોકમાં વિમાનોની સંખ્યા અધિક છે તેથી દેવપુરુષોની સંખ્યા સંખ્યાતગુણ અધિક હોય છે. (૯) તેનાથી આઠમા દેવલોકના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, કારણ કે તેમાં અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. (૧૦–૧૫) તેનાથી સાતમા, છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા અને બીજા દેવલોકના દેવપુરુષો ક્રમશઃ અસંખ્યાતગુણા છે, કારણ કે નીચે-નીચેના દેવલોકમાં વિમાનોની સંખ્યા અધિક છે. (૧૬) તેનાથી(બીજા Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવલોકના દેવોથી) પહેલા દેવલોકના દેવપુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે પહેલા અને બીજા દેવલોકમાં સ્થિતિ, અવગાહના, ક્ષેત્ર વિસ્તાર પ્રાયઃ સમાન છે અને વિમાનોની સંખ્યામાં વિશેષ તફાવત નથી તેથી તે સંખ્યાતગુણા જ થાય છે. ૧૪૪ (૧૭)પહેલા દેવલોકના દેવપુરુષોથી ભવનવાસી દેવપુરુષો અસંખ્યાતગુણા છે કારણ કે દશ જાતિના ભવનપતિ દેવોના ભવનો વધુ છે. (૧૮) તેનાથી વ્યંતર દેવપુરુષો અસંખ્યાતગુણા છે કારણ કે તેના નગરો અસંખ્યાતા છે. (૧૯)તેનાથી જ્યોતિષ્ક દેવપુરુષો સંખ્યાતગુણા છે કારણ કે તેમાં તારા વિમાનો ઘણા છે અને અતિ સઘન રૂપે આખા તિરછા લોકમાં ફેલાયેલા છે. સર્વ પુરુષોનું સમ્મિલિત અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્યો છે, કારણ કે તેનું ક્ષેત્ર અલ્પ છે. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણ છે અને બંને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર વિસ્તૃત છે. (૩) તેનાથી હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણ છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. (૪) તેનાથી હેમવય હેરણ્યવયના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તેમાં ક્ષેત્રની અલ્પતા હોવા છતાં સ્થિતિ અને અવગાહનાની અલ્પતાને કારણ કે તેની સંખ્યા પ્રચુર છે. (૫) તેનાથી ભરત ઐરવત કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે. તે ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે જ મનુષ્ય પુરુષોની અતિ પ્રચુરતા હોય છે, સ્વસ્થાનમાં બંને પરસ્પર તુલ્ય છે કારણ કે ક્ષેત્રની તુલ્યતા છે. (૬) તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહમાં મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર વિશાળ છે. તેની કુલ ૧૬૦ વિજયો છે, જેથી મનુષ્ય પુરુષોની પ્રચુરતા હોય છે. (૭) તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે ચાર અનુત્તર વિમાનમાં દેવો અસંખ્ય છે જ્યારે મનુષ્ય પુરુષો સંખ્યાતા જ હોય છે. (૮) તેનાથી ઉપરિતન ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૯) તેનાથી મધ્યમ ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી અધસ્તન ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી અચ્યુત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૨) તેનાથી આરણ કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૩) તેનાથી પ્રાણત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી આનત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે. (૧૫) તેનાથી સહસ્રાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૬) તેનાથી મહાશુક્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૭) તેનાથી લાંતક કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૮) તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૯) તેનાથી માહેન્દ્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૨૦) તેનાથી સનત્કુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૨૧) તેનાથી ઈશાનકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે. (૨૨) તેનાથી સૌધર્મ કલ્પના દેવ પુરુષો સંખ્યાતગુણા છે, (૨૩) તેનાથી ભવનપતિ દેવપુરુષો અસંખ્યાતગુણા છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ [ ૧૪૫ ] (૨૪) તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે, (૨૫) તેનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે, (૨૬) તેનાથી જલચર પુરુષો સંખ્યાતગુણા છે. (૨૭) તેનાથી વાણવ્યંતરદેવપુરુષો સંખ્યાતગુણા છે, (૨૮) તેનાથી જ્યોતિષી દેવપુરુષો સંખ્યાતગુણા છે. પુરુષોનું અલ્પબદુત્વ- પુરુષ પ્રકાર પ્રમાણ કાર ૧ અંતરદ્વીપજ સર્વથી થોડા ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે. મનુષ્ય પુરુષો | દેવકુરુ–ઉત્તરકુરુ સંખ્યાતગુણા | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૩ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણા ક્ષેત્ર વિશાળ છે અને મનુષ્યોની અવગાહના નાની છે. ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૪ હેમવય-હિરણ્યવય સંખ્યાતગુણા ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે પરંતુ તેમ છતાં મનુષ્યોની સ્થિતિ અને ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) | અવગાહના અલ્પ હોવાથી સંખ્યા વધુ છે. | ૫ ભરત-ઐરાવત સંખ્યાતગુણા | સ્વાભાવિક રીતે ઉત્પત્તિ વધુ હોય છે. ક્ષેત્રના મનુષ્ય પુરુષો | (પરસ્પર તુલ્ય) | અકર્મભૂમિ જ કરતાં કર્મભૂમિજ પુરુષો વધુ હોય છે. ૬ પૂર્વ-પશ્ચિમવિદેહ સંખ્યાતગુણા ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૭ અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા | મનુષ્ય પુરુષો સંખ્યાતા છે, દેવો અસંખ્યાતા છે (૮થી૧૪) ઉપરિતન ગ્રેવેયક ક્રમશ વિમાનોની સંખ્યા ઉત્તરોત્તર વધુ છે. દેવોથી નવમા સંખ્યાતગુણા આનત દેવલોકના દેવો ૧૫ સહસાર દેવલોકના દેવો | અસંખ્યાતગુણા | અસંખ્યાતા તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. (૧૬ થી ર૧) સાતમા દેવલોકથી | ક્રમશઃ નીચે–નીચેના દેવલોકમાં વિમાનો વધુ છે તેથી બીજા દેવલોકના દેવો અસંખ્યાતગુણા | દેવોની સંખ્યા વધુ છે. ૨૨ પહેલા દેવલોકના દેવો સંખ્યાતગુણા દેવોની સંખ્યા વધુ છે પરંતુ બીજા અને પહેલા દેવલોકમાં પરસ્પર અસંખ્યગુણો તફાવત નથી. ૨૩ ભવનપતિ દેવો વૈમાનિક દેવોના વિમાનોથી ભવનોની સંખ્યા વધુ છે. ૨૪ ખેચર પુરુષો અસંખ્યાતગુણા | દેવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિયોની સંખ્યા વધુ હોય છે. ૨૫ સ્થલચર પુરુષો સંખ્યાતગુણા | પક્ષીઓથી પશુઓની સંખ્યા વધુ છે. ૨૬ જલચર પુરુષો સંખ્યાતગુણા | અસંખ્ય સમુદ્રોમાં હોવાથી તેની સંખ્યા વધી જાય છે. ૨૭ વ્યંતર દેવો સંખ્યાતગુણા | અસંખ્યાત નગરો છે. ૨૮ જ્યોતિષી દેવો સંખ્યાતગુણા | જ્યોતિષી દેવોના વિમાનો આખા તિરછા લોકમાં ફેલાયેલા છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પુરુષવેદની બંધસ્થિતિ:[७९ पुरिसवेदस्स णं भंते ! केवइयं कालं बंधट्ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अट्ठसंवच्छराणि उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ। दसवाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ -પ્રશ્ન– હે ભગવન્! પુરુષવેદની બંધ સ્થિતિ કેટલી છે? - ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાક્રોડી સાગરોપમની પુરુષ વેદની બંધ સ્થિતિ છે. એક હજાર વર્ષનો તેનો અબાધાકાળ છે. અબાધાકાળને છોડી ત્યાર પછીની કર્મ સ્થિતિમાં કર્મ પુદ્ગલોની નિષેક રચના થાય છે અર્થાત્ ઉદય યોગ્ય કર્મ પુદ્ગલોની ગોઠવણી થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પુરુષ વેદનો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ કાલ નિરૂપિત છે. તેમાં જઘન્ય આઠ વર્ષનો બંધ નવમાં ગુણસ્થાનની અપેક્ષાએ છે. તે ગુણસ્થાનના પરિણામોમાં સ્વભાવથી એટલો જ જઘન્ય બંધ થાય છે. તેનાથી અલ્પ કે વધુ સ્થિતિનો બંધ થતો નથી. તે ગુણસ્થાનથી નીચે-નીચેના ગુણસ્થાનમાં એટલે આઠમા, સાતમા ગુણસ્થાને અધિક અધિક સ્થિતિનો બંધ થાય છે અને ઉત્કૃષ્ટતમ બંધ પ્રથમ ગુણસ્થાનમાં થાય છે. ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ દશ ક્રોડા ક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ એક હજાર વર્ષનો છે. દશ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ કર્મ અવસ્થાનરૂપ–સત્તારૂપ છે અને ૧૦૦૦ વર્ષના અબાધાકાલ રહિત સ્થિતિ અનુભવ યોગ્ય છે. તે કાલ કર્મનો નિષેકકાલ છે. તેમાં કર્મલિકોની ઉદયમાં આવવા માટેની નિષેક–ગોઠવણી થાય છે. પુરુષવેદનું સ્વરૂપ – ८० पुरिसवेदेणंभंते ! किंपगारेपण्णत्ते? गोयमा !वणदवग्गिजालसमाणे पण्णत्ते। से तंपुरिसा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષવેદનો ઉદય કેવા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! વનની અગ્નિજ્વાલા સમાન છે. આ રીતે પુરુષોનો અધિકાર પૂર્ણ થયો. વિવેચન : પુરુષવેદનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે દાવાગ્નિની ઉપમા આપી છે. દાવાનલ પ્રજવલિત થાય ત્યારે તીવ્ર હોય ત્યાર પછી શીધ્ર શાંત થઈ જાય છે. તે જ રીતે પુરુષવેદનો ઉદય પ્રગટ થાય ત્યારે કામાગ્નિ તીવ્ર પ્રજવલિત હોય છે પરંતુ ત્યાર પછી તે તુરંત શાંત થઈ જાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ પુરુષોની ભવસ્થિતિ કાયસ્થિતિ અંતર :કમ| પુરુષો | ભવસ્થિતિ[જઘન્ય અંતર્મુહૂત] | કાયસ્થિતિ [જઘન્ય એક સમય] અંતર્મુહૂતી. અંતર . સમુચ્ચય પુરુષો | ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ વનસ્પતિકાલ ૨ | તિર્યંચ પુરુષ ___| ત્રણ પલ્યોપમ અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ __| જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ | જલચર આદિત્રણ_| ક્રોડપૂર્વ વર્ષ 1 અનેક ક્રોડપૂર્વ વર્ષ (આઠ ક્રોડપુર્વ). _જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટવનસ્પતિકાલ સ્થલચર ___| ત્રણ પલ્યોપમ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ _ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ખેચર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યનો અસં મો ભાગ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ જન્મની અપેક્ષા ચારિત્રની અપેક્ષા | જન્મની અપેક્ષા ચારિત્રાપેક્ષા લેત્રાપેક્ષા ધર્માચરણાપેક્ષા ૩ | મનુષ્ય પુરુષ ત્રણ પલ્યોપમ | કંઈક ન્યૂન ક્રોડપૂર્વ | ઉ અનેક ક્રોડપૂર્વવર્ષ જઘન્ય અંતમુહૂર્ત જઘન્ય એક સમય 3 - _ _ _ __ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ અનંતકાલ ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ ભરત ઐરવત પુરુષ ત્રણ પલ્યોપમ || કંઈક ન્યૂન ક્રોડપૂર્વ | કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ | ઉ. કંઈક ન્યૂન પૂર્વક્રોડ પરાવર્તન - - -- - અધિક ત્રણ પલ્યોપમ -- - - -- માવિદેહ ક્ષેત્ર પુરુષ પૂર્વક્રોડ વર્ષ | કંઈક ન્યૂન ક્રોડપૂર્વ | અનેક ક્રોડપૂર્વવર્ષ જન્મની અપેક્ષા | સહરણ અપેક્ષા | સહરણ અપેક્ષા ક્ષેત્રાપેક્ષા | સહરણ અપેક્ષા હેમવય-હરણ્યવય પુરુષ | એકપલ્યોપમ જઘન્ય અંતર્મુહૂર્ત | દેશોન ક્રોડપૂર્વવર્ષ અધિક એક પલ્યોપમ જઘન્ય અંત અધિક જઘન્ય અંતર્મુહૂર્ત _ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ ૧૦૦૦વર્ષ ઉત્કૃષ્ટ અનંતકાલ હરિયાસરવાસ પુરુષ બે પલ્યોપમ | ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ | દેશોન ક્રોડપૂર્વવર્ષ અધિક બે પલ્યોપમ ઉત્કૃષ્ટ અનંતકાલ દેવકુરુ-ઉત્તરકુરુ પુરુષ |_ ત્રણ પલ્યોપમ T ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ T દેશોન ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ | પદઅંતરદ્વીપ પુરુષ | પલ્યનો અસંમો ભાગ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ | દેશોન ક્રોડપૂર્વવર્ષ અધિક પલ્યોપમનો અસં ભાગ ૪ | દેવપુરુષ જઘન્ય 10000 વર્ષ | ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું દેવોની કાયસ્થિતિ ભવસ્થિતિ પ્રમાણે હોય છે. ભવન, વ્યંતર, જ્યોતિષી, આઠદેવ સુધી જઘ અસુરકુમાર જઘન્ય ૧૦000વર્ષ | ઉ સાધિક એક સાગરો | અંતઃમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ. નવમા દેવલોકથી નવનિકાય દેવ જઘન્ય ૧0000વર્ષ ઉ દેશોન બે પલ્યોપમ | નવ રૈવેયકમાં જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલ. વ્યંતર જઘન્ય 10000વર્ષ | ઉત્કૃષ્ટ એક પલ્યોપમ ચાર અનુત્તરવિમાનમાંજઘન્ય અને કવર્ષ ઉત્કૃષ્ટસંખ્યાત સાગરોપમ જ્યોતિષી દેવ જ પલ્યનો આઠમો ભાગ એક લાખ વર્ષ અધિક સવાર્થસિદ્ધવિમાનનાવોમાં અંતર નથી. –––_એક પલ્યોપમ . વૈમાનિક દેવ એક પલ્યોપમ ૩૩ સાગરોપમ - - - - - - - - ૧૪૭. Page #222 -------------------------------------------------------------------------- ________________ | १४८ । શ્રી જીવાજીવાભિગમ સત્ર नपुंसनाले-प्र:८१ से किंतं भंते ! णपुंसगा? गोयमा !णपुंसगा तिविहा पण्णत्ता,तंजहा-णेरइय णपुंसगा, तिरिक्खजोणियणपुंसगा, मणुस्सणपुसगा। भावार्थ:-प्रश्न- भगवन् ! नपुंसना 240 अरछ? 6त्तर- गौतम ! नपुंसना त्रए। ५२ छ, यथा- (१) नैयि नपुंस (२) तिर्यययोनि नपुंस भने (3) मनुष्य नपुंस5. | ८२ सेकिंतंभंते ! णेरइयणपुंसगा? गोयमा ! णेरइयणपुंसगा सत्तविहा पण्णत्ता, तजहा-रयणप्पभापुढविणेरइयणपुसगा,सक्करपभापुढविणेरइयणपुसगा जावअहेसत्तम पुढविणेरइयणपुसगा। सेतणेरइयणपुसगा। भावार्थ:-प्रश्न-भावन ! नैयिक नपुंसना 241 प्रारछ? 6त्तर- गौतम ! नैश्य નપુંસકના સાત પ્રકાર છે, જેમ કે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક, શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક થાવત્ અધઃ સપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક. આ રીતે નૈરયિક નપુંસકોનું વર્ણન છે. ८३ से किंतंभंते !तिरिक्खजोणिय-णपुंसगा? गोयमा ! तिरिक्खजोणियणपुंसगा पंचविहा पण्णत्ता,तंजहा-एगिदियतिरिक्खजोणियणपुसगा,बेइदियतिरिक्खजोणिय णपुंसगा,तेइदिय तिरिक्खजोणियणपुंसगा, चउरिदियतिरिक्खजोणियणपुंसगा,पंचिंदिय तिरिक्ख जोणियणपुंसगा। भावार्थ:- - भगवन् ! तिर्यय नपुंसन 240 २ छ ? 612- गौतम ! तिर्थय નપુંસકના પાંચ પ્રકાર છે, જેમ કે– એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, બેઇન્દ્રિય તિર્યંચ નપુંસક, તેઇન્દ્રિય તિર્યંચ નપુંસક, ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસક અને પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક. ८४ से किंतंभंते ! एगिदियतिरिक्खजोणियणपुंसगा? गोयमा ! एगिदिय-तिरिक्खजोणिय-णपुंसगा पंचविहा पण्णत्ता,तंजहा- पुढवि काइयएगिदिय-तिरिक्खजोणियणपुंसगा जाववणस्सइकाइयतिरिक्खजोणियणपुसगा। सेतं एगिदिय-तिरिक्खजोणियणपुसगा। भावार्थ:-प्रश्न- भगवन ! सन्द्रिय तिर्यय नपुंसना 241 प्रारछ? 612- गौतम ! એકેન્દ્રિય તિર્યંચ નપુંસકના પાંચ પ્રકાર છે, જેમ કે પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવત વનસ્પતિકાયિક તિર્યંચ નપુંસક. આ એકેન્દ્રિય તિર્યંચયોનિના નપુંસકનું વર્ણન છે. ८५ से किंतंभंते ! बेइंदियतिरिक्खजोणिय-णपुंसगा? गोयमा ! बेइंदिय-तिरिक्ख जोणिय-णपंसगा अणेगविहा पण्णत्ता तं जहा- पलाकिमिया.सेसं तं चेव । से तं बेइदिय-तिरिक्खजोणियणपुंसगा। एवं तेइंदिया वि, चउरिदिया वि। भावार्थ :-प्रश्न- भगवन् ! बेन्द्रिय तिर्यय नपुंसन 240 २ छ ? 612- गौतम ! બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકના અનેક પ્રકાર છે. જેમ કે- પૂલા કૃમિ ઇત્યાદિ પૂર્વોક્ત ભેદ સમજવા. આ Page #223 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૪૯ ] બેઇન્દ્રિય નપુંસકનું વર્ણન છે. તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય નપુંસકનું કથન પણ બેઈન્દ્રિયની જેમ જ છે. ८६ से किंतंभंते ! पंचिंदिय-तिरिक्खजोणियणपुंसगा?गोयमा !पंचिंदिय-तिरिक्ख जोणियणपुसगा तिविहा पण्णत्ता,तं जहा- जलयरा,थलयरा,खहयरा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ પ્રકાર છે જેમ કે- જલચર, સ્થલચર અને ખેચર. ८७ से किं तं भंते ! जलयरा? गोयमा ! सोचेव पुव्वुत्तभेदो आसालिय सहिओ भाणियव्वो। सेतं पचिंदियतिरिक्खजोणियणपुसगा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! જલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત- પ્રથમ પ્રતિપત્તિમાં કહ્યા પ્રમાણે જલચરાદિ ત્રણેયના સર્વભેદ-પ્રભેદોનું કથન કરવું અહીં નપુંસકનું કથન હોવાથી તેમાં આસાલિક સહિત બધા તિર્યંચના ભેદોનું કથન કરવું જોઈએ. આ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકનું વર્ણન છે. ८ से किं भंते ! मणुस्सणपुंसगा? गोयमा !मणुस्सणपुंसगा तिविहा पण्णत्ता,तं जहा- कम्मभूमिगा, अकम्मभूमिगा, अंतरदीवगा। भेदो जावभाणियव्यो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય નપુંસકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના ત્રણ પ્રકાર છે, જેમ કે- કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના પૂર્વોક્ત ભેદ કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે. ગતિની અપેક્ષાથી નપુંસકના ત્રણ ભેદ છે– નારક નપુંસક, તિર્યંચ નપુંસક અને મનુષ્ય નપુંસક. દેવગતિમાં નપુંસક વેદ નથી. નારક નપુંસક- નારક નપુંસકોના સાત નરક પૃથ્વીઓની અપેક્ષાથી સાત ભેદ થાય છે– (૧) રત્નપ્રભા પૃથ્વીનારક નપુંસક, (૨) શર્કરા પ્રભા પૃથ્વી નારક નપુંસક, (૩) વાલુકાપ્રભા પૃથ્વી નારક નપુંસક, (૪) પંકપ્રભા પૃથ્વી નારક નપુંસક, (૫) ધૂમપ્રભાપૃથ્વી નારક નપુંસક, (૬) તમ પ્રભા પૃથ્વી નારક નપુંસક, (૭) તમસ્તમપ્રભા પૃથ્વી નારક નપુંસક. તિર્યંચ નપુંસક જાતિની અપેક્ષાથી તેના પાંચ ભેદ છે– એકેન્દ્રિયજાતિ નપુંસક, બેઇન્દ્રિય જાતિ નપુંસક, તેઇન્દ્રિયજાતિ નપુંસક, ચૌરેન્દ્રિયજાતિ નપુંસક અને પંચેન્દ્રિયજાતિ નપુંસક. એકેન્દ્રિયાદિના ભેદ-પ્રભેદોનું કથન પ્રથમ પ્રતિપત્તિ અનુસાર જાણવું. સર્વ એકેન્દ્રિયને એક નપુંસકવેદ જ હોય છે. સાત્તિ સદિઓ :-તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉરપરિસર્પના ચાર ભેદમાં આસાલિકમાં એક નપુંસક વેદ જ હોય છે. તેથી આ પ્રતિપતિના સ્ત્રી-પુરુષના કથનમાં આ ભેદનો ઉલ્લેખ નથી. પ્રથમ પ્રતિપત્તિમાં તિર્યંચોના ભેદ-પ્રભેદના કથનમાં તેનું વર્ણન છે. તનુસાર તિર્યંચ નપુંસકના આ વર્ણનમાં તેનું કથન આવશ્યક છે. માટે અહીં માતાતિય સદિઓઆ પાઠ આવશ્યક છે. પ્રાયઃ પ્રતોમાં આસાનિય વન્નિશો પાઠ છે પરંતુ વિશ્વભારતી લાડનૂથી પ્રકાશિત પ્રત અનુસાર આસિય દિપાઠ ઉપયુક્ત સમજાતાં પ્રસ્તુતમાં તે પાઠનો સ્વીકાર કર્યો છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર મનુષ્ય નપુસક ક્ષેત્રની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે– કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસક. તેમાં કર્મભૂમિના ગર્ભજ અને સંમૂર્ચ્છિમ બંને પ્રકારના મનુષ્યોમાં નપુંસક વેદ હોય છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં માત્ર નપુંસક વેદ જ હોય છે અને ગર્ભજ મનુષ્યોમાં ત્રણે વેદ હોવાથી ગર્ભજ નપુંસક મનુષ્ય હોય છે. ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપના ગર્ભજ યુગલિક મનુષ્યોમાં નપુંસકવેદ નથી. યુગલિકોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ હોય છે, તેમ છતાં ત્યાં સંમૂર્છિમ મનુષ્યોમાં નપુંસકવેદ હોય છે અને સંહરણની અપેક્ષાએ ગર્ભજ નપુંસક મનુષ્ય પણ હોય છે. ૧૫૦ નપુંસકોના ભેદ–પ્રભેદ તિર્યંચ નારક ૧. રત્નપ્રભા પૃથ્વી નારક નપું ૨. શર્કરા રત્નપ્રભા પૃથ્વી નારક નપું ૩. વાલુકાપ્રભા પૃથ્વી નારક નપું ૪. પંકપ્રભા પૃથ્વી નારક નપું ૫. ધૂમપ્રભા પૃથ્વી નારક નપું ગર્ભજ સંમૂર્છિમ ૬. તમઃપ્રભા પૃથ્વી નારક નપું ૭. તમસ્તમા પૃથ્વી નારક નપું નપુંસક નપુંસક એકેન્દ્રિય નવું બેઇન્દ્રિય નવું તેઇન્દ્રિય નપુ ચૌરેન્દ્રિય નવું પંચેન્દ્રિય નપું મનુષ્ય ૧૫ ૩૦ ૫ કર્મભૂમિજ નવું અકર્મભૂમિજ નપું અંતરદ્વીપજ નપું પૃથ્વી નપું પાણી નપું અગ્નિ નપું વાયુ નપું વનસ્પતિ નપું જલચર નપું સ્થલચર નપું ઉ૨પરિસર્પ નપું ભુજપરિસર્પ નપું ખેચર નપું નપુંસકની ભવસ્થિતિઃ ८९ पुंसस्स णं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण तेत्तीसं सागरोवमाइं । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! નપુંસકની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ | १५१ । ९० णेरड्यणसगस्सणंभते ! केवइयंकालंठिई पण्णत्ता?गोयमा !जहण्णेणंदसवास सहस्साई उक्कोसेण तेत्तीस सागरोवमाई । सव्वेसिं ठिई भाणियव्वा जाव अहेसत्तम पुढविणेरइया। भावार्थ :-प्रश्न- मगवन् ! नैरयि नपुंसनी स्थिति दी छ ? 612- गौतम ! धन्य ६॥ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. આ રીતે સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી સ્થિતિનું કથન કરવું જોઈએ. ९१ तिरिक्खजोणिय णपुंसगस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी। भावार्थ :- - भगवन् ! तिर्यय नपुंसडनी स्थिति 2ी छ ? 6१२- गौतम ! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વવર્ષની સ્થિતિ છે. ९२ एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई । ભાવાર્થ .પનિ. હે ભગવન! એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. | ९३ पुढविकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेण अतोमुहुत्तउक्कोसेणंबावीसंवाससहस्साई। सव्वेसि एगिदिय णपुंसगाणंठिई भाणियव्वा । बेइदियतेइदियचउरिदियणपुंसगाणं ठिई भाणियव्वा। भावार्थ :-प्रश्न- भगवन् ! पृथ्वीयि मेन्द्रिय तिर्यय नपुंसनी स्थिति सी छ ? 612હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. આ રીતે સર્વ એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી જોઈએ. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય નપુંસકોની સ્થિતિ પણ કહેવી જોઈએ. | ९४ पंचिंदिय तिरिक्खजोणिय णपुंसगस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी। एवंजलयरतिरिक्खचउप्पयथलचस्उरगपरिसप्पभुयगपरिसप्पखहय-तिरिक्ख जोणियणपुंसगाणं सव्वेसिं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी। भावार्थ :-981-3 मावन् ! पंथेन्द्रिय तिर्यय नपुंसनी 32ी स्थिति छ ? 6त्तर- 3 गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. આ પ્રમાણે જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ,ખેચર તિર્યંચ નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. | ९५ मणुस्स णपुंसगस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! खेत्तंपडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उक्कोसेणं देसूणा पुव्वकोडी। कम्मभूमग-भरहेरवय पुव्वविदेह-अवरविदेह मणुस्स णपुंसगस्स वि तहेव। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! મનુષ્ય નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની સ્થિતિ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. કર્મભૂમિના ભરત, ઐરાવત, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહના મનુષ્ય નપુંસકની સ્થિતિ પણ તેટલી જ કહેવી જોઈએ. | ९६ अकम्मभूमग मणुस्सणपुंसगस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । साहरणं पडुच्च जहण्णेणं अतोमुहुत्त उक्कोसेण देसूणा पुव्वकोडी । एवं जाव अंतरदीवगाणं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્ય નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે અને સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. આ રીતે અંતરદ્વીપ મનુષ્ય નપુંસકો સુધીની સ્થિતિ કહેવી જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોની ભવસ્થિતિ- એક ભવની કાલમર્યાદાનું નિરૂપણ છે. નૈરયિક નપુંસકોની ભવસ્થિતિ - સામાન્ય રીતે નપુંસકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન તિર્યંચ અને મનુષ્ય નપુંસકની અપેક્ષાથી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ સાતમી નરક પૃથ્વીના નપુંસકની અપેક્ષાએ છે. સાત પ્રકારના નારક નપુંસકની સ્થિતિ આ પ્રમાણે છે|કમ નૈરયિક નપુસકોના ભેદ ૧ | રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક દશ હજાર વર્ષ એક સાગરોપમ ૨ | શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક એક સાગરોપમ ત્રણ સાગરોપમ ૩ | વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક ત્રણ સાગરોપમ સાત સાગરોપમ ૪ | પંકપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક સાત સાગરોપમ દશ સાગરોપમાં ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક દશ સાગરોપમ સત્તર સાગરોપમ | ૬ | તમઃપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક | સત્તર સાગરોપમ | બાવીસ સાગરોપમ | ૭ | અધઃસપ્તમ પૃથ્વી નૈરયિકનપુંસક | બાવીસ સાગરોપમાં તેત્રીસ સાગરોપમ તિર્યંચ નપસકોની ભવસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. તિર્યંચ નપુંસકોમાં ક્રોડ પૂર્વવર્ષથી અધિક સ્થિતિ હોતી નથી. કારણ કે ક્રોડપૂર્વ વર્ષથી અધિક સ્થિતિ યુગલિકોમાં હોય છે અને યુગલિકોમાં નપુંસકવેદ નથી. એકેન્દ્રિયાદિની અપેક્ષાએ તિર્યંચ નપુંસકોની સ્થિતિ આ પ્રમાણે છે. હ | 0 | | ન | Page #227 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ ૧૫૩ ] ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ બાવીસ હજાર વર્ષ સાત હજાર વર્ષ ત્રણ અહોરાત્રિ તિર્યંચ નપુંસકોના ભેદ સમુચ્ચય એકેન્દ્રિય નપુંસક પૃથ્વીકાય નપુંસક અષ્કાય નપુંસક તેજસકાય નપુંસક વાયુકાય નપુંસક વનસ્પતિકાય નપુંસક બેઇન્દ્રિય નપુંસક તેઇન્દ્રિય નપુંસક ચૌરેન્દ્રિય નપુંસક સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક જલચર નપુંસક સ્થલચર નપુંસક ખેચર નપુંસક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ત્રણ હજાર વર્ષ દશ હજાર વર્ષ બાર વર્ષ ૪૯ અહોરાત્રિ છ માસ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ મનુષ્ય નપુંસકોની ભવસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે. કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની– ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. તે જ રીતે ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોની સ્થિતિ જાણવી. ભરત-ઐરાવત ક્ષેત્રમાં સુષમસુષમાકાલની અપેક્ષાએ સ્ત્રી અને પુરુષવેદની ત્રણ પલ્યોપમની સ્થિતિ હોય છે પરંતુ નપુંસકવેદમાં યુગલિકો ન હોવાથી ક્રોડપૂર્વ વર્ષથી વધુ સ્થિતિ હોતી નથી. - કર્મભૂમિના સર્વેય બોલમાં ધર્માચરણની અપેક્ષાએ મનુષ્ય નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની- જન્મની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. અકર્મભૂમિમાં નપુસક મનુષ્યો સંમૂર્છાિમ જ હોય છે. ત્યાં ગર્ભજ મનુષ્યો નપુંસક હોતા નથી. સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ અંતર્મુહૂર્તથી અધિક હોતી નથી. તેમાં જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ સ્થિતિના અંતર્મુહૂર્તનું કાલમાન વિશેષ હોય છે. સંહરણની અપેક્ષાએ ગર્ભજ મનુષ્ય નપુંસક હોય તો તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વવર્ષની છે. જેમ કે– કર્મભૂમિના ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કોઈનપુંસક મનુષ્યનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવવામાં આવે અને તે મનુષ્ય અકર્મભૂમિમાં પોતાનું ક્રોડપૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે, તો તેની અપેક્ષાએ અકર્મભૂમિના નપુંસક મનુષ્યની સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ગર્ભસ્થ જીવનું સંહરણ થતું ન હોવાથી ગર્ભકાલ ન્યૂન થતાં દેશોન પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ થાય છે. આ રીતે ૩૦ અકર્મભૂમિના પ્રત્યેક ક્ષેત્રમાં નપુંસક મનુષ્યની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે અને સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. પ૬ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની - સ્થિતિ પણ જન્મ અને સંહરણની અપેક્ષાએ અકર્મભૂમિની સમાન છે. નપુંસકોની કાયસ્થિતિ:| ९७ णपुंसए णंभंते ! णपुंसए त्तिकालओ केवच्चिर होइ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेण तरुकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નપુંસક નપુંસક રૂપે નિરંતર કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહી શકે છે. ९८ रइय णपुंसए णं भंते ! णेरइय णपुंसए त्ति कालओ केवच्चिर होइ ? गोयमा ! जहण्णेणंदसवाससहस्साई, उक्कोसेणतेत्तीसंसागरोवमाई। एवंपुढवीए ठिई भाणियव्वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક નપુંસક, નૈરયિક નપુંસક રૂપે કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ સુધી નૈરયિક નપુંસક, નૈરયિક નપુંસક રૂપે રહે છે. આ રીતે સાતે નરક પૃથ્વીઓની સ્થિતિનું કથન કરવું જોઈએ. | ९९ तिरिक्खजोणिय णपुंसए णं भंते? तिरिक्खजोणियणपुंसए त्तिकालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। ... एवं एगिदिय णपुंसगस्स, वणस्सइकाइयस्स वि एवमेव । सेसाणं जहण्णेणं अतोमुहुत्तंउक्कोसेण असंखेज्जकाल-असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओकालओ, खेत्तओ असंखेज्जा लोगा। बेइदिय तेइदिय चउरिदिय णपुंसगाण य जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जकालं। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ નપુંસક, તિર્યંચ નપુંસક રૂપે કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુક્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી તિર્યંચ નપુંસક, તિર્યંચ નપુંસક રૂપે રહે છે. આ જ રીતે એકેન્દ્રિય નપુંસક અને વનસ્પતિ કાયની કાયસ્થિતિ જાણવી. શેષ પૃથ્વીકાય આદિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. આ અસંખ્યાતકાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પસાર થાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશોનું અપહરણ થાય છે. બેઈન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય નપુંસક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. १०० पंचिंदिय तिरिक्खजोणिय णपुंसगाणंणं भंते ! पंचिंदियतिरिक्खजोणिय णपुंसए त्ति कालओ केवच्चिर होइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणंपुवकोडिपुहुत्तं । एवं जलयतिरिक्ख, चउप्पय-थलयर, उरगपरिसप्प, भुयगपरिसप्प,खेचराण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકરૂપે કેટલા કાલ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ૧૫૫ સુધી રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક (આઠ) ક્રોડ પૂર્વવર્ષ સુધી રહે છે. આ જ રીતે જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર તિર્યંચ નપુંસકોના વિષયમાં પણ જાણવું જોઈએ. १०१ मणुस्स णपुंसगस्स णं भंते ! मणुस्स णपुंसए त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्त, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कं समयं उक्कोसेण देसूणा पुव्वकोडी । एवं कम्मभूमिग भरहेरवयपुव्वविदेह अवरविदेहेसु वि भाणियव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય નપુંસક, મનુષ્ય નપુંસકરૂપે કેટલા કાલ સુધી રહે છે ? ઉત્તરહે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષ સુધી રહે છે. આ જ રીતે કર્મભૂમિના ભરત-ઐરવત ક્ષેત્ર, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રના નપુંસકોના વિષયમાં પણ જાણવું જોઈએ. १०२ अकम्मभूमिग मणुस्स णपुंसए णं भंते ! अकम्मभूमिगमणुस्स णपुंसए त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेण मुहुत्तपुहुत्तं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । एवं सव्वेसिं जाव अंतरदीवगाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અકર્મભૂમિના મનુષ્ય નપુંસક, અકર્મભૂમિના મનુષ્ય નપુંસકરૂપે કેટલા કાલ સુધી રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક અંતર્મુહૂર્ત સુધી રહે છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહી શકે છે. આ જ પ્રમાણે અંતરદ્વીપ સુધી સર્વ ક્ષેત્રના મનુષ્યોની કાયસ્થિતિ જાણવી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોની કાયસ્થિતિનું કથન છે. સામાન્ય રીતે નપુંસકની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે– જઘન્ય–કોઈ નપુંસકવેદી જીવ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને વેદ ઉપશાંત કરીને અવેદી અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યાર પછી તે જીવ પતિત થઈને પુનઃ નપુંસકવેદને પ્રાપ્ત કરે અથવા એક સમયમાંં મૃત્યુ પામે, તો તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ને અવશ્ય પુરુષવેદને પ્રાપ્ત કરે છે, કારણ કે અનુત્તર વિમાનમાં પુરુષવેદ જ છે. આ રીતે નપુંસકવેદની જઘન્ય એક સમયની કાયસ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ– કોઈ જીવ નપુંસક રૂપે અનંતકાલ પર્યંત નરક, નિગોદ આદિ સ્થાનોમાં પરિભ્રમણ કર્યા કરે તો અનંતકાલની કાયસ્થિતિ થાય છે. તે અનંતકાલ, કાલની અપેક્ષાએ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ તેમાં અનંત ઉત્સર્પિણી, અવસર્પિણીકાલ પસાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ વનસ્પતિકાલને પ્રસ્તુત સૂત્રમાં તરુકાલ કહ્યો છે. નારક નપુંસકોની કાયસ્થિતિ :– નારકીઓની ભવસ્થિતિ પ્રમાણે જ કાયસ્થિતિ હોય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તિર્યંચ નપુંસકોની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે– કોઈ જીવ તિર્યંચ નપુંસકમાં અંતર્મુહૂર્ત રહીને, મૃત્યુ પામીને અન્ય ગતિમાં અન્ય વેદને પ્રાપ્ત કરે, તો જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાલની કાયસ્થિતિ સમુચ્ચય નપુંસકની જેમ વનસ્પતિની અપેક્ષાએ ઘટિત થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયિક જીવો- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પર્યત પૃથ્વી આદિ રૂપે રહી શકે છે. તે અસંખ્યકાલ, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. વનસ્પતિકાયિક જીવો– જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પર્યત વનસ્પતિરૂપે રહે છે. અહીં વનસ્પતિના સર્વ ભેદોનો સમાવેશ છે તેમ સમજવું. બેઇજિય, ઈન્દ્રિય, ચૌરક્રિય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ પર્યત બેઈન્દ્રિયાદિ રૂપે રહે છે. તે સંખ્યાતો કાલ સંખ્યાતા હજારો વર્ષ પ્રમાણ જાણવો. પંચેન્દ્રિય તિર્યંચ નપુસક જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક (આઠ) ક્રોડપૂર્વ વર્ષ પર્યત તે જ રૂપે રહે છે. પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સહિત નિરંતર આઠ ભવ કરી શકે છે. ગર્ભજ તિર્યંચ-મનુષ્ય પુરુષ નિરંતર આઠ ભવ કરી શકે છે. તેમાં આઠમો ભવ યુગલિકનો કરે તો ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાય છે, પરંતુ નપુંસકોમાં તિર્યંચ યુગલિક કે મનુષ્ય યુગલિક હોતા નથી, માટે આઠેય ભવ અયુગલિકપણાના થવાથી નપુંસક મનુષ્ય કે તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ (અનેક) ક્રોડ પૂર્વવર્ષની થાય છે. તે જ રીતે જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયની કાયસ્થિતિ પણ જાણવી. મનુષ્ય નપુંસક – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ પર્યત તે જ રૂપે રહે છે. કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ- આ જ પ્રમાણે કર્મભૂમિના, ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષાએ જાણવી. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની કાયસ્થિતિ છે. જે સમુચ્ચય નપુંસકની જેમ ઘટિત થાય છે. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ- જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક અંતર્મુહૂર્તની છે. તે સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ ઘટિત થાય છે. તે જીવ આઠ વાર તે જ રૂપે ઉત્પન્ન થાય તો આઠ(અનેક) અંતર્મુહૂર્તની કાયસ્થિતિ થાય છે. આઠ ભવથી વધુ ભવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં લગાતાર થતા નથી. સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષની કાયસ્થિતિ છે. આ જ રીતે હેમવય, હરણ્યવય, હરિવાસ, રમ્યવાસ, દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્ર અને પ૬ અંતરદ્વીપના સંમૂર્છાિમ મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ પણ જાણવી. નપુંસકોનું અંતર - १०३ णपुंसगस्सणं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण सागरोवमसयपुहुत्तं साइरेगं । Page #231 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-ર | १५७ भावार्थ:-प्रश्न- भगवन ! नपुंसद्मासन अंतर डोय छ? 6त्तर- गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ કાલનું અંતર હોય છે. १०४ रइय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेणंतरुकालो। रयणप्पभापुढविणेरइयणपुंसगस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं सव्वेसिं जाव अहेसत्तमा । भावार्थ :- प्रश्न-डे मावन् ! नयि नपुंसsk24अनुमंतर डोय छ ? 612-3 गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર હોય છે. રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ જ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક સુધી કહેવું જોઈએ. १०५ तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं सागरोपमसयपुहुत्तं साइरेग।। एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्सजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणंदोसागरोवम सहस्साइंसंखेज्जवासमब्भहियाई। पुढक्-िआस्तेउवाऊणंजहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणवणस्सइकालो । वणस्सइ काइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्ज कालं जावअसंखेज्जा लोगा। बेइदियाण जावखहयराण जहण्णेण अतोमुत्त उक्कोसेण वणस्सइकालो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय नपुंसउनु अंतर 24॥ सर्नु खोय छ ? 6१२- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેક સો સાગરોપમનું છે. એકેન્દ્રિય તિર્યંચ નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમનું હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયિકોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવતુ અસંખ્યાત લોક પ્રમાણ છે. બેઇન્દ્રિય યાવતુ ખેચર નપુંસકો સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. |१०६ मणुस्स णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा !खेत्तं पडुच्च जहण्णेणंअतोमहत्तंक्कोसेणंवणस्सइकालो। धम्मचरणंपडुच्चजहण्णेणंएगसमयंउक्कोसेणं अणंतकालं जावअवड्डपोग्गलपरियटुंदेसूणं । एवंकम्मभूमगस्स विभरहेरवयस्सपुव्वविदेह अवरविदेहस्स वि। भावार्थ:- - भगवन ! भनध्य नपंसनंतर या आसन होय.612-गौतम ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવતું દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ પ્રમાણ અંતર હોય છે. આ પ્રમાણે કર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું, ભરત-ઐરાવત, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોનું અંતર પણ કહેવું જોઈએ. १०७ अकम्मभूमग मणुस्स णपुंसगस्सणं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा ! Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणंवणस्सइकालो। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो एवं जावअंतरदीवग त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્ય નપુંસકનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાલ પ્રમાણ અને સહરણની અપેક્ષાએ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ અંતર હોય છે. આ જ પ્રમાણે અંતરદ્વીપના નપુંસક સુધીનું અંતર કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોના અંતરનું પ્રતિપાદન છે. સમુચ્ચય નપુંસકનું અંતર :- નપુંસક અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ, તે અવસ્થા છોડીને પુનઃ નપુંસક અવસ્થાને પ્રાપ્ત કરે તે કાલમર્યાદા નપુંસકનું અંતર કહેવાય છે. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેક સો સાગરોપમ પ્રમાણ નપુંસકનું અંતર છે. જઘન્ય- પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની હોવાથી નપુંસકનું અંતર અંતર્મુહૂર્તનું થાય છે. જેમ કે– કોઈ જીવ નપુંસક અવસ્થાને છોડીને સ્ત્રી કે પુરુષપણે જન્મ ધારણ કરી, અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી પુનઃ નપુંસકપણે જન્મ ધારણ કરે તો અંતર્મુહૂર્તનું જઘન્ય અંતર થાય છે ઉત્કૃષ્ટ– કોઈ જીવ નપુંસકપણાને છોડીને સ્ત્રી કે પુરુષપણે સંસાર પરિભ્રમણ કરે, પુરુષની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક અનેક સો સાગરોપમની હોવાથી તેટલો કાલ પુરુષ કે સ્ત્રીપણે રહે ત્યાર પછી તે જીવ અવશ્ય નપુંસકપણાને પ્રાપ્ત કરે છે. તેથી સમુચ્ચય નપુંસકનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું થાય છે. નારક નપુંસકનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે કોઈ જીવ નરકમાંથી નીકળીને સંજ્ઞી તિર્યચપણે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ નરકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરીને નરકમાં ઉત્પન થાય તો વનસ્પતિકાલ- અનંતકાલનું અંતર થાય છે. તિર્યંચ નપુંસકનું અંતર – સમુચ્ચય નપુંસકની સમાન જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું અંતર થાય છે. તિર્યંચ સિવાયની ગતિમાં અર્થાત્ નરક કે મનુષ્ય ગતિમાં અથવા પુરુષ કે સ્ત્રીપણે જીવ તેટલો કાલ રહી શકે છે. ત્યાર પછી તે અવશ્ય તિર્યંચ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય નપુસકનું અંતર - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. જેમ કે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણાને છોડીને બેઇન્દ્રિયાદિમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પસાર કરી પુનઃ એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે તો એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે. ઉત્પષ્ટ જો તે જીવ બેઇન્દ્રિયાદિ ત્રસ પર્યાયમાં જ સંસાર પરિભ્રમણ કરે તો ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ પર્યત રહી શકે છે, કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ તેટલી છે. ત્યાર પછી અવશ્ય એકેન્દ્રિયાદિ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે, તેથી એકેન્દ્રિય નપુંસકનું અંતર સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ ૧૫૯ ] પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયિક એકેન્દ્રિય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે, કારણ કે પૃથ્વી આદિ જીવ પૃથ્વી આદિ અવસ્થા છોડીને વનસ્પતિમાં જાય તો ત્યાં અનંતકાલ વ્યતીત કરે છે. વનસ્પતિ એકેન્દ્રિય નપુંસકનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પ્રમાણ છે. વનસ્પતિ એકેન્દ્રિયમાંથી નીકળીને જીવ પૃથ્વી આદિમાં જન્મ-મરણ કરે તો ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ વ્યતીત કરી શકે છે. ત્યાર પછી તે અવશ્ય વનસ્પતિમાં જન્મ ધારણ કરે છે, તેથી વનસ્પતિ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાલ પ્રમાણ થાય છે. તે અસંખ્યાત કાલ, ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ અને કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ અર્થાત્ પૃથ્વીકાલ પ્રમાણ છે. ત્રણ વિકલક્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે- બેઇન્દ્રિયાદિ જીવો ત્યાંથી નીકળીને વનસ્પતિકાયમાં જન્મ-મરણ કરતાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી અવશ્ય બેઇન્દ્રિયાદિરૂપે ઉત્પન્ન થાય છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. મનુષ્ય નપુંસકનું અંતર – ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. જેમ કે—કોઈજીવ મનુષ્ય નપુંસક અવસ્થાનો ત્યાગ કરી અન્ય ગતિ અથવા અન્ય વેદમાં પરિભ્રમણ કરતાં-કરતાં વનસ્પતિ આદિમાં જાય તો ત્યાં અનંતકાલ પસાર થાય છે. ત્યાર પછી પુનઃ મનુષ્ય નપુંસકપણે જન્મ ધારણ કરે, તો તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તન કાલ પ્રમાણ છે. જઘન્ય-ચારિત્ર ભાવમાં સ્વાભાવિક રીતે પરિણામોનું એક સમયમાં પરિવર્તન સંભવિત હોવાથી નપુંસક વેદી ધર્માચરણી પરિણામોથી સ્ત્રીવેદને પ્રાપ્ત કરી એક સમયમાં પુનઃ નપુંસકવેદના પરિણામોને પ્રાપ્ત થઈ જાય તો નપુંસક વેદનું જઘન્ય એક સમયનું અંતર ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- તે જીવ અનંત સંસારમાં પરિભ્રમણ કરીને ત્યાર પછી જો ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે તો અનંતકાલ વ્યતીત થાય છે. તે અનંત કાલ, કાલથી અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી યાવતુ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ થાય છે. કર્મભૂમિજ, ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોનું અંતર પણ તે જ પ્રમાણે સમજવું થાવત્ ધર્મચરણની અપેક્ષા ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનનું છે. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અકર્મભૂમિના યુગલિકોમાં નપુંસકવેદ નથી, તેથી આ અંતર સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ છે. સમૂર્છાિમ મનુષ્યો ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ગતિને પ્રાપ્ત કરે અને ત્યાં અંતમુહૂર્તનું આયુષ્ય ભોગવીને પુનઃ અકર્મભૂમિમાં સંમૂર્છાિમ મનુષ્યપણે જન્મ ધારણ કરી શકે છે, તેથી જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાલનું એટલે વનસ્પતિ કાલ પ્રમાણ અંતર છે. સંહરણની અપેક્ષાએ અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. જેમ કે- કોઈ દેવ ભરત ક્ષેત્ર આદિ કર્મભૂમિના કોઈ નપુંસક મનુષ્યનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવ્યા હોય, ત્યાં થોડા સમય રાખ્યા પછી પુનઃ તેનું સંહરણ કરીને સ્વસ્થાને લાવે અને અંતર્મુહૂર્ત પછી પુનઃ તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવે તો સહરણની અપેક્ષાએ અકર્મભૂમિના નપુંસકનું અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ જ પ્રમાણે હેમવય, હેરણ્યવય, હરિવાસ, રમ્યવાસ, દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્રના નપુંસક મનુષ્યો અને અંતરદ્વીપના નપુંસક મનુષ્યોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલનું હોય છે. નપુસકીની સ્થિતિ, કાસ્થિતિ અને અંતર ઃ ક્રમ જીવ ભવસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ૧૬૦ ૧ સમુચ્ચય નપુંસક નારકી ૪ સાવ નિ એટેન્ડથ નિય બેઇન્દ્રિય તિર્યંચ તૈઇન્દ્રિય તિર્યંચ ચોરેન્દ્રિય તિર્યંચ પંચાજપ નિયંચ સમુહ મનુષ્ય ” સમર્ણિમ મનુષ્ય ” કર્મભૂમિના મનુષ્ય ધર્માચરણી મનુષ્ય અકર્મભૂમિના મનુષ્ય જન્મની અપેક્ષા હરણની અપેક્ષા જઘન્ય ૧૦૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ પૂર્વક્રોડ વર્ષ ૨૨૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૪૯ દિવસ છ માસ પૂર્વક્રોડ વર્ષ ક્રોડપૂર્વ વર્ષ અંતર્મુહૂત ક્રોડપૂર્વ દેશોન ક્રોડપૂર્વ અંતમુહૂર્ત કાયસ્થિતિ ઉત્કૃષ્ટ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ કાયસ્થિતિ ભવસ્થિતિ પ્રમાણે હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ જઘન્ય અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત જવના અંતમુહૂર્ત જયન્ય અતર્મુહને " " અનેક (આઠ) પૂર્વક્રોડ વર્ષ સંખ્યાતકાલ સંખ્યાતકાલ સંખ્યાતકાલ જઘન્ય અંતર્મુહૂર્ત ક દેશોન Üકો વર્ષ નોંધ ઃ જઘન્ય ભવસ્થિતિ સર્ચની અંતર્મુહૂર્ત છે. અંતર ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ વનસ્પતિકાલ અનેક સો સાગરોપમ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ અનેક ક્રોડપૂર્વ વર્ષ અનેક આઠ અંતર્મુહૂત અનેક [આઠ ક્રોડપૂર્વ વર્ષ વનસ્પતિકાલ વનસ્પતિકાલ જઘન્ય એક સમય, ઉ દેશોન પૂર્વક્રોડ વર્ષ અÁ પુદ્ગલ પરાવર્તન અનેક [આઠ] અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ દેશોન પૂર્વક્રોડ વર્ષ વનસ્પતિકાલ નપુંસકોનું અલ્પબહુત્વઃ १०८ एएसि णं भंते! रइयणपुंसगाणं, तिरिक्खजोणिय णपुंसगाणं, मणुस्सणपुंसगाण य करे करेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा मसणपुंगा, रइयणपुंसगा असंखेज्जगुणा, तिरिक्खजोणियणपुंसगा अनंतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નારકી નપુંસકો, તિર્યંચ નપુંસકો અને મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી અપ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મનુષ્ય નપુંસકો, તેનાથી નારક નપુંસકો અસંખ્યાતગુણા, તેનાથી તિર્યંચ નપુંસકો અનંત ગુણ છે. १०९ एएसि णं भंते ! णेरइय णपुंसगाणं रयणप्पहापुढवि णेरइयणपुंसगाणं जाव Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ | ११ | अहेसत्तमपुढविणेरइय णपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा जावविसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा अहेसत्तमपुढविणेरइय णपुंसगा,छटपुढविणेरइय णपुंसगा असंखेज्जगुणा जावदोच्चपुढविणेरइयणपुंसगा असखेज्जगुणा । इमीसे रयणप्पहाए पुढवीए णेरइयणपुंसगा असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી નારક નપુંસકોમાં યાવત્ અધઃસપ્તમ પૃથ્વીના નારક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસકો, તેનાથી છઠ્ઠી પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાત ગુણા યાવન બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો ક્રમથી અસંખ્યાત-અસંખ્યાતગુણા છે, તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. ११० एएसिणंभंते !तिरिक्खजोणिय णपुंसगाणं, एगिदिय तिरिक्खजोणिय णपुंसगाणं, पुढविकाइय एगिदियतिरिक्खजोणिय णपुंसगाणं जाववणस्सइकाइय एगिदिय तिरिक्ख जोणियणपुंसगाणं, बेइंदियतेइंदियचउरिदियपर्चेदिय तिरिक्खजोणियणपुंसगाणंजलयराणं थलयराणंखहयराण यकयरेकयरेहितो अप्पा वा, बहुया वा,तुल्ला वा विसेसाहियावा? ___ गोयमा !सव्वत्थोवाखहयरतिरिक्खजोणियणसगा,थलयरतिरिक्खजोणियणपुंसगा संखेज्जगुणा, जलयर तिरिक्खजोणिय णपुंसगा संखेज्जगुणा, चउरिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, तेइंदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, बेइंदिय तिरिक्ख जोणियणपुंसगाविसेसाहिया,तेउक्काइय एगिदियतिरिक्खजोणियणपुंसगाअसंखेज्जगुणा, पुढविक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, . आउक्काइयतिरिक्खजोणियणपुंसगा विसेसाहिया,वाउक्काइयतिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वणस्सइकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा अणंतगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ નપુંસક, એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવતુ વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક, જલચર, સ્થલચર અને ખેચર નપુંસક; આ સર્વ નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા ખેચર તિર્યંચ નપુંસક છે, તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા, તેનાથી જલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. તેનાથી ચૌરેન્દ્રિયતિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી તેજસકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક અસંખ્યાતગુણા છે, તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી અષ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી વાયુકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ નપુંસક અનંતગુણા છે. १११ एएसिणंभो!मणुस्सणपुंसगाणं,कम्मभूमणपुंसगाणंअकमभूमणपुंसगाणंअंतरदीवगणपुसगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहु या तुल्ला या विसेसाहिया वा? Page #236 -------------------------------------------------------------------------- ________________ | १६२ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा !सव्वत्थोवा अंतरदीवग-अकम्मभूमिग-मणुस्सणपुंसग, देवकुरु उत्तरकुरु अकम्मभूमिग दो वि संखेज्जगुणा एवं जावपुव्वविदेह अवरविदेह कम्मभूमिग दो वि संखेज्जगुणा। भावार्थ :- प्रश्न- भगवन् ! मनुष्य नपुंसओ, भभूमिना मनुष्य नपुंसी, मभूमिना मनुष्य નપુંસકો અને અંતરદ્વીપોના મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ! સર્વથી થોડા અંતરદ્વીપ અકર્મભૂમિના મનુષ્ય નપુંસક, તેનાથી દેવકુરુ અને ઉતરકુરુ આ બંને અકર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગુણા, આ જ રીતે યાવત્ પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ, આ બંને કર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગુણા છે. ११२ एएसिणभंते !णेरइयणपुंसगाणं-रयणप्पभापुढविणेरइयणपुंसगाणं जावअहेसत्तम पुढविणेरइयणपुंसगाणं, तिरिक्खजोणियणपुंसगाणं-एगिदियतिरिक्खजोणियणपुंसगाणंपुढविकाइयएगिदिय-तिरिक्खजोणियणपुंसगाणं जाववणस्सइकाइय-एगिदियतिरिक्ख जोणियणपुंसगाणं, बेदियतेइंदियचउरिदिय तिरिक्खजोणियणपुंसगाणंपचिंदियतिरिक्ख जोणिय णपुसगाण-जलयराणं थलयराणं खहयराण;मणुस्स णपुसगाण-कम्मभूमिगाण अकम्मभूमिगाणं अंतरदीवगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? . गोयमा !सव्वत्थोवा अहेसत्तमपुढविणेरइय णपुंसगा,छट्ठ पुढविणेरइयणपुंसगा असंखेज्जगुणा जावदोच्च पुढविणेरइय णपुंसगा असंखेज्जगुणा।। . अंतरदीवग़मणुस्स णपुंसगा असंखेज्जगुणा, देवकुरूत्तरकुरु अकम्मभूमिगमणुस्स णपुंसगा दो वि संखेज्जगुणा जावपुव्वविदेह-अवरविदेह-कम्मभूमिग-मणुस्स णपुंसगा दो वि सखेज्जगुणा । रयणप्पभा-पुढविणेरइयणपुसगा असखेज्जगुणा। __ खहयस्पंचिंदियतिरिक्खजोणियणपुंसगाअसंखेज्जगुणा,थलयस्पंचिंदियतिरिक्ख जोणियणपसगासखिज्जगणा, जलयस्पचिदिय तिरिक्खजोणियणपसगासखिज्जगणा। चरिंदिय-तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, तेइंदिय-तिरिक्खजोणिय णपुसगा विसेसाहिया, बेइंदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया। . तेउकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा असंखेज्जगुणा, पुढविकाइय ए गिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, आउक्काइया एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वाउक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वणस्सइकाइय एगिदिय तिरिक्खजोणिय णपुसगा अणतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારક નપુંસકમાં રત્નપ્રભાપૃથ્વીના નારક નપુંસક યાવત અધઃસપ્તમ પૃથ્વી નારક નપુંસક, તિર્યંચ નપુંસકમાં એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવત વનસ્પતિકાયના તિર્યંચ નપુંસક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકમાં જલચર, સ્થલચર, ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક, મનુષ્ય નપુંસકમાં કર્મભૂમિના મનુષ્ય નપુંસક, અકર્મભૂમિના મનુષ્ય Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ [ ૧૭ ] નપુંસક અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસક, આ સર્વનપુંસકોમાં કોણ, કોનાથી અલ્પ, બહુ તુલ્ય કેવિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસક સર્વથી થોડા છે, તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે યાવત્ બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. તેનાથી અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આ બંને અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી થાવત્ પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ આ બંને કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી રત્નપ્રભાના નારક નપુંસકો અસંખ્યાતગુણા છે. તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતણા છે, તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી તેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. તેનાથી તેજસ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી અપ્લાય એકેન્દ્રિયતિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી વાયુકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારે નપુંસકોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. (૧) નારક, તિર્યંચ અને મનુષ્ય નપુંસકોનું સામાન્યરૂપે અલ્પબદુત્વ (૨) નારકના સાત ભેદોનું અલ્પબદુત્વ (૩) તિર્યંચ નપુંસકોના ભેદોનું અલ્પબદુત્વ, (૪) મનુષ્યોના ભેદોનું અલ્પબદુત્વ (૫) નારક, તિર્યંચ અને મનુષ્ય ત્રણે નપુંસકોના અભેદ સહિત અલ્પબ... અલ્પબહત્વઃ- (૧) સવથી થ નાથી નારક નપુંસક (૧) સામાન્ય રૂપે ત્રણે ગતિના જીવોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા મનુષ્ય નપુંસક છે. તેઓ એક શ્રેણીના પણ અસંખ્યાતમા ભાગવત આકાશ પ્રદેશો જેટલા છે. (૨) તેનાથી નારક નપુંસક અસંખ્યાતગુણા છે. તેઓ અસંખ્ય શ્રેણીઓના આકાશ પ્રદેશ જેટલા છે, (૩) તેનાથી તિર્યંચ નપુંસક અનંતગુણા છે, કારણ કે તેઓ અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા છે. (૨) નારક નપુસકોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા સાતમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો છે. (૨) તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતણા છે, કારણ કે ક્રમશઃ ઉપર-ઉપરની પૃથ્વીમાં નૈરયિકો વધુ-વધુ છે. (૩) તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ત્રીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી પ્રથમ નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૩) તિર્યંચ નપુંસકોને અ૫બહત્વ - (૧) સર્વથી થોડા ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો છે. (૨) તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. (૩) તેનાથી જલચર નપુંસકો સંખ્યાતગુણા છે. (૪) તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૫) તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૬) તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૭) તેનાથી તેજસ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, કારણ કે તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. (૮) તેનાથી પૃથ્વીકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, કારણ કે લોકમાં અગ્નિથી પૃથ્વી વધુ છે. (૯) તેનાથી અપ્લાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૧૦) તેનાથી વાયુકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૧૧) તેનાથી વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અનંતણા છે, કારણ કે નિગોદમાં અનંત જીવો છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૪) મનુષ્ય નપુંસકોનું અ૫બહુત્વઃ- (૧) સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો છે. તે સમૃદ્ઘિમ મનુષ્યો સમજવા જોઈએ, ગર્ભજ મનુષ્ય નપુંસકોનો ત્યાં સદ્ભાવ નથી. કદાચ હોય તો કર્મભૂમિથી સંહત થયેલા હોય છે. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર વધુ વિસ્તૃત છે. (૩) તેનાથી હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે(૪) તેનાથી હેમવય-હેરણ્યવય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે (૫) તેનાથી ભરત-ઐરાવત કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. (૬) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણો છે, તેના કારણ પૂર્વવત્ (સ્ત્રી પ્રમાણે) જાણવા જોઈએ. નપુંસકોનું અલ્પબદુત્વનપુસક પ્રકાર | પ્રમાણ કારણ | ૧ સાતમી નરકના નપુંસકો | સર્વથી થોડા | ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા અલ્પ છે. (રથી) છઠ્ઠી થી બીજી નરકના | ક્રમશઃ અસં ગુણા| ઉપર–ઉપરની નરકમાં ઉત્પન્ન થતાં જીવો અધિકાધિક હોવાથી નપુંસકો ક્રમશઃ અધિક છે. ૭ અંતરદ્વીપજ નપુંસકો અસંખ્યાતગુણા | સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ અધિક છે. ૮ દેવકુ–ઉત્તરકુરુ સંખ્યાતગુણા ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. ક્ષેત્રના નપુંસકો ૯ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણા | ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના નાની છે. ક્ષેત્રના નપુંસકો ૧૦ હેમવય-હિરણ્યવય સંખ્યાતગુણા ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના નાની છે. ક્ષેત્રના નપુંસકો ૧૧ ભરત-ઐરવત સંખ્યાતગુણા ગર્ભજ મનુષ્યોમાં પણ ત્રણે વેદ છે. ક્ષેત્રના નપુંસકો સ્વાભાવિક રીતે મનુષ્યોની ઉત્પત્તિ વધુ છે. | ૧૨ પૂર્વ-પશ્ચિમ વિદેહ સંખ્યાતગુણા | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. | ક્ષેત્રના નપુંસકો ૧૩ પ્રથમ નરકના નપુંસકો | અસંખ્યાતગુણા | સંમૂર્છાિમ મનુષ્યોથી પહેલી નરકના નારકીઓ અધિક છે. ૧૪ ખેચર નપુંસકો અસંખ્યાતગુણા | નારકીથી તિર્યંચ પંચેન્દ્રિયોની સંખ્યા સ્વાભાવિક રીતે વધુ છે. (૧૫-૧૬) સ્થલચર, જલચર | ક્રમશઃ સંખ્યાગુણા પક્ષીથી પશુઓ અને પશુઓથી જલચર જીવો વધુ છે. નપુંસકો (૧૭–૧૯) ચૌરેન્દ્રિય, તે ઇન્દ્રિય | ક્રમશઃ વિશેષાધિક પંચેન્દ્રિય તિર્યચોથી વિકસેન્દ્રિય જીવો ક્રમશઃ અધિક છે. બેઇન્દ્રિય નપુંસકો ૨૦ તેજસ્કાય અસંખ્યાતગુણા | ત્રસ જીવોથી સ્થાવર જીવોની સંખ્યા અધિક છે. ૨૧ પૃથ્વીકાય વિશેષાધિક | તેજસ્કાયથી પૃથ્વીના સ્થાનો અધિક છે. ૨૨ અપ્લાય વિશેષાધિક | પૃથ્વીના સ્થાનોથી જલસ્થાનો અધિક છે. ૨૩ વાયુકાય વિશેષાધિક | લોકમાં સર્વત્ર પોલાણમાં છે. ૨૪ વનસ્પતિકાય અનંતગુણા નિગોદના જીવો અનંત છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ [ ૧૫ ] નપુંસકવેદની બંધસ્થિતિ:११३ णपुंसगवेदस्स णं भंते ! कम्मस्स केवइयं कालंबंधठिई पण्णत्ता? गोयमा !जहण्णेणंसागरोवमस्स दोण्णि सत्तभागा, पलिओवमस्स असंखेज्ज भागेणं ऊणगा, उक्कोसेणं बीसं सागरोवमकोडाकोडीओ, दोण्णि य वाससहस्साई अबाधा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નપુંસક વેદ મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! નપુસંકવેદની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના બે સપ્તમાંસ કે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ વીસ ક્રોડાકોડી સાગરોપમની બંધસ્થિતિ છે. બે હજાર વર્ષનો અબાધાકાળ છે, અબાધાકાળ સિવાયની સ્થિતિમાં કર્મદલિકોની નિષેક-રચના થાય છે. વિવેચન: પ્રસ્તુત સૂત્રમાં નપુંસક વેદની બંધ સ્થિતિનું નિરૂપણ છે. સ્થિતિના બે પ્રકાર હોય છે– (૧) બંધ સ્થિતિ (૨) અનુભવ યોગ્ય(કર્મ પુદ્ગલોને ભોગવવા યોગ્ય) સ્થિતિ. નપુંસકવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના જે ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અહીં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે સમજવી- નપુંસકવેદની વીસ ક્રોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને, કર્મોની સર્વોત્કૃષ્ટ બંધસ્થિતિ રૂપ ૭૦ ક્રોડાકોડી સાગરોપમથી ભાગ કરીએ ત્યારે કે સાગરોપમ પ્રાપ્ત થાય છે, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી નપુંસકવેદની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. અનુભવ યોગ્ય સ્થિતિ :- નપુંસકવેદનો આબાધકાળ બે હજાર વર્ષનો છે. બંધસ્થિતિમાંથી અબાધા કાલને ન્યૂન કરવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલો કાલ કર્મ અનુભવ યોગ્ય હોય છે. તેથી અબાધાકાળ જેટલી સ્થિતિમાં કર્મપુગલોનો નિષેક થતો નથી પરંતુ ત્યાર પછીની સ્થિતિમાં કર્મલિકોની રચના થાય છે. તેથી અનુભવ યોગ્ય સ્થિતિ બે હજાર વર્ષ જૂન ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ છે. ११४ णपुंसग वेदे णं भंते ! किंपगारे पण्णत्ते? गोयमा ! महाणगरदाहसमाणे पण्णत्ते समणाउसो । सेतं णपुंसगा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નપુંસક વેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! આયુષ્યમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નપુંસકવેદને મહાનગરના દાહ સમાન [સર્વ અવસ્થામાં ધગધગતી કામાગ્નિ સમાન] કહ્યો છે. આ રીતે નપુંસકોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન - નપુંસક વેદનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે મહાનગરની ઉપમા આપી છે. જેવી રીતે મહાનગરમાં ફેલાયેલી આગની જ્વાળાઓ લાંબા સમય સુધી જલતી રહે છે તથા પ્રચંડ હોય છે. તે પ્રમાણે નપુંસકની કામાગ્નિ લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે છે અને તે ઘણી તીવ્ર હોય છે. તે આદિ, મધ્ય અને અંત સુધી સર્વ અવસ્થાઓમાં પ્રચંડ બની રહે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ | १ | શ્રી જીવાજીવાભિગમ સત્ર સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું સમ્મિલિત વિવિધ અલ્પબદુત્વઃ११५ एएसिणं भंते ! इत्थीणं पुरिसाणंणपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा पुरिसा, इत्थीओ संखिज्जगुणाओ, णपुसगा अणतगुणा। भावार्थ:-प्रश्न- भगवन् ! स्त्री, पुरुष भने नपुंसात्रोमां ओनाथी समय, बहु, तुल्य અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પુરુષો છે, તેનાથી સ્ત્રીઓ સંખ્યાત ગુણી અને તેનાથી નપુંસકો અનંતગુણા છે. ११६ एएसिंणं भंते ! तिरिक्खजोणियइत्थीणं, तिरिक्खजोणियपुरिसाणं, तिरिक्ख जोणियणपुंसगाण य कयरेकयरेहितोअप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? ___ गोयमा ! सव्वत्थोवा तिरिक्खजोणिय-पुरिसा, तिरिक्खजोणिय-इत्थीओ संखेज्जगुणाओ, तिरिक्खजोणियणपुंसगा अणंतगुणा । भावार्थ :- प्रश्न- भगवन् ! तिर्यय स्त्री, तिर्यय पुरुष मने तिर्यय नपुंस, मात्रोम ओए। ओनाथी सल्प, , तुल्य अथवा विशेषाधित छ? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા તિર્યંચ પુરુષો છે, તેનાથી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને તેનાથી તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. ११७ एएसिं णं भंते ! मणुस्सित्थीणं, मणुस्सपुरिसाणं, मणुस्सणपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा मणुस्सपुरिसा, मणुस्सित्थीओ संखेज्जगुणाओ, मणुस्सणपुंसगा असंखेज्जगुणा। भावार्थ :- - भगवन् ! मनुष्य स्त्रीमो, मनुष्य पुरुषो भने मनुष्य नपुंसोमistu shनायी અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા મનુષ્ય પુરુષો છે, તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણ છે. ११८ एएसिणं भंते ! देवित्थीणं, देवपुरिसाणं, णेरइयणपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा णेरइयणपुंसगा, देवपुरिसा असंखेज्जगुणा देवित्थीओ संखेज्जगुणाओ। भावार्थ:-प्रश्न- भगवन ! हेवस्त्रीमो, हेवपुरुषोसने नैरथिनपुंसोमit, ओनाथी अ५, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! સર્વથી થોડા નૈરયિક નપુંસકો છે, તેનાથી દેવપુરુષો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ११९ एएसिंणं भंते ! तिरिक्खजोणियत्थीणं, तिरिक्खजोणियपुरिसाणं तिरिक्खजोणियणपुंसगाणं, मणुस्सित्थीणं, मणुस्सपुरिसाणं, मणुस्सणपुंसगाणं, देवित्थीणं, देवपुरसाणं णेरइयणपुंसगाण य कयरेकयरेहितो, अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा? Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ | १७७ । . गोयमा ! सव्वोत्थोवा मणुस्सपुरिसा, मणुस्सित्थीओ संखेज्जगुणाओ, मणुस्स णपुंसगा असंखेज्जगुणा, रइयणपुंसगा असंखेज्जगुणा, तिरिक्खजोणियपुरिसा असखेज्ज-गुणा, तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, देवपुरिसा संखेज्जगुणा, देवित्थियाओ सखेज्जगुणाओ, तिरिक्खजोणियणुपसगा अणतगुणा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ સ્ત્રી, તિર્યંચ પુરુષ, તિર્યંચ નપુંસક, મનુષ્યસ્ત્રી, મનુષ્ય પુરુષ અને મનુષ્ય નપુંસક, દેવસ્ત્રી, દેવપુરુષ અને નૈરયિક નપુંસક આ સર્વેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? - ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મનુષ્ય પુરુષો છે, તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે, તેનાથી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી દેવપુરુષો સંખ્યાતણા છે, તેનાથી દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. (१२० एएसिणंभंते ! तिरिक्खजोणित्थीणं-जलयरीणं थलयरीणं,खहयरीणं;तिरिक्ख जोणियपुरिसाणं-जलयराणं, थलयराणं,खहयराणंतिरिक्खजोणियणपुंसगाणं-एगिदिय तिरिक्खजोणियपुंसगाणं-पुढविकाइयएगिदियतिरिक्खजोणियणपुंसगाणं जाववणस्सइ काइयएगिदियतिरिक्खजोणियणपसगाणं,बेइदियतिरिक्खजोणियणपसगाणं तेइदिय तिरिक्खजोणियपुंसगाणं,चउरिदियतिरिक्खजोणियणपुंसगाणं,पर्चेदयतिरिक्खजोणिय णपुंसगाणं-जलयराणं,थलयराणं,खहयराणंकयरेकयरहितो अप्पावा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवाखहयरतिरिक्खजोणियपुरसा,खहयर तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, थलयर पंचिंदिय तिरिक्खजोणियपुरिसा संखेजगुणा, थलयर पंचिंदिय तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, जलयर तिरिक्खजोणिय पुरिसा संखेज्जगुणा, जलयर तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ,खहयस्पचिंदियतिरिक्खजोणियणपुसगा असखेज्जगुणा,थलयर पचिंदिय तिरिक्खजोणिय णपसगासखेज्जगणा.जलयर पचिदिय तिरिक्खजोणिय णपुंसगा संखेज्जगुणा, चउरिदिय तिरिक्खजोणियणपुंसगा विसेसाहिया, तेइंदिय-णपुंसगा विसेसाहिया, बेइदियणपुंसगा विसेसाहिया, तेउक्काइय-एगिदिय तिरिक्खजोणियणपुंसगा असंखेज्जगुणा, पुढविकाइयणपुंसगा विसेसाहिया,आउकाइय णपुंसगा विसेसाहिया, वाउकाइयणपुसगा विसेसाहिया, वणस्सइकाइय एगिदियणपुंसगा अणतगुणा। भावार्थ :- प्रश्न- भगवन् ! तिर्यय स्त्रीभां- ४सयरी, स्थसयरी, पेयरी; तिर्यय पुरुषमांજલચર, સ્થલચર, ખેચર; તિર્યંચ નપુંસકમાં- એકેન્દ્રિય તિર્યંચ નપુંસક– પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, બેઇન્દ્રિય તિર્યંચ નપુંસક, તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસક, ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસક, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકમાં જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચ નપુંસક; Page #242 -------------------------------------------------------------------------- ________________ | १७८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ સર્વ સ્ત્રી, પુરુષ અને નપુંસકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? तर- गौतम ! (१) सर्वथा थोडाय२ तिर्यय पुरुषो, छ, (२) तेनाथी य२ तिर्यय स्त्रीमो સંખ્યાતગુણી છે, (૩) તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, (૫) તેનાથી જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે, (૬) તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાત ગુણી છે, (૭) તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાત ગુણા છે, (૮) તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, (૯) તેનાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૧) તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૨) તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૩) તેનાથી તેજસ્કાય એકેન્દ્રિયતિર્યંચનપુંસકો અસંખ્યાતણા છે, (૧૪) તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૫) તેનાથી અપ્લાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૬) તેનાથી વાયુકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૧૭) તેનાથી વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. १२१ एएसिणंभते!मणुस्सित्थीणं-कम्मभूमियाणं,अकम्मभूमयाणं, अंतरदीवियाणं;मणुस्स पुरसाणं-कम्मभूाणंअकम्मभूगाणंअंतरदीवगाणं;मणुस्सणसगाणं-कम्मभूमाणंअकम्मभूमाणं अंतरदीवगाण यकयरेकयरहितो अप्पावा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! अंतरदीवग-मणुस्सित्थीओ मणुस्सपुरिसा य, एए दोण्णि वितुल्ला सव्वत्थोवा, देवकुरुत्तरकुरु-अकम्मभूमग-मणुस्सित्थीओ मणुस्सपुरिसा एए दोण्णि वि तुल्ला सखेज्जगुणा, ... हरिवासरम्मगवासअकम्मभूमग-मणुस्सित्थीओमणुस्सपुरसायएएदोण्णि वितुल्ला सखेज्जगुणा,हेमवय हेरण्णवय-अकम्मभूगमणुस्सित्थीओमणुस्सपुरिसायदोण्णि वितुल्ला संखेज्जगुणा, भरहेरवय कम्मभूमग-मणुस्सपुरिसा दो वि तुल्ला संखेज्जगुणा, भरहेरवक्कम्मभूमगमणुस्सित्थीओदो वितुल्ला संखेज्जगुणाओ। फुव्वविदेह अवरविदेह कम्मभूमग-मणुस्सपुरिसा दो वितुल्ला संखेज्जगुणा,पुव्वविदेह अवरविदेह कम्मभूमग मणुस्सित्थीओदो वितुल्ला संखेज्जगुणाओ, अंतरदीवग-मणुस्सणपुंसगा असंखेज्जगुणा, देवकुरूत्तरकुरुअकम्मभूमगमणुस्स णपुसगा दो वि संखेज्जगुणा, हरिवास रम्मगवास अकम्मभूमग-मणुस्स णपुंसगादो वि संखेज्जगुणा । हेमवय हेरण्णवय-अकम्मभूमग मणुस्सणपुसगा दो वितुल्ला संखेज्जगुणा । भरहेरवय कम्मभूमगमणुस्सणपुसगा दो वि संखेज्जगुणा । पुष्वविदेह-अवरविदेह कम्मभूमगमणुस्सणपुसगादो विसखेज्जगुणा। भावार्थ:- प्रश्न- हे भगवन् ! मनुष्य स्त्रीमां-भभूमिनी स्त्री, सभामूमिनी स्त्री अने અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રી; મનુષ્ય પુરુષમાં– કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય પુરુષ; મનુષ્ય નપુંસકમાં- કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસક; આ સર્વેમાં કોણ, ओनाथी, ८५, पडु, तुल्य अथवा विशेषाधिछ? ઉત્તર– હે ગૌતમ ! અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો સર્વથી થોડા છે અને Page #243 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૨ | se | પરસ્પર તુલ્ય છે. તેનાથી દેવકુરુ-ઉતર આ બે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને પુરુષો પસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણા છે. તેનાથી હરિવર્ષ-રમ્યક વર્ષ આ બે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે. તેનાથી હેમવય હરણ્યવય આ બંને અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે. તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી પૂર્વવિદેહ અને અપરવિદેહ આ બેના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, તેનાથી પૂર્વવિદેહ-અપરવિદેહ આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી હરિવાસ-રમ્યકવાસ આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી હેમવય-હરણ્યવય આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી પૂર્વવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો અને પશ્ચિમવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. १२२ एयासिंणंभंते ! देवित्थीणं-भवणवासिणीणंवाणमंतरीणंजोइसिणीणंवेमाणिणीणं; देवपुरिसाणं-भवणवासीणंजावमाणियाणंसोहम्मगाणंजावगेवेज्जगाणं,अणुत्तरोववाइयाणं, णेरइयणपुंसगाणं- रयणप्पभापुढविणेरइयणपुंसगाणं जाव अहेसत्तमपुढविणेरइयाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ... गोयमा !सव्वत्थोवा अणुत्तरोववाइयदेवपुरसा,वरिमगेवेज्जदेवपुरसाखेजगुणा, तंचेव जाव आणए कप्पे देवपुरिसा संखेज्जगुणा, अहेसत्तमाए पुढवीए णेरइयणपुंसगा असंखेजगुणा, छट्ठीए पुढवीए णेरड्यणपुंसगा असंखेज्जगुणा, सहस्सारेकप्पेदेव पुरिसा असंखेज्जगुणा,महासुक्केकप्पेदेवपुरसा असंखेज्जगुणा,पचमाए पुढवीए णेरझ्यणपुसगा असंखेज्जगुणा,लंतएकप्पेदेवपुरसाअसंखेजगुणा,चउत्थीए पुढवीएणेरइया असंखेन्जगुणा, बंभलोए कप्पेदेवपुरिसा असंखेज्जगुणा,तच्चाए पुढवीएणेरड्यणपुंसगा असंखेज्जगुणा, माहिंदेकप्पेदेवपुरिसा असंखेज्जगुणा,सणंकुमारेकप्पे देवपुरिसा असंखेज्जगुणा, दोच्चाए पुढवीएणेरड्या असंखेन्जगुणा,ईसाणेकपेदेवपुरसा असंखेज्जगुणा,ईसाणेकप्पेदेवित्थियाओ सखेज्जगुणाओ,सोहम्मेकप्पेदेवपुरिसासंखेज्जगुणा,सोहम्मेकप्पेदेवित्थियाओसंखेजगुणाओ, भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा, भवणवासि देवित्थियाओ संखेज्जगुणाओ, इमीसे रयणप्पभापुढवीए णेरइया असंखेज्जगुणा, वाणमंतर देवपुरिसा असंखेज्जगुणा, वाणमंतर देवित्थियाओ संखेज्जगुणाओ, जोइसिय देवपुरिसा संखेज्जगुणा,जोइसिय देवित्थियाओ सखेज्जगुणाओ। भावार्थ :- - भगवन् ! हेवस्तीमा- भवनपति हेवी, व्यंत हेवी, ज्योतिषी हेवी मने વૈમાનિક દેવી; દેવપુરુષમાં– ભવનવાસી યાવત્ વૈમાનિકમાં-સૌધર્મકલ્પ યાવત્ રૈવેયક તથા અનુત્તરોપપાતિક દેવો, નૈરયિક નપુંસકમાં– રત્નપ્રભા નૈરયિક નપુંસક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક; આ સર્વ સ્ત્રી, પુરુષ અને નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? Page #244 -------------------------------------------------------------------------- ________________ | १७० । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અનુત્તરોપપાતિક દેવો છે, તેનાથી ઉપરિમ રૈવેયક દેવો સંખ્યાતગુણા છે, આ રીતે થાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા છે, - તેનાથી અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિકનપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી સહસાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, તેનાથી મહાશુક્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેના ત્રીજી નરક પૃથ્વીના નૈરયિકનપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી માહેન્દ્રકલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી સનકુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી ઈશાન કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ઈશાનકલ્પની દેવીઓ સંખ્યાત ગુણી છે, તેનાથી સૌધર્મ કલ્પના દેવો સંખ્યાતગુણા છે, તેનાથી સૌધર્મ કલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી રત્નપ્રભા નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. १२३ एएसिणंभते !तिरिक्खजोणित्थीणं-जलयरीणं, थलयरीणं,खहयरीणं; तिरिक्ख जोणियपुरिसाणं-जलयराणं, थलयराणं,खहयराणं; तिरिक्खजोणिय णपुंसगाणं-ए गिदिय तिरिक्खजोणिय णपुंसगाणं-पुढविकाइयएगिदिय तिरिक्ख जोणियाणपुंसगाणं, आउक्काइय-एगिदियतिरिक्खजोणियणपुंसगाणं जाववणस्सइकाइय-एगिदियतिरिक्ख जोणियणपुंसगाणं; बेइंदियतिरिक्ख-जोणियणपुंसगाणं, तेइंदिय-तिरिक्ख जोणिय णपुंसगाणं, चउरिदिय-तिरिक्ख जोणियणपुंसगाणं, पचिंदियतिरिक्ख जोणिय णपुंसगाणंजलयराणं, थलयराणं, खहयराणं; मणुस्सित्थीणं-कम्मभूमियाणं, अकम्मभूमियाणं, अतरदीवियाण मणुस्सपुरिसाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं अंतरदीवयाण; मणुस्सणपुंसगाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवयाणं; देवित्थीणंभवणवासिणीणं, वाणमंतरीणं, जोइसिणीणं, वेमाणिणीणं; देवपुरिसाणं- भवणवासीणं, वाणमंतराणं,जोइसियाणं,वेमाणियाणं-सोहम्मगाणं जावगेवेज्जगाणं, अणुत्तरोववाइयाणं; णेरइयणपुंसगाणं- रयणप्पभापुढविणेरड्यणपुंसगाणं जावअहेसत्तमपुढविणेरइयणपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? । गोयमा ! अंतरदीवग-अकम्मभूमग मणुस्सित्थीओ मणुस्सपुरिसा य, एए दो वि तुल्ला सव्वत्थोवा, देवकुरूत्तरकुरु-अकम्मभूमगमणुस्सित्थिओ पुरिसा य, एए दो वि तुल्ला संखेज्जगुणा, हरिवासरम्मगवासअकम्मभूमगमणुस्सिथीओ मणुस्सपुरिसा य ए एदो वितुल्ला सखेज्जगुणा, हेमवय हेरण्णवय अकम्मभूमगमणुस्सित्थीओमणुस्सपुरिसा य एए दो वितुल्ला संखेज्जगुणा । भरहेरवय कम्मभूमिग मणुस्सित्थीओमणुस्सपुरिसा यदोविसंखेज्जगुणा,भरहेरवय Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ | १७१ कम्मभूमिगमणुस्सित्थीओमणुस्सपुरिसायदो विसंखेज्जगुणाओ, पुव्वविदेह-अवरविदेह कम्मभूमिगमणुस्सित्थीओ मणुस्सपुरिसा यदो विसंखेज्जगुणा, पुव्वविदेह-अवरविदेह कम्मभूमिग-मणुस्सित्थीओ मणुस्सपुरिसा य दो विसंखेज्जगुणाओ, ____ अणुत्तरोववाइय देवपुरिसा असंखेज्जगुणा,उवरिमगेवेज्जा देवपुरिसासंखेज्जगुणा, जाव आणए कप्पे देवपुरिसा संखेज्जगुणा, अहेसत्तमाए पुढवीए णेरइयणपुंसगा असंखेज्जगुणा,छट्ठीए पुढवीए णेरइयणपुसगा असंखेज्जगुणा, सहस्सारेकप्पे देवपुरिसा असंखेज्जगुणा, महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा, पंचमाए पुढवीए णेरइयणपुंसगा असंखेज्जगुणा, लतए कप्पे देवपुरिसा असंखेज्जगुणा, चउत्थीए पुढ वीए णेरइय णुपंसगा असंखेज्जगुणा, बंभलोए कप्पे देवपुरिसा असखेज्जगुणा,तच्चाए पुढवीए णेरइयणपुंसगा असंखेज्जगुणा,माहिदेकप्पे देवपुरिसा असंखेज्जगुणा,सणंकुमारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, दोच्चाए पुढवीए णेरइय णपुंसगा असंखेज्जगुणा, अंतरदीवग-अकम्मभूमग मणुस्सणपुसगा असखेज्जगुणा, देवकुरूत्तरकुरु-अकम्मभूमग-मणुस्सणपसगा दो वि संखेज्जगुणा, एवं जावविदेह त्ति, ईसाणे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ईसाणे कप्पे देवित्थियाओ संज्जगुणा, सोहम्मे कप्पे देवपुरिसा संखेज्जगुणा, सौहम्मे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ, भवणवासि देवपुरिसा असंखेज्जगुणा, भवणवासि देवित्थियाओ संखेज्जगुणाओ, ___ इमीसेरयप्पभाए पुढवीए णेरइयणपुंसगा असंखेज्जगुणा,खहयर तिरिक्खजोणिय पुरिसा असंखेज्जगुणा,खहयर तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ,थलयर तिरिक्खजोणिय पुरिसा संखेज्जगुणा,थलयर तिरिक्खजोणित्थियाओ सखेज्जगुणाओ, जलयर तिरिक्खजोणियपुरिसा संखेज्जगुणा, जलयर तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, वाणमंतर देवपुरिसा संखेज्जगुणा, वाणमंतर देवित्थियाओ संखेज्जगुणाओ। जोइसिय देवपुरिसा संखेज्जगुणा,जोइसियदेवित्थिायाओसंखेज्जगुणाओ,खहयरपंचिंदिय तिरिक्खजोणिय णपुंसगा सखेज्जगुणा, थलयर णपुंसगा संखेज्जगुणा, जलयरणपुंसगा संखिज्जगुणा, चउरिदियणपुंसगा विसेसाहिया, तेइंदियणपुंसगा विसेसाहिया, बेइंदियणपुंसगा विसेसाहिया,तेउक्काइय एगिदिय तिरिक्खजोणियणपुसगा असखेज्जगुणा,पुढविक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, आउक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वाउक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वणस्सइकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा अणंतगुणा। Page #246 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ સ્ત્રીમાં– જલચરી, સ્થલચરી અને ખેચરી; તિર્યંચયોનિક પુરુષમાં જલચર, સ્થલચર, ખેચર; તિર્યંચ નપુંસકમાં- એકેન્દ્રિય તિર્યંચ નપુંસકમાં– પૃથ્વીકાયિક એકેન્દ્રિયતિર્યંચ નપુંસક, અષ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવતુ વનસ્પતિકાય એકેન્દ્રિયતિર્યંચ નપુંસક; બેઇન્દ્રિય તિર્યંચ નપુંસક, તે ઇન્દ્રિયતિર્યંચ નપુંસક, ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસક, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકમાંજલચર, સ્થલચર, ખેચર નપુંસક, મનુષ્યસ્ત્રીમાં- કર્મભૂમિની, અકર્મભૂમિની, અંતરદ્વીપની સ્ત્રી, મનુષ્ય પુરુષમાં– કર્મભૂમિના, અકર્મભૂમિના અંતરદ્વીપોના; મનુષ્ય નપુંસકમાં-કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપોના નપુંસક દેવસ્ત્રીમાં– ભવનપતિ દેવી, વ્યંતર દેવી, જ્યોતિષી દેવી, વૈમાનિક દેવી; દેવ-ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવમાં– સૌધર્મ કલ્પ યાવત રૈવેયક, અનુત્તરોપપાતિક દેવ, નૈરયિક નપુંસકમાં- રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક, આ સર્વ સ્ત્રી, પુરુષ અને નપુંસકોમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) અંતરદ્વીપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સર્વથી થોડા છે. (૨) તેનાથી દેવક-ઉત્તરકુરુ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે, (૩) તેનાથી હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે. (૪) તેનાથી હેમવય-હરણ્યવય અકર્મભૂમિની સ્ત્રીઓ અને પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે, (૫) તેનાથી ભરત-ઐરવત આ બંને કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, (૬) તેનાથી ભરત-ઐરવત આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, (૭) તેનાથી પૂર્વવિદેહ-અપર વિદેહ આ બે કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાત ગુણા છે. (૮) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ આ બંને કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૯) તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. (૧૦–૧૬) તેનાથી ઉપરિમ રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. યાવત્ આનતકલ્પ સુધીના દેવો ક્રમશઃ સંખ્યાતગુણા છે. (૧૭) તેનાથી અધઃસપ્તમપૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૧૮) તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૧૯) તેનાથી સહસાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, (૨૦) તેનાથી મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, (૨૧) તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતણા છે. (રર) તેનાથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૨૩) તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે (૨૪) તેનાથી બ્રહ્મ દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. (૨૫) તેનાથી ત્રીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૨૬) તેનાથી માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૨૭) તેનાથી સનસ્કુમારે કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. | (૨૮) તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૨૯) તેનાથી અંતરદ્વીપ નામની અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે. (૩૦-૩૪) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આદિ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો યાવત્ વિદેહ ક્ષેત્ર સુધીના મનુષ્ય નપુંસકો ક્રમશઃ સંખ્યાતગુણા છે, (૩૫) તેનાથી ઈશાનકલ્પના દેવો અસંખ્યાતણા છે. (૩૬) તેનાથી ઈશાનકલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે.(૩૭) તેનાથી સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૩૮) તેનાથી સૌધર્મકલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે. (૩૯) તેનાથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. (૪૦) તેનાથી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે. (૪૧) તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ [ ૧૭૩ ] (૪૨) તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે. (૪૩) તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૪૪) તેનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે. (૪૫) તેનાથી સ્થલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૪૬) તેનાથી જલચર તિર્યંચ પુરુષો સખ્યાતગુણા છે, (૪૭) તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, (૪૮) તેનાથી વાણવ્યંતર દેવો સંખ્યાતગુણા છે, (૪૯) તેનાથી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, (૫૦) તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાતણા છે, (૫૧) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે, (પર) તેનાથી ખેચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે, (૫૩) તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, (૫૪) તેનાથી જલચર તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, (૫૫) તેનાથી ચૌરેન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે, (પ) તેનાથી તે ઇન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે, (૫૭) તેનાથી બે ઇન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે. (૫૮) તેનાથી તેજસકાયના એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૫૯) તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (0) તેનાથી અપ્લાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૬૧) તેનાથી વાયુકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૨) તેનાથી વનસ્પતિકાયના એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, વિવેચનઃ - પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું ભિન્ન-ભિન્ન વિવક્ષાથી નવ પ્રકારે અલ્પબદુત્વ સ્પષ્ટ કર્યા છે. (૧) સામાન્ય રીતે સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૨) તિર્યંચ સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૩) મનુષ્ય સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૪) દેવ, દેવી અને નૈરયિક નપુંસકની વિવક્ષાથી, દેવગતિમાં નપુંસકો હોતા નથી, નૈરયિક નપુંસક જ હોય છે તેથી સૂત્રકારે દેવ અને નરકગતિનું સાથે કથન કર્યું છે. (૫) ચારે ગતિના સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૬) તિર્યંચના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૭) મનુષ્યના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિચક્ષાથી, (૮) દેવ અને નૈરયિક ભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૯) ચારે ગતિના જીવોના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોના સર્વ બોલોની સમ્મિલિત વિવક્ષાથી અલ્પબહુત્વ છે. આ સર્વ પ્રકારના અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકોની સમુચ્ચ સ્થિતિ:१२४ इत्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! एगेणं आएसेणं, एवं जहा पुव्वि भणियं, एवं पुरिसस्स वि णपुंसगस्स वि । संचिट्ठणा पुणरवि तिण्हपि जहा पुट्विं भणिया, अंतर पि तिण्ह पि जहा पुट्वि भणियंतहा णेयव्वं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! એક અપેક્ષાથી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઇત્યાદિ સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે અહીં કહેવું જોઈએ. આ પ્રમાણે પુરુષ અને નપુંસકોની પણ સ્થિતિ આદિનું કથન પૂર્વવત્ સમજવું જોઈએ. ત્રણેની સંચિટ્ટણા (કાયસ્થિતિ) અને ત્રણેનું અંતર પણ પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે સ્ત્રી, પુરુષ અને નપુંસકની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું અતિદેશાત્મક કથન કર્યું છે. જેનું વિસ્તૃત કથન પૂર્વમાં થઈ ગયું છે. સ્ત્રીઓની પુરુષોથી અધિકતા :१२५ तिरिक्खजोणिय इत्थियाओतिरिक्खजोणियपुरिसेहितो तिगुणाओ तिरूवाहियाओ, मणुस्सित्थियाओ मणुस्सपुरिसेहिंतो सत्तावीसइगुणाओ सत्तावीसइरूवाहियाओ, देवित्थियाओ देवपुरिसेहितो बत्तीसइगुणाओ बत्तीसइरूवाहियाओ । से तंतिविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। तिविहेसु होइ भेयो, ठिई य संचिट्ठणंतरप्पबहु । वेदाण य बंधठिई,वेओ तह किंपगारोउ॥१॥ ભાવાર્થ – તિર્યંચ સ્ત્રીઓ, તિર્યંચયોનિક પુરુષોથી ઉત્કૃષ્ટ પણે ત્રણ ગુણી અને ત્રણ અધિક હોય છે. મનુષ્ય સ્ત્રીઓ, મનુષ્ય પુરુષોથી ઉત્કૃષ્ટ પણે સત્તાવીસ ગુણી અને સત્તાવીસ અધિક હોય છે. દેવ સ્ત્રીઓ, દેવપુરુષોથી ઉત્કૃષ્ટપણે બત્રીસ ગુણી અને બત્રીસ અધિક હોય છે. આ અલ્પબદુત્વનું પ્રમાણ, ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ છે. આ પ્રમાણે સંસાર સમાપન્ન જીવ ત્રણ પ્રકારના છે, તેનું પ્રતિપાદન પૂર્ણ થયું. ગાથાર્થ-ત્રણ વેદ રૂપ બીજી પ્રતિપત્તિમાં જીવના ત્રણ ભેદ, સ્થિતિ, સંચિટ્ટણા-કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વ, વેદની બંધ સ્થિતિ તથા વેદનું સ્વરૂપ વગેરે વિષયોનું વર્ણન છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સ્વજાતિમાં પુરુષો અને સ્ત્રીઓની ન્યૂનાધિકતાનું કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે અને ગાથામાં પૂર્વવર્ણિત સર્વ વિષયોને સંક્ષેપમાં સંગ્રહિત કર્યા છે. તિર્યંચયોનિની સ્ત્રીઓ તિર્યંચ પુરુષોથી ત્રણ ગુણી અને ત્રણ અધિક છે, ઇત્યાદિ આ પ્રકારની નિશ્ચિત સંખ્યાનું કથન ઉત્કૃષ્ટતમ સંખ્યાની અપેક્ષાએ હોય છે. લોકમાં જ્યારે સ્ત્રીઓ અને પુરુષોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય, ત્યારે જ સૂત્રોક્ત તફાવત ઘટિત થાય છે. જ્યારે સ્ત્રીઓ અને પુરુષોની જઘન્ય કે મધ્યમ સંખ્યા હોય, ત્યારે તેના અનેક વિકલ્પો થાય છે, તેનું ચોક્કસ પ્રમાણ નિશ્ચિત થઈ શકતું નથી. સૂત્રોમાં જ્યાં પણ અલ્પબદુત્વનું કથન છે તે ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ છે તેમ સમજવું. II બીજી પ્રતિપત્તિ સંપૂર્ણ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નૈયિક ઉદ્દેશક-૧ [ ૧૩૫ ] ત્રીજી પ્રતિપત્તિ નૈરરિક ઉદ્દેશક - ૧ | સંક્ષિપ્ત સાર શાક આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના ચાર પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ ઉદ્દેશકમાંનૈરયિક જીવોના નિવાસ સ્થાન રૂપ નરક પૃથ્વીઓના નામ, ગોત્ર, પરિમાણ, નરકાવાસોની સંખ્યા, નરક પૃથ્વીથી લોકાંતનું અંતર, ઘનોદધિ આદિવલયોનું પ્રમાણ, સર્વ જીવોનો નરક પૃથ્વીમાં ઉપપાત વગેરે વિષયોનું પ્રતિપાદન છે. નામ-ગોત્ર :- અધોલોકમાં સાત નરક પૃથ્વીઓ ક્રમશઃ નીચે નીચે આવેલી છે. તેના નામ ધમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી છે. તેના ગોત્રના નામ ક્રમશઃ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા અને તમસ્તમઃ પ્રભા છે. નરક પૃથ્વીઓની પ્રસિદ્ધિ તેના ગોત્રના નામથી જ થઈ છે. તેના ગોત્રના નામ ગુણનિષ્પન્ન છે. યથા- રત્નની પ્રચુરતા હોવાથી પ્રથમ પૃથ્વીનું ગોત્ર રત્નપ્રભા છે. નરક પૃથ્વીનું પરિમાણ:- સાતે નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈક્રમશઃ વધતી જાય છે અને ઊંચાઇજાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. જેમ કે- પ્રથમ પૃથ્વી એક રજજુ લાંબી, પહોળી છે. બીજી પૃથ્વી બે રજુ લાંબી, પહોળી છે. આ રીતે સાતમી નરક પૃથ્વી સાત રજજુ લાંબી-પહોળી છે. તે પૃથ્વીઓની ઊંચાઈ-જાડાઈ ક્રમશઃ ૧,૮૦,૦૦૦; ૧,૩૨,000;૧,૨૮,000; ૧,૨૦,૦૦૦; ૧,૧૮,000; ૧,૧૬,૦૦૦ અને ૧,૦૮,૦૦૦ યોજન છે. ૧,૮૦,000 યોજન જાડાઈવાળી પ્રથમ નરક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ યોજનની જાડાઈમાં ઘનોદધિ છે. તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં ઘનવાત છે ત્યાર પછી તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં તનુવાત અને ત્યાર પછી તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં આકાશ દ્રવ્ય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વી શરૂ થાય છે– તેની જાડાઈ ૧,૩૨,000 યોજનની છે, તેની નીચે ૨૦,૦૦૦ યોજનમાં ઘનોદધિ છે, ત્યાર પછી નીચે-નીચે ક્રમશઃ અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત ઘનવાત, તનુવાત અને આકાશ છે. આ પ્રકારે સાતે નરક પથ્વીઓની નીચે ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સાતે નરક પૃથ્વીઓ ઘનોદધિ ઉપર સ્થિત છે. નરક પૃથ્વીઓના વિભાગ - પ્રથમ પૃથ્વીના ત્રણ વિભાગ છે– (૧) બરકાંડ (૨) પંકબહુલ કાંડ (૩) અમ્બહુલકાંડ. પ્રથમ બરકાંડ ૧૬000 યોજન વિસ્તૃત છે, તેના એક-એક હજાર યોજનના ૧૬ વિભાગ છે, તે વિભાગો ક્રમશઃ ૧૬ જાતિના રત્નમય છે. તે રત્નના નામાનુસાર તેના નામ છે– રત્નકાંડ, વજકાંડ, વૈર્યકાંડ વગેરે. ત્યાર પછી પંકબહલ કાંડ કીચડની પ્રચરતાવાળો ભૂમિ ભાગ છે. તે ૮૪,000 યોજન વિસ્તત છે અને ત્યાર પછી અબહુલકાંડ પાણીની પ્રચુરતાવાળો ભૂમિ ભાગ છે. તે ૮૦,૦૦૦ યોજનવિસ્તૃત છે. આ રીતે ત્રણ કાંડયુક્ત રત્નપ્રભા પૃથ્વીની કુલ જાડાઈ ૧૬,૦૦૦+૮૪,૦૦૦+૮૦,000= ૧,૮૦,000 યોજન થાય છે. શર્કરાપ્રભા આદિ અન્ય પૃથ્વીઓમાં કોઈ વિભાગ નથી. નરકાવાસ :- નારકી જીવોના આવાસને નરકાવાસ કહે છે. પ્રત્યેક નરક પૃથ્વીપિંડના ઉપર અને નીચે Page #250 -------------------------------------------------------------------------- ________________ | ૧૭૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧000-1000 યોજનને છોડીને વચ્ચેના મધ્યભાગમાં પાથડા(પ્રસ્તટ) અને આંતરા છે. પ્રથમ નરકમૃથ્વીમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. બીજી નરક પૃથ્વીમાં ૧૧ પાથડા અને ૧૦આંતરા, ત્રીજી નરક પૃથ્વીમાં ૯ પાથડા અને ૮ આંતરા, ચોથી નરક પૃથ્વીમાં ૭ પાથડા અને ૬ આંતરા, પાંચમી નરક પૃથ્વીમાં ૫ પાથડા અને ૪ આંતરા, છઠ્ઠી નરક પૃથ્વીમાં ૩ પાથડા અને ૨ આંતરા, સાતમી નરક પૃથ્વીમાં એક જ પાથડો છે. પાથડામાં નરકાવાસ છે અને તેમાં નારકી જીવો રહે છે. પ્રથમ નરકના બારમાંથી દશ આંતરામાં દશ ભવનપતિ દેવોના ભવનાવાસ છે. શેષ છ એ પૃથ્વીના આંતરા ખાલી છે. સાતે નરક પૃથ્વીઓમાં ક્રમશઃ ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯,૯૯૫ અને સાતમી નરક પૃથ્વીમાં ૫ નરકાવાસ છે. કુલ મળીને ૮૪ લાખ નરકાવાસ છે. ઘનોદધિ આદિ વલયો - પ્રત્યેક નરકના પૃથ્વીપિંડની ચારે બાજુ ઘનોદધિ, ઘનવાન અને તનુવાતના વલયો છે. તે પૃથ્વીપિંડની ચારેબાજુ ફરતે હોવાથી તેનો આકાર વલય જેવો ગોળ થઈ જાય છે, તેથી તેને ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય કહે છે. નરક પૃથ્વીના આ ત્રણે વલયોની ઊંચાઈ નરકના પૃથ્વીપિંડ પ્રમાણે છે અને ત્રણેની જાડાઈ ભિન્ન-ભિન્ન છે, જે સૂત્ર પાઠમાં સ્પષ્ટ કરેલ છે. આ ઘનોદધિ, ઘનવાન અને તનુવાત વલય ક્રમશઃ એક પછી એક છે. પૃથ્વીપિંડને સ્પર્શતું ઘનોદધિ વલય છે, ઘનોદધિ વલયને સ્પર્શતું ઘનવાત વલય છે અને ઘનવાત વલયને સ્પેશતું તનુવાત વલય છે. ઘનોદધિ આદિ ત્રણે વલયો અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ અને અન્યોન્ય અવિભક્ત છે. તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન યુક્ત પુગલ દ્રવ્યો છે. આ લોકના સર્વ જીવોએ ક્રમશઃ સાતે નરકમાં જન્મ-મરણ કર્યા છે, કારણ કે સંસાર અનાદિ છે. જીવોના જન્મ-મરણ પણ અનાદિકાલીન છે. તે જ રીતે આ લોકના સર્વ પુગલ દ્રવ્યો પણ ક્રમશઃ સાતે નરક પૃથ્વી આદિ રૂપે પરિણત થયા છે. સાતે નરક પૃથ્વીઓ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે નૈરયિક જીવોના સ્થાન રૂપ નરક પૃથ્વીઓનું વર્ણન કરતો આ ઉદ્દેશક પૂર્ણ થાય છે. ના 9 Page #251 -------------------------------------------------------------------------- ________________ (પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ ૧૭૭ + ચતુર્વિધ ત્રીજી પ્રતિપત્તિ | નૈરયિક ઉદેશક - ૧ zzzzzzzzzzzzz/ સંસાર સમાપત્રક જીવના ચાર પ્રકાર:| १ तत्थ जेतेएवमाहंसु"चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता"तेएवमाहंसु, तंजहा-णेरइया, तिरिक्खजोणिया, मणुस्सा, देवा। ભાવાર્થ :- નવ પ્રતિપત્તિમાંથી ત્રીજી પ્રતિપત્તિ અનુસાર જે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સંસારી જીવોના ચાર પ્રકાર છે– નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ કહ્યા છે. પ્રથમ પ્રતિપત્તિ સૂત્ર–૧૧ માં બે પ્રકારના જીવો અને બીજી પ્રતિપત્તિ સૂત્ર-૧ માં ત્રણ પ્રકારના જીવોનું વિધાન છે. તે જ ક્રમાનુસાર આ ત્રીજી પ્રતિપત્તિના આ પ્રથમ સૂત્રમાં સંસાર પરિભ્રમણના સ્થાન રૂપ ચાર ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદનું વર્ણન છે. નૈરયિકોના ભેદઃ २ सेकिंतंभंते !णेरइया ? गोयमा !णेरइया सत्तविहा पण्णत्ता,तंज़हा- पढमापुढविणेरड्या,दोच्चापुढविणेरइया,तच्चापुढविणेरड्या,चउत्थापुढविणेरइया,पंचमापुढविणेरड्या, छट्ठापुढविणेरइया,सत्तमा पुढविणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! નારકીઓના સાત પ્રકાર છે, જેમ કે પ્રથમ નરક પૃથ્વીના નારકી, બીજી નરક પૃથ્વીના નારકી, ત્રીજી નરક પૃથ્વીના નારકી, ચોથી નરક પૃથ્વીના નારકી, પાંચમી નરક પૃથ્વીના નારકી, છઠ્ઠી નરક પૃથ્વીના નારકી અને સાતમી નરક પૃથ્વીના નારકી. વિવેચન : ક્ષેત્રની અપેક્ષાએ નારકીઓના સાત ભેદ છે. નરક ભૂમિઓ સાત છે. તેમાં પ્રથમ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નારકીઓ પ્રથમ પૃથ્વીના નારકી કહેવાય છે. આ રીતે સાતે નરકમાં ઉત્પન્ન નારકીઓ તે તે નરકના નારકી કહેવાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સાતે નરકનો સંપૂર્ણ દેખાવ : ટો FLA Art 17 - ૩૨જુ નવલા स्टे निरशा ४ रा ·Sydz Tag Telure Fra -- ૧ ** ૬ ૨૪ ન નવ માન p s ૧કતર ક્ લાન પ બના अनाडी શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વલી ના ક ધન્ય ધ ૧. 2. નવાસવદ્ || 3. તનુનવલમ ·RDORF ૭૦૦૦. નોધ અસંખ્યાત . નાત અત ચો. તtt અનામતયાના ૨૫ 3જી ૪મી નરક પારક કડી ફ નરક Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૧ [ ૧૭૯ ] નરકના નામ-ગોત્ર, વિસ્તાર:| ३ पढमाणंभंते !पुढवी किंणामा किंगोत्ता पण्णता?गोयमा !णामेणंघम्मा,गोत्तेणं रयणप्पभा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે? ઉત્તર– હે ગૌતમ ! પ્રથમ પૃથ્વીનું નામ “ઘમ્મા” અને ગોત્ર રત્નપ્રભા છે. | ४ दोच्चा णं भंते ! पुढवी किंणामा, किंगोत्ता पण्णत्ता? गोयमा !णामेणं वंसा,गोत्तेणं सक्करप्पभा । एवं एएणं अभिलावेणं सव्वासिं पुच्छा,णामाणि इमाणि-सेला तच्चा,अंजणा चउत्थी, रिद्धा पंचमी,मघा छट्ठी,माघवती सत्तमा जावतमतमागोत्तेणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન - હે ભગવન્! બીજી પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે? ઉત્તર:- હે ગૌતમ ! બીજી પૃથ્વીનું નામ વંશા અને ગોત્ર શર્કરાપ્રભા છે. આ પ્રમાણે શેષ સર્વ પૃથ્વીઓના સંબંધમાં પ્રશ્ન કરવા જોઈએ. તેના નામ આ પ્રમાણે છે- ત્રીજી પૃથ્વીનું નામ શૈલા, ચોથી પૃથ્વીનું નામ અંજના, પાંચમી પૃથ્વીનું નામ રિષ્ઠા છે, છઠ્ઠી પૃથ્વીનું નામ મઘા અને સાતમી પૃથ્વીનું નામ માઘવતી છે. આજ રીતે ત્રીજી પૃથ્વીનું ગોત્ર વાલુકાપ્રભા, ચોથી પૃથ્વીનું ગોત્ર પંકપ્રભા, પાંચમી પૃથ્વીનું ગોત્ર ધૂમપ્રભા, છઠ્ઠી પૃથ્વીનું ગોત્ર તમ પ્રભા અને સાતમી પૃથ્વીનું ગોત્ર તમસ્તમપ્રભા છે. | ५ इमाणं भंते !रयणप्पभापुढवी केवइया बाहल्लेणं पण्णत्ता? गोयमा ! इमाणं रयणप्पभापुढवी असिउत्तरंजोयणसयसहस्संबाहल्लेणं पण्णत्ता । एवं एएणं अभिलावेण इमागाह असीयं बत्तीसंचेव, अट्ठावीसंतहेव वीसंच। अट्ठारस सोलसगं, अछुत्तरमेव हिट्ठिमिया ॥१॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર અર્થાત્ તેની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર(જાડાઈ) ૧,૮૦,૦૦૦(એક લાખ, એંસી હજાર) યોજનાનો છે. સાતે પૃથ્વીઓની જાડાઈ આ ગાથા દ્વારા જાણવી જોઈએ ગાથાર્થ–પ્રથમ પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦(એક લાખ, એંસી હજાર યોજન), બીજી પૃથ્વીની જાડાઈ ૧,૩૨,૦૦૦ (એક લાખ, બત્રીસ હજાર) યોજન છે, ત્રીજી પૃથ્વીની જાડાઈ ૧,૨૮,૦૦૦(એક લાખ અઠ્ઠાવીસ હજાર) યોજન છે, ચોથી પૃથ્વીની જાડાઈ૧,૨૦,000(એક લાખ, વીસ હજાર) યોજન છે, પાંચમી પૃથ્વીની જાડાઈ ૧,૧૮,૦૦૦(એક લાખ, અઢાર હજાર) યોજન છે, છઠ્ઠી પૃથ્વીની જાડાઈ ૧,૧૬,૦૦૦ (એક લાખ, સોળ હજાર) યોજન છે અને સાતમી પૃથ્વીની જાડાઈ ૧,૦૮,૦૦૦(એક લાખ, આઠ હજાર) યોજન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાતે નરક પૃથ્વીના નામ, ગોત્ર અને તેના વિસ્તારનું નિરૂપણ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નામ-ગોત્ર -અનાલિનલિનિર્થ હિત નાન, સીન્થથતુનોત્રનામનોત્રનિતિ અનાદિકાલથી સિદ્ધ અને અર્થ રહિત હોય, તે નામ અને અર્થ સહિત હોય તે ગોત્ર છે. નામ વસ્તુના ભાવ, ગુણને અનુરૂપ જ હોય તેવું જરૂરી નથી, પરંતુ ગોત્ર વસ્તુના અર્થ, ગુણને અનુરૂપ હોય છે. ગોત્ર વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. સાતે નરકના અનાદિ સિદ્ધ ઘમ્મા આદિ સાત નામ છે. આગમ ગ્રંથોમાં નરક પૃથ્વીઓ “ઘમ્મા” આદિ નામથી નહીં પણ રત્નપ્રભાદિ ગોત્રથી વિશેષ પ્રસિદ્ધ છે. તે ગોત્ર અન્વયાર્થ સહિત હોય છે જેમ કે–રત્નાન મા-બાહુચંયત્રી રામા, રહિતિ ભાવ: રત્નોની જ્યાં વિપુલતા હોય તે રત્નપ્રભા છે. અહીં પ્રભાનો અર્થ વિપુલતા છે. રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ ૧૬, 000 યોજનના ખરકાંડમાં ૧૬ જાતિના રત્નો છે. આ રીતે ત્યાં રત્નોની પ્રચુરતા છે. શર્કરાપ્રભા પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે, વાલુકાપ્રભા પૃથ્વીમાં રેતીની પ્રધાનતા છે, પંકપ્રભા પૃથ્વીમાં કીચડની પ્રધાનતા છે, ધૂમપ્રભા પૃથ્વીમાં ધૂમાડાની પ્રધાનતા છે, તમ પ્રભા પૃથ્વીમાં અંધકારની વિપુલતા છે અને તમસ્તમપ્રભા પૃથ્વીમાં અત્યંત ગાઢ અંધકારની વિપુલતા છે. વિસ્તાર:- અધોલોકમાં એકની નીચે એક, આ રીતે ક્રમશઃ સાતે નરક પૃથ્વીઓ છે. તે સાતે પૃથ્વીઓની જાડાઈ કરતાં પહોળાઈ વધુ હોય, તેવી ખંજરીના આકારે છે. પ્રથમ નરક એક રજુ; બીજી નરક બે રજુ; તે રીતે ક્રમશઃ વધતાં-વધતાં સાતમી નરક પૃથ્વી સાત રજુ(અસંખ્ય યોજન)લાંબી-પહોળી છે. તેની ઊંચાઈ (જાડાઈ)નું જ કથન પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ કર્યું છે. નરક પૃથ્વીના નામ, ગોત્ર અને વિસ્તાર :પૃથ્વીઓ | નામ | ગોત્ર જાડાઈ લંબાઈ-પહોળાઈ પ્રથમ નરક પૃથ્વી | ઘમ્મા રત્નપ્રભા | એક લાખ એસી હજાર યોજના | એક રજુ બીજી નરક પુથ્વી | વંશા | શર્કરાપ્રભા | એક લાખ બત્રીસ હજાર યોજન | બે રજુ ત્રીજી નરક પૃથ્વી | શૈલા | વાલુકાપ્રભા | એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજન | ત્રણ રજુ ચોથી નરક પૃથ્વી | અંજના | પંક પ્રભા | એક લાખ વીસ હજાર યોજના ચાર રજુ પાંચમી નરક પૃથ્વી | વિષ્ટા | ધૂમ પ્રભા | એક લાખ અઢાર હજાર યોજન | પાંચ રજુ છઠ્ઠી નરક પૃથ્વી મઘા | તમ:પ્રભા | એક લાખ સોળ હજાર યોજના છ રજુ સાતમી નરક પૃથ્વી | માઘવતી | | તમસ્તમ:પ્રભા | એક લાખ આઠ હજાર યોજન | સાત રજૂ નરક પૃથ્વીના વિભાગ:|६ इमाणं भंते ! रयणप्पभापुढवी कइविहा पण्णत्ता? गोयमा !तिविहा पण्णत्ता,तं जहा-खरकंडे, पंकबहुलकडे, आउबहुलकडे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રકાર છે અર્થાતુ તેના કેટલા વિભાગ છે? ઉત્તર-હે ગૌતમ!રત્નપ્રભા પૃથ્વીના ત્રણ વિભાગ છે, જેમ કે– (૧) બરકાંડ(વિભાગ) (૨) પંકબહુલ કાંડ(વિભાગ) (૩) અબદુલ–પાણીની અધિકતાવાળો કાંડ (વિભાગ). | ७ इमीसेणंभंते !रयणप्पभापुढवीए खरकंडेकइविहे पण्णत्ते? गोयमा !सोलसविहे पण्णत्ते,तंजहा- रयणकंडे, वइरे, वेरुलिए, लोहियक्खे, मसारगल्ले, हंसगब्भे, पुलए સોધિ, ગોડલે, મંગળ, અગાપુના, રા, ગાયકવે, અરે, પતિ, રિટ્ટા Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૧ [ ૧૮૧ ] - ૧ રાજુ ૨નકts -1000 યો. 11000 થી - _1000 થો. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડના કેટલા પ્રકાર છે અર્થાતુ તેના કેટલા વિભાગ છે? ઉત્તર- હે ગૌતમ! સોળ વિભાગ છે, જેમ કે– (૧) રત્ન કાંડ (૨) વજ કાંડ (૩) વૈડૂર્ય કાંડ (૩) લોહિતાક્ષ કાંડ (૫) મસારગલ કાંડ (૬) હંસગર્ભ કાંડ (૭) પુલક કાંડ (૮) સોગંધિક કાંડ (૯) જ્યોતિરસ કાંડ (૧૦) અંજન કાંડ (૧૧) અંજન પુલક કાંડ (૧૨) રજત કાંડ (૧૩) જાતરૂપ કાંડ (૧૪) અંક કાંડ (૧૫) સ્ફટિક કાંડ (૧૬) રિષ્ટ કાંડ. ८ इमीसेणं भंते !रयणप्पभापुढवीए रयणकंडे कइविहे पण्णत्ते? गोयमा !एगागारे पण्णत्ते । एवं जावरिटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના કેટલા પ્રકાર છે? ઉત્તર-ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે રિઝકાંડ સુધી પ્રત્યેકનો એક-એક પ્રકાર છે. | ९ इमीसे णं भंते ! रयणप्पभापुढवीए पंकबहुले कंडे कइविहे पण्णते? गोयमा ! एगागारे पण्णत्ते । एवं जाव आउबहुले कंडे एगागारे पण्णते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આરત્નપ્રભા|પ્રથમ નરકના ત્રણ કાંડઃપૃથ્વીના પંકબહુલકાંડના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે અબહુલકાંડનો પણ એક જ પ્રકાર છે. | १० सक्करप्पभाए णं भंते ! पुढवी कइविहा पण्णत्ता?गोयमा !एगागारा पण्णत्ता । एवं जावअहेसत्तमा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધીની પ્રત્યેક પૃથ્વીનો એક-એક પ્રકાર છે. વિવેચન: પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરક પૃથ્વીઓના કાંડ એટલે કે તેના વિભાગોનું કથન છે. રત્નપ્રભા પૃથ્વીના વિભાગ - ૧,૮0,000 યોજન જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના મુખ્ય| ત્રણ વિભાગ છે– (૧) બરકાંડ, (૨) પંકબહુલ કાંડ, (૩) અબદુલ કાંડ. ખર કાંડ :- ખર એટલે કઠણ, કાંડ એટલે| પૃથ્વીનો વિશિષ્ટ વિભાગ. રત્નપ્રભા પૃથ્વીનો કઠણ વિભાગ ખરકાંડ કહેવાય છે. તે ૧૬,000 યોજન વિસ્તૃત છે. તેના ૧૬ વિભાગ છે. તેના નામ રત્નકાંડ આદિ ભાવાર્થથી સ્પષ્ટ છે. રત્નની પ્રધાનતા વાકાંડ તે પૈકાંડ માદિકાળ ક્રાંડ, મરનાર ગળાં સગર્ભis . * " * યુવક , @ રમી મોંઘક ૪iડ . જવાનિસકાંડ o છેjyi o અંજનકાંડ - o :- નિષ મકબં, = - - ૦ ૦ ૪ - ૦ ૦ ૦ ૦ ૦+ ઘનોદધિ - વનવાત 1 +0000 થો.. 1 અસંખ્યાત યો. T અસંખ્યાત યો. તેનુવાત આકાશ અસંખ્યાત યો. Page #256 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વાળો ભૂમિભાગ રત્નકાંડ, વજ (હીરા)ની પ્રધાનતાવાળો ભૂમિભાગ વજકાંડ, વૈર્ય રત્નની પ્રધાનતાવાળો ભૂમિભાગ વૈર્યકાંડ, આ રીતે ૧૬ જાતિના રત્નોની પ્રધાનતાવાળા ભૂમિભાગ ક્રમશઃ તે તે નામથી કાંડરૂપે પ્રસિદ્ધ છે. તે પ્રત્યેક વિભાગ ૧000 યોજનની જાડાઈવાળા છે. પકબહલ કાંડઃ- કીચડની પ્રધાનતાવાળો ભૂમિ ભાગ પંકબહુલ કાંડ કહેવાય છે. તે ૮૪,000 યોજન જાડાઈવાળો છે. અબહલ કાંડઃ- પાણીની પ્રધાનતાવાળો ભૂમિ ભાગ અમ્બહુલ કાંડ કહેવાય છે. તે ૮0,000 યોજન જાડાઈવાળો છે. આ રીતે ત્રણે કાંડ મળીને ૧૬૦૦૦+૮૪,૦૦૦+૮૦,૦૦૦=૧,૮૦,000 યોજન રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ થાય છે. આ રીતે રત્નપ્રભા નામની પ્રથમ નરક પૃથ્વીના ત્રણ વિભાગ અને ત્રણેની વિશેષતા છે. શર્કરા પ્રભા આદિ શેષ છએ નરક પૃથ્વીઓમાં એક પણ વિભાગ નથી. તે સર્વે ય એક જ પ્રકારની છે. નરકાવાસોની સંખ્યા - | ११ इमीसेणं भते! रयणप्पभाए पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा !तीसणिरयावाससयसहस्सा पण्णत्ता, एवं एएणं अभिलावेण सव्वासिं पुच्छा, इमा गाहा अणुगंतव्वा तीसा य पण्णवीसा, पण्णरस दसेव तिण्णि य हवति । पचूण सयसहस्स, पचेव अणुत्तरा णरगा ॥१॥ जावअहेसत्तमाएपंच अणुत्तरा महइमहालया महाणरगापण्णत्ता,तंजहा-काले, महाकाले, रोरुए, महारोरुए, अपइट्ठाणे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ઉત્તર- હે ગૌતમ! ત્રીસ લાખ નરકાવાસ છે. આ જ રીતે સાતે નરકના નરકાવાસ વિષયક પૃચ્છા કરવી. આ ગાથા અનુસાર સાતે ય નરકોમાં નરકાવાસાની સંખ્યા જાણવી જોઈએ. ગાથાર્થ– પ્રથમ નરક પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજી નરક પૃથ્વીમાં પચીસ લાખ, ત્રીજી નરક પૃથ્વીમાં પંદર લાખ, ચોથી નરક પૃથ્વીમાં દશ લાખ, પાંચમી નરક પૃથ્વીમાં ત્રણ લાખ, છઠ્ઠી નરક પૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ અને સાતમી નરક પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસા છે. સાતમી નરક પૃથ્વીમાં પાંચ અનુત્તર–અત્યંત મોટા, મહાન, મહા નરકાવાસા છે, જેમ કે– (૧) કાળ (૨) મહાકાળ (૩) રૌરવ (૪) મહારૌરવ (૫) અપ્રતિષ્ઠાન. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક નરક પૃથ્વીમાં નરકાવાસોની સંખ્યાનું પ્રતિપાદન છે. પ્રત્યેક નરક પૃથ્વીઓમાં નિશ્ચિત સંખ્યામાં પ્રસ્તટ(પાથડા) છે અને તે પ્રસ્તોની વચ્ચે આંતરા છે. પ્રસ્તટોમાં જ નારકીઓના નરકાવાસા છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩: નૈરયિક ઉદ્દેશકન પ્રસ્તટ ઃ- દેવવિમાનો અને નરક પૃથ્વીઓમાં પ્રથમ નરકપૃથ્વીમાં પાથડા, આંતરા તથા ભવનપતિ—વ્યંતર દેવ સ્થાન : ઘરના ભૂમિતલ જેવા ભૂમિભાગને પ્રસ્તટ, પાથડા કે પ્રતર કહેવામાં આવે છે. બહુમાળી મકાનોમાં માળની ગણતરી જે તલપ્રદેશો દ્વારા કરવામાં આવે છે, તે તલપ્રદેશો (સ્લેબ) ને પ્રતટ રૂપે સમજી શકાય છે. પ્રથમ પાટ ૧ ર્ ૧૧ । નરક પૃથ્વીમાં ૧૩ પ્રસ્તો છે, ત્યાર પછી બે-બે પ્રસ્તટ ન્યૂન કરતાં, બીજી નરક પૃથ્વીમાં– ૧૧, ત્રીજી નરક પૃથ્વીમાં–૯, ચોથી નરક પૃથ્વીમાં–૭, પાંચમી નરક ૧૦પૃથ્વીમાં-૫, છઠ્ઠી નરક પૃથ્વીમાં—૩ અને સાતમી નરક પૃથ્વીમાં—૧ પ્રસ્તટ છે. આંતરા :– બે પ્રસ્તટની વચ્ચેના અંતર ભાગને આંતર કહેવામાં આવે છે. પ્રથમ નરક ભૂમિમાં ૧૦૦૦ યોજનની છત પછી ૧૨ ૧૩. = ૪ ૫ ' 9 ૭ ८ ' 1 ' । । ૧૦૦ ચો. ઘનોધ ઘનવાત તનુવાત આકાશ વ્યંતરના નગરો ૧૦૦. કાવાનું. नरडा वास નરકાવામ નરકાવાસ नरडा वास નરકાવાસ. કાવાસ. नरवास ૩૦૦૦ યો. પ્રસ્તટ ૧૧૫૮૩ યો. આંતરું નરકાવાસ કાવાસ. नरडा वास નરકાવાસ ઉપરનો ૧૦૦૦ યો. નો છતરૂપ પિંડ ભાગ સન્ય ચ અસુરકુમાર નાગકુમાર સ્વર્ણકુમાર વિધ્ન્કુમાર અગ્નિકુમાર દ્વીપકુમાર ઉદધિમાર દિશાકુમાર ૧ માર સ્નનિતકુમાર નીચેનો ૧૦૦૦ યો. નો તલરૂપ પિંડ ભાગ ૧૮૩ : ૨૦૦૦૦ યો. અસંખ્યાત યો. અસંખ્યાત યો. અસંખ્યાત થયો. આંતરું ૧ ર ૩ ४ S ८ - -૧૦ ૧૧ ૧૨ ૩૦૦૦ યોજનની ઊંડાઈ (જાડાઈ) ધરાવતો પ્રથમ પ્રસ્તટ છે. ત્યાર પછી ૧૧,૫૮૩ ૩ યોજનનું આંતરું છે અને ત્યાર પછી બીજો પ્રસ્તટ છે. આ રીતે ક્રમશઃ ૧૩ પ્રસ્તટ છે અને વચ્ચે ૧૨ આંતરા છે. દરેક આંતરા ૧૧,૫૮૩૩ યોજનના છે અને દરેક પાઘડા ત્રણ-ત્રણ હજાર યોજનના છે. પાથડાઓનું માપ સાતે નરકમાં સમાન છે અને આંતરાઓનું માપ સાતે નરકમાં ભિન્ન-ભિન્ન છે. આંતરાઓને શોધવાની પદ્ધતિ :- ઉપર-નીચેના એક-એક હજાર એટલે બે હજાર યોજન(છત અને તળીયાના) ન્યૂન કરતાં રત્નપ્રભા પૃથ્વીના ૧,૭૮,૦૦૦ યોજન ક્ષેત્રમાં ૩૦૦૦ યોજન ઊંચા ૧૩ પ્રસ્તટ છે, તેથી ૩૦૦૦×૧૩-૩૯,૦૦૦ યોજન પ્રસ્તટના થાય છે, તેને નરક પૃથ્વીની જાડાઈમાંથી બાદ કરતાં ૧,૭૮,૦૦૦-૩૯,૦૦૦ યોજન-૧,૩૯,૦૦૦ યોજન ક્ષેત્ર ૧૨ આંતરામાં વિભક્ત થાય છે. તેથી Page #258 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧,૩૯,000+ ૧૨= ૧૧,૫૮૩૩ યોજન પ્રમાણ પ્રત્યેક આંતરાનું માપ નીકળી જાય છે. આ જ રીતે બીજી આદિ નરક પૃથ્વીના અંતરનું પ્રમાણ જાણી શકાય છે. ઉપર-નીચેના એક-એક હજાર એટલે બે હજાર યોજન(છત અને તળીયાના) ન્યુન કરતાં બીજી નરક પૃથ્વીમાં ૧,૩૦,000 યોજનના ક્ષેત્રમાં ૩૦૦૦ હજાર યોજન જાડા ૧૧ પ્રસ્તટ છે, તેથી ૩૦૦૦૪૧૧=૩૩000 યોજન થાય, તેને ૧,૩૦,૦૦૦ યોજનમાંથી બાદ કરીને ૧૦ આંતરાથી ભાગ આપતાં (૧,૩૦,૦૦૦૩૩,000= ૯૭000+૧૦ =) ૯,૭૦૦ યોજન પ્રમાણ પ્રત્યેક આંતરાનું માપ નીકળી જાય છે. ઉપરોક્ત વિધિથી આંતરાનું પ્રમાણ કાઢતાં ત્રીજી પૃથ્વીમાં પ્રત્યેક આંતરા ૧૨,૩૭૫ યોજનાના છે. ચોથી પૃથ્વીમાં સાધિક ૧૬,૧૬૩યોજનના, પાંચમી પૃથ્વીમાં ર૫,૨૫૦થોજનના, છઠ્ઠી પૃથ્વીમાં પર,૫00 યોજનના છે. સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તટ હોવાથી અંતર નથી. સાતે નરક પૃથ્વીઓમાં કુલ મળી ૧૩+૧૧+૯+૦+૫+૩+૧=૪૯ પ્રસ્તો છે. આ બધા જ પ્રસ્તટો ૩000 યોજનની જાડાઈ (ઊંચાઈ) ધરાવે છે. તેમાં નીચેના ૧000 યોજનની પીઠિકાનો ભાગ નક્કર છે. મધ્યના ૧000 યોજનનો વિભાગ પોલાણવાળો છે અને ઉપરના ૧000 યોજનનો વિભાગ નક્કર છે. મધ્યના 1000 યોજનના પોલાણમાં નારકીઓના આવલિકા બદ્ધ અને પ્રકીર્ણક, એમ બે પ્રકારના આવાસો છે. તે આવાસોમાં પેટાળ મોટું અને મોટું સાંકડું હોય તેવી કુંભના આકારવાળી કુંભીઓ છે, તેમાં નારકીઓ ઉત્પન્ન થઈને અંતર્મુહૂર્તમાં બહાર નરકાવાસોમાં ફેંકાય છે. નરકમાં પાથડા, આંતરા અને તેનું પરિમાણ :કમ. | છત અને | પાથડા | પાઘડાનું | પાઘડાનો | આતરા | આંતરાનું | આંતરાનો તળીયું + | સંખ્યા x | માપ - કુલ વિસ્તાર માપ | કુલ વિસ્તાર ૧ ૧000 યોx૨ ૧૩ x 8000 યો = ૩૯,૦૦૦ યો-| ૧૨ x ૧૫,૫૮૩; યો– ૧૩૯૦૦૦ ચો ૨ |૧000યો ૪૨, ૧૧ x 3000 યો = ૩૩,000 યો| ૧૦ x | ૯૭૦૦ યો= | ૯૭૦૦૦ યો ૩ ૧000યો x૨ ૯ x |3000 યો= ર૭,000 યો| ૮ ૪ | ૧૨૩૭૫ યો= | ૯૯૦00 યો ૪ |૧000યો.૪૨ ૭ x ૩૦૦૦ યો= ૨૧,000 યો| ૬ x |૧૧૬૬૬ યો=| ૯૭000 યો ૫ ૧000યો.૪૨ ૫ x ૩000 યો= ૧૫,000 યો| ૪ x | રપર૫૦ યો= ૧૦૧000 યોગ ૬ /૧000યો x૨ ૩ ૪ |3000 યો= |૯000 યો | ૨ x | પર૫00 યો = ૧૦૫000 યો. ૭ | પર૫૦૦૪૨ | ૧ x |૩૦૦૦ યો= | ૩૦૦૦ યો - - નોંધઃ છત + તળીયુ + પાથડાનો કુલ વિસ્તાર + આંતરાનો કુલ વિસ્તાર = સંપૂર્ણ નરક પિંડ થાય છે. જેમ કે– પ્રથમ રત્નપ્રભા પૃથ્વી–૧000 યોજન છત + ૧000 યોજન તળીયું+૩૯,000 યોજન પાથડાનો કુલ વિસ્તાર+૧૩૯000 યોજન આંતરાનો કુલ વિસ્તાર, આ સર્વ મળીને ૧,૮0,000 યોજન પૃથ્વી પિંડ થાય છે. તે જ રીતે સાતે ય નરક | પૃથ્વીપિંડનો વિસ્તાર જાણવો. નરકાવાસ - નારકી જીવોના રહેવાના ભયંકર આવાસ સ્થાનને નરકાવાસ કહે છે. તેના બે પ્રકાર છેઆવલિકા પ્રવિષ્ટ અને પ્રકીર્ણક. આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ – પ્રત્યેક પ્રસ્તટની મધ્યમાં એક મુખ્ય કેન્દ્રભૂત નરકાવાસ હોય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ નૈરયિક ઉદ્દેશક-૧ [ ૧૮૫] પ્રસ્તગત આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ નરકાવાસ 0 -વાયવ્ય-પતિ 0 0 ) પશ્ચિમી પંક્તિ ( 2 ) નૈહત્યી-સ્પંક્તિ = 0 Page #260 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ત્રિપાર્થ દેખાવ - ના દિને સાતમી નરકના પાંચ નરકાવાસ ત્રિપાર્થ દેખાવાઃ મહા રૌરવ ૧000 ૧000 યો,. અપ્રતિષ્ઠાન મહાકાલ કાલ 1000 1 + -૧00000 યો ૧000 1000 ૬o o o ધન્ય o o o o. રૌરવ -૧0901 100 પો ભાગ નારકીઓને - 1000 અસંખ્ય યોજન રહેવાનું સ્થાન અસંખ્ય યોજન ભાગ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ૦ ૧ લાખ યો. A અસંખ્યાત યો. પ્રસ્તટ -- ----- -- ----- ----- -- ----- ---- --- ------ - ----- ----- - ------ ---- -- --- ૨0000 યો. અસંખ્યાત થો. અસંખ્યાત યો. અસંખ્યાત યો. o o or સાતમી નરકનો સંપૂર્ણ દેખાવ - ર જ ૦ ૦૪ - – ? જ ૦ ૦ ૨ - ૭ રાજુ ત્રસનાડી ૧ રાજુ ૦ ૦ ૦ ૦ ૦ - પ્રતિપત્તિ-૩ઃ નૈરયિક ઉદ્દેશક-૧ ઘનોદધિ ઘનવાત તનુવાત આકાશ Page #262 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેની ચારે દિશા અને ચારે વિદિશામાં જે પંકિતબદ્ધ નરકાવાસ છે, તેને આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ કહે છે. દરેક પ્રસ્તટમાં કેન્દ્રભૂત નરકાવાસ ગોળાકાર હોય છે. તેની દિશા-વિદિશાના પ્રથમ પંકિતના આઠેય નરકાવાસો ત્રિકોણ છે, ત્યાર પછીના તેની ફરતે રહેલા આઠ નરકવાસો ચતુષ્કોણ છે અને તેની ફરતે રહેલા આઠે નરકાવાસો ગોળ છે. ત્યાર પછી અનુક્રમે ત્રિકોણ, ચતુષ્કોણ અને ગોળ આ રીતે આવલિકા પ્રવિષ્ટ નારકાવાસો ત્રણ-ત્રણ આકારના છે. આ ત્રિકોણાદિ આવાસોની પીઠ(ચબૂતરા)ની ઉપરનો મધ્યભાગ ગ્રહણ કરીને જોઈએ તો, તે અંદરથી ગોળ, બહારથી ચતુષ્કોણ દેખાય છે. તે નરકાવાસો નીચેથી અણીદાર તીક્ષ્ણ શસ્ત્ર જેવા છે. પ્રકીર્ષક નરકાવાસ - પંકિતબદ્ધ નરકાવાસોની વચ્ચે જે છૂટા-છવાયા નરકાવાસો છે, તેને પ્રકીર્ણક (પુષ્પાવકીર્ણ) નરકાવાસ કહે છે. તે વિવિધ આકારના છે. આ સર્વ નરકાવાસો અંદરથી ગોળ છે અને બહારથી ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વિવિધ આકારના છે અને નીચેથી અસ્ત્રા જેવા છે. નરક પૃથ્વીઓના પ્રસ્તટગત નારકાવાસોની ગોઠવણી -પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટની મધ્યમાં સીમંતક નામનો ઇન્દ્રક નરકાવાસો છે. તેની ચારે દિશામાં ૪૯-૪૯ અને વિદિશામાં ૪૮-૪૮ પંક્તિબદ્ધ નરકાવાસા છે. આ રીતે ૧ સીમંતક+૪૯*૪=૧૯૬ દિશાગત અને+૪૮૮૪=૧૯૨ વિદિશાગત નારકાવાસોકુલ ૩૮૯ આવલિકા બદ્ધ(પંક્તિ બદ્ધ) નરકાવાસો પ્રથમ પ્રસ્તટમાં હોય છે. બીજા પ્રસ્તટમાં મધ્યમાં ઇન્દ્રક–મુખ્ય નરકાવાસ છે. તેની ચારે દિશામાં ૪૮-૪૮ અને વિદિશામાં ૪૭-૪૭ નરકાવાસો છે. આ રીતે ૧+૪૮૮૪=૧૯૨+૪૭*૪=૧૮૮= કુલ ૩૮૧ પંક્તિબદ્ધ નરકાવાસો છે. આ રીતે ૧૩ પ્રતરમાં ૧૩ ઇન્દ્રક અને આઠેય દિશાના કુલ ૪૪૩૩ પંક્તિ બદ્ધ અને શેષ ર૯,૯૫,૫૭ (ઓગણત્રીસ લાખ પંચાણુ હજાર પાંચસો સડસઠ) પ્રકીર્ણક નરકાવાસા છે, બધા મળીને ૩૦,00,000 (ત્રીસ લાખ) નરકાવાસા પ્રથમ નરકમાં થાય છે. આ જ રીતે સાતમી નરક સુધી પ્રત્યેક પ્રસ્તટની મધ્યમાં એક ઇન્દ્રક(મુખ્ય) નરકાવાસ અને તેની દિશા-વિદિશામાં એક-એક ન્યૂન નરકાવાસ સમજવા. સાતમી નરક પૃથ્વીમાં એક જ પ્રસ્તટ છે. તેની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો ઇન્દ્રક નરકાવાસો છે. તેની દિશામાં ચાર નરકાવાસો છે, વિદિશામાં નરકાવાસો નથી અને સાતમી નરકમાં પુષ્પાવકીર્ણ નારકાવાસો પણ નથી. પ્રત્યેક પ્રસ્તટના મધ્યગત ઇન્દ્રકનું નામ તથા દિશા-વિદિશાગત પંક્તિબદ્ધ નરકાવાસોનું સંખ્યા પ્રમાણાદિ કોષ્ટકમાં દર્શાવ્યા છે. પ્રથમ નરક પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસા :પ્રસ્તટ |નરકેશ્વક નારકાવાસની ચારેદિશાવર્તી | ચારે વિદિશાવર્તી | આવલિકા પ્રવિષ્ટ નામ નરકાવાસ સંખ્યા નરકાવાસ સંખ્યા | કુલ નારકાવાસ સંખ્યા ૧ સીમંતક ૪૯ ૪૪ = ૧૯૬ ૪૮૪૪ = ૧૯૨ ૧+ ૧૯૧૯૨ = ૩૮૯ ૨ રોચક ૪૮ ૪૪ = ૧૯૨ ૧+ ૧૯૨+૧૮૮ = ૩૮૧] ભ્રાન્ત ૪૭ ૪ ૪ = ૧૮૮ ૪૬X૪ = ૧૮૪ | |૧+ ૧૮૮+૧૮૪ = ૩૭૩ ૪ ઉત્ક્રાન્ત ૪૬૪૪ = ૧૮૪ ૪૫ ૪૪ = ૧૮૦ | |૧+ ૧૮૪+૧૮૦ = ૩૬૫ સંભ્રાન્ત ૪૫ ૪૪ = ૧૮૦ ૪૪ ૪૪ = ૧૭૬ ૧+ ૧૮૦+૧૭૬ = ૩પ૭ | 0 | | દ| Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩: નૈરયિક ઉદ્દેશક-૧ પ્રસ્તટ |નકેન્દ્રક નરકાવાસનું નામ આવલિકા પ્રવિષ્ટ કુલ નરકાવાસ સંખ્યા ૧+૧૭+૧૭૨ = ૩૪૯ ૧ - ૧૭૨+૧૬૮ = ૩૪૧ ૧ + ૧૬૮+૧૬૪ = ૩૩૩ ૧+ ૧૬૪+૧૬૦ = ૩૨૫ ૧+૧૦+૧૫૬ = ૩૧૭ ૧+૧૫–૧૫૨ = ૩૦૯ ૧+૧૫૨+૧૪૮ = ૩૦૧ ૧+ ૧૪૮+૧૪૪ = ૨૯૩ ૪૪૩૩| કુલ * આવલિકા પ્રવિષ્ટ નરકાવાસા– ૪૪૩૩ + પ્રકીર્ણક ૨૯,૯૫,૫૬૭ = ૩૦,૦૦,૦૦૦ નરકાવાસ પ્રથમ નરકમાં છે. બીજી નરક પૃથ્વીના પચીસ લાખ નરકાવાસા ઃ ૧ સ્તનિક (ધનિક) ૩૬ × ૪ = ૧૪૪ ર સ્તનક (ધનક) ૩૫ × ૪ = ૧૪૦ ૩ મનક ૩૪ × ૪ = ૧૩૬ ૩૩ × ૪ = ૧૩૨ ૪ વનક ૫ ઘટ્ટ ૩૨ × ૪ = ૧૨૮ સંઘટ્ટ ૩૧ × ૪ = ૧૨૪ જિહ્ન ૩૦ × ૪ = ૧૨૦ ८ અજિલ્લ ૨૯ × ૪ = ૧૧૬ ૯ લોલ ૨૮ × ૪ = ૧૧૨ ૧૦ દેશાવર્ત ૨૭ × ૪ = ૧૦૮ ૧૧ સ્તનલોલુપ (ઘનલોલ) | ૨૬ × ૪ = ૧૦૪ $ અસંભ્રાન્ત ૭ વિભ્રાન્ત ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧||જ તપ્ત શીત વક્રાંત ચારેાિવની નરકાવાસ સંખ્યા અવક્રાંત વિક્રાંત રોરુક ૪૪ × ૪ = ૧૭૬ ૪૩ × ૪ = ૧૭૨ ૪૨ × ૪ = ૧૬૮ ૪૧ ૪ ૪ = ૧૪ ૪૦ × ૪ = ૧૬૦ ૩૯ × ૪ = ૧૫ ૩૮ × ૪ = ૧૫ર ૩૭ × ૪ = ૧૪૮ ચારે વિદિશાવર્તી નરકાવાસ સંખ્યા ૪૩ × ૪ = ૧૭૨ ૪૨ × ૪ = ૧૬૮ ૪૧ × ૪ = ૧૬૪ ૪૦ × ૪ = ૧૬૦ ૩૯ × ૪ = ૧૫ ૩૮ × ૪ = ૧૫ર ૩૭ × ૪ = ૧૪૮ ૩૬ × ૪ = ૧૪૪ ૩૫ × ૪ = ૧૪૦ ૩૪ × ૪ = ૧૩૬ ૩૩ × ૪ = ૧૩ર ૩૨ × ૪ = ૧૨૮ ૩૧ × ૪ = ૧૨૪ ૩૦ × ૪ = ૧૨૦ ૨૯ × ૪ = ૧૧૬ ૨૮ × ૪ = ૧૧૨ ૨૭ × ૪ = ૧૦૮ ૨૬ × ૪ = ૧૦૪ ૨૫ × ૪ = ૧૦૦ ૧૯ * આવલિકા પ્રવિષ્ટ ૨૯૫ + પ્રકીર્ણક ૨૪,૯૭,૩૦૫ = ૨૫,૦૦,૦૦૦(પચીસ લાખ) કુલ નરકાવાસા છે. ત્રીજી નરક પૃથ્વીના પંદર લાખ નરકાવાસા :– ૧ તપ્ત ૨૫ × ૪ = ૧૦૦ ૨ પિત ૨૪ × ૪ = ૯૬ ૩ તપન ૨૩ × ૪ = ૯૨ ૪ તાપન ૨૨ × ૪ = ૮૮ ૨૪ × ૪ = ૯૬ ૨૩ × ૪ = ૯૨ ૨૨ × ૪ = ૮૮ ૨૧ × ૪ = ૮૪ |૧+૧૪૪ +૧૪૦ = ૨૮૫ ૧ + ૧૪૦ + ૧૩૬ = ૨૭૭ ૧ + ૧૩૬ + ૧૩૨ = ૨૬૯ ૧ + ૧૩૨ + ૧૨૮ = ૨૬૧ = ૧ + ૧૨૮ + ૧૨૪ – ૨૫૩ ૧ + ૧૨૪ – ૧૨૦ = ૨૪૫ ૧ + ૧૨૦ + ૧૧૬ = ૨૩૭ ૧ + ૧૧૬ + ૧૧૨ = ૨૨૯ ૧ + ૧૧૨ + ૧૦૮ = ૨૨૧ |૧ + ૧૦૮ + ૧૦૪ = ૨૧૩ ૧ + ૧૦૪ + ૧૦૦ = ૨૦૫ કુલ = ૨૯૫ ૧+૧૦૦+ ૯૬ = ૧૯૭ ૧+ ૯ + ૯૨ = ૧૮૯ ૧+ ૯૨ + ૮૮ = ૧૮૧ ૧+ ૮૮ + ૮૪ = ૧૭૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ | ૧૯૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |e | | આર | | દ| જ | | પ્રતટ | નરકેન્દ્ર | દિશાના નરકાવાસ વિદિશાના નારકાવાસ | કુલ નરકાવાસ સંખ્યા| નિદાઘ ૨૧ x ૪ = ૮૪ ૨૦ x ૪ = 0 | ૧+૮૪+ ૮૦ = ૧૫ ૬ પ્રજ્વલિત ૨૦ x ૪ = ૮૦ ૧૯ X૪ = ૭૬ | ૧+૮૦+ ૭૬ = ૧૫૭ ૭ |ઉજ્વલિત ૧૯ × ૪ = ૭૬ ૧૮ ૪૪ = ૭ર | ૧+ ૭૬+ ૭૨ = ૧૪૯ સંજવલિત ૧૮૪૪ = ૭ર ૧૭ ૪૪ = ૬૮ ૧+ ૭ર + ૬૮= ૧૪૧ ૯ |સંપ્રજ્વલિત ૧૭ ૪૪ = ૬૮ ૧૬ ૪ ૪ = ૬૪ | ૧ + ૬૮+ ૪ = ૧૩૩ કુલ- ૧,૪૮૫ આવલિકા પ્રવિણ–૧,૪૮૫પ્રકીર્ણક–૧૪,૯૮,૫૧૫ = ૧૫,૦૦,૦૦૦(પંદરલાખ) કલ નરકવાસા છે. ચોથી નરક પૃથ્વીના દસ લાખ નરકાવાસા: ૧૬ ૪ ૪ = ૬૪ | ૧૫ ૪૪ = 0 | ૧+ ૬૪ + ૬૦ = ૧૨૫ તાર ૧૫ ૪૪ = ૬O ૧૪ x ૪ = ૫૬ ૧+ O + ૫ = ૧૧૭ | માર ૧૪ x ૪ = પદ ૧૩ ૪૪ = પર | ૧+૫ + પર = ૧૦૯ વચ્ચે (વર્ચસ) ૧૩ ૪૪ = પર ૧૨ ૪૪ = ૪૮ | ૧+પર+૪૮ = ૧૦૧ તમક (તમસ) ૧૨ ૪૪ = ૪૮ ૧૧ ૪૪ = ૪૪ ૧+ ૪૮+ ૪૪ = ૯૩. |ખાડખડ ૧૧ x ૪ = ૪૪ ૧૦ x ૪ = ૪૦ ૧+ ૪૪+ ૪૦ = ૮૫ ૭ |ખડખડ ૧૦ x ૪ = ૪૦ ૯ × ૪ = ૩૬ ૧+ ૪૦ + ૩૬ = ૭૭. કુલ - ૭૦૭ આવલિકા પ્રવિષ્ટ ૭૦૭+ પ્રકીર્ણક ૯,૯૯,ર૯૩ = ૧૦,૦૦,૦૦૦(દસ લાખ) નરકાવાસા છે. પાંચમી નરક પૃથ્વીના ત્રણ લાખ નરકાવાસા:ખાદ (ખાત) ૯ × ૪ = ૩૬ ૮૪૪ = ૩ર ૧+ ૩૬+ ૩ = ૯ તમક (તમસુ) | ૮ ૪૪ = ૩ર | ૭ ૪ = ૨૮ ૧+ ૩ર + ૨૮ = ૬૧ |ઝષ (બ્રમ). ૭ ૪૪ = ૨૮ ૬ ૪ ૪ = ૨૪ | ૧+ ૨૮+ ૨૪ = ૫૩ અન્ધક ૬૪૪ = ૨૪ ૫ ૪૪ = ૨૦ ૧+ ૨૪+ 20 = ૪૫. | મહાતમિસ ૫ x ૪ = ૨૦ ૪ x ૪ = ૧૬ ૧+ ૨૦ + ૧૬ = ૩૭. (અન્ય તમસુ) કુલ - ૨૫ આવલિકા પ્રવિષ્ટ ૨૫ + પ્રકીર્ણક ૨,૯૯,૭૩૫ = ૩,૦૦,૦૦૦(ત્રણ લાખ) નરકાવાસા છે. છઠ્ઠી નરક પૃથ્વીના નવાણું હજાર નવસો પંચાણું નરકવાસા - હિમ ૪૪૪ = ૧૬ ૩ ૪૪ = ૧૨ ૧ + ૧૬+ ૧૨ = ૨૯ ૨ |લાઈલ ૩ ૪૪ = ૧૨ ૨ x ૪ = ૮ ૧+ ૧૨+ ૮ = ૨૧ | લલ્લકે ૨ ૪૪ = ૮ ૧ ૪૪ = ૪ ૧+ ૮+ ૪ = ૧૩ اه اه આવલિકા પ્રવિષ્ટ ૬૩ + પ્રકીર્ણક ૯૯,૯૩ર = ૯૯,૯૯૫ નરકાવાસા છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ . [ ૧૯૧ ] નથી સાતમી નરક પૃથ્વીના પાંચ નરકવાસા - પ્રસ્તટ નિરકેશ્વક નારકાવાસનું ચારેદિશાવર્તી | ચારે વિદિશાવત | આવલિકા પ્રવિષ્ટ નામ નરકાવાસ સંખ્યા | નરકાવાસ સંખ્યા | કુલ નારકાવાસ સંખ્યા ૧ |અપ્રતિષ્ઠાન ૪૪૧=૪ ૧+ ૪ = ૫ (પૂર્વમાં–કાલ, પશ્ચિમમાંમહાકાલ, દક્ષિણમાં–રૌરવ, ઉત્તરમાં– મહારૌરવ) આવલિકા પ્રવિષ્ટ–પ નરકવાસ છે, પ્રકીર્ણક નરકાવાસ નથી. નરકેન્દ્રક–અપ્રતિષ્ઠાન નરકાવાસ એક લાખ યોજનાનો ગોળાકાર છે. શેષ ચાર નરકાવાસ ત્રિકોણાકાર અને અસંખ્યાત યોજનાના છે. નરક પૃથ્વીનો આધાર - | १२ अत्थिणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे घणोदही इवा, घणवाए इवा, तणुवाए इवा, ओवासंतरे इवा? गोयमा ! हता अस्थि । एवं जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા નરક પૃથ્વીની નીચે શું ઘનોદધિ છે, ઘનવાત છે, તનુવાત છે અને શુદ્ધ આકાશ છે? ઉત્તર- હા ગૌતમ ! છે. આ પ્રમાણે સાતે નરક પૃથ્વીઓની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને શુદ્ધ આકાશ છે. |१३ इमीसेणं भंते ! रयणप्पभाएपुढवीए खरकंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा! सोलस जोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સોળ હજાર યોજનની જાડાઈ છે. |१४ इमीसे णं भंते ! रयणप्पभाएपुढवीए रयणकंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा! एक्कंजोयणसहस्संबाहल्लेणं पण्णत्ते । एवं जावरिटे। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! એક હજાર યોજનની છે. આ પ્રમાણે રિષ્ઠકાંડ સુધી જાણવું. | १५ इमीसे णं भंते ! रयणप्पभाएपुढवीए पंकबहुले कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा !चउरासीइ जोयणसहस्साइबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પંકબહુલ કાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! ચોરાશી હજાર યોજનની છે. | १६ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए आवबहुले कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा ! असीइजोयणसहस्साईबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના અપૂબહુલ કાંડની જાડાઈ કેટલી છે? ઉત્તરહે ગૌતમ ! એંશી હજાર યોજનની છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | | १७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा!वीसंजोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! વીસ હજાર યોજનની છે. |१८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणवाए केवइयंबाहल्लेणं पण्णत्ते? गोयमा! असखेज्जाइजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। एवंतणुवाए वि, ओवासंतरेवि। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનની છે. આ જ રીતે તનુવાત અને આકાશાંતરની પણ જાડાઈ અસંખ્યાત હજાર યોજનની છે. | १९ सक्करप्पभाए णं भंते ! पुढवीए घणोदही केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा ! बीसंजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! વીસ હજાર યોજનની છે. | २० सक्करप्पभाए गंभंते ! पुढवीए घणवाए केवइयं बाहल्लेणं पण्णते? गोयमा ! असंखेज्जाइंजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते । एवं तणुवाए वि, ओवासंतरे वि । जहा सक्करप्पभाएतहेव जावअहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનવાતની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનની છે. આ જ રીતે તનુવાત અને આકાશની પણ અસંખ્યાત હજાર યોજનની જાડાઈ છે. બીજી નરક પૃથ્વી શર્કરપ્રભાના ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશના વર્ણન પ્રમાણે જ સાતમી નરક પૃથ્વી સુધીની સર્વ પૃથ્વીઓના ઘનોદધિ વગેરેનું કથન કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીના આધારભૂત પદાર્થોની જાડાઈનું પ્રતિપાદન છે. આકાશ સિવાય પ્રત્યેક વસ્તુને કોઈ પણ આધારની આવશ્યકતા રહે જ છે. તદનુસાર રત્નપ્રભા પ્રથમ નરક પૃથ્વી ઘનોદધિ એટલે ઘનીભૂત થયેલા, બરફ જેવા જામેલા પાણીના આધારે સ્થિત છે. આ ઘનીભૂત થયેલું પાણી તથાવિધ જગસ્વભાવે હાલતું-ચાલતું નથી, તેમાં પૃથ્વીઓ કદાપિ ડૂબતી પણ નથી. આ ઘનોદધિ સ્વયં ઘનવાતના આધારે સ્થિત છે. તે ઘનવાત, ઘનીભૂત(ઘટ્ટ-નક્કર) વાયુ રૂપ છે. આ ઘનવાત પણ તનુવાત (પાતળા વાયુ)ના આધારે સ્થિત છે અને તે તનુવાત પણ શુદ્ધ આકાશના આધારે સ્થિત છે. આકાશ સ્વયં પ્રતિષ્ઠિત રહી શકે છે, તેને અન્ય કોઈ પણ આધારની આવશ્યકતા હોતી નથી, કારણ કે આકાશ જ લોકના સર્વ દ્રવ્યોને આધારભૂત થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ (પ્રતિપત્તિ-૩: નૈવિક ઉદશક-૧ ૧૯૩ ] ઘનોદધિ અને ઘનોદધિ વલય આદિ દરેક નરકપૃથ્વીની ફરતે ઘનોદધિ આદિ વલય દરેક નરક પૃથ્વીની નીચે ઘનોદધિ આદિ 1લી ૨૦,000 યો. વનોદધિ અસંખ્યાત . નિવાર્ય અસંખ્યાત યો. તનુવાયું અસંખ્યાત થો. કાકાશ R. B+ થો : પી. ય E, ૧. વનોદધિ વલય ૨. ઘનવાયુ વલય ૩. તનુવાયુ વલય | | ૪ થી નરકમૃથ્વી અલોક અલોક ૫મી નરકેપૃથ્વી -------- ----- = = = • • ---- ઠ્ઠી નરેકપૃથ્વી ૭મી નરકમૃથ્વી અલોક Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંક્ષેપમાં આકાશની ઉપર તનુવાત, તેની ઉપર ઘનવાત, તેની ઉપર ઘનોદધિ અને તેની ઉપર નરક પૃથ્વી સ્થિત છે. આ વિષયની સ્પષ્ટતા માટેના બે દષ્ટાંત આ પ્રમાણે છે– ૧૯૪ (૧) કોઈ વ્યક્તિ મશકને હવાથી ફુલાવીને તેના મોઢાને અને વચલા ભાગને દોરીથી બાંધીને પછી મશકનું મોઢું ખોલી ઉપરના ભાગમાં પાણી ભરી, ફરીથી મશકનું મોઢું બાંધી દે અને પછી વચ્ચેનું બંધન ખોલી નાંખે, તો મશકના ઉપરના ભાગમાં જે પાણી છે, તે ઉપરના ભાગમાં જ રહેશે અર્થાત્ નીચે ભરેલી હવા ઉપર જ તે પાણી ટકી રહે છે પરંતુ તે પાણી નીચે જતું નથી. જેમ તે પાણી નીચે ભરેલા વાયુના આધારે જ ટકી રહે છે, એ જ રીતે ઘનવાતની ઉપર ઘનોદધિ ટકી રહે છે. (૨) કોઈ વ્યક્તિ ખાલી ડબલું(હવા ભરેલું) અથવા હવા ભરેલી મશકને કમરે બાંધીને પાણીમાં ઉતરે તો તે વ્યક્તિ પાણીમાં ડૂબતી નથી, તે સપાટી પર જ રહે છે. તે હવાના આધારે, પાણીના ઉ૫૨ રહે છે. તેવી રીતે ઘનવાત ઉપર ઘનોદધિ અને ઘનોદધિ પર પૃથ્વીઓ ટકી શકે છે. સાતે ય નરકભૂમિઓ એક બીજાની નીચે-નીચે છે પરંતુ તે તદ્દન જોડાયેલી નથી. તેની વચ્ચે ઘણુ જ અંતર છે. તે અંતરમાં પ્રત્યેક નરક પૃથ્વીની વચ્ચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને શુદ્ધ આકાશ છે. પ્રથમ નરક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ યોજન સુધી ઘનોદધિ છે, ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી ઘનવાત છે, ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી તનુવાત છે. ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી શુદ્ધ આકાશ છે અને ત્યાર પછી બીજી શર્કરાપ્રભા નરક પૃથ્વી છે, તેની નીચે પણ તે જ ક્રમથી, તેટલી જ જાડાઈમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ દ્રવ્ય છે. આ રીતે સાતે નરક પૃથ્વી પર્યંત જાણવું. ખરકાંડના સોળ વિભાગ છે અને પ્રત્યેક વિભાગની જાડાઈ એક હજાર યોજનની છે. સોળ કાંડોની કુલ જાડાઈ ૧૬,૦૦૦(સોળ હજાર) યોજન છે, બીજા પંકબહુલ કાંડની જાડાઈ૮૪,૦૦૦(ચોરાસી હજાર) યોજન છે અને અઘ્ધહુલ કાંડની જાડાઈ ૮૦,૦૦૦(એંસી હજાર)યોજન છે. આ રીતે રત્નપ્રભાના ત્રણે ય કાંડોની જાડાઈ મેળવવાથી રત્નપ્રભાની જાડાઈ ૧,૮૦,૦૦૦(એક લાખ એંસી હજાર) યોજનની થાય છે. અન્ય નરકપૃથ્વીમાં કોઈ વિભાગ-કાંડ નથી. રત્નપ્રભાદિ પૃથ્વીમાં વર્ણાદિમાં દ્રવ્યોઃ २१ इमीण भंते! रयणप्पभापुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए खेत्तच्छेएणं छिज्जमाणीए अत्थि दव्वाइं वण्णओ काल-णील-लोहिय हालिद्द सुक्किलाई, गंधओ सुरभि गंधाइंदुब्भिगंधाई, रसओ तित्तकडुयकसाय अंबिल-महुराई, फासओ कक्खङमउयगरुयलहुय सीय-उसिण- णिद्धलुक्खाई, संठाणओ परिमंडल- वट्ट-तस - चउरस- आयय संठाणपरिणयाई अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाई, अण्ण-मण्णओगाढाई, अण्णमण्णसिणेहपडिबद्धाई अण्णમળપડત્તાવિકૃતિ ? પોયમા ! હતા અસ્થિ । ભાવાર્થ :- પ્રશ્ન-હે ભગવન્! એક લાખ એંસી હજાર યોજન જાડાઈવાળી અને ક્ષેત્રચ્છેદન–બુદ્ધિ દ્વારા પ્રતરકાંડ આદિ રૂપમાં વિભક્ત, આ રત્નપ્રભા પૃથ્વીના વર્ણથી કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ; ગંધથી સુરભિગંધવાળા અને દુરભિગંધવાળા; રસથી તીખા, કડવા, કષાયેલા, ખાટા, મીઠા તથા સ્પર્શથી કઠોર, કોમળ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ; સંસ્થાનથી પરિમંડલ(બંગડી સમાનગોળ) Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : નૈરયિક ઉદ્દેશક–૧ ૧૯૫ વૃત્ત (લાડવાની જેમ ગોળ)ત્રિકોણ, ચતુષ્કોણ અને આયત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા, પરસ્પર સ્પર્શાયેલા, પરસ્પર અવગાઢ, પરસ્પર સ્નિગ્ધતા દ્વારા પ્રતિબંધિત, પરસ્પર ક્ષીર-નીરની જેમ સમુદાયપણાથી સાથે રહેલા અવિભક્ત છે ? ઉત્તર- હા, ગૌતમ ! તેમ છે. २२ इमीणं भंते! रयणप्पभाएपुढवीए खरकंडस्स सोलसजोयणसहस्स - बाहल्लस्स खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दव्वाइं वण्णओ काल जावपरिणयाई ? गोयमा ! हंता અત્યિ ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સોળ હજાર યોજનની જાડાઈવાળા અનેક્ષેત્ર વિભાગની અપેક્ષાએ વિભક્ત ખરકાંડમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનરૂપમાં પરિણત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવત્ પરસ્પર અવિભક્ત છે ? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે કછે. २३ इमी णं भंते ! रयणप्पभाए पुढवीए रयणणामगस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दव्वाइं वण्णओ काल जाव परिणयाइ ? गोयमा ! तं चेव जाव हंता अत्थि । एवं जावरिट्ठस्स । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજનની જાડાઈવાળા અને ક્ષેત્ર વિભાગની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત રત્ન નામના કાંડમાં શું ઉપરોક્ત વર્ણાદિયુક્ત પરિણત દ્રવ્યો યાવત્ તે પરસ્પર અવિભક્ત છે? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે છે. આ જ રીતે રિષ્ટ નામના સોળમાં ખરકાંડ સુધી જાણવું જોઈએ. २४ इमी णं भंते! रयणप्पभाएपुढवीए पंकबहुलस्स कंडस्स चउरासीइ जोयणसहस्सबाहल्लस्स खेत्तच्छेएण छिज्जमाणस्स तं चेव । एवं आव बहुलस्स वि असीइजोयण सहस्सबाहल्लस्स । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ચોરાસી હજાર યોજનની જાડાઈવાળા અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત પંકબહુલ કાંડમાં શું પૂર્વવર્ણિત દ્રવ્યો છે ?ઉત્તર– હા, ગૌતમ ! છે. આ પ્રમાણે એંસી હજાર યોજનની જાડાઈવાળા અઘ્ધહુલ કાંડમાં પણ ઉપરોક્ત વર્ણાદિયુક્ત દ્રવ્યો છે. २५ इमीसे णं भंते ! रयणप्पभापुढवीए घणोदधिस्स वीसं जोयणसहस्स - बाहल्लस्स खेत्तच्छेएणं तहेव पुच्छा ? गोयमा ! हंता अत्थि । एवं घणवायस्स असंखेज्जजोयणसहस्सबाहल्लस्स तहेव । तणुवायस्स, ओवासंतरस्स वि तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના વીસ હજાર યોજનની જાડાઈવાળા અને બુદ્ધિ દ્વારા વિભક્ત ઘનોદધિમાં ઉપરોક્ત વર્ણાદિયુક્ત દ્રવ્યો છે? ઉત્તર- હા ગૌતમ ! છે. આ જ પ્રમાણે અસંખ્યાત હજાર યોજનની જાડાઈવાળા ઘનવાત, તનુવાતમાં તથા શુદ્ઘ આકાશમાં પણ વર્ણાદિયુક્ત દ્રવ્યો છે. २६ सक्रप्पभाणं भंते ! पुढवीए बत्तीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए खेत्तच्छेएण छिज्जमाणीए अत्थि दव्वाइं वण्णओ जावघडत्ताए चिट्ठति ? गोयमा ! हंता अत्थि । Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર एवंघणोदहिस्स वीसजोयणसहस्सबाहल्लस्स,घणवायस्स असंखेज्जजोयणसहस्स बाहल्लस्स । एवं जावओवासंतरस्स । जहा सक्करप्पभाएतहेव जावअहेसत्तमाए वि। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! એક લાખ બત્રીસ હજાર યોજનાની જાડાઈવાળી અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત શર્કરા પ્રભા પૃથ્વીમાં વર્ણાદિયુક્ત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવતુ પરસ્પર અવિભક્ત છે? ઉત્તર- હા, ગૌતમ ! છે. આ જ રીતે વીસ હજાર યોજનની જાડાઈવાળા ઘનોદધિ, અસંખ્યાત હજાર યોજનની જાડાઈવાળા ઘનવાત, તનુવાત અને આકાશના વિષયમાં પણ જાણવું જોઈએ. શર્કરા પ્રભાની જેમ આ જ ક્રમથી સપ્તમ તમસ્તમા નરક પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સાતે ય નરક પૃથ્વીઓમાં, રત્નપ્રભા પૃથ્વીના ત્રણે કાંડોમાં, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશાંતરોમાં પુદ્ગલ દ્રવ્યોની સત્તાનું કથન છે. રત્નપ્રભા આદિ પૃથ્વી પૌગલિક છે, તેથી તેના પ્રત્યેક વિભાગમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન યુક્ત પુદ્ગલ દ્રવ્ય હોય છે. તે પુદ્ગલ દ્રવ્યો અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય અવગાઢ, અન્યોન્ય પ્રતિબદ્ધ અને અન્યોન્ય અવિભક્ત છે. કમળ પુષ્કા – તે દ્રવ્યો પરસ્પર સ્પષ્ટ છે, એક બીજાને સ્પર્શીને રહ્યા છે. મામઇળો દારૂં-જ્યાં એક દ્રવ્ય છે ત્યાં દેશથી અથવા સર્વથી બીજા દ્રવ્ય પણ રહેલા હોય છે. આ રીતે તે દ્રવ્યો પરસ્પર અવગાઢ છે. સામUદિપબિતાડું:- સ્નેહગુણના કારણે પરસ્પર મળેલા રહે છે, તેથી એકના ચલાયમાન થવાથી બીજા પણ ચલિત થાય છે અને એકને ગ્રહણ કરવાથી બીજા પણ ગ્રહણ થાય છે. તે દ્રવ્યો પરસ્પર પ્રતિબદ્ધ કહેવાય છે. અUUUUવડાપરિતિ-ક્ષીરનીરની જેમ એકબીજામાં પ્રગાઢરૂપે મળેલા અર્થાત્ સમ્મિલિત રૂપે રહ્યા છે. નરક પૃથ્વીનો આકાર:| २७ इमाणं भंते ! रयणप्पभा पुढवी किं संठिया पण्णत्ता? गोयमा !झल्लरि संठिया પત્તી | ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ઝાલર (ખંજરી)ના આકાર જેવો છે. | २८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए खरकंडे किं संठिए पण्णत्ते? गोयमा ! झल्लरिसंठिए पण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ! ખંજરીના આકાર જેવો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ . [ ૧૯૭] |२९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे किंसंठिए पण्णत्ते ? गोयमा ! झल्लरिसठिए पण्णत्ते । एवं जावरि? । एवं पंकबहुले वि एवं आवबहुले वि, धणोदही वि, घणवाए वि, तणुवाए ओवासंतरे वि । सव्वे झल्लरिसंठिए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ખંજરીના આકાર જેવો છે. આ જ રીતે રિણકાંડ સુધી કહેવું જોઈએ. આ જ રીતે પંકબહુલકાંડ, અબહુલકાંડ, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશાંતરનો આકાર પણ ઝાલરના આકાર જેવો છે. | ३० सक्करप्पभा णं भंते ! पुढवी किं संठिया पण्णत्ता? गोयमा !झल्लरि संठिए પત્તા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ! ઝાલરના આકાર જેવો છે. | ३१ सक्करप्पभाएणंभते !पुढवीएघणोदही किंसैठिएपण्णत्ते?गोयमा !झल्लरिसंठिए पण्णत्ते। एवं जावओवासंतरे,जहासक्करप्पभाएवत्तव्वयातहेव जावअहेसत्तमाएवि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનોદધિનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ખંજરીના આકારનો છે. આ રીતે શર્કરાપ્રભાના અવકાશાન્તર સુધી કહેવું જોઈએ. શર્કરા પ્રભાની વક્તવ્યતા અનુસાર શેષ પૃથ્વીઓની અર્થાત્ સાતમી પૃથ્વી સુધીની વક્તવ્યતા જાણવી જોઈએ. વિવેચન : - નરકમૃથ્વી ઓનું સંસ્થાના પ્રસ્તુત સૂત્રમાં નરક પૃથ્વીના નરકે પૃથ્વીનો ઝલરી આકાર સંસ્થાનનું કથન છે. રત્નપ્રભા આદિ નરક પૃથ્વીનો આકાર ફી -ખંજરી જેવો ગોળાકાર છે અર્થાત્ જાડાઈ અલ્પ અને લંબાઈ-પહોળાઈ અધિક છે. તેના આધારભૂત ઘનોદધિ ઘનવાત આદિ દ્રવ્યો પણ તે જ આકારે સંસ્થિત છે. નરક પૃથ્વીઓનું અલોકથી અંતર:| ३२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए पुरथिमिल्लाओ चरिमंताओ केवइयं अबाहाए लोयते पण्णत्ते? गोयमा ! दुवालसहि जोयणेहिं अबाहाए लोयते पण्णत्ते, ए वंदाहिणिल्लाओ, पच्चत्थिमिल्लाओ, उत्तरिल्लाओ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! બાર યોજન દૂર લોકત છે. આ જ રીતે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાના ચરમાંતથી બાર યોજન દૂર લોકાંત છે. | ३३ सक्करप्पभाए पुढवीए णं भंते ! पुरथिमिल्लाओ चरिमंताओ केवइयं अबाहाए लोयते पण्णत्ते? गोयमा !तिभागूणेहिं तेरसहिं जोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते । एवं चउद्दिसिं वि। Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રીજો ભાગ(૩ યોજન) જૂન તેર યોજન દૂર લોકત છે. આ રીતે ચારે દિશાઓથી લોકાંતનું અંતર કહેવું જોઈએ. |३४ वालुयप्पभाए पुढवीएणं भंते ! पुरथिमिल्लाओ पुच्छा? गोयमा !सतिभागेहि तेरसहिं जोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते। एवं चउद्दिसि पि; एवं सव्वासिं चउसु दिसासु पुच्छियव्वं । पंकप्पभापुढवीए चोद्दसहिंजोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते । पंचमाए तिभागूणेहिं पण्णरसहिंजोयणेहिं अबाहाए लोयतेपण्णत्ते। छट्ठीए सतिभागेहिं पण्णरसहिंजोयणेहिँ अबाहाएलोयतेपण्णत्ते। सत्तमीए सोलसहि जोयणेहि अबाहाए लोयंते पण्णत्ते । एवं जावउत्तरिल्लाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રીજા ભાગ સહિત તેર યોજન દૂર લોકાંત છે. આ જ રીતે ચારે દિશાઓથી લોકાંતનું અંતર જાણવું. આ જ રીતે બધી નરક પૃથ્વીઓની ચારે દિશાઓના લોકાંતના અંતર સંબંધિત પ્રશ્નો કરવા જોઈએ. પંકપ્રભાના ચરમાંતથી ચૌદ યોજન દૂર લોકાંત છે. પાંચમી ધૂમપ્રભાના ચરમાંતથી ત્રીજા ભાગ ન્યૂન પંદર યોજન દુર લોકાંત છે. છઠ્ઠી તમ:પ્રભાના ચરમાંતથી ત્રીજા ભાગ સહિત પંદર યોજન દૂર લોકાંત છે. સાતમી પૃથ્વીના ચરમાંતથી સોળ યોજન દૂર લોકાંત છે. આ જ રીતે ઉત્તર દિશાના ચરમાંત સુધી જાણવું જોઈએ. ઘનોદધિ આદિ વલય:| ३५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते कइविहे पण्णत्ते? गोयमा !तिविहे पण्णत्ते,तजहा-घणोदधिवलए, घणवायवलए, तणुवायवलए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ પ્રકાર છે– ઘનોદવિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય. | ३६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए दाहिणिल्ले चरिमंते कइिविहे पण्णत्ते? गोयमा !तिविहे पण्णत्ते एवं जावउत्तरिल्ले, एवं सव्वासिं जाव अहेसत्तमाए उत्तरिल्ले। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશાના ચરમાતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ પ્રકાર છે– ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય. આ જ રીતે ઉત્તર દિશાના ચરમાંત સુધી કહેવું જોઈએ. આ જ રીતે સાતમી પૃથ્વી સુધીની બધી પૃથ્વીઓના ઉત્તરી ચરમાંત સુધીના સર્વ ચરમાંતોના ત્રણ પ્રકાર કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નરક પૃથ્વીઓના ચરમાંતથી અલોકના અંતરને સમજાવ્યું છે. પ્રત્યેક પૃથ્વીના ત્રણે વલયના વિસ્તારનો સરવાળો કરતાં જેટલા યોજન થાય તેટલા યોજન દૂર Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ અલોક રહે છે. જેમ કે– રત્નપ્રભા પૃથ્વીની ચોમેર સમશ્રેણીએ ઘનોદધિની પહોળાઈ યોજન, ઘનવાતની સાડા ચાર યોજન અને તનુવાતની દોઢ યોજનની છે. આ રીતે કુલ ૬+૪ + ૧ = ૧૨ યોજન થાય છે. રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંતથી અલોક બાર યોજન દૂર છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંત અને અલોકના વચ્ચે બાર યોજનનું અંતર છે. આ જ રીતે રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના ચરમાંતથી પણ બાર યોજન દૂર અલોક છે. ૧૯૯ શર્કરાપ્રભા પૃથ્વીની દિશાઓ અને વિદિશાઓના ચરમાન્તથી અલોક ત્રીજો ભાગ ન્યૂન તેર યોજન (૧૨ ૩ યોજન) દૂર છે. વાલુકાપ્રભાના દિશા, વિદિશાઓના ચરમાંતથી અલોક ત્રીજા ભાગ સહિત તેર યોજન (૧૩ ૩ યોજન) દૂર છે. પંકપ્રભા અને અલોકની વચ્ચે ૧૪ યોજનનું અંતર છે. ધૂમપ્રભા અને આલોકની વચ્ચે ત્રીજોભાગ ન્યૂન પંદર યોજન (૧૪ ૩ યોજન)નું અંતર છે. તમઃપ્રભા અને અલોકની વચ્ચે ત્રિભાગ સહિત પંદર યોજન (૧૫ ૩ યોજન) અને અધઃસપ્તમ પૃથ્વીના ચરમાંત અને અલોકની વચ્ચે સોળ યોજનનું અંતર છે. ઘનોદધિ આદિ વલયોનો વિસ્તાર : ३७ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घणोदधिवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! छ जोयणाणि बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! છ યોજનની છે. ३८ सक्करप्पभाए पुढवीए घणोदधिवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! सतिभागाइ छ जोयणाई बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા ભાગ સહિત છ યોજનની (૬ ૩ યોજનની) જાડાઈ છે. ३९ वालुयप्पभाए पुढवीए घणोदधि वलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! तिभागूणाई सत्त जोयणाई बाहल्लेणं पण्णत्ते । एवं एएणं अभिलावेणं पंकप्पभाए सत्तजोयणाई बाहल्लेणं पण्णत्ते । धूमप्पभाए सतिभागाइं सत्तजोयणाइं पण्णत्ते । तमप्पभाए तिभागूणाइं अट्ठजोयणाइं। तमतमप्पभाए अट्ठजोयणाई । ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ વાલુકાપ્રભાના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર- હેગૌતમ ! ત્રીજો ભાગ ન્યૂન સાત (૬૩) યોજનની છે. આ જ રીતે પંકપ્રભાના ઘનોદધિ વલયની જાડાઈ સાત યોજન, ધૂમપ્રભાની ત્રીજા ભાગ સહિત સાત (૭ ૩ ) યોજન, તમઃપ્રભાની ત્રીજો ભાગ ન્યૂન આઠ (૭ ૩)યોજન અને તમઃતમઃપ્રભાની આઠ યોજનની ઘનોદધિ વલયની જાડાઈ છે. ४० इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणवायवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? Page #274 -------------------------------------------------------------------------- ________________ | २०० શ્રી જીવાજીવાભિગમ સત્ર गोयमा ! अद्धपंचमाइंजोयणाईबाहल्लेणं । भावार्थ:-प्रश्न- भगवन ! सा रत्नप्रभा पृथ्वीना धनवात वयनी 21515326ी छ? 6त्तरહે ગૌતમ! સાડા ચાર યોજન છે. ४१ सक्करप्पभाए पुढवीए घणवायवलए केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा ! कोसूणाईपंचजोयणाईबाहल्लेणं पण्णत्ते । ___ एवंएएणंअभिलावेणंवालुयप्पभाएपंचजोयणाइंबाहल्लेणं, पंकप्पभाए सक्कोसाई पंचजोयणाइंबाहल्लेणं, धूमप्पभाए अद्धछट्ठाइंजोयणाइंबाहल्लेणं। तमप्पभाएकोसूणाई छ जोयणाईबाहल्लेण, अहेसत्तमाए छ जोयणाईबाहल्लेणं पण्णत्ते। भावार्थ:-प्रश्न- भगवन् ! शराप्रमाना धनवात वयनी 51532ी छ ? 6त्तर- गौतम! 16 न्यून पाय(४१)योननी छे. આ જ રીતે વાલુકાપ્રભાના ઘનવાત વલયની જાડાઈ પાંચ યોજન, પંકપ્રભા ઘનવાત વલયની એક ગાઉ અધિક પાંચ(૫)યોજન, ધૂમપ્રભાની સાડા પાંચ(૫૩)યોજન, તમ પ્રભાની એક ગાઉ ન્યૂન છ (५१)योन मने तमस्तमा पृथ्वीना (धनात यनl) ७ योननी Pass. |४२ इमीसेणं भंते ! रयणप्पभापुढवीए तणुवायवलए केवइयं बाहल्लेणं पण्णते? गोयमा ! छक्कोसेणं बाहल्लेणं पण्णत्ते । एवं एएणं अभिलावेणं सक्करप्पभाए सतिभागे छक्कोसे बाहल्लेणं । वालुयप्पभाए तिभागूणे सत्त कोसंबाहल्लेणं, पंकप्पभाए पुढवीए सत्तकोसंबाहल्लेणं,धूमप्पभाएसतिभागेसत्तकोसेबाहल्लेणं,तमप्पभाएतिभागूणे अट्ठकोसे बाहल्लेणं, अहेसत्तमाए पुढवीए अट्ठकोसे बाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના તનુવાત વલયની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! છ ગાઉ અર્થાત્ દોઢ યોજન છે. આ રીતે શર્કરાપ્રભાના તનુવાત વલયની જાડાઈ ત્રીજા ભાગ સહિત છ (૬)ગાઉ, વાલુકાપ્રભાની ત્રીજો ભાગ ન્યૂન સાત (૩)ગાઉ, પંકપ્રભાની સાત ગાઉ, ધૂમપ્રભાની ત્રીજા ભાગ સહિત સાત (૭૩)ગાઉ, તમ પ્રભાની ત્રીજો ભાગ ન્યૂન આઠ (૭૩)ગાઉ અને અધઃસપ્તમ પૃથ્વીના તનુવાત વલયની જાડાઈ આઠ ગાઉ છે. |४३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदधिवलयस्स छ जोयणबाहल्लस्स खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थिदव्वाइवण्णओकालणील-लोहितहालिद्दसुक्किलाई जावअण्णमण्ण घडत्ताए चिट्ठति? गोयमा !हता अस्थि । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના છયોજન વિસ્તૃત ઘનોદધિ વલયાના બુદ્ધિ દ્વારા વિભાજિત વિભાગોમાં વર્ણથી કાળા, નીલા, રક્ત, પીળા અને શ્વેત વર્ણવાળા દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા यावत् विमत छ ? 612- गौतम ! छे. |४४ सक्करप्पभाएणं भंते !पुढवीए घणोदधिवलयस्ससतिभागछज्जोयण-बाहल्लस्स Page #275 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ [ ૨૦૧] खेत्तच्छेएणं छिज्जमाणस्स जावअण्णमण्ण घडताए चिट्ठति ? गोयमा ! हंता अस्थि । एवं जाव अहेसत्तमाए, जजस्स बाहल्लं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ત્રીજા ભાગ સહિત છ યોજન વિસ્તૃત ઘનોદધિ વલયના બુદ્ધિ દ્વારાવિભાજિત વિભાગોમાં વર્ણથી કાળા આદિદ્રવ્યો શું પરસ્પર બંધાયેલા વાવ,અવિભક્ત છે? ઉત્તર– હા, ગૌતમ! છે. આ જ રીતે જે નરક પૃથ્વીના વલયની જેટલી જાડાઈ છે, તે વિશેષણ સહિત સપ્તમ પૃથ્વીના ઘનોદધિ વલય સુધી કહેવું જોઈએ. |४५ इमीसेणंभंते !रयणप्पभाएपुढवीएघणवायवलयस्स अद्धपंचमजोयण बाहल्लस्स खेत्तछेएण छिज्जमाणस्स जावअण्णमण्ण घडताए चिट्ठति? गोयमा !हता अस्थि । एवं जाव अहेसत्तमाए, जजस्स बाहल्लं । एवं तणुवायवलयस्स वि जाव अहेसत्तमाए,ज जस्सबाहल्ल। ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સાડા ચાર યોજન જાડાઈવાળા ઘનવાત વલયના બુદ્ધિ દ્વારા વિભાજિત વિભાગોમાં વર્ણાદિ પરિણત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવતુ અવિભક્ત છે? ઉત્તર– હા, ગૌતમ ! છે. આ પ્રમાણે જે નરક પૃથ્વીના ઘનવાત વલયની જેટલી જાડાઈ છે તે વિશેષણ સહિત સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. આ જ રીતે તનુવાત વલયના વિષયમાં સાતમી નરક પૃથ્વી સુધી જાડાઈના પરિમાણ સાથે કથન કરવું. |४६ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणोदधिवलए किं संठिए पण्णत्ते? - गोयमा ! वट्टे वलयागारसंठाणसंठिए पण्णत्ते। जेणंइमरयणप्पभंपुढविंसव्वओ समंता संपरिक्खित्ता णं चिट्ठइ, एवं जाव अहेसत्तमाए पुढवीए घणोदधिवलए; णवरं अप्पणप्पणं पुढविं संपरिक्खित्ताणं चिट्ठइ । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિવલયનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ઘનોદધિ વલય ગોળ અને વલયકાર છે. તે રત્નપ્રભા પૃથ્વીને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ પ્રમાણે સાતે ય પૃથ્વીઓના ઘનોદધિ વલયનો આકાર સમજવો જોઈએ વિશેષતા એ છે કે તે પોત પોતાની પૃથ્વીને ઘેરીને રહેલા છે. |४७ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणवायवलए किं संठिए पण्णत्ते? गोयमा! वट्टे वलयागारसंठाणसठिए पण्णत्ते। जेणं इमीसेणंरयणप्पभाए पुढवीए घणोदधिवलयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । एवं जावअहेसत्तमाए घणवातवलए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત વલયનો આકાર કેવો છે? ઉત્તર–હે ગૌતમ!ગોળ અને વલયાકાર છે. તે રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિવલયને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ રીતે સાતે પૃથ્વીઓના ઘનવાત વલયનો આકાર જાણવો જોઈએ. |४८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए तणुवायवलए किं संठिए पण्णत्ते? गोयमा! Page #276 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર वट्टे वलयागारसंठाणसंठिए जावजे णं इमीसे रयणप्पभाए पुढवीए घणवायवलयं सव्वओ समता संपरिक्खित्ताणं चिट्ठइ । एवं जाव अहेसत्तमाए तणुवायवलए । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના તનુવાત વલયનો આકાર કેવો છે? ઉત્તરગૌતમ! ગોળ અને વલયાકાર છે. તે ઘનવાત વલયને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ રીતે સપ્તમ પૃથ્વી સુધીના તનુવાત વલયનો આકાર જાણવો જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વી અને અલોકની વચ્ચે આવેલા ઘનોદધિ આદિ વલયોનું પ્રમાણ અને આકારાદિનું વર્ણન છે. પ્રત્યેક નરક પૃથ્વી અને અલોકની વચ્ચે ઘનોદધિ, ઘનવાત અને તનુવાત વલય છે. પ્રત્યેક નરકપૃથ્વીની ચારેબાજુ (ચારેય દિશા-વિદિશામાં) ઘનોદધિ આદિ વીંટળાઈને રહ્યા છે, તે ઘનોદધિ આદિની મધ્યમાં નરકનો પૃથ્વીપિંડ છે. આ રીતે ઘનોદધિ વગેરે વલયાકારે હોવાથી તે ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય કહેવાય છે. આ વલયોની ઉંચાઈ પોતપોતાની પૃથ્વીની જાડાઈ પ્રમાણે છે અને તેની જાડાઈ ભિન્ન-ભિન્ન છે, જે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ છ યોજન, ઘનવાતની જાડાઈ સાડા ચાર યોજન અને તનુવાતની જાડાઈ છ ગાઉ અર્થાત્ દોઢ યોજન છે. - નરક પુથ્વીઓના ઘનોદધિ આદિવલયોની જાડાઈની વૃદ્ધિનું પ્રમાણ આ પ્રમાણે છે–પ્રત્યેક ઘનોદધિ વલયની જાડાઈમાં યોજનાનો ત્રીજો ભાગ ઉમેરવાથી, ઘનવાત વલયની જાડાઈમાં એક ગાઉ ઉમેરવાથી અને તનુવાત વલયની જાડાઈમાં ગાઉનો ત્રીજો ભાગ ઉમેરવાથી આગળ-આગળના વલયોની જાડાઈનું માપ પ્રાપ્ત થાય છે. સૂત્રમાં ઘનોદધિની વૃદ્ધિમાં યોજનથી, ઘનવાત-તનુવાત વલયની વૃદ્ધિમાં ગાઉથી કથન છે. તે પ્રત્યેક વલયોની વૃદ્ધિનું પ્રમાણ કોષ્ટકમાં સ્પષ્ટ કર્યું છે. નરકના ઘનોદધિ આદિ વલયોની પહોળાઈ અને અલોકન અંતર :નરક | ઘનોદધિ ઘનવાત તનુવાત ત્રણે ય વલયોની કલા પહોળાઈ અને વલય વલય વલય અલોકનું અંતર ૧ | યોજન| +| ૪ યોજન | +| ૧ક્યોજન = ૧૨ યોજના ૨ | યોજન | +| ૪ ફૂ યોજન| +| ૧+ યોજન =| ૧૨૩ યોજના -– – – ૩ | યોજન | | પ યોજન | +|૧+ યોજન| = ૧૩; યોજન ૪ | ૭ યોજન [+પ યોજન| +| ૧૨ યોજન | ૧૪ યોજના ૫ | ૭૩ યોજન| +[ પ યોજન | +|૧+ ૧ યોજન =| ૧૪૩ યોજના ૬ | ૭૩ યોજન| +| પર્ યોજન| +]૧ યોજન| = ૧૫૩ યોજના ૭ | ૮ યોજન | +| યોજન | +]૨ યોજન = ૧૬ યોજન E | | | | | Page #277 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ ૨૦૩ નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈ, પરિધિઃ|४९ इमाणं भंते !रयणप्पभापुढवी केवइयं आयामविक्खंभेणं ? गोयमा ! असंखेज्जाई जोयणसहस्साइंआयामविक्खभेणं, असंखेज्जाइंजोयणसहस्साइंपरिक्खेवेणं पण्णत्ता। एवंजाव अहेसत्तमा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે? ઉત્તર–હે ગૌતમ!આરત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર યોજન લાંબી અને પહોળી તથા અસંખ્યાત હજાર યોજનની પરિધિવાળી છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ५० इमाणंभंते ! रयणप्पभापुढवी अंतेयमज्झेयसव्वत्थसमा बाहल्लेणंपण्णत्ता? हंता गोयमा ! इमाणं रयणप्पभापुढवी अंते य मज्झेयसव्वत्थ समा बाहल्लेणं, एवं जावअहेसत्तमा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં, મધ્યમાં સર્વત્ર સમાન વિસ્તારવાળી છે? ઉત્તર- હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં અને મધ્યમાં સર્વત્ર સમાન(એક લાખ, એસી હજાર યોજન) જાડાઈવાળી છે. આ જ રીતે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચન - પૂર્વના સૂત્રોમાં સાતે નરક પૃથ્વીની ઊંડાઈ-જાડાઈનું કથન કર્યું હતું. પ્રસ્તુત સૂત્રમાં સાતે નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈ અને પરિધિનું તથા જાડાઈની સમાનતાનું નિરૂપણ છે. રત્નપ્રભા પૃથ્વીની લંબાઈ, પહોળાઈ એક રજૂ અને તેની પરિધિ કંઈક અધિક ત્રણ રજું પ્રમાણ છે. આ રીતે બીજી નરક પૃથ્વી બે રજુ લાંબી, પહોળી છે. તે જ રીતે ક્રમશઃ વધતાં સાતમી નરક પૃથ્વી સાત રજ્જુ લાંબી, પહોળી અને ત્રણ ગુણી પરિધિવાળી છે. સુત્રમાં સાતે નરકની લંબાઈ, પહોળાઈ અને પરિધિને અસંખ્યાત હજાર યોજન પ્રમાણ જ કહી છે, કારણ કે એક રજુ અસંખ્યાત હજાર યોજન પ્રમાણ હોય છે. પ્રત્યેક નરક પથ્થીઓ અસંખ્ય યોજનની લંબાઈ-પહોળાઈમાં સર્વત્ર એક સમાન જાડાઈવાળી છે અર્થાત્ સિદ્ધશિલાની જેમ ક્યાંક જાડી, ક્યાંક પાતળી એમ નથી. નરક પૃથ્વીમાં સર્વ જીવ અને પુદ્ગલોની ઉત્પત્તિ-પ્રવેશ: ५१ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा ? सव्वजीवा उव्वण्णा? गोयमा ! इमीसेणं रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा,णोचेवणं सव्वजीवा उववण्णा । एवं जावअहेसत्तमाए पुढवीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ જીવો પૂર્વે–ભૂતકાળમાં ક્યારે ય ઉત્પન્ન થયા છે? શું સર્વ જીવો એક સાથે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કાલક્રમે સર્વ જીવો પહેલાં ઉત્પન્ન થયા છે, પરંતુ સર્વ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જીવો એક સાથે રત્નપ્રભામાં ઉત્પન્ન થયા નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. ५२ इमाणं भंते ! रयणप्पभा पुढवी सव्वजीवेहिं विजढपुव्वा ? सव्वजीवेहिं विजढा? गोयमा ! इमाणं रयणप्पभापुढवी सव्वजीवेहिं विजढपुव्वा, णो चेव णं सव्वजीवविजढा । एवं जाव अहेसत्तमा । ૨૦૪ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું કાલક્રમે સર્વ જીવો દ્વારા પરિત્યક્ત છે ? સર્વ જીવો દ્વારા એક સાથે પરિત્યક્ત છે ? ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કાલક્રમથી સર્વ જીવો દ્વારા પૂર્વમાં પરિત્યક્ત છે, પરંતુ સર્વ જીવો દ્વારા એક સાથે ક્યારે ય પરિત્યક્ત થતી નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. [ ५३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वपोग्गला पविट्ठपुव्वा, सव्व पोग्गला पविट्ठा। गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए सव्वपोग्गला पविद्वपुव्वा, णो चेवणं सव्वपोग्गला पविट्ठा। एवं जाव अहेसत्तमाए पुढवीए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું કાલક્રમે સર્વ પુદ્ગલ દ્રવ્યનો પહેલાં પ્રવેશ થયો છે? શું સર્વ પુદ્ગલ એક સાથે પ્રવેશ્યા છે ? ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કાલક્રમથી સર્વ પુદ્ગલ દ્રવ્યોનો પહેલાં પ્રવેશ થયો છે, પરંતુ એક સાથે સર્વ પુદ્ગલ દ્રવ્યોનો પ્રવેશ ક્યારે ય થયો નથી. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. [५४ इमाणं भंते ! रयणप्पभापुढवी सव्वपोग्गलेहिं विजढपुव्वा ? सव्वपोग्गला विजढा ? गोयमा ! इमा णं रयणप्पभापुढवी सव्वपोग्गलेहिं विजढपुव्वा, णो चेव णं सव्वपोग्गलेहिं विजढा । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું કાલક્રમે સર્વ પુદ્ગલો દ્વારા પૂર્વે પરિત્યક્ત છે કે સર્વ પુદ્ગલો દ્વારા એક સાથે પરિત્યક્ત છે ? ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કાલક્રમથી સર્વ પુદ્ગલો દ્વારા પૂર્વમાં પરિત્યક્ત છે, પરંતુ સર્વ પુદ્ગલો દ્વારા એક સાથે ક્યારે ય પરિત્યક્ત થતી નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સંસારના સર્વ જીવો અને સર્વ પુદ્ગલ દ્રવ્યોના રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં ગમન અને પરિણમન વિષયક નિરૂપણ છે. સત્રે નીવા ઝવવા પુળ્યા, ખો વવપ્ના :- સર્વ જીવો રત્નપ્રભા આદિનરકમાં કાલક્રમથી ઉત્પન્ન થયા છે પરંતુ એકસાથે ઉત્પન્ન થયા નથી. અહીં સર્વ જીવોથી વ્યવહાર રાશિના જીવો સમજવા જોઈએ, અવ્યવહાર રાશિના જીવો નહિ, કારણ કે અવ્યવહાર રાશિના જીવોએ નિગોદ સિવાયના કોઈ પણ સ્થાનમાં જન્મ-મરણ કર્યા નથી. જીવોનું ભવભ્રમણ અનાદિ હોવાથી અલગ-અલગ સમયમાં સર્વ જીવો રત્નપ્રભા આદિ નરકમાં ઉત્પન્ન થયા છે, પરંતુ સર્વ જીવો એક સાથે રત્નપ્રભાદિમાં ઉત્પન્ન થયા નથી, કારણ કે સર્વ Page #279 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧ [ ૨૦૫ ] જીવો એક સાથે રત્નપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થઈ જાય તો દેવ, તિર્યચ, મનુષ્યાદિનો અભાવ થઈ જાય, પરંતુ ક્યારે ય તેમ થતું નથી. લોકમાં ચારે ય ગતિઓ શાશ્વત છે તેથી એક સાથે સર્વ જીવો રત્નપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થયા નથી. તે જ રીતે જીવોએ ભૂતકાળમાં કાલક્રમથી અલગ અલગ સમયમાં રત્નપ્રભાદિ નરક ભૂમિઓને છોડી છે, પરંતુ બધા જીવોએ એક સાથે તેને છોડી નથી, કારણ કે રત્નપ્રભામાં સર્વ જીવો હોતા નથી તેથી એક સાથે જોડવાની વાત પણ સંભવિત નથી. | સર્વ જીવોની જેમ સર્વ પુદ્ગલ દ્રવ્યો પણ કાલક્રમથી અલગ સમયમાં રત્નપ્રભાદિ રૂપે પરિણત થયા છે, પરંતુ બધા પુદ્ગલ દ્રવ્યો એક સાથે રત્નપ્રભાદિના રૂપમાં પરિણત થયા નથી. બધા પુગલો એક સાથે રત્નપ્રભા નરક પૃથ્વીરૂપે પરિણત થાય, તો રત્નપ્રભાદિને છોડીને અન્યત્ર સર્વ જગ્યાએ પુદ્ગલોનો અભાવ થઈ જાય, પરંતુ એવું ક્યારે ય થતું નથી. આ જ રીતે બધા પુગલોએ કાલક્રમથી રત્નપ્રભાદિરૂપ પરિણમનનો પરિત્યાગ કર્યો છે, પરંતુ બધા પુદ્ગલોએ એક સાથે રત્નપ્રભાદિ રૂપ પરિણમનનો ત્યાગ કર્યો નથી. જો એવું થાય તો રત્નપ્રભાદિના સ્વરૂપનો અભાવ થઈ જાય; ખરેખર એવું થઈ શકતું નથી, કારણ કે રત્નપ્રભાદિ સર્વ સ્થાનો શાશ્વત છે. નરક પૃથ્વીની શાશ્વતતા અશાશ્વતતા - | ५५ इमाणं भंते ! रयणप्पभापुढवी किं सासया असासया? गोयमा ! सिय सासया, सिय असासया। सेकेणतुणं भंते ! एवं वुच्चइ-सिय सासया, सिय असासया? गोयमा !दव्वट्ठयाए सासया, वण्णपज्जवेहि,गंधपज्जवेहि, रसपज्जवेहि, फास पज्जवेहि असासया;सेतेण?ण गोयमा ! एवं वुच्चइ-तचेव जावसिय असासया। एवं जावअहेसत्तमा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ઉત્તર- હે ગૌતમ ! શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય, ગંધ પર્યાય, રસપર્યાય અને સ્પર્શ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ५६ इमाणं भंते ! रयणप्पभापुढवी कालओ केवच्चिर होइ? गोयमा !ण कयाइण आसि,ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ; भुवि च भवइ य भविस्सइय; धुवा,णियया,सासया, अक्खया, अव्वया, अवट्ठिया णिच्चा। एवं चेव जावअहेसत्तमा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની સ્થિતિ કેટલી છે? - ઉત્તર– હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી ક્યારે ય ન હતી તેમ નથી, ક્યારે ય ન હોય તેવું નથી, અને ક્યારે ય હશે નહીં તેમ પણ નથી; તે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ રીતે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીની શાશ્વવતતા અશાશ્વતતા વિષયક વિચારણા છે. આ જગતની પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. વિવિધ વિવક્ષાથી વિરોધી જણાતાં ધર્મો તેમાં એક સાથે રહી શકે છે. યથા– એક જ વ્યક્તિ તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને તેના પુત્રની અપેક્ષાએપિતા પણ છે. આ રીતે એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ બંને વિરોધી જણાતાં સંબંધો એક સાથે રહી શકે છે. વસ્તુના અનંત ગુણોમાંથી નય એક-એક ધર્મનું કથન કરે છે, તેના બે પ્રકાર છે– (૧) દ્રવ્યાર્થિકનય અને (૨) પર્યાયાર્થિક નય. દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિકનય વસ્તુના વિશેષ સ્વરૂપને ગ્રહણ કરે છે. વસ્તુ એકાંત દ્રવ્યરૂપ નથી તે જ રીતે એકાંત પર્યાય રૂપ પણ નથી. તે દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. દ્રવ્યને છોડી પર્યાય રહેતી નથી અને પર્યાય વિના દ્રવ્ય હોતું નથી. દ્રવ્ય પર્યાયોનો આધાર છે અને પર્યાય દ્રવ્યનો આધેય છે. આધેય વિના આધાર અને આધાર વિના આધેયની સ્થિતિ જ નથી. પ્રત્યેક પૃથ્વી, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અર્થાતુ રત્નપ્રભાપૃથ્વીનો આકારાદિ ભાવ, તેનું અસ્તિત્વ આદિ હંમેશાં હતા, છે અને રહેશે, તેથી તે શાશ્વત છે, તેના વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય આદિ પ્રતિક્ષણ પલટતા રહે છે, તેથી પર્યાય અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે સાતે ય નરકમૃથ્વીઓની વક્તવ્યતા જાણવી જોઈએ. રત્નપ્રભાદિ પૃથ્વીની શાશ્વતતા સૈકાલિક છે. સુત્રકારે તેને ભિન્ન-ભિન્ન વિશેષણો દ્વારા સ્પષ્ટ કરી છે. તે ત્રિકાલભાવી હોવાથી ધ્રુવ છે, નિયત સ્વરૂપવાળી હોવાથી ધર્માસ્તિકાયની જેમ નિયત છે, નિયત હોવાથી શાશ્વત છે કારણ કે તેનો પ્રલય થતો નથી. શાશ્વત હોવાથી અક્ષય છે અને અક્ષય હોવાથી અવ્યય છે અને અવ્યય હોવાથી સ્વપ્રમાણમાં અવસ્થિત છે અને હંમેશાં રહેવાના કારણે નિત્ય છે. આ પ્રમાણે સાતે ય પૃથ્વીઓની શાશ્વતતા જાણવી જોઈએ. નરક પૃથ્વીઓનું વિભાગવાર અંતર :| ५७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ हेछिल्ले चरिमंते एसणं केवइय अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! असिउत्तरंजोयणसयसहस्स अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી નીચેના ચરમાંત વચ્ચે કેટલું અંતર છે? ઉત્તરહે ગૌતમ ! એક લાખ એસી હજાર યોજનાનું અંતર છે. |५८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ खरस्स कंडस्स हेट्ठिल्लेचरिमते एसणं केवइयं अबाहाए अंतरेपण्णते? गोयमा !सोलसजोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી ખરકાંડના નીચેના ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! સોળ હજાર યોજનાનું અંતર છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति- उ : नैरपि उद्देश-१ ૨૦૭ ५९ इमीसे णं भंते! रयणप्पभा पुढवीए उवरिल्लाओ चरिमंताओ रयणकंडस्स हेट्ठिल्ले चरिमंते एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! एक्कं जोयणसहस्सं अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી રત્નકાંડના નીચેના ચરમાંતની वय्ये डेटद्धुं अंतर छे ? उत्तर - हे गौतम! खेड उभर यो४ननुं अंतर छे. ६० इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स उवरिल्ले चरिमंते एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! एक्कं जोयणसहस्सं अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી વજ્રકાંડના ઉપરના ચરમાંતના વચ્ચે કેટલું અંતર છે ? ઉત્તર- હે ગૌતમ ! એક હજાર યોજનનું અંતર છે. ६१ इमीसे णं भंते! रयणपभा पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स ट्ठिल्ले चरिमंते एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! दो जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । एवं जावरिट्ठस्स उवरिल्ले पण्णरस जोयणसहस्साइं, हेट्ठिल्ले चरिमंते सोलस जोयणसहस्साइं । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી વજ્રકાંડના નીચેના ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે ? ઉત્તર– હે ગૌતમ ! બે હજાર યોજનનું અંતર છે. આ જ રીતે યાવતુષ્ટિકાંડની ઉપરી ચરમાંતની વચ્ચે પંદર હજાર યોજનનું અંતર છે અને નીચેના ચરમાંત સુધી સોળહજાર યોજનનું અંતર છે. ६२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ पंकबहुलस्स कंडस्स उवरिल्ले चरिमंते एस णं अबाहाए केवइयं अंतरे पण्णत्ते ? गोयमा! सोलस जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । हेट्ठिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं । आउबहुलस्स उवरिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं, हेट्ठिल्ले चरिमंते असीउत्तरं जोयणसयसहस्सं । घणोदधिस्स उवरिल्ले चरिमंते असीउत्तरं जोयणसयसहस्सं, हेट्ठिल्ले चरिमंते दो जोयणसयसहस्साइं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી પંકબહુલકાંડના ઉપરી ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે ? ઉત્તર– હે ગૌતમ ! સોળ હજાર યોજનનું અંતર છે. નીચેના ચરમાંત સુધી એક લાખ યોજનનું અંતર છે. અબહુલકાંડના ઉપરી ચરમાંત સુધી એક લાખ જોજનનું અને નીચેના ચરમાંત સુધી એક લાખ એંસી હજાર યોજનનું અંતર છે. ઘનોદધિના ઉપરી ચરમાંત સુધી એક લાખ એંસી હજાર અને નીચેના ચરમાંત સુધી બે લાખ યોજનનું અંતર છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ६३ इमीसेणंरयणप्पभापुढवीए उवरिल्लाओ चरिमंताओघणवायस्स उवरिल्लेचरिमंतेदो जोयणसयसहस्साई। हेट्ठिल्लेचरिमतेअसंखेज्जाइंजोयणसयसहस्साई। ભાવાર્થ - આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી ઘવાતના ઉપરી ચરમાંત સુધી બે લાખ યોજનનું અંતર છે અને નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. ६४ इमीसेणंरयणप्पभापुढवीए उवरिल्लाओ चरिमंताओतणुवायस्स उवरिल्ले चरमंते असंखेज्जाइंजोयणसयसहस्साइं अबाहाए अंतरे, हेट्ठिल्ले वि असंखेज्जाइंजोयणसय सहस्साइ। एवं ओवसतरे वि। ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના ઉપરી ચરમાંતથી તનુવાતના ઉપરી ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે અને નીચેના ચરમાંત સુધી પણ અસંખ્યાત લાખ યોજનાનું અંતર છે. આ જ રીતે આકાશાંતરના ઉપરી ચરમાત્ત અને નીચેના ચરમાન્ત સુધીનું અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. ६५ दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ हेट्ठिल्ले चरिमंते एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !बत्तीसुत्तर जोयणसयसहस्सं अबाहाए अंतरे પછાત્તા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બીજી પૃથ્વી(શર્કરા પ્રભા)ના ઉપરી ચરમાંથી નીચેના ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! એક લાખ બત્રીસ હજાર યોજનનું અંતર છે. ६६ सक्करप्पभाए पुढवीए उवरिलाओ चरिमंताओ घणोदधिस्स हेट्ठिल्ले चरिमंते बावण्णुत्तरंजोयणसयसहस्सं। घणवायस्स असंखेज्जाइंजोयणसयसहस्साइंपण्णत्ताई। एवं जावओवासंतरस्स वि। एवं जावअहेसत्तमाए, णवरंजीसेजंबाहल्लंतेण घणोदधि संबंधेयव्वो बुद्धीए । सक्करप्पभाए अणुसारेणं घणोदधिसहियाणं इमं पमाणं तच्चाएणं अडयालीसुत्तरंजोयणसयसहस्सं । पंकप्पभाए पुढवीए चत्तालीसुत्तरं जोयणसयसहस्सं । धूमप्पभाए पुढवीए अद्रुतीसुत्तरंजोयणसयसहस्सं । तमाए पुढवीए छत्तीसुत्तरंजोयणसयसहस्स। अहेसत्तमाए पुढवीए अट्ठावीसुत्तरंजोयणसयसहस्स। ભાવાર્થ - શર્કરપ્રભાના ઉપરી ચરમાત્તથી ઘનોદધિના નીચેના ચરમાંતની વચ્ચે એક લાખ બાવન હજાર યોજનાનું અંતર છે. (ઘનવાતના ઉપરી ચરમાંતનું અંતર પણ એટલું જ છે.) ઘનવાતના નીચેના ચરમાંત સુધી તથા તનુવાત અને આકાશાંતરના ઉપરના અને નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીની જેટલી જાડાઈ છે તેનાથી ઘનોદધિનો સંબંધ સ્વયં બુદ્ધિપૂર્વક જોડવો જોઈએ. શર્કરાખભા પૃથ્વીના કથનાનુસાર ઘનોદધિ સહિત વાલુકાપ્રભા પૃથ્વીથી તમસ્તમાં પૃથ્વી સુધીનું અંતર આ પ્રમાણે છે ત્રીજી પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ અડતાલીસ હજાર યોજનનું અંતર છે. પંકપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ ચાલીસ હજાર યોજનનું અંતર છે. ધૂમપ્રભાના ઉપરી ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ આડત્રીસ હજાર યોજનાનું અંતર છે. તમ:પ્રભાના ઉપરી ચરમાત્તથી તેના ઘનોદધિના Page #283 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ . [ ૨૦૯ ] નીચેના ચરમાંત સુધી એક લાખ છત્રીસ હજાર યોજનનું અંતર છે તથા અધઃસપ્તમ પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજનાનું અંતર છે. |६७ एस णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओओवासंतरस्स हेट्ठिल्ले चरिमंते केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! असंखेज्जाइंजोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ પૃથ્વીઓના ઉપરી ચરમાંતથી આકાશાંતરના નીચેના ચરમાંત વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસખ્યાત લાખ યોજનાનું અંતર છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરકના પોતપોતાના વિભાગોના ઉપરી અને અધઃસ્તન ચરમાંતોના અંતરનું પ્રતિપાદન છે. નરક ૫થ્વીઓના ઉપરી–અધિસ્તન ચરમાંતોનું અંતર :નરક પૃથ્વી | નીચેનું ચરમત વિનોદધિનું ઉપરી ઘનવાતનું ઉપરી | ઘનવાતનું નીચેનું | નીચેનું ચરમતિ | ચરમાતા ચરમાંત. તનવાત અને આકાશાંતરના બને ચરમાત પ્રથમ નરકના ઉપરી ૧,૮૦,000 ૨,00,000 |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૨,00,000 | (બે લાખ) બીજી નરકના ઉપરી ૧,૩૨,000 ૧,૫૨,000 અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૫૨,000 ત્રીજી નરકના ઉપરી ૧,૨૮,૦૦૦ ૧,૨૮,000 ૧,૪૮,000 અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૪૮,000 ચોથી નરકના ઉપરી ૧,૨૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ ૧,૪૦,000 |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૪૦,૦૦૦ પાંચમી નરકના ઉપરી ૧,૧૮,000 ૧,૧૮,000 | ૧,૩૮,૦૦૦ | |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૩૮,000 છઠ્ઠી નરકના ઉપરી ૧,૧૬,000 - ૧,૧૬,000 ૧,૩૬,000 | અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૩૬,000 સાતમી નરકના ઉપરી| ૧,૦૮,૦00 | ૧,૦૮,૦૦૦ | ૧,૨૮,૦૦૦ અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૨૮,000 L ૧,૮૦,૦૦૦ ૧,૩૨,૦૦૦ જાડાઈ આદિમાં નરક પૃથ્વીઓની પરસ્પર તુલના:|६८ इमाणं भंते ! रयणप्पभा पुढवी दोच्चं पुढविं पणिहाय बाहल्लेणं किंतुल्ला, Page #284 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર विसेसाहिया, संखेज्जगुणा? वित्थारेणं किंतुल्ला विसेसहीणा संखेज्जगुणहीणा? ___ गोयमा ! इमाणं रयणप्पभा पुढवी दोच्चं पुढविं पणिहाय बाहल्लेणं णो तुल्ला, विसेसाहिया, णो संखेज्जगुणा, वित्थारेणंणोतुल्ला, विसेसहीणा, णो संखेज्जगुणहीणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે વિશેષાધિક છે કે સંખ્યાતગુણ છે? વિસ્તારની અપેક્ષાએ શું તુલ્ય છે, વિશેષહીન છે કે સંખ્યાતગુણહીન છે? ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યાતગુણ નથી. વિસ્તારની અપેક્ષાએ તુલ્ય નથી, વિશેષહીન છે, સંખ્યાતગુણહીન નથી. ६९ दोच्चा णं भंते ! पुढवी तच्चं पुढवि पणिहाय बाहल्लेणं किंतुल्ला? गोयमा ! एवं चेव भाणियव्वं । एवं तच्चा चउत्थी पंचमी छट्ठी। छट्ठीणं भंते ! पुढवी सत्तमं पुढविं पणिहाय बाहल्लेणं किंतुल्ला, विसेसाहिया, संखेज्जगणा? गोयमा ! एवं चेव भाणियव्वं । सेवं भंते ! सेवं भते! ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! બીજી નરક પૃથ્વી, ત્રીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ પ્રમાણે કહેવું જોઈએ. આ જ રીતે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી નરક પૃથ્વીના વિષયમાં સમજવું જોઈએ. પ્રશ્ન- ભગવન્! છઠ્ઠી નરક પૃથ્વી, સાતમી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે વિશેષાધિક છે કે સંખ્યાતગુણ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીઓની જાડાઈ અને વિસ્તારનું તુલનાત્મક નિરૂપણ છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંસી હજાર યોજનની છે અને બીજી શર્કરા પ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ બત્રીસ હજાર યોજન છે. બંનેની જાડાઈમાં અડતાલીસ હજાર યોજનનો તફાવત હોવાથી તેમાં વિશેષાધિકતા જ ઘટે છે. તુલ્યતા અને સંવેય ગુણતા ઘટિત થતી નથી. આ જ રીતે ત્રીજી પૃથ્વીની અપેક્ષાએ બીજી નરક પૃથ્વી વિશેષાધિકછે તથા ચોથી નરક પૃથ્વીની અપેક્ષાએ ત્રીજી નરક પૃથ્વી વિશેષાધિક છે. આ રીતે સાતમી નરક પૃથ્વીની અપેક્ષાએ છઠ્ઠી નરક પૃથ્વીની જાડાઈ વિશેષાધિક છે. આ સર્વ પૃથ્વીઓની વિશેષાધિકતા તે દરેક પૃથ્વીની જાડાઈના પ્રમાણથી સમજી શકાય છે. સાતેય નરક પૃથ્વીઓનો વિસ્તાર પણ ક્રમશઃ વિશેષાધિક જ છે. પ્રથમ નરક પૃથ્વી એક રજુ લાંબી-પહોળી છે, તેના ઉપરી ચરમાં તે તેની લંબાઈ- પહોળાઈ એક રજુ છે, ત્યાર પછી તેની લંબાઈ પહોળાઈ ક્રમશઃ વૃદ્ધિ પામે છે, એક લાખ, એસી હજાર યોજન નીચે, નીચેના ચરમાન્ત તેની લંબાઈ પહોળાઈ સાધિક એક રજુ છે. બીજી નરક પૃથ્વીના ઉપરી ચરમાંતે તેની લંબાઈ-પહોળાઈ બે રન્જ છે. ત્યારપછી તેની લંબાઈપહોળાઈ પણ ક્રમશઃ વૃદ્ધિ પામતા નીચેના ચરમાત્તે તેની લંબાઈ-પહોળાઈ સાધિક બે રજુ છે. આ રીતે પ્રથમ નરક પૃથ્વી સાધિક એક રજુ અને બીજી નરક પૃથ્વી બે રજુ વિસ્તૃત હોવાથી પ્રથમ નરક પૃથ્વીની અપેક્ષાએ તે સંખ્યાતગુણ હીન નહીં પરંતુ વિશેષહીન જ થાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ નૈરયિક ઉદ્દેશક-૧ ૨૧૧ ] સાત નરકના નામ, ગોત્ર આદિ – વિગત | પ્રથમ | બીજી | ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી | નરક પૃથ્વીનું નરક પૃથ્વી નરક પૃથ્વી નિરક પૃથ્વી નરક પૃથ્વી | નરક પૃથ્વી નરક પૃથ્વી નામ | ઘમ્મા | વંશા | શૈલા | અંજના | રિા | મઘા | માઘવતી ગોત્ર | રત્નપ્રભા | શર્કરા પ્રભા | વાલુકાપ્રભા ધૂમપ્રભા | તમઃપ્રભા | તમસ્તમપ્રભા લંબાઈ | એક રજુ | બે રજુ || ત્રણ રજુ ચાર રજુ | પાંચ રજજુ | છ રજુ સાત રજુ પહોળાઈ જાડાઈ | ૧,૮૦,૦00 | ૧,૩૨,૦૦૦ | ૧,૨૮,૦00 | ૧,૨૦,૦00 | ૧,૧૮,૦૦૦ | ૧,૧૬,000 | ૧,૦૮,000 યોજના | યોજના | યોજના | યોજન | યોજન | યોજન વિભાગ ખરકાંડ-૧૬ પંકબહુલકાંડ-૧ અબદુલકાંડ-૧ ઘનોદધિ | 20,000 યો ર0,000 યો ર0,000 યો10,000 યોરિ0,000 યોરિ0,000 યો| 20,000 યોગ ઘનવાત અસંહજાર યો|અસંહજાર યો-અસંહજાર યો-અસંહજાર યો-અસં હજાર યોઅસંહજાર યો| અસંહજાર યોગ તનુવાત |અસંહજાર યો|અસંહજાર યો|અસંહજાર યો-અસંહજાર યોઅસ હજાર યોઅસંહજાર યો| અસંહજાર યોગ આકાશ |અસંહજાર યો- અસંહજાર યો|અસંહજાર યો- અસંહજાર યોઅસ હજાર યો અસંહજાર યો| અસંહજાર યોગ પ્રતર | ૧૩ | ૧૧ | ૯ | ૭ | ૫ આંતરા ૧૨ | ૧૦ | ૮ | ૬ | ૪ આવલિકા ૪૪૩૩ | ૨૯૫ | ૧૪૮૫ | ૭૦૭ | ૨૫ | ૩ | પ્રવિષ્ટ નરકાવાસ પુષ્પાવર્કણ ૨૯,૯૫,૫૭ ૨૪,૯૭,૩૦૫ ૧૪,૯૮,૫૧૫ | ૯,૯૯,૨૯૩ | ૨,૯૯,૭૩૫ | ૯૯,૯૩ર નરકાવાસ કુલ નરકાવાસ ૩૦ લાખ | ૨૫ લાખ | ૧૫ લાખ | ૧૦ લાખ | ૩ લાખ | ૯૯,૯૯૫ ઘનોદધિ | યોજન | 3યો | ક્યો. | ૭ યોજન | ૭૩યો | ૭ કે યો | ૮ યોજન વલય ઘનવાતવલય ૪ યો | ૪ર્યો | પ યોજન | પyયો | પ યો | પર્ યો | યોજના તનુવાતવલય ગાઉ | ગાઉ | કે ગાઉ | ૭ ગાઉ | ૭ ગાઉ| ૭મું ગાઉ | ૮ ગાઉ લોકાંત અંતર ૧૨ યોજન | ૧૨ફે યો | ૧૩ ગાઉ | ૧૪ યોજન | ૧૪મું યો | ૧૫ યો | ૧યોજન નરક પૃથ્વી | ઝલર ઝાલર ઝાલર ઝાલર | ઝાલર ઝાલર ઝાલર આકાર '/ II નૈરયિક ઉદ્દેશક – ૧ સંપૂર્ણ in Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ – ૩ નૈરયિક ઉદ્દેશક – ૨, | સંક્ષિપ્ત સાર રાજ w s આ ઉદ્દેશકમાં નરકાવાસોના સ્થાન, સંસ્થાન, વર્ણાદિ તેમજ નૈરયિકોની સ્થિતિ અને વેદનાનું મુખ્યતયા પ્રતિપાદન છે. નરકાવાસોનું સ્થાન– એક થી છ નરક સુધી પ્રત્યેક નરક પૃથ્વીના ઉપર અને નીચે ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડીને વચ્ચેના ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાંથી પ્રત્યેક પાથડાઓમાં નરકાવાસા છે. સંસ્થાન–આ નરકાવાસા અંદરથી ગોળ અને બહારથી ચોરસ, ત્રિકોણાદિ આકારવાળા છે. આવલિકાબદ્ધ નરકાવાસો ગોળ, ત્રિકોણ અને ચોરસ તે ત્રણ આકારના હોય છે. પુષ્પાવકીર્ણ નરકાવાસોવિવિધ આકારના હોય છે. યથા– લોખંડની કોઠીના આકારના, મૃદંગના આકારના, ઝાલરના આકારના, ભેરીના આકારના વગેરે. પરિમાણ– નરકાવાસોની જાડાઈ ત્રણ હજાર યોજનાની હોય છે. તેમાં નીચે એક હજાર યોજન ઘન વચ્ચે એક હજાર યોજન પોલાણ અને ઉપર એક હજાર યોજન નક્કર અને સાંકડા હોય છે અને વિસ્તારમાં કેટલાક નરકાવાસી સંખ્યાત યોજન અને કેટલાક નરકાવાસો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સ્વરૂપ-દરેક નરકાવાસા વજથી બનેલા અત્યંત ધૃણા ઉત્પન્ન થાય તેવા અશુભ વર્ણાદિથી યુક્ત હોય છે. પરમકૃષ્ણ વર્ણના, ત્રાસજનક, સડી ગયેલા મૃત કલેવરથી અનંતગુણી અધિક દુર્ગધવાળા, શસ્ત્રની ધારથી અધિક અનિષ્ટ, અપ્રિય, અમનોહર સ્પર્શવાળા હોય છે. તેમાં અનેક જીવો જન્મ-મરણ કરે છે અને અનેક પુગલ સ્કંધો આવે છે અને જાય છે. જીવ અને પુગલના સતત ગમનાગમનથી તેનો પ્રતિનિયત આકાર શાશ્વતકાલ પર્યત ટકી રહે છે. તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. નરક ગતિમાં ઉપપાત– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિના જીવો જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી, ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર–પક્ષીઓ ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, જલચર સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને જલચર પુરુષ તથા નપુંસક સાતમી નરક સુધી જઈ શકે છે. મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય પુરુષ તથા નપુંસક સાત નરક સુધી જઈ શકે છે. નરક ગતિમાં પરિમાણ આદિ– એક સમયમાં એક જ નરકમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ, છ અંગુલની છે. તેના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ અને અઢી હાથની છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નૈયિક ઉદ્દેશક-૨ [ ૨૧૩ ] પ્રથમ નરકના નારકીની અવગાહનાથી બીજી નરકના નારકીની અવગાહના બમણી છે. આ રીતે સાતે નરકમાં ક્રમશઃ બમણી-બમણી અવગાહના કરતા સાતમી નરકના નારકીઓની ૫૦૦ ધનુષની અને તેના ઉત્તરક્રિય શરીરની ૧૦૦૦ ધનુષની અવગાહના હોય છે. નારકીઓના શરીર હાડ માંસ આદિથી રહિત અસંઘયણી અને અત્યંત બીભત્સ ફંડ સંસ્થાનવાળા હોય છે. અશુભ પુદ્ગલો જ તેના આહાર અને શ્વાસોચ્છવાસ રૂપે પરિણત થાય છે. તે જીવોને કૃષ્ણ, નીલ અને કાપોત, આ ત્રણ અશુભ લેશ્યાઓ, ત્રણ દષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ત્રણ યોગ, સાકાર અને અનાકાર ઉપયોગ, પ્રથમના ચાર સમુઘાત હોય છે. તે જીવોને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાન દ્વારા તે જીવો જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રના રૂપી પદાર્થોને જાણે છે. નીચેની નરકના નૈરયિકોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ક્રમશઃ અર્ધા-અર્ધા ગાઉ ઘટતું જાય છે. વિદુર્વણા શક્તિ-તે જીવો એક કે અનેક વિવિધ પ્રકારના શસ્ત્રો આદિ સંખ્યાતા રૂપોની વિકુર્વણા કરી શકે છે. તે વિવિધ પ્રકારની વિફર્વણા કરીને તે શસ્ત્રો આદિ દ્વારા પરસ્પર વેદના ઉત્પન્ન કરે છે. છઠ્ઠી-સાતમી નરકના નારકીઓ સૂક્ષ્મ કુંથુંવા, કીડા આદિના રૂપોની વિમુર્વણા કરીને એક બીજાના શરીરમાં ઘુસી જાય છે. પરસ્પર કરડે છે, દુઃસહ્ય વેદના ઉત્પન્ન કરે છે. નારકીઓની વેદના- નારકી જીવોને (૧) ક્ષેત્રકૃત (૨) પરસ્પરકૃત અને (૩) પરમાધામી આદિ દેવકૃત વેદના ભોગવવી પડે છે. તે જીવો હંમેશાં ઉદ્વિગ્ન, ત્રસ્ત, ભયભીત, ક્રૂર પરિણામી રહે છે. તે જીવો અનંત સુધા, તૃષા, ઠંડી અને ગરમીની વેદનાથી જીવન પર્યત વ્યાકુળ રહે છે. પ્રથમ ત્રણ નરકમાં ઉષ્ણવેદના ચોથી અને પાંચમી નરકમાં શીત અને ઉષ્ણ વેદના, છઠ્ઠી, સાતમી નરકમાં શીતવેદના હોય છે. તે જીવો માટે ત્યાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિ સ્થાવર જીવોનો સ્પર્શ અનિષ્ટ, અકાંત, અપ્રિય, પીડાજનક હોય છે. ત્યાં બાદર અગ્નિ નથી પરંતુ ઉષ્ણ યુગલોની ઉષ્ણતા અગ્નિસમ લાગે છે. નારીઓની સ્થિતિ જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. નરકના સ્થાવર જીવો– નરકમાં રહેલા સ્થાવર જીવોને પણ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદના હોય છે. આ રીતે નૈરયિકોના આવાસ અને વેદના વગેરેનું નિરૂપણ કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ २१४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર प्रतिपत्ति-3 નરસિક ઉદેશક - ૨ T2222222222222 नरावास:| १ कइणं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा-रयणप्पभा जावअहंसत्तमा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पृथ्वीमोथी छ ? 6त्तर- गौतम ! पृथ्वीमो सात , हेम २त्नप्रभा यावत् अधःसप्तम(सातभी न२४)पृथ्वी. | २ इमीसेणंरयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरिंकेवइयं ओगाहित्ता हेट्ठा केवइयं वज्जित्ता मज्झे केवइए खेत्ते केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! इमीसेण रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरि एगंजोयणसहस्सं ओगाहित्ता हेट्ठावि एगंजोयणसहस्संवज्जेत्ता मज्झे अडसत्तरी जोयणसयसहस्सा, एत्थणंरयणप्पभाए पुढवीए णेरइयाणंतीसंणिरयावाससयसहस्साई भवंतीति मक्खाया। तेणं णरगा अंतोवट्टा, बाहिं चउरंसा जाव असुभा णरएसु वेयणा । एवं एएणं अभिलावेणं उवजुजिऊण भाणियव्वा ठाणप्पयाणुसारेण, जत्थ जंबाहल्लंजत्थ जत्तिया वाणिरयावाससयसहस्सा जाव अहेसत्तमाए पुढवीए जाव अहेसत्तमाए मज्झे केवइए खेत्ते कइ अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता? एवं पुच्छियव्वं, वागरेयव्वं पि तहेव। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક લાખ, એંસી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો કેટલો ભાગ અને નીચેનો કેટલો ભાગ છોડીને, મધ્યના કેટલા ભાગમાં કેટલા લાખ नरआवासछे? ઉત્તર- હે ગૌતમ! આ એક લાખ એંસી હજાર યોજન પ્રમાણવાળી રત્નપ્રભા પૃથ્વીનો એક હજાર યોજનનો ઉપરનો ભાગ છોડીને અને નીચેનો એક હજાર યોજનનો ભાગ છોડીને, મધ્યના, એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં નારકીઓના ત્રીસ લાખ નરકાવાસ છે, આ નરકાવાસ અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે યાવતુ નરકાવાસોમાં અશુભ વેદના છે. આ પ્રમાણેની વિવક્ષા અનુસાર પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ પ્રમાણે સંપૂર્ણ વક્તવ્યતા કહેવી જોઈએ. જ્યાં Page #289 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર . [ ૨૧૫ ] પૃથ્વીની જેટલી જાડાઈ અને જ્યાં જેટલા નરકાવાસ છે, તે પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ થાવત્ અધઃસપ્તમ પૃથ્વીના મધ્યવર્તી કેટલા ક્ષેત્રમાં કેટલા અનુત્તર અને મોટા મહા નરકાવાસો છે? આ પ્રમાણે પ્રશ્ન કરીને તેના ઉત્તર ઉપર પ્રમાણે કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાતે ય નરક પૃથ્વીમાં નરકાવાસોનું સ્થાન અને તેની અશુભતા આદિનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વર્ણિત તે પદોનું વિશ્લેષણ આ પ્રમાણે છે અદેપુરપાળ –આ નરકાવાસો નીચેના ભાગમાં (શુરા) અસ્તરા સમાન તીક્ષ્ણ આકારવાળા છે. આ નરકાવાસોનું (ભૂમિતલ) તળીયુ ચીકણું કે મુલાયમ નથી પરંતુ કાંકરાથી યુક્ત છે. જેના સ્પર્શમાત્રથી નારકીઓના પગ કપાય જાય છે, છોલાય જાય છે અને તે વેદનાનો અનુભવ કરે છે. વિંધારતા - આ નારકાવાસોમાં હંમેશાં ગાઢ અંધકાર હોય છે. ત્યાં પ્રકાશનો સર્વથા અભાવ હોવાથી જાત્યાંધની જેમ અને મેઘાચ્છાદિત અર્ધરાત્રિના અંધકારથી પણ અતિઘનિષ્ટ અંધકાર સદાકાળ વ્યાપ્ત રહે છે. ત્યાં સૂર્યાદિ જ્યોતિષી દેવો નથી. વવયિદિવસૂરણઉત્તળોટ્સપ -તેનારકાવાસો માંગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આદિજ્યોતિષી દેવોનો પરિભ્રમણનો માર્ગ નથી અર્થાત્ પ્રકાશ કરનારા કોઈપણ તત્ત્વો ત્યાં નથી. મેયવસા-પૂરિબંહિત-તિરાખુવગતતા -તેનારકાવાસોનું ભૂમિતલ મેદ, ચરબી, પરૂ–લોહી અને માંસના કીચડથી લીંપાયેલું રહે છે. અણવીમચ્છા-મદ આદિના કીચડના કારણે, અશુચિરૂપ હોવાને કારણે અત્યંત ધૃણા જનક, બીભત્સ છે, તેને જોવા માત્રથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય છે. પરમાિંથા –તે નરકાવાસો અત્યંત દુર્ગધવાળા છે, તેમાંથી મરેલા પશુઓના કલેવરો જેવી દુર્ગધ નીકળે છે. ol૩છાવUTTબા-લોઢાને ગરમ કરતા અગ્નિની જ્વાળાનો વર્ણ જેમ અત્યંત જ કાળો થઈ જાય છે. તેવા કાળા વર્ણના નરકાવાસો છે અર્થાતુ વર્ણની અપેક્ષાથી અત્યંત કાળા છે. વડBl :- તે નરકાવાસોનો સ્પર્શ અત્યંત કર્કશ છે. અસિપત્ર (તલવારની ધાર)ની જેમ ત્યાંનો સ્પર્શ અત્યંત દુઃસહ્ય હોય છે. કુદિયાસા-તે નરકાવાસો દુખદાયી છે. અસુમા વયળા -તે નરકાવાસો ઘણા જ અશુભ છે. જોવા માત્રથી અશુભતા જણાય છે. ત્યાંના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ અશુભ, અશુભતર અને અશુભતમ હોય છે. ત્યાં જીવોને જે વેદના થાય છે, તે પણ અત્યંત અશાતારૂપ હોય છે. નરકાવાસોમાં ઉપર પ્રમાણેની તીવ્ર તેમજ દુઃસહ્ય વેદનાઓ થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નરક પૃથ્વી અને નરકાવાસ - સંખ્યા | પૃથ્વીનું નામ જાડાઈ (યોજન) | મધ્યનો ભાગ યોજન નરકાવાસ સંખ્યા રત્નપ્રભા ૧,૮0,000 | ૧,૭૮,૦૦૦ ૩૦ લાખ ર | શર્કરાપ્રભા ૧,૩૨,000 ૧,૩૦,000 ૨૫ લાખ વાલુકાપ્રભા ૧,૨૮,000 ૧,૨૬,000 ૧૫ લાખ ૪ | પંકપ્રભા ૧,૨૦,000 ૧,૧૮,000 ૧૦ લાખ | ૫ | ધૂમપ્રભા૧,૧૮,000 ૧,૧૬,000 ૩ લાખ તમ: પ્રભા ૧,૧૬,000 ૧,૧૪,000 ૯૯,૯૯૫ અધઃ સપ્તમ પૃથ્વી | ૧,૦૮,૦૦૦ ૩000 પાંચ કુલ-૮૪ લાખ * પ્રત્યેક નરક પૃથ્વીમાં ઉપર ૧000 યોજન પ્રમાણ છત અને નીચે ૧000 યોજન પ્રમાણ ભૂમિતલ છે. માટે મધ્યનો ભાગ ૨૦૦૦ યોજન ઓછો કરવામાં આવે છે. પરંતુ સાતમી નરક પૃથ્વીમાં ઉપર નીચેના છત અને ભૂમિભાગ | પર૫00 યોજનાના છે અને મધ્યનો ભાગ(પ્રસ્તટ) 8000 યોજનાનો છે. નરકાવાસોનો આકાર, વિસ્તાર વણદિ:| ३ इमीसे णं भंते ! रयणप्पभाए णरगा किं संठिया पण्णता? गोयमा !दुविहा पण्णत्ता,तंजहा-आवलियपविट्ठाय आवलियबाहिरा य । तत्थ णंजेते आवलियपविट्ठाते तिविहा पण्णत्ता,तंजहा- वट्टा, तंसा, चउरंसा । तत्थ णंजे ते आवलियबाहिरा ते णाणासंठाणसंठिया पण्णत्ता, तं जहा- अयकोट्ठसंठिया, पिट्ठपयणगसंठिया,कंडूसंठिया,लोहीसंठिया, कडाहसंठिया, थालीसंठिया,पिहडगसंठिया, किण्णपुडगसंठिया(किमियसंठिया) उडयसठिया, मुरयसंठिया, मुयंगसंठिया, णदिमुयंग सठिया, आलिंगकसठिया, सुघोससठिया, दद्दरयसठिया,पणवसठिया,पडहसठिया, भेरीसंठिया, झल्लरिसंठिया, कुतुंबकसंठिया, णालिसंठिया, एवं जावतमा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ!તે નરકાવાસના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ(શ્રેણી બદ્ધ) અને આવલિકા બાહ્ય. તેમાં આવલિકા પ્રવિણ (શ્રેણી બદ્ધ) નરકાવાસા ત્રણ પ્રકારના છે– (૧) ગોળ, (૨) ત્રિકોણ, અને (૩) ચોરસ.આવલિકા બાહ્ય એટલે પુષ્પાવકીર્ણ નારકાવાસા વિવિધ આકારના છે, જેમ કે- લોહમય કોઠીના આકારના, લોટ–ચૂર્ણાદિ પકવવાના તપેલાના આકારના, કંદોઈના મીઠાઈ બનાવવાના વાસણના આકારના, લોઢીના આકારના, કડાઈના આકારના, થાળીના આકારના, બકડીયાના આકારના, કીર્ણ પુટક(વૃક્ષવિશેષ)ના આકારના, ઝૂંપડીના આકારના(કૃમિ જીવ વિશેષના આકારના), મૃદંગ-વાદ્ય વિશેષના આકારના, નંદીમૃદંગના આકારના, આલિંજર-માટીના બનાવેલા મૃદંગના આકારના, સુઘોષા નામના ઘંટના આકારના, દર્દર નામના વાધવિશેષના આકારના, પણવ નામના વાધવિશેષના આકારના, પટહ ઢોલ નામના Page #291 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-: नै देश-२ | २१७ । વાધવિશેષના આકારના, ભેરીના આકારના, ઝાલરના આકારના, કુસુંબક નામના વાદ્યવિશેષના આકારના અને જલ ઘટિકાના આકારના હોય છે. આ જ રીતે નરકાવાસોના સંસ્થાનોનું કથન છઠ્ઠી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. |४ अहे सत्तमाए णं भंते ! पुढवीए णरगा किं संठिया पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा- वट्टे य तसा य । भावार्थ :- प्रश्न- हे भगवन् ! सातमी न२४ पृथ्वीना न२वासोनो २ वो छ ? 6त्तर- गौतम! तेनाले २ छ– (१) वृत(m) भने (२) त्रि . ५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केवइयं बाहल्लेणं पण्णत्ता? गोयमा ! तिण्णि जोयणसहस्साइंबाहल्लेणंपण्णत्ता,तंजहा- हेट्ठा घणा सहस्सं, मज्झे झुसिरा सहस्सं, उप्पिं संकुइया सहस्स; एवं जावअहेसत्तमाए। भावार्थ:-प्रश्न- भगवन् ! सा रत्नप्रभा पृथ्वीना न२वासोनी 2151532ी छ ? 6त्तरગૌતમ! ત્રણ હજાર યોજનની જાડાઈ છે. તે નીચે એક હજાર યોજન સુધી ઘન છે. મધ્યમાં એક હજાર યોજના પોલાણ છે અને ઉપર એક હજાર યોજન સુધી સંકુચિત છે. આ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ६ इमीसे णं भंते !रयणप्पभाए पुढवीए णरया केवइयं आयाम-विक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ता? गोयमा !दुविहा पण्णत्ता, तंजहा-संखेज्जवित्थडा य असंखेज्जवित्थडा य । तत्थणंजेतेसंखेज्जवित्थडातेणंसंखेज्जाइंजोयणसहस्साईआयामविक्खभेणंसंखेज्जाई जोयणसहस्साइंपरिक्खेवेणं पण्णत्ता । तत्थणंजेते असंखेज्जवित्थडातेणं असंखेज्जाई जोयणसहस्साई आयामविक्खंभेणं असंखेज्जाइंजोयणसहस्साइंपरिक्खेवेणं पण्णत्ता। एवं जावतमाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ 32ी छ ? 6त्तर- गौतम!तन२४ावासोना प्रा२ छ, हेभ-(१) संध्यात योन विस्तृत (२) અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેમાં જે સંખ્યાત યોજન વિસ્તૃત છે, તેની લંબાઈ-પહોળાઈ સંખ્યાત હજાર યોજનની છે અને પરિધિ પણ સંખ્યાત હજાર યોજનની છે અને જે અસંખ્યાત યોજન વિસ્તૃત છે, તેની લંબાઈ-પહોળાઈ અસંખ્યાત હજાર યોજન છે અને પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. આ પ્રમાણે છઠ્ઠી નરક પૃથ્વી સુધી જાણવું જોઈએ. ७ अहेसत्तमाएणंभंते !पुच्छा?गोयमा !दुविहा पण्णत्ता,तंजहा-संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडाय। तत्थ णंजेते संखेज्जवित्थडे से णं एक्कंजोयणसयसहस्सं आयाम विक्खंभेणं Page #292 -------------------------------------------------------------------------- ________________ | २१८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तिण्णि जोयणसयसहस्साइंसोलस सहस्साइंदोण्णि यसत्तावीसे जोयणसए तिण्णि कोसे य अट्ठावीसंच धणुसयंतेरस य अंगुलाई अद्धंगुलयं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता । तत्थ णं जेते असंखेज्जवित्थडा ते ण असंखेज्जाइंजोयणसहस्साइं आयाम विक्खंभेणं, असंखेज्जाइंजोयणसहस्साई परिक्खेवेणं पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન – હે ભગવન્! સાતમી નરકપૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ અને પરિધિ 32बी छ? 61२- गौतम ! सातभी न२४ पृथ्वीना नअवासोप्रारना छ- (१) संध्यात २ યોજન વિસ્તૃત અને (૨) અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત. તેમાં જે સંખ્યાત હજાર યોજન વિસ્તૃત છે તે એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળો છે. તેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ હજાર યોજન ત્રણ ગાઉ, અઠ્ઠાવીસ ધનુષ સાડા તેર અંગુલથી કિંઈક અધિક છે. જે અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત છે, તેની લંબાઈ-પહોળાઈ અસંખ્યાત હજાર યોજનની અને પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. । ८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केरिसया वण्णेणं पण्णत्ता? गोयमा! काला कालावभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणया परमकिण्हा वण्णेणं पण्णत्ता। एवं जाव अहे सत्तमाए। भावार्थ:-प्रश्न- भगवन! रत्नप्रभा पृथ्वीना नावासोनोवा वोछ? 6त्तर- गौतम!ते નરકાવાસોનો વર્ણ કાળો, કાળી કાંતિવાળો, જેને જોતાં જ રૂવાંટા ઊભા થઈ જાય તેવો ભયંકર, ઉત્રાસજનક (અત્યંત ત્રાસદાયી), પરમકૃષ્ણ હોય છે. આ રીતે સાતે નરકના નારકાવાસોનાં વર્ણ જાણવા જોઈએ. | ९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केरिसया गंधेणं पण्णत्ता? गोयमा !से जहाणामए अहिमडे इ वागोमडेइ वासुणगमडे इवा मज्जारमडे इवामणुस्समडेइवा महिसमडेइवामूसगमडेइवा आसमडेइवा हत्थिमडेइवासीहमडे इवा वग्घमडेइवा विगमडेइवा दीवियमडेइवा मयकुहियचिसविणट्ठ-कुणिमवावण्णदुब्भिगंधेअसुइविलीणविगयबीभच्छ दरिसणिज्जेकिमिजालाउलसंसत्ते, भवेयारूवेसिया? __णोइणटेसमटे,गोयमा ! इमीसेणं रयणप्पभाए पुढवीए णरगा एत्तो अणि?तरगा चेव अकंततरगा चेव अप्पियतरगा चेव अमणुण्णतरगा चेव अमणामतरगा चेव गंधेणं पण्णत्ता । एवं जाव अहेसत्तमाए पुढवीए। भावार्थ :- प्रश्न- भगवन् ! ॥२त्नप्रभा पृथ्वीना न२वास हैवी डोय ? 62-गौतम! सापर्नुभृत सेव२, २॥यर्नु सेव२, तरानुसेव२, लिसाडीनुसेवर, मनुष्यर्नु, ભેંસનું. ઉંદરને. ઘોડાને. હાથીનું. સિંહન. વાઘન, વચન, દીપડાને મત કલેવર હોય કે જે ધીરે ધીરે ફલીને સડી ગયું હોય, જેમાંથી દુર્ગધ આવતી હોય, જેનું માંસ સડીને ગળી ગયું હોય, જે અત્યંત અશુચિમય હોવાથી કોઈ તેની પાસે ફરકવા પણ ન ઇચ્છે, તેવા ધૃણાસ્પદ અને બીભત્સ દર્શનવાળા કીડાઓથી ખદબદતા મૃતક કલેવર હોય છે. પ્રશ્ન- તો શું આ બધા દુર્ગધી પદાર્થો જેવી ગંધ નરકાવાસોની હોય છે? Page #293 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-अ : नैरपि उद्देश-२ ૨૧૯ उत्तर - हे गौतम! ते प्रमाणे नथी. तेना डरतां पए। अधि अनिष्टतर, अनंततर, अप्रियतर, મનને પ્રતિકૂળ અને અમનોજ્ઞ ગંધ તે નરકાવાસોની હોય છે. આ જ રીતે અધઃ સપ્તમ નરક પૃથ્વી સુધી કહેવું भेये. १० इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केरिसया फासेणं पण्णत्ता ? गोयमा ! से जहाणामए असिपत्ते इ वा खुरपत्ते इ वा कलंबचीरियापत्ते इ वा, सत्तग्गेइ वा कुंग्गेइ वा तोमरग्गे इ वा णारायग्गे इ वा सूलग्गे इ वा लड़डग्गे इवा भिंडिमालग्गे इ वा सूचिकलावे इ वा कवियच्छू इ वा विच्छुयकंठए इ वा, इंगाले इवा जाले इ वा मुम्मुरे इ वा अच्चि इ वा अलाए इ वा सुद्धागणी इ वा भवे एयारूवे सिया ? णो इणट्टे समट्टे, गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए णरगा एत्तो अणिट्ठतरा चेव जाव अमणामतरा चेव फासेणं पण्णत्ता । एवं जाव अहे सत्तमाए पुढवीए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોનો સ્પર્શ કેવો છે ? ઉત્તર– હે ગૌતમ ! તલવારની ઘાર, અસ્તરાની ઘાર, કદંબ ચીરિકા(તૃણ વિશેષ જે ઘણું જ તીક્ષ્ણ होय छे.)नो अग्रभाग, शक्ति ( शस्त्र विशेष )नो अग्रभाग, भासानो अग्रभाग, तोभरनो अग्रभाग, બાણનો અગ્રભાગ, ફૂલનો અગ્રભાગ, લાકડીનો અગ્રભાગ, ભિંડીપાલનો અગ્રભાગ, સોય સમૂહનો अग्रभाग, डुपिङछु- जंभवाण उत्पन्न रे तेवी वस्सी, वीछीनो डंज, अंगारा, श्वासा, भुर्भुर-राजमां રહેલા અગ્નિકણો, અર્ચિ, અલાત–બળતું લાકડું, શુદ્ધ અગ્નિ–લોહપિંડનો અગ્નિ, શું આ બધા પદાર્થો જેવો અસહ્ય સ્પર્શ નરકાવાસનો હોય છે ? હે ગૌતમ ! તે પ્રમાણે નથી. રત્નપ્રભા પૃથ્વીના નરકવાસોનો સ્પર્શ તેનાથી પણ અધિક અનિષ્ટતર યાવત્ અમનોજ્ઞ હોય છે. આ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધીના નરકાવાસોનો સ્પર્શ જાણવો જોઈએ. ११ | इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा के महालया पण्णत्ता ? गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाण सव्वब्भंतराए सव्वखुड्डाए वट्टे, तेल्लापूयसंठाणसंठिए वट्टे, रहचक्कवालसंठिए वट्टे, पुक्खरकण्णियासंठाणसंठिए वट्टे, पडिपुण्णचंदसंठाणसंठिए एक्कंजोयणसयसहस्स आयामविक्खभेण जाव किंचि विसेसाहिए परिक्खेवेणं । देवेणं महड्डिए जाव महाणुभागे जाव इणामेव इणामेव त्ति कट्टु इमं केवलकप्पं जंबुद्दीवे दीवं तिहिं अच्छराणिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियट्टित्ताणं हव्वमागच्छेज्जा; से णं देवे ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए सिग्घाए उद्धुयाए जयणाए छेयाए दिव्वाए दिव्वगईए वीइवयमाणे वीइवयमाणे जहण्णेणं एगाहं वा दुयाहं वा तियाहं वा, उक्कोसेणं छम्मासेणं वीइवएज्जा, अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा, एमहालया णंगोयमा ! इमीसेण रयणप्पभाए पुढवीए णरया पण्णत्ता । एवं जाव आहेसत्तमाए णवरं असत्तमाए अत्थेगइयं णरगं वीइवएज्जा, अत्थेगइए णरगे णो वीइवएज्जा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! रत्नप्रभा पृथ्वीना नरडावास डेटला भोटा छे ? Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ જે સર્વ દીપ-સમુદ્રોમાં આત્યંતર, સર્વથી નાનો ગોળ છે, તે તેલમાં તળેલા પૂડલાના આકાર જેવો ગોળ છે, રથના પૈડાના આકાર જેવો ગોળ છે, કમળની કર્ણિકાના આકાર જેવો ગોળ છે, પૂર્ણ ચંદ્રમાના આકાર જેવો ગોળ છે; જે એક લાખ યોજનાનો લાંબો પહોળો છે, તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, અને સાડા તેર અંગુલથી કંઈક અધિક છે. મહાઋદ્ધિવાળા યાવતું મહાપ્રભાવવાળા કોઈદેવ ત્રણ ચપટી વગાડવા જેટલા સમયમાં આ સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પાછો આવી જાય છે. તેવી પોતાની ઉત્કૃષ્ટ ત્વરિત, ચપલ, ઉગ્ર, શીઘ, ઉદ્ધત, વેગવાળી, નિપુણ એવી દિવ્ય દેવગતિથી ચાલતા જઘન્ય એક દિવસ, બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલતો રહે, તો પણ તે તે નરકાવાસોમાંથી કોઈક નરકાવાસોને પાર કરી શકે છે અને કોઈક નરકાવાસોને પાર કરી શકતો નથી. હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસો આટલા વિસ્તૃત છે. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી પર્વતના નરકાવાસોના સંબંધમાં પણ કહેવું જોઈએ. સાતમી નરકના કથનમાં વિશેષતાએ છે કે તેના એક નરકાવાસને પાર કરી શકે છે, શેષ ચારને પાર કરી શકતા નથી. | १२ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णरगा किंमया पण्णत्ता? । गोयमा !सव्ववइरामया पण्णत्ता । तत्थ णं णरएसुबहवे जीवा य पोग्गला य अवक्कमति विउक्कमति चयति उववज्जति । सासया णते णरगा दव्वट्ठयाए; वण्णपज्जवेहिं गंधपज्जवेहि रसपज्जवेहिं फासपज्जवेहिं असासया। एवं जावअहे सत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ શેના બનેલા છે? ઉત્તર-હે ગૌતમ! તે નરકાવાસ સંપૂર્ણરૂપે વજમય છે. તે નરકાવાસોમાં ઘણા ખર બાદર પૃથ્વીકાયિક જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે, ઘણા જૂના પુલ નીકળે છે અને નવા આવે છે. આ રીતે દ્રવ્યથી તે નરકાવાસો શાશ્વત છે અને વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાયોથી અશાશ્વત છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોના આવાસ રૂપ નરકાવાસોના સ્થાન, સંસ્થાન, સ્વરૂપ, વર્ણાદિ વિષયક વર્ણન છે. નરકાવાસોના સ્થાન - પ્રથમ રત્નપ્રભા પૃથ્વીથી છઠ્ઠી તમ પ્રભા પર્વતની નરક પૃથ્વીઓમાં ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાંથી દરેક પાથડાઓમાં નરકાવાસા છે, પરંતુ સાતમી તમસ્તમા નરક પૃથ્વીમાં ઉપર અને નીચે પર,૫૦૦–પર,૫૦૦(સાડા બાવન હજાર) યોજન છોડીને વચ્ચે 3000 યોજનનો એક પાથડો છે, ત્યાં આંતરા નથી. તે એક પાથડામાં પાંચ મહા નરકાવાસા છે. નરકાવાસોના આકાર :- નરકાવાસોના બે પ્રકાર છે– (૧) ચારે દિશા અને વિદિશામાં એક પંક્તિમાં રહેલા નરકાવાસો આવલિકા પ્રવિષ્ટ છે, તે આવલિકા બદ્ધ, શ્રેણીબદ્ધ કે પંકિતબદ્ધ નરકાવાસ પણ કહેવાય છે. તેમાં મધ્યમાં એક ઇન્દ્રક નરકાવાસ ગોળ હોય છે અને તેની ચાર દિશા અને ચાર વિદિશામાં, તેમ આઠ શ્રેણીમાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ અને ગોળ આકારના નરકાવાસો હોય છે. (૨) પંક્તિબદ્ધ નરકાવાસોની Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨ રર૧ | કંભીઓ. - o o વચ્ચે છૂટા છવાયા નરકાવાસા છે, તે આવાલિકા બાહ્ય, પ્રકીર્ણક કે પુષ્પાવકીર્ણ નારકાવાસ કહેવાય છે. આ નરકાવાસો છૂટા-છવાયા, ફૂલની જેમ વિખરાયેલા હોય છે. તે કોઠી, લોઢી, કડાઈ, મૃદંગ વગેરે વિવિધ આકારના હોય છે. તે નરકાવાસ ઉપરથી સંકુચિત અને નીચેથી વિસ્તૃત હોય છે. સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસ આવલિકા પ્રવિષ્ટ જ (શ્રેણી બદ્ધ) છે. તેમાં મધ્યનો એક અપ્રતિષ્ઠાન નરકાવાસ ગોળ છે અને શેષ ચાર નરકાવાસ ચારે દિશામાં એક-એક છે અને તે ત્રિકોણ છે. આ ગોળ, ત્રિકોણ, ચોરસ કે વિવિધ આકારના સર્વ નરકાવાસો અંદરથી ગોળ છે અને તેની પીઠિકા આધારિત બાહ્ય આકાર ભિન્ન-ભિન્ન હોય છે. નરકાવાસોનું પરિમાણ :- પ્રત્યેક નરકાવાસની જાડાઈ 8000 યોજન છે. મકાનના બિંબની જેમ નરકાવાસમાં નીચે ૧000 યોજન નક્કર ભાગ છે, વચ્ચે ૧000 યોજનમાં પોલાણ છે, ત્યાં નારકીના ઉત્પત્તિ સ્થાન રૂપ અસંખ્ય કુંભીઓ હોય છે. તે ઘટની જેમ નીચેથી પહોળી અને ઉપર અત્યંત સાંકડી હોય છે. જેથી નારકીને બહાર નીકળવામાં અત્યંત ત્રાસની અનુભૂતિ થાય છે. નરકાવાસના આ 1000 યોજનના સ્થાનમાં જ નારકીઓ જીવન પર્યત રહે કભી સહિત એક નરકાવાસનો દેખાવ છે. ત્યાર પછીનો ઉપરનો ૧000 યોજનનો ભાગ નક્કર નારકીઓના અને સંકુચિત છે. નરકાવાસોની ઉત્પત્તિસ્થાન રૂપ લંબાઈ, પહોળાઈ અને પરિધિ સંખ્યાત કે અસંખ્યાત યોજનની છે. નક્કર 09 ભૂમિ ભાગ નરકાવાસોનો વિસ્તાર :સૂત્રકારે નરકાવાસોના વિસ્તારને ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. ત્રણ ચપટી વગાડવા જેટલા અલ્પ સમયમાં કોઈ શક્તિશાળી દેવ સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પરિક્રમા કરી શકે તેવી તીવ્ર ગતિથી આ| નારકીઓને રહેવાનું સ્થાન નરકાવાસોનું ઉલ્લંઘન કરવા માટે સતત છ મહિના સુધી | ચાલતા રહે તો કેટલાક નરકાવાસોને પાર કરી શકે છે, અને કેટલાક નરકાવાસોને પાર કરી શકતા નથી; તે ભૂમિ ભાગ નરકાવાસા આટલા વિસ્તૃત| છે. સાતમી નરક પૃથ્વીમાં પાંચ નરકાવાસ છે, તેમાં o o DOOOOOD ; ) પોલાણા ભાગ ( 22752 I S ( - નક્કર o o o - - - સા. સુબોધિકા Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર મધ્યવર્તી અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ એક લાખ યોજન વિસ્તૃત છે, તેનો પાર પામી શકાય છે. શેષ ચાર નરકાવાસ અસંખ્યાત યોજન વિસ્તૃત છે, તેનો પાર પામવો, તે દેવને માટે પણ સંભવિત નથી. નરકાવાસનું સ્વરૂ૫ - રત્નપ્રભાદિ નરક પૃથ્વીના નરકાવાસો સર્વથા વજમય છે. તે ખર(કઠોર) પૃથ્વીકાયમય છે. તેમાં બાદર પૃથ્વીકાયના અનેક જીવો ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. તે જ રીતે કેટલાક પુદ્ગલ સ્કંધો ત્યાંથી છૂટા પડે છે અને કેટલાક મુગલ સ્કંધો ત્યાં પ્રવેશ કરે છે. આ રીતે જીવ અને પુગલના ગમનાગમનની પ્રક્રિયા ત્યાં નિરંતર થતી રહે છે. જીવ અને પુદ્ગલોના સતત ગમનાગમનથી તેનો પ્રતિનિયત આકાર શાશ્વતકાલ પર્યત ટકી રહે છે. આ રીતે રત્નપ્રભાદિ નરક પૃથ્વીઓ તથા તેના નરકાવાસો અને કુંભીઓ વગેરે શાશ્વત છે. દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય છે, સદાકાળ હતી, સદાકાળ છે અને સદાકાળ રહેશે. દ્રવ્યથી શાશ્વત હોવા છતાં પણ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાતા રહે છે, તેથી તે પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. શિવમારે:- સૂત્રમાં નરકાવાસોના વર્ણાદિની અશુભતાનું નિરૂપણ અનેક ઉપમાઓથી કર્યું છે. નરકાવાસોનો વર્ણ કાળો, તેમજ કાળી કાંતિવાળો છે. કયારેક કાળા વર્ણવાળી વસ્તુ પણ ચમકતી હોવાથી પ્રિય લાગે પરંતુ નરકાવાસો ત્રાસજનક, ભયંકર, ઘોરાતિઘોર કાળા હોય છે. તેને જોઈને નારકીઓ સદા ભયભીત રહે છે. મ ય :- તેની ગંધ સડી ગયેલા મૃત કલેવરથી અનંતગુણી અનિષ્ટ છે. કોઈક વાર મૃત કલેવરમાં અલ્પદુર્ગધ હોય પરંતુ નરકાવાસની દુર્ગધની પરાકાષ્ટા સૂચિત કરવા સૂત્રકારે નવ વરિયઆદિવિશેષણોનો પ્રયોગ કર્યો છે. તે મૃત કલેવર સડી જાય, ગળી જાય, કોહી જાય અને દુર્ગધ ફેલાય તેનાથી વધુ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનોહર, આ નરક ભૂમિઓની ગંધ હોય છે. તેના સ્પર્શની ત્રાસજનકતા પ્રગટ કરવા સૂત્રકારે અનેક શસ્ત્રના અગ્રભાગની ઉપમા આપી છે. નરકાવાસોનો સ્પર્શ શસ્ત્રની ધારના સ્પર્શથી અનંતગુણો અનિષ્ટ છે, તે નારકીઓના શરીરનો ભેદક, દાહક, વ્યથાજનક અને ત્રાસજનક હોય છે. આ રીતે નરકાવાસોના વર્ણ, ગંધ, સ્પર્શ નારકીઓ માટે દુઃખદાયક હોય છે. નારકીઓનો ઉપપાત - |१३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया कओहिंतो उववज्जंति ? किं असण्णीहितोउववज्जति?सरीसिवेहितोउववज्जति? पक्खीहितो उववज्जति? चउप्पए हिंतो उववजंति ? उरगेहिंतो उववजति ? इत्थियाहिंतो उववजंति ? मच्छमणुएहितो उववजति ? गोयमा !असण्णीहिंतो उववज्जति जावमच्छमणुएहितो वि उववज्जति, असण्णी खलु पढम, दोच्चंचसरीसिवा तइय पक्खी। सीहा जति चउत्थि, उरगा पुण पंचमि जति ॥१॥ छढेिच इत्थियाओ, मच्छा मणुया य सत्तमिति । एसोखलु उववाओ, णेरइयाणतुणायव्वो ॥२॥ जावअहेसत्तमाएपुढवीएणेरड्या णोअसण्णीहितो उववज्जति जावणो इत्थियाहितो उववति, मच्छमणुस्सेहितो उववति । Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨ | ૨૨૩ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકી ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું અસંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સરિસર્પોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પક્ષીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ચતુષ્પદમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઉરપરિસર્પમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મત્સ્યોમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગાથાર્થ– અસંશી જીવ પ્રથમ નરક સુધી, સરિસર્પ(ભુજપરિસર્પ) બીજી નરક સુધી, પક્ષી ત્રીજી નરક સુધી, સિંહ આદિ સ્થલચરો ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને મત્સ્ય તેમજ મનુષ્ય સાતમી નરક સુધી જાય છે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીમાં અસંજ્ઞી જીવોમાંથી આવી ઉત્પન્ન થતા નથી ભાવતું સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી પરંતુ મચ્છ(જલચર પુરુષ અને જલચર નપુંસકો)માંથી તથા મનુષ્ય(પુરુષ અને નપુંસકો)માંથી આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સાતે નરકોમાં ઉત્પન્ન થનારા જીવોનું પ્રતિપાદન છે. ગર્ભજ મનુષ્ય તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાં ગર્ભજ મનુષ્યો સાત નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, સ્થલચર આદિ પ્રકારોમાં કયા જીવોની કઈ નરક સુધી જવાની યોગ્યતા છે, તેનું કથન સૂત્રકારે બે ગાથા દ્વારા કર્યું છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. તે જીવોમાં અન્ય પૃથ્વીઓમાં ઉત્પન્ન થવા યોગ્ય અધ્યવસાયોની તીવ્રતા હોતી નથી. બીજી નરક આદિમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થતા નથી. તે જ રીતે નોળિયો, ઉંદર આદિ ભુજપરિસર્પ બીજી નરક સુધી જ જઈ શકે છે, ત્રીજી આદિ નરકમાં તેની ઉત્પત્તિ થતી નથી. પક્ષી આદિ ખેચર ત્રીજી નરક સુધી; સિંહ, ગાય, ભેંસ વગેરે સ્થલચર પશુઓ ચોથી નરક સુધી; સર્પ આદિ ઉરપરિસર્પ પાંચમી નરક સુધી; મત્સ્ય આદિ જલચર સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. જલચર પુરુષ તથા જલચર નપુંસક અને મનુષ્ય પુરુષ તથા મનુષ્ય નપુંસક સાતમી નરક સુધી અર્થાત્ સર્વે નરકોમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રથમ નરકમાં પાંચ પ્રકારના સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, બીજી નરકમાં પાંચ પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; ત્રીજી નરકમાં ભુજપરિસર્પને છોડીને ચાર પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; ચોથી નરકમાં ભુજપરિસર્પ અને ખેચરને છોડીને ત્રણ પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; પાંચમી નરકમાં ભુજપરિસર્પ, ખેચર અને ચતુષ્પદ સ્થલચરને છોડીને બે પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; છઠ્ઠી નરકમાં ભુજપરિસર્પ, ખેચર, ચતુષ્પદ અને ઉરપરિસર્પને છોડીને એક જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થઈ શકે છે. સાતમી નરકમાં જલચર સ્ત્રીને છોડીને જલચર પુરુષ તથા જલચર નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ મનુષ્ય સાત નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેમાં મનુષ્ય સ્ત્રીઓ છ નરક સુધી જ ઉત્પન્ન થાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉપપાત પરિમાણ - १४ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया एक्कसमयेणं केवइया उववज्जंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेण संखेज्जा वा असंखिज्जा वा उववज्जति । एवं जाव अहेसत्तमाए । I ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સમયમાં કેટલા નારકીઓ ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત નારકીઓ પણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. १५ इमीण भंते! रयणप्पभाए पुढवीए णेरड्या समए- समए अवहीरमाणा- अवहीरमाणा केवइकालेणं अवहिया सिया ? गोयमा ! ते णं असंखेज्जा, समए- समए अवहीरमाणाअवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति, णो चेवणं अवहिया सिया । एवं जाव असत्तमाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓનો પ્રતિસમયે એક એકનો અપહાર (અપહરણ) કરવામાં આવે, તો કેટલા સમયમાં આ રત્નપ્રભા પૃથ્વી ખાલી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! નારકીઓ અસંખ્યાત છે. પ્રતિસમય એક એક નારકીનું અપહરણ કરવામાં આવે (બહાર કાઢવામાં આવે) તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીઓ પસાર થઈ જાય, તો પણ તે ખાલી થઈ શકતી નથી. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત બે સૂત્રોમાં નારકીનું ઉપપાત પરિમાણ અને નાક જીવોની સંખ્યાનું અસત્કલ્પના દ્વારા પ્રતિપાદન કર્યું છે. એક સમયમાં એક, બે કે ત્રણ નારકીઓ ઉત્પન્ન થઈ શકે છે અને એક જ સમયમાં એક સાથે અસંખ્યાત નારકીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. પ્રત્યેક નરકમાં અસંખ્યાતા નારકીઓ છે. તે અસંખ્યાતની રાશિને સ્પષ્ટ કરવા સૂત્રકારે અસત્કલ્પના દ્વારા કથન કર્યું છે કે પ્રતિ સમય એક એક નારકીને બહાર કાઢવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ વ્યતીત થઈ જાય, તેમ છતાં એક પણ નરક ખાલી થતી નથી અર્થાત્ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમયોથી પણ પ્રત્યેક નરકના નારકીઓની સંખ્યા અધિક છે. નારકીઓની અવગાહના : १६ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए णेरइयाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! दुविहा सरीरोगाहणा पण्णत्ता, तं जहा - भवधारणिज्जा य उत्तरवेडव्विया य । तत्थ जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त धणूइं तिण्णि य रयणीओ छच्च अंगुलाई । तत्थ णं जे से उत्तरवेडव्विया सा जहण्णेण अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पण्णरस धणूइं अड्डाइज्जाओ रयणीओ । Page #299 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશકર [ ૨૨૫ ] . दोच्चाए- भवधारणिज्जे जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ, उत्तरवेउव्विया जहण्णेणं अंगुलस्ससंखेज्जइभाग, उक्कोसेणं एक्कतीसंधणूइ एक्कारयणी। __ तच्चाए-भवधारणिज्जे एक्कतीसं धणू एक्का रयणी, उत्तरवेउव्विया बासद्धिं धणूइं दोण्णि रयणीओ । चउत्थीए, भवधारणिज्जे बासढि धणूई दोण्णि य रयणीओ, उत्तरवेउव्विया पणवीसंधणुसयं । पंचमीए भवधारणिज्जे पणवीसंधणुसयं, उत्तरवेउविया अड्राइज्जाइधणसयाइ। छलीए भवधारणिज्जा अड्राइज्जाइधणसयाइ.उत्तरवेउव्विया पच धणुसयाइ। सत्तमाए भवधारणिज्जा पच धणुसयाइ, उत्तरवेउव्बिए धणुसहस्स। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીરની અવગાહનાના બે પ્રકાર છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નારકીઓની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પંદર ધનુષ અઢી હાથ છે. ઉત્તરવૈક્રિય જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ અને એક હાથ છે. ત્રીજી નરકમાં ભવધારણીય અવગાહના એકત્રીસ ધનુષ અને એક હાથ છે. ઉત્તરવૈક્રિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. ચોથી નરકમાં ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. ઉત્તર વૈક્રિય એકસો પચીસ ધનુષ છે. પાંચમી નરકમાં ભવધારણીય અવગાહના એકસો પચીસ ધનુષ છે. ઉત્તરવૈક્રિય અઢીસો ધનુષ છે. છઠ્ઠી નરકમાં ભવધારણીય અવગાહના અઢીસો ધનુષ છે. ઉત્તરવૈક્રિય પાંચસો ધનુષ છે. સાતમી નરકમાં ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ છે. ઉત્તરવૈક્રિય એક હજાર ધનુષ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં નારકીઓના શરીરની અવગાહનાનું કથન છે. નારકીઓને જન્મથી જ વૈક્રિય શરીર હોય છે, તેને ભવધારણીય વૈક્રિય શરીર કહે છે અને ત્યાર પછી લબ્ધિ પ્રયોગથી જે વિવિધ રૂપો બનાવે તેને ઉત્તરવૈક્રિય શરીર કહે છે. આ રીતે નારકીઓના વૈક્રિય શરીરના બે પ્રકાર હોવાથી તેની અવગાહનાના પણ બે પ્રકાર થાય છે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. પ્રત્યેક નારકી પોતાના ભવધારણીય શરીરથી બમણું ઉત્તરવૈક્રિય શરીર બનાવી શકે છે. તેનાથી મોટું શરીર બનાવી શકતા નથી. આ નિયમ સાતે ય નરકમાં સમાન છે. સાતે નરકની ભવધારણીય અને ઉત્તરક્રિય અવગાહના સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ બમણી થતી જાય છે. | સર્વત્ર ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિયા શરીરની જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ હોય છે. તે જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે Page #300 -------------------------------------------------------------------------- ________________ [ રર૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અંગુલના સંખ્યાતમા ભાગનું જ શરીર બનાવી શકે છે. તેનાથી નાનું શરીર બનાવી શકતા નથી. પ્રસ્તુત કથનમાં સાતે ય નરકમાં નારકીઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું કથન છે નારકી અને દેવોને ઉપપાત જન્મથી વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને તિર્યંચના ઔદારિક શરીરની જેમ વૈક્રિય શરીરમાં અવગાહનાની ક્રમિક વૃદ્ધિ થતી નથી. ઉત્પત્તિ સમયે પ્રત્યેક જીવની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે ત્યારપછી અંતર્મુહૂર્તમાં જ પ્રત્યેક નારકી અને દેવો પોતાની યોગ્યતા અનુસાર પૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરી લે છે અર્થાત્ સાતમી નરકના નૈરિયકો ઉત્પત્તિ પછીના અંતર્મુહૂર્તમાં જ ૫૦૦ ધનુષની અવગાહનાવાળા થઈ જાય છે. તેથી સૂત્રોક્ત અવગાહનાના કથનમાં જઘન્ય અવગાહના ઉત્પત્તિના અંતર્મુહૂર્ત સુધી જ હોય છે અને સર્વ નારકીઓની પર્યાપ્તાવસ્થાની ઉત્કૃષ્ટ અવગાહના(પૂર્ણ અવગાહના) જીવન પર્યત રહે છે. વ્યાખ્યાગ્રંથોમાં સાતે નરકપૃથ્વીના પ્રત્યેક પાથડાના નૈરયિકોની પૃથક–પૃથ અવગાહનાનું કથન છે અને પ્રત્યેક પાથડામાં અવગાહનાની ક્રમિક વૃદ્ધિ રૂપ વિશ્લેષણ છે પરંતુ આગમોમાં વ્યાખ્યાગ્રંથોના તે કથનને પુષ્ટ કરે તેવું કોઈ વર્ણન પ્રાપ્ત થતું નથી. તેમજ વ્યાખ્યામાં કથિત કેટલીક અવગાહના વિચારણીય પણ છે, જેમ કે– પ્રથમ નરકના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથ માત્રની અવગાહના અને અનુત્તર વિમાનમાં બે હાથની અવગાહના આગમ દષ્ટિએ સિદ્ધ થઈ શકતી નથી. નારકીઓમાં સંહનન, સંસ્થાન આદિ - | १७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरया किं संघयणी पण्णत्ता? गोयमा ! छह संघयणाणं असंघयणी,णेवट्ठी,णेव छिरा, णवि ण्हारु, जे पोग्गला अणिट्ठा जावअमणामातेतेसिं सरीरसंघायत्ताए परिणमंति। एवं जावअहेसत्तमा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરોનું ક્યું સંહનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ પ્રકારના સંવનનમાંથી તેને એક પણ પ્રકારનું સંહનન નથી. તેના શરીરમાં હાડકાંઓ નથી, નસો(શિરાઓ) નથી, સ્નાયુ નથી, જે પુદ્ગલ અનિષ્ટ અને અમનોજ્ઞ હોય છે, તે તેના શરીરરૂપમાં એકત્રિત થઈ જાય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | १८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरा किं संठिया पण्णत्ता? गोयमा !दुविहा पण्णता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थणंजेते भवधारणिज्जाते हुंडसंठिया पण्णत्ता, तत्थ णं जे ते उत्तरवेउव्विया ते विहुंडसंठिया पण्णत्ता । एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનું કયું સંસ્થાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેના સંસ્થાન બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરની અપેક્ષાથી તેને હુંડ સંસ્થાન હોય છે અને ઉત્તરવૈક્રિયની અપેક્ષાથી પણ તેને હુંડ સંસ્થાન જ હોય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધીના નારકીના સંસ્થાન જાણવા. | १९ इमीसेणंभंते ! रयणप्पभाए पुढवीएणेरइयाणंसरीरगा केरिसगावण्णेणं पण्णत्ता? गोयमा !काला कालोभासा जावपरमकिण्हावण्णेणपण्णत्ता । एवं जावअहेसत्तमाए। Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-ર [ ૨૨૭ ] ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનો વર્ણ કેવો હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! કાળો, કાળી કાંતિવાળો(કાળી છાયા) યાવત અત્યંત કાળો હોય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓના વર્ણ જાણવા જોઈએ. | २० इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरया केरिसया गंधेणं पण्णत्ता? गोयमा ! से जहाणामए अहिमडे इवा,तंचेव जाव अहेसत्तमा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરની ગંધ કેવી હોય છે? ઉત્તર– હે ગૌતમ! જેમ કોઈ મરેલો સર્પ હોય ઇત્યાદિ પૂર્વવત્ કથન કરવું જોઈએ. સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓની ગંધ આ પ્રમાણે જ જાણવી જોઈએ. | २१ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीएणेरइयाणंसरीरया केरिसया फासेणं पण्णत्ता? गोयमा ! फुडितच्छविविच्छविया खस्फरुस-झाम झुसिरा फासेणं पण्णत्ता । एवं जाव अहेसत्तमा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનો સ્પર્શ કેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેના શરીરની ચામડી ફાટેલી હોવાથી તથા ઉઝરડા અને કરચલી પડેલી હોવાથી, કાંતિ રહિત, કઠોર, બળેલી વસ્તુની જેમ ખરબચડી અને છીદ્રવાળી છે. (પાકેલી ઈટની જેમ ખરબચડું શરીર છે) આ પ્રમાણે સપ્તમ નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. | २२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केरिसया पोग्गला उसासत्ताए परिणमंति? गोयमा !जे पोग्गला अणिट्ठा जावअमणामा तेतेसिं उसासत्ताए परिणमंति। एवं जाव अहेसत्तमाए । एवं आहारस्स वि सत्तसु वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરમાં કેવા પુલો શ્વાસોશ્વાસના રૂપે પરિણત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જે પુગલો અનિષ્ટ યાવતું અમનોજ્ઞ હોય છે, તે નારકીઓના શ્વાસોશ્વાસ રૂપે પરિણત થાય છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓનું કથન કરવું જોઈએ. - આ જ રીતે જે પુદ્ગલો અનિષ્ટ તેમજ અમનોજ્ઞ હોય છે તે નારકીઓના આહારરૂપે પરિણત થાય છે. આ જ રીતે રત્નપ્રભાદિ સાતે ય નરક પૃથ્વીના નારકીઓના સંબંધમાં જાણવું જોઈએ. २३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं कइ लेसाओ पण्णत्ताओ? गोयमा! एक्का काउलेसा पण्णत्ता । एवं सक्करप्पभाए वि। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક કાપોતલેશ્યા હોય છે. આ પ્રમાણે શર્કરા પ્રભામાં પણ કાપોતલેશ્યા છે. | २४ वालुयप्पभाए पुच्छा? दोलेसाओ पण्णत्ताओ,तंजहाणीललेसा, काउलेसा य। तत्थ णं जे काउलेसा ते बहुतरा,जेणीललेसा ते थोवतरगा। ભાવાર્થ :- હે ભગવન્! વાલુકાપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! બે Page #302 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર લેશ્યાઓ હોય છે– નીલલેશ્યા અને કાપોતલેશ્યા. તેમાં કાપોતલેશ્યાવાળા નારકીઓ વધારે છે અને નીલલેશ્યા- વાળા નારકીઓ થોડા છે. | स पंकप्पभाए पुच्छा? गोयमा ! एक्का णीललेस्सा पण्णत्ता। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! પંકપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક નીલ ગ્લેશ્યા હોય છે. | २६ धूमप्पभाए पुच्छा? गोयमा !दोलेस्साओपण्णत्ताओ,तंजहा-किण्हलेस्सा य णीललेस्सा य । तत्थ ण जेणीललेसा ते बहुतरा,जे किण्हलेसा ते थोवतरगा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ધૂમપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! બે વેશ્યા હોય છે– કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યા. તેમાં નીલ વેશ્યાવાળા નારકીઓ અધિક છે અને કૃષ્ણલેશ્યાવાળા નારકીઓ થોડા છે. २७ तमाए पुच्छा?गोयमा !एक्का किण्हलेसा । अहेसत्तमाए एक्का परमकिण्हलेस्सा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!તમ પ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક કૃષ્ણલેશ્યા હોય છે. સાતમી નરક પૃથ્વીમાં એક પરમ કૃષ્ણલેશ્યા હોય છે. २८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं सम्मदिट्ठी? मिच्छदिट्ठी? सम्मामिच्छदिट्ठी? गोयमा !सम्मदिट्ठी वि मिच्छदिट्ठी विसम्मामिच्छदिट्ठी वि, एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ શું સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર– હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્રદષ્ટિ પણ છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | २९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किंणाणी अण्णाणी? गोयमा !णाणी विअण्णाणि वि। जेणाणी तेणियमा तिणाणी,तंजहा-आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी । जे अण्णाणी ते अत्यंगइया दुअण्णाणि, अत्थेगइया ति अण्णाणी । जे दुअण्णाणि ते णियमा मइअण्णाणी य सुयअण्णाणी य । जे तिअण्णाणिते णियमा मइअण्णाणि,सुयअण्णाणी, विभंगणाणी वि, सेसा णं णाणी वि अण्णाणि वि तिण्णि जाव अहेसत्तमाए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિશ્ચયથી ત્રણ જ્ઞાન હોય છે, તે આ પ્રમાણે છે- આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. જે અજ્ઞાની છે, તેમાં કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જેને બે અજ્ઞાન છે, તેને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન હોય છે, જેને ત્રણ અજ્ઞાન છે, તેઓને નિયમથી મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર . [ ૨૨૯ ] શેષ શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓના નારકીઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન હોય છે. સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓ માટે એ પ્રમાણે જ કહેવું જોઈએ. | ३० इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए णेरइया किंमणजोगी, वइजोगी,कायजोगी? गोयमा ! तिण्णि वि। एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન! આ રત્નપ્રભા પથ્વીના નારકી મનયોગી છે, વચન યોગી છે કે કાયયોગી છે? ઉત્તર- હે ગૌતમ ! તેઓને ત્રણે યોગ હોય છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | ३१ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं सागारोवउत्ता? अणागारोवउत्ता? गोयमा !सागारोवउत्ता वि अणागारोवउत्ता वि । एवं जावअहेसत्तमाएपुढवीए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ સાકાર ઉપયોગી છે કે અનાકાર ઉપયોગી છે? ઉત્તર- હે ગૌતમ! સાકાર ઉપયોગી પણ છે અને અનાકાર ઉપયોગી પણ છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ३२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया ओहिणा केवइयं खेत्तं जाणंति पासति? गोयमा ! जहण्णेणं अक्षुटुंगाउयाइंउक्कोसेणं चत्तारि गाउयाई। सक्करप्पभाए पुढवीए, जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेणं अद्भुट्ठाई । एवं अद्धद्धगाउयंपारिहायइ जावअहेसत्तमाए जहण्णेण अद्धगाउयं उक्कोसेणगाउय । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ અવધિ જ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે, દેખે છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભાના નારકીઓ જઘન્ય સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને જાણે દેખે છે. શર્કરાપ્રભાના નારકી જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ ક્ષેત્રને જાણે-દેખે છે. આ પ્રમાણે અર્ધી-અર્ધા ગાઉ ઘટાડીને કહેવું જોઈએ કાવત અધઃસપ્તમ પૃથ્વીના નારકી જઘન્ય અર્થો ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ ક્ષેત્રને જાણે દેખે છે. | ३३ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा! चत्तारिसमुघाया पण्णत्ता,तंजहा- वेयणासमुघाए, कसायसमुघाए, मारणतियसमुघाए वेउव्वियसमुग्घाए । एवं जावअहेसत्तमाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તરહે ગૌતમ! ચાર સમુદ્યાત હોય છે. વેદના સમુદ્યાત, કષાય સમુઘાત, મારણાંતિક સમુઘાત અને વૈક્રિય સમુઘાત. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નારકીઓના સંઘયણ, સંસ્થાન આદિ વિષયોનું નિદર્શન છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંઘયણ :- નારકીઓના શરીરમાં હાડકા, માંસ આદિ ન હોવાથી તે અસંઘયણી છે. સંસ્થાનઃ- તથા પ્રકારના અશુભ કર્મોદયે નારકીઓને ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરનું હુંડ સંસ્થાન હોય છે. ઉચ્છવાસ-આહાર - અનિષ્ટ, અશુભ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર પુદ્ગલો તેના શ્વાસોચ્છવાસ અને આહાર રૂપે પરિણત થાય છે. લેશ્યા - સમુચ્ચય રીતે નારકીઓમાં કૃષ્ણ, નીલ, કપોત, આ ત્રણ લેશ્યા હોય છે. પ્રથમ બે નરકના સર્વ નારકીઓને એક કાપોતલેશ્યા હોય છે. ત્રીજી નરકમાં કાપોત અને નીલ બે વેશ્યા હોય છે અર્થાતુ કેટલાક નારકીઓને કાપોત લેશ્યા અને કેટલાક નારકીઓને નીલલેશ્યા હોય છે. તેમાં કાપોલેશ્યાવાળા અધિક અને નીલલેશ્યાવાળા અલ્પ છે. ચોથી નરકના સર્વ નારકીઓને એક નીલલેશ્યા હોય છે. પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ બે વેશ્યા હોય છે અર્થાતુ કેટલાક નારકીઓને નીલલેશ્યા અને કેટલાક નારકીઓને કૃષ્ણ લેશ્યા હોય છે. તેમાં નીલ લેશ્યાવાળા અધિક અને કૃષ્ણલેશ્યાવાળા અલ્પ હોય છે. છઠ્ઠી નરકના સર્વ નારકીઓને કૃષ્ણલેશ્યા અને સાતમી નરકના સર્વ નારકીઓને પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. દષ્ટિ :- સાતે નરકના નારકીઓમાં ત્રણ દષ્ટિ હોય છે. નારકીઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. દષ્ટિનું પરિવર્તન થતું હોવાથી તેઓને ત્રણે દષ્ટિ સંભવે છે. સાતમી નરકના અપર્યાપ્તા નારકીઓને એક મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાનાશાનઃ-નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિ નારકીઓને ત્રણ જ્ઞાન અને મિથ્યાદષ્ટિ નારકીઓને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે, શેષ જીવોને ત્રણ અજ્ઞાન હોય છે. યોગ-ઉપયોગઃ- નારકીઓને ત્રણે યોગ અને સાકાર-અનાકાર બંને ઉપયોગ હોય છે. અવવિક્ષેત્ર :- પ્રથમ નરકના નારકી જઘન્ય સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રના રૂપી પદાર્થોને જાણે-દેખે છે. ત્યાર પછીની નરકના નારકીઓના અશુભકર્મો ક્રમશઃ અધિક હોવાથી તેનું અવધિક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે, બીજી નરકના નારકી જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ, ત્રીજી નરકના નારકી જઘન્ય અઢી ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, ચોથી નરકના નારકી જઘન્ય બે ગાઉ, ઉત્કૃષ્ટ અઢી ગાઉ, પાંચમી નરકના નારકી જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ, છઠ્ઠી નરકના નારકી જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ, સાતમી નરકના નારકી જઘન્ય અર્થો ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ ક્ષેત્રને જાણે-દેખે છે. નારકીઓના આ અવધિજ્ઞાનનું ક્ષેત્ર આત્માંગુલ, પ્રમાણાંગુલ અને ઉત્સધાંગુલ, આ ત્રણ પ્રકારના માપમાંથી કયા માપના આધારે છે? તેનું સ્પષ્ટીકરણ આગમમાં મળતું નથી. નારકીઓના શરીરની અવગાહના ઉત્સધાંગુલના માપથી હોય તે નિશ્ચિત છે. તદનુસાર તેમનું અવધિજ્ઞાન ક્ષેત્ર પણ ઉત્સધાંગુલના માપથી હોય તો પણ ઘટિત થઈ શકે છે. તે સિવાય અન્ય બંને પ્રકારના અંગુલ ઉત્સધાંગુલથી મોટા છે, તેથી તે પણ ઘટિત થઈ શકે છે. આગમમાં તેનું સ્પષ્ટીકરણ ન હોવાથી ભિન્ન-ભિન્ન પરંપરાઓ મળે છે. સઘાત – નારકીઓને પ્રથમ ચાર સમુદ્યાત હોય છે, તેનો આદિ અંતિમ ત્રણ સમુઘાત નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-: नैयि 6देश-२ | २३१ । કારણ કે તેમાં તેજોલબ્ધિ, આહારક લબ્ધિ અને કેવળજ્ઞાન-દર્શન હોતા નથી. नारडीमोनी वेदना : ३४ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए णेरइया केरिसयंखुहप्पिवासंपच्चणुब्भवमाणा विहरति? गोयमा ! एगमेगस्सणंरयणप्पभापुढविणेरइयस्स असब्भावपट्ठवणाए सव्वोदधी वा सव्वपोग्गले वा आसगंसि पक्खिवेज्जा णो चेवणंसे रयणप्पभापुढवीए णेरइए तित्ते वा सिया, वितण्हे वा सिया। एरिसिया णं गोयमा ! रयणप्पभाए णेरइया खुहप्पिवासं पच्चणुब्भवमाणा विहरति एवं जावअहेसत्तमाए। भावार्थ :- प्रश्न- भगवन् ! ॥ रत्नप्रभा पृथ्वीन नाहीसो क्षुधा अने तृषानी वनानो वो अनुभव ४२ छ? ઉત્તર-હે ગૌતમ! અસત્કલ્પના અનુસાર જો કોઈ એક રત્નપ્રભા પૃથ્વીના નારકીના મુખમાં બધા સમુદ્રોનું પાણી અને બધા ખાદ્ય પદાર્થો(પુદ્ગલો) નાખવામાં આવે તો પણ તે રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની ક્ષુધા તૃપ્ત થતી નથી, તેની તૃષા પણ શાંત થતી નથી. હે ગૌતમ ! એવી તીવ્ર ભૂખ અને તરસની વેદના રત્નપ્રભા પૃથ્વીના નારકીઓને હોય છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓના સંબંધમાં પણ જાણવું જોઈએ. | ३५ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं एगत्तं पभुविउवित्तए, पुहुत्तं पि पभूविउवित्तए? . गोयमा ! एगत्तं पि पभू पुहुत्तं पि पभू विउव्वित्तए । एगत्तं विउव्वेमाणा एग महमोग्गररूवं वा एवं मसढि,करवत, असि.सत्ती, हल,गया.मसल,चक्का , णाराय,कुंत,तोमर, सूल, लउड,भिंडमाला य रूवंवा विउव्वति; पुहुत्त विउव्वेमाणा, मोग्गररूवाणि वा जावभिंडमालरूवाणि वा ताईसंखेज्जाइंणो असखेज्जाई, संबद्धाई णो असंबद्धाई, सरिसाइंणो असरिसाइं विउव्वंति; विउव्वित्ता अण्णमण्णस्स कायं अभिहणमाणा अभिहणमाणा वेयणं उदीरेति- उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं फरुसंणिठुरं चंड तिव्वं दुक्खंदुग्गं दुरहियासं । एवं जावधूमप्पभाए पुढवीए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકી શું એક રૂપ બનાવવામાં સમર્થ છે કે અનેક રૂપ બનાવવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ! તે એક રૂપ પણ બનાવી શકે છે અને અનેક રૂપ પણ બનાવી શકે છે. જ્યારે તે નારકીઓ એક રૂપની વિદુર્વણા કરે ત્યારે એક મોટા મુદ્ર રૂપ શસ્ત્રની વિદુર્વણા કરે છે. ४ प्रभा भुसंढी, १२वत, तसवार, शक्ति, स, ह, भुस, या , मातो, तोभ२, शूल, લાઠી, ભિંડમાલ વગેરે શસ્ત્રવિશેષની વિકુર્વણા કરે છે, અનેક રૂપોની વિકુર્વણા કરે ત્યારે મુગરથી ભિંડમાલ પર્યતના અનેક રૂપોની વિફર્વણા કરે છે. તે સંખ્યાના રૂપોની વિફર્વણા કરી શકે છે પરંતુ અસંખ્યાત રૂપોની Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિકર્વણા કરી શકતા નથી. તેઓ પરસ્પર સંબદ્ધ રૂપોની વિમુર્વણા કરી શકે છે પરંતુ અસંબદ્ધ રૂપોની વિદુર્વણા કરી શકતા નથી. વિકર્વિત કરેલા તે રૂપો એક સમાન હોય છે પરંતુ ભિન્ન-ભિન્ન હોતા નથી. તેઓ અનેક રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર પ્રહાર કરીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના સુખના અંશ માત્રથી રહિત અત્યંત દુઃખ રૂપ હોવાથી ઉજજવળ છે, મર્મ સ્થાનોમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થતી હોવાથી પ્રગાઢ છે, કર્કશ-કઠોર પથ્થરના ટુકડાની જેમ શરીરવયવોને ભાંગી નાખતી હોવાથી કર્કશ છે, અપ્રીતિકારક હોવાથી કટુ છે, અત્યંત રૂક્ષતાજનક હોવાથી કઠોર છે, તેનો પ્રતિકાર કરી શકાતો ન હોવાથી નિષ્ફર છે, રૌદ્રતા ઉત્પન્ન કરતી હોવાથી ચંડ છે, વેદનાની પરાકાષ્ટા રૂપ હોવાથી તીવ્ર છે, દુઃખરૂપ છે, નારકીઓ તેમાંથી મુક્ત થઈ શકતા ન હોવાથી દુર્લધ્ય છે, દુઃખપૂર્વક સહન થતી હોવાથી દુસહ્ય છે. આ પ્રકારની અસહ્ય વેદનાઓ પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધીના નારકીઓને આયુષ્ય પર્યત હોય છે. | ३६ छट्ठसत्तमासुणं पुढवीसुणेरइया बहु महंताई लोहियकुंथुरूवाइं वइरामयतुंडाई गोमयकीडसमाणाइविउव्वति,विउव्वित्ता अण्णमण्णस्सकायसमतुरगेमाणा-समतुरंगेमाणा खायमाणाखयमाणासयपोरागकिमियाविवचालेमाणाचालेमाणाअंतो अंतोअणुपविसमाणाअणुप्पविसमाणा वेयणं उदीरंति- उज्जलं जावदुरहियासं। ભાવાર્થ:- છઠ્ઠી સાતમી નરકના નારકીઓ અનેક મોટા મોટા લાલ રંગના, વજમય મુખવાળા કુંથવા જેવા રૂપો બનાવે છે. ગાયના છાણના કીડા જેવા રૂપોની વિકુર્વણા કરે છે, તેવા શરીરની વિક્ર્વણા કરીને એક બીજાના શરીર પર ઘોડાની જેમ સવાર થઈ જાય છે, પરસ્પર કરડે છે, સો કાતળીવાળા શેરડીના કીડાની જેમ સળવળાટ કરતા તેના શરીરની અંદર ઘુસી જાય છે. તેથી તે નારકીઓ ઉજજવળ યાવતું દુઃસહ્ય વેદનાનો અનુભવ કરે છે. | ३७ इमीसे णं भंते !रयणप्पभाए पुढवीए णेरइया किं सीयवेयणं वेदंति, उसिण वेयणं वेदति,सीओसिणवेयणं वेदेति? गोयमा !णो सीयं वेयणं वेदेति, उसिणं वेयणं वेदेति, णो सीयोसिणं, एवं जाववालुयप्पभाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! તે શીત વેદના વેદતા નથી, ઉષ્ણ વેદના વેદે છે, શીતોષ્ણ વેદના વેદતા નથી. આ જ રીતે શર્કરા પ્રભા અને વાલુકાપ્રભાના નારકીના સંબંધમાં પણ જાણવું જોઈએ. | ३८ पंकप्पभाए पुच्छा? गोयमा !सीयं पिवेयणं वेदेति, उसिणं पिवेयणं वेयंति, णो सीओसिणवेयणं वेयति । ते बहुतरगा जे उसिणं वेयणं वेदेति, ते थोवतरा जे सीयं वेयणं वेयति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પંકપ્રભા નરકના નારકીઓની વેદના વિષયક પ્રશ્ન પૂર્વવતુ? ઉત્તર- હે ગૌતમ! તેઓ શીત વેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે, શીતોષ્ણ વેદના વેદતા નથી. તેમાં ઉષ્ણ વેદના વેદનારા ઘણા છે, શીત વેદના વેદનારા ઓછા છે. | ३९ धूमप्पभाए पुच्छा? गोयमा !सीयं पि वेयणं वेदेति, उसिणं पि वेयणं वेदेति, णो Page #307 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-: नैयि 6देश-२ | २33 सीओसिणं वेयणं वेदेति । ते बहुतरगाजे सीयवेदणं वेदेति, ते थोवतरगाजे उसिणवेयणं वेयंति। भावार्थ:-प्रश्न- भगवन ! धूमप्रमा पृथ्वीना नारहीमोनी वहन विषय प्रशन? 612-3 ગૌતમ! તેઓ શીતવેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે પરંતુ શીતોષ્ણ વેદના વેદતા નથી. તેમાં શીત વેદના વેદનારા નારકીઓ ઘણા છે અને ઉષ્ણ વેદના વેદનારા થોડા છે. |४० तमाए पुच्छा? गोयमा ! सीयं वेयणं वेदेति णो उसिणं वेयणं वेदेति णो सीओसिणं वेयण वेदेति । एवं अहेसत्तमाए णवरं परमसीय । भावार्थ:-प्रश्न- भगवन! तभ:प्रमा पृथ्वीना नारहीमोनाविषयमा प्रश्न? 6त्तर- गौतम! તેઓ શીતવેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદતા નથી અને શીતોષ્ણ વેદના વેદતા નથી. આ જ રીતે તમ તમ પ્રભા પૃથ્વીના નારકીઓ પરમ શીત વેદના વેદે છે, ઉષ્ણ કે શીતોષ્ણ વેદના વેદતા નથી. ४१ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं णिरयभवं पच्चणुभवमाणा विहरति? गोयमा !तेणंतत्थ णिच्चं भीया, णिच्चंतसिया,णिच्चं छुहिया, णिच्चं उव्विग्गा, णिच्वं उपप्पुआ णिच्चं वहिया णिच्वं परममसुभमउलमणुबद्धंणिरयभवंपच्चणुभवमाणा विहरति । एव जावअहेसत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના નરક ભવનો અનુભવ तावियरेछ? ઉત્તર- હે ગૌતમ! તે ત્યાં હંમેશાં ડરતા રહે છે, હંમેશાં ત્રાસિત રહે છે. હંમેશાં ભૂખથી પીડાતા રહે છે, હંમેશાં ઉદ્વિગ્ન રહે છે, હંમેશાં ઉપદ્રવગ્રસ્ત રહે છે, હંમેશાં વધ કરનારની જેમ ક્રૂર પરિણામવાળા રહે છે, હંમેશાં અત્યંત અશુભ, જેની તુલના ન થઈ શકે તેવી નિરંતર અશુભ પરંપરાથી જ આવેલા નરક ભવનો અનુભવ કરે છે. આ પ્રમાણે જ સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. |४२ अहेसत्तमाए णं पुढवीए अणुत्तरा महतिमहालया महाणरगा पण्णत्ता,तं जहाकालेमहाकालेरोरुए महारोरुए अप्पइट्टाणे। तत्थइमेपंचमहापुरसा अणुत्तरेहिंदंडसमादाणेहिं कालमासेकालकिच्चा अप्पइट्टाणेणरएणेरइयत्ताएउववण्णा,तंजहा-रामेजमदग्गिपुत्ते, दढाउलच्छइपुत्ते, वसु उवरिचरे, सुभूमे कोरव्वे, बंभदत्ते चुलणिसुए। तेणं तत्थ णेरड्या जाया काला कालो भासा जावपरम किण्हा वण्णेण पण्णत्ता । तेणंतत्थ वेयणं वेदेतिउज्जलं विउलं जावदुरहियासं। भावार्थ:- सातभी पृथ्वीमा पांय अनुत्तर, भोटमा भोट। महान२वास छ. यथा- स, महाड, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. ત્યાં પાંચ મહાપુરુષ સર્વોત્કૃષ્ટ હિંસાદિ પાપ કર્મોને એકત્રિત કરીને, મૃત્યુ સમયે મરીને અપ્રતિષ્ઠાન નરકમાં નારક રૂપમાં ઉત્પન્ન થયા છે. (૧) જમદગ્નિનો પુત્ર પરશુરામ, (२) १२७तिपुत्र हवायु, (3) परिय२ वसु॥४, (४) औ२व्य सुभूम सने (५) युमिपुत्र प्रा. त्यां Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્પન્ન થયેલા તે નારકીઓ કાળા, કાળી કાંતિવાળા યાવત અત્યંત કાળા વર્ણવાળા હોય છે. ત્યાં તે નારકીઓ અત્યંત જાજ્વલ્યમાન, વિપુલ વાવત અસહ્ય વેદનાને વેદે છે. | ४३ उसिणवेयणिज्जेसुणं भंते !णरएसुणेरइया केरिसयंउसिणवेयणं पच्चणुब्भमाणा विहरति? गोयमा !से जहाणामाए कम्मारदारए सिया-तरुणे बलवंजुगवंजुवाणे अप्पायंके थिरग्गहत्थेदढपाणि-पायपास पिटुंतरोरु-परिणएलंघण-पवण-जवण-वग्गणपमद्दणसमत्थे तलजमलजुयल(फलिहणिभ)बाहूघणणिचियवलियवट्टखंधे,चम्मेढगदुहणमुट्ठियसमाहय णिचियगायगत्ते उरस्स बल समण्णागए छेए दक्खे पट्टे कुसले णिउणे मेहावी णिउणसिप्पोवगए एगमहं अयपिंडं उदगवारसमाणं गहायतंताविय-ताविय कोट्टिय कोट्टिय उभिंदिय-उभिदिय चुण्णिय-चुण्णिय जावएगाहं वा दुयाहं या तियाहं वा उक्कोसेणं अद्धमासंसाहणेज्जा, सेणंतंसीयं सीईभूयं अओमएण संडासएणंगहाय असब्भावपट्ठवणाए उसिणवेयणिज्जेसुणरएसु पक्खिवेज्जा, सेणं तं उम्मिसिय णिमिसियंतरेण पुणरविपच्चुद्धरिस्सामित्ति कटुपविरायमेव पासेज्जा, पविलीणमेव पासेज्जा,पविद्धत्थमेव पासेज्जाणोचेवणं संचाएइ अविरायवा अविलीणंवा अविद्धत्थंवा पुणरवि पच्चुद्धरित्तए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! ઉષ્ણ વેદનાવાળી નરકોમાં નારકીઓ કેવા પ્રકારની ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ લુહારનો પુત્ર હોય, તે તરૂણ, બળવાન, યુગવાન (કાળ આદિથી ઉત્પન્ન ઉપદ્રવથી રહિત), યુવાન અને રોગ રહિત, બંને હાથોના સ્થિર અગ્રભાગવાળો, સુદઢ અને મજબૂત હાથ, પગ, પાંસળીઓ, પીઠ, જંઘાઓવાળો, ખાડા વગેરેને ઓળંગવામાં, કૂદવામાં, ઉતાવળથી ચાલવામાં, ફેંકવામાં અને પત્થરાદિનું ચૂર્ણ કરવામાં સમર્થ, તાડ વૃક્ષ જેવા લાંબા અને મજબૂત બાહુવાળો, પુષ્ટ, મજબૂત અને ગોળ ખભાવાળો, ચામડાની ચાબુકના, મુગર(ગદા)ના તથા મુટ્ટીના પ્રહારથી પરિપુષ્ટ અને મજબૂત શરીરવાળો, આંતરિક ઉત્સાહથી યુક્ત, બોત્તેર કળાઓમાં નિપુણ, દક્ષ-શીધ્ર કાર્ય કરવાનો અભ્યાસી, પ્રઇ–અત્યંત સમર્થ, કુશળ–બુદ્ધિમાન, નિપુણ, શિલ્પકળાથી યુક્ત (એવો તે લુહારનો છોકરો) પાણીના ઘડાની જેમ એક અત્યંત ભારે લોખંડના ગોળાને ગ્રહણ કરીને, તેને તપાવી-તપાવીને કૂટી-ફૂટીને, ટુકડે ટુકડા કરીને, તેનું ચૂર્ણ બનાવે, એવું એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થાવ વધારેમાં વધારે પંદર દિવસ સુધી કરતો રહે. (લોખંડના ચૂર્ણને તપાવી ગોળો બનાવે અને ગોળાને તપાવી, કૂટી, ચૂર્ણ બનાવે, આ રીતે વારંવાર કરવાથી તે પોલાદી ગોળો બની જશે.) પછી તેને ઠંડો કરી, તે ઠંડા લોખંડના ગોળાને લોખંડની સાણસીથી પકડીને અસત્કલ્પનાથી ઉષ્ણવેદનાવાળી નરક ભૂમિમાં “પલવારમાં હું તેને કાઢી લઈશ” તેમ વિચારીને ત્યાં રાખે તો ક્ષણવારમાં જ તેને ધાણીની જેમ ફૂટતો, માખણની જેમ પીગળતો અને સંપૂર્ણતયા ભસ્મીભૂત થતો જુએ છે. લુહારનો છોકરો ફૂટયા વિનાના, પીગળ્યા વિનાના અને વિધ્વંસ થયા વિનાના તે લોખંડના ગોળાને બહાર કાઢવામાં સમર્થ થતો નથી. (તાત્પર્ય એ છે કે તે લોખંડનો ગોળો ત્યાંની ઉષ્ણતાથી (ગરમીથી) ક્ષણવારમાં પીગળીને નષ્ટ થઈ જાય છે. ત્યાંની ઉષ્ણતા આટલી ભીષણ છે.) |४४ सेजहावामत्तमातंगेदुपाएकुंजरेसट्ठिहायणेपढमसरयकालसमयसवाचरमणिदाहकालसमयसि वा उण्हाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए आउरे झिज्झिए पिवासिए બનાવે, આ વાળી નરક ભૂમિમાં તે ઠંડા લોખ Page #309 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति- उ : नैरथि उद्देश५-२ ૨૩૫ दुब्बले किलंते, एक्कं महं पुक्खरिणि पासेज्जा चाउक्कोणं समतीरं अणुपुव्वसुजायवप्प-गंभीर-सीयलजलं संछण्णपत्त भिसमुणालं बहुउप्पल- कुमुद - णलिण- सुभग-सोगंधिय पुंडरीय- महापुंडरीय सयपत्त- सहस्सयपत्त- केसर- फुल्लोवचिय छप्पयपरिभुज्जमाणकमलं अच्छविमल-सलिलपुण्णं परिहत्थभमंत-मच्छ- कच्छभं अणेगसउणिगणमिहुणय विरइय सद्दुण्णइयमहुरसरणाइयं तं पासइ, तं पासित्ता तं ओगाहइ, ओगाहित्ता से णं तत्थ उण्हपि पविणेज्जा तिण्हंपि पविणेज्जा खुहं पि पविणिजा जरंपि पविणेज्जा दाहं पि पविणेज्जा णिद्दाएज्ज वा पयलाएज्ज वा सई वा रई वा धिरं वा मइं वा उवलभेज्जा, सीए सीयभूए संकममाणे संकममाणे सायासोक्ख बहुले यावि विहरेज्जा । एवामेव गोयमा ! असब्भावपटुवणाए उसिणवेयणिज्जेहिंतो णरएहिंतो णेरइए उट्टि समा जाई इमाइं मणुस्सलोयसि भवंति गोलियालिछाणि वा सेंडिया लिंछाणि वा भिंडिया लिंछाणि वा अयागराणि वा तंबागराणि वा तउयागराणि वा सीसागराणि वा रुप्पागराणि वा सुवण्णागराणि वा हिरण्णागराणि वा कुंभारागणी इ वा मुसागणी इ वा इट्टयागणी वा कवेल्लुयागणी वा लोहारंबरीसे इ वा जतवाडचुल्ली वा गोलिया लिंछागणीइ, वा सोंडियलिछागणी वा णलागणी इ वा तिलागणी वा तुसागणी तिवा तत्ताइं समज्जोईभूयाइं फुल्लकिंसुय-समाणाई उक्कासहस्साइं विणिम्मुयमाणाई जालाससहस्साइं पमुच्चमाणाई इंगालसहस्साइं पविक्खरमाणाइं अंतो- अंतो हुहुयमाणाई चिट्ठति ताइं पासइ, ताइं पासित्ता ताई ओगाहइ, ताई ओगाहित्ता से णं तत्थ उन्हं पि पविणेज्जा तण्हं पि पविणेज्जा खुहं पि पविणेज्जा जरपि पविणेज्जा दाहंपि पविणेज्जा णिद्दाएज्जा वा पयलाएज्जा वा सई वा रई वा धिरं वा मई वा उवलभेज्जा, सीए सीयभूयए संकममाणे संकममाणे सायासोक्खबहुले या वि विहरेज्जा, भवेयारूवे सिया ? णो इणट्ठे समट्ठे, गोयमा ! उसिणवेयणिज्जेसु णरएसु णेरइया एत्तो अणिट्ठतरियं चेव उसिण वेयणं पच्चणुभवमाणा विहरंति । भावार्थ :- प्रेम ओोर्ध साठ वर्षनो, मह अरतो मातंग, द्विपाड-जे अवयवोथी (भुज अने सूंढथी) पाशी पीनार, डुं४२ (हाथी) होय, प्रथम शर ऋतुना समयमा ( अरत भासभा) अथवा ग्रीष्म ऋतुना छेत्सा समयमां (४ भासभा) तापथी पराभूत, तृषार्थीी पीडित, हावाग्निनी वाणाखोथी तप्त, खडुणવ્યાકુળ, તૃષાના કારણે ગળું સૂકાય ગયું હોય, તૃષાથી તરફડતો, શારીરિક અને માનસિક સ્થિરતા વિનાનો हुर्जण, यासवामां ग्लानिने अनुभवतो (ते हाथी), ते समये खेड भोटी पुष्करिणी ( सरोवर) ने भुखे छे. તે સરોવર ચોરસ, સુખપૂર્વક પ્રવેશ કરી શકાય તેવા સમાન કિનારાવાળા, ક્રમશઃ ઊંડા થતા, અથાહ અને શીતળ પાણીવાળા, સુભગ, સૌગધિક કમલપત્રો અને મૃણાલોથી ઢંકાયેલા, ખીલેલા અનેક मण, डुभु, नलिन, सुभग, सौगंधिड, पुंडरीड, महापुंडरीड, शतपत्र अने सहस्रपत्रोना प्रेशरोथी યુક્ત, ખીલેલા કમળોનું રસપાન કરતાં ભ્રમરોથી યુક્ત, ચારે બાજુ ફરતા અનેક મચ્છ, કચ્છ, કાચબાઓથી વ્યાપ્ત, સ્વચ્છ અને નિર્મળ પાણી યુક્ત, અનેક પક્ષીયુગલોના મધુર ધ્વનિથી શબ્દાયમાન હોય; તે સરોવરને જોઈને તે હાથી, તેમાં પ્રવેશ કરે છે, તેમાં પ્રવેશ કરીને પોતાની ગરમીને શાંત કરે છે, તરસને Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છીપાવે છે, ક્ષુધાને શાંત કરે છે, તાપથી ઉત્પન્ન જ્વરનો નાશ કરે છે, પરિદાહ આદિને પણ ઉપશાંત કરે છે. આ રીતે ઠંડકનો અનુભવ થતાં તે નિદ્રાધીન બને છે, અર્ધ મીંચેલી આંખોથી ઊભા-ઊભા નિદ્રાધીન થવારૂપ પ્રચલા યુક્ત બને છે, ક્ષણ માત્રની સ્વસ્થતાની અનુભૂતિથી તે પોતાની સ્મરણશક્તિને, આનંદને અને ચિત્તની સ્વસ્થતા રૂપ ધૈર્યને પુનઃ પ્રાપ્ત કરે છે. આ રીતે શીતલીભૂત થયેલો તે ગજરાજ સરોવરમાંથી બહાર નીકળી સુખ શાતાનો અનુભવ કરતો સ્વેચ્છાથી વિચરણ કરે છે. ૨૩૬ તે જ રીતે હે ગૌતમ ! અસત્કલ્પનાથી ઉષ્ણવેદના યુક્ત નરકમાંથી નીકળીને કોઈ નૈરિયક આ મનુષ્યલોકના અત્યંત ઉષ્ણ સ્થાનો છે, યથા– ગોળ બનાવવાની ભટ્ટી, મદ્ય બનાવવાની ભઠ્ઠી, બકરાની લીંડીઓની ભટ્ટી, લોખંડ, તાંબુ, કથીર, સીસું, રૂપું, સોનું, ચાંદી વગેરે ધાતુઓ ગાળવાની ભઠ્ઠી, કુંભારના નિંભાડાની અગ્નિ, મુસ-ધાતુ ગાળવા માટેની અગ્નિ, ઈંટ પકાવાના ભટ્ટાની અગ્નિ, નળિયાને પકાવતાં ભટ્ટાની અગ્નિ, લોખંડ ગાળવા માટે લુહારના ભટ્ટાની અગ્નિ, શેરડીમાંથીગોળ બનાવવાના ચૂલાની અગ્નિ, ભઠ્ઠીની અગ્નિ, તલની અગ્નિ, તુષની અગ્નિ, ઇત્યાદિ અગ્નિના સ્થાનોમાં અત્યંત તપ્ત, સાક્ષાત અગ્નિભૂત, કેસુડાના ફૂલ જેવી લાલ, હજારો ઉલ્કા-તણખાઓ, હજારો જવાળાઓથી જાજ્વલ્યમાન, હજારો અંગારાઓને નિર્મિત કરતી અંદરને અંદર તડતડ અવાજ કરતી કરતી ભડભડ બળીરહેલી તેવી અગ્નિને જુએ છે. તે અગ્નિ અને અગ્નિના સ્થાનોને જોઈને તે નૈરયિક તેમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને પોતાની નરકજન્ય ઉષ્ણ વેદનાને દૂર કરે છે, તૃષા અને ક્ષુધાને શાંત કરે છે, પરિતાપ રૂપ જવરને અને દાહને પણ ઉપશાંત કરે છે. શરીરમાં ઠંડકનો અનુભવ થતાં જ નિદ્રાધીન બને છે, જેમાં ઊભા-ઊભા નિદ્રાધીન થાય તેવી પ્રચલાથી યુક્ત બને છે, આ રીતે ક્ષણમાત્રની સ્વસ્થતાની અનુભૂતિથી તે પોતાની સ્મૃતિને, આનંદને, ચિત્તની સ્વસ્થતા રૂપ ધૈર્યને પુનઃ પ્રાપ્ત કરે છે. આ રીતે શીતલ-શીતલીભૂત થઈને નૈરયિક ત્યાંથી બહાર નીકળીને સુખશાતાનો અનુભવ કરતો સ્વેચ્છાથી વિચરણ કરે છે. નૈરયિકો શું આવા પ્રકારની ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે ? હે ગૌતમ ! તેમ નથી ઉષ્ણવેદના યુક્ત નરકમાં નૈરયિકો આનાથી પણ અનિષ્ટતર ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. ४५ सीयवेयणिज्जेसु णं भंते ! णरएसु णेरइया केरिसियं सीयवेयणं पच्चणुब्भवमाणा विहरति ? गोयमा ! से जहाणामए कम्मारदारए सिया तरुणे जुगवं बलवं जाव सिप्पोवगए एगं महं अयपिंड दगवारसमाणं गहाय ताविय कोट्टिय- कोट्टिय जहण्णेणं एगाहं वा दुयाहं वा तियाहं वा उक्कोसेणं मासं साहणेज्जा, से णं तं उसिणं उसिणभूयं अयोमएणं संडास एणं गहाय असब्भावपटुवणाए सीयवेयणिज्जेसु णरएसु पक्खिवेज्जा, तउम्मिसियणिमिसियंतरेण पुणरवि पच्चद्धरिस्सामि त्ति कट्टु पविरायमेव पासेज्जा, तं चेव णं जाव णो चेव णं सचाएज्जा पुणरवि पच्चुद्धरित्ताए । से णं से जहाणामए मत्तमायंगे तहेव जाव सोक्खबहुले यावि विहरेज्जा । एवामेव गोयमा ! असब्भावपट्टवणाए सीयवेयणेहिंतो णरएहिंतो णेरइए उव्वट्टिए समाणे जाइइमाइइह माणुस्सलोए हवंति, तं जहा - हिमाणि वा हिमपुंजाणि वा हिमपडलाणि वा हिमकूड़ाणिवा जावतुसाराणि वा, तुसारपुंजाणि वा, तुसार पडलाणि वा, तुसार कूडाणि वा ताइं पास, पासित्ता ताई ओगाहइ, ओगाहित्ता से णं तत्थ सीयंपि पविणेज्ज तहपि पविणेज्जा खुहंपि Page #311 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર. [ ૨૩૭ ] पविणेज्जा जरपि पविणेज्जा दाहं पिपविणेज्जा णिदएज्ज वा पयला- एज्ज वा जावउसिणे उसिणभूएसंकसमाणेसंकसमाणेसायासोक्खबहुलेयावि विहरेज्जा। गोयमा !सीयवेयणिज्जेसु णरएसु णेरइया एत्तो अणिद्रुतरियं चेव सीयवेयणं पच्चणुभवमाणा विहरति। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! શીત વેદનાવાળા નરકોમાં નારકીઓ કેવી શીત વેદનાનો અનુભવ કરે છે? ઉત્તર– હે ગૌતમ! જેમ કોઈ લુહારનો પુત્ર જે તરૂણ, યુગવાન-કાલાદિજન્ય ઉપદ્રવોથી રહિતયુવાન, બળવાન, યાવત કળાયુક્ત હોય, તે એક મોટા લોખંડના ગોળાને પાણીના ઘડાની જેમ ઉપાડીને, તેને અગ્નિમાં તપાવી-તપાવીને, વારંવાર જઘન્ય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉત્કૃષ્ટ એક માસ સુધી પૂર્વવતુ બધી ક્રિયાઓ કરતો રહે અને પછી તે અત્યંત તપ્ત લોખંડના ગોળાને લોઢાની સાણસીથી પકડીને અસત્કલ્પનાથી શીત વેદના યુક્ત નરકભૂમિમાં હું હમણા જ સમયમાત્રમાં તેને કાઢી લઈશ', તેવી ભાવનાથી તેને નાખે, પરંતુ પળવારમાં તે લોખંડના ગોળાને ફૂટતો, ઓગળતો અને નાશ પામતો જુએ છે, તે તેને અખંડ રૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી. ઇત્યાદિ વર્ણન પૂર્વ પ્રમાણે કહેવું જોઈએ. મદોન્મત્ત હાથીનું ઉદાહરણ પણ તેમજ કહેવું જોઈએ યાવત તે સરોવરમાંથી નીકળીને સુખ શાંતિથી વિચરે છે. તે જ રીતે હે ગૌતમ! અસત્કલ્પનાથી શીતવેદનાવાળા નરકોમાંથી નીકળતો નારકી આ મનુષ્ય લોકમાં શીત પ્રધાન સ્થાનો, જેમ કે– હિમ, હિમપુંજ હિમપટલ, હિમકૂટ યાવત તુષાર, તુષારપુંજ, તુષારપટલ તુષારકૂટ આદિ શીત સ્થાનોને જુએ છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, તે ત્યાં પોતાની નારકીય ઠંડીને, તૃષાને, ભૂખને, જવરને, દાહને(ઉષ્ણતા) દૂર કરે છે અને શાંતિનો અનુભવ કરતો યાવતું ગરમ થઈ અતિ ગરમ થઈને ત્યાંથી ધીરે-ધીરે નીકળીને સુખ શાતાનો અનુભવ કરે છે. હે ગૌતમ! શીત વેદનાવાળા નરક સ્થાનમાં નૈરયિકો તેનાથી પણ અનિષ્ટતર શીત વેદનાનો અનુભવ કરે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોની ભવપ્રત્યયિક ક્ષેત્ર વેદના અને પરસ્પર કૃત વેદનાનું વિસ્તૃત વર્ણન છે. નરક ભૂમિમાં નારકીઓ દશ પ્રકારની ક્ષેત્ર વેદના વેદે છે– અનંત સુધા, તૃષા, શીત, ઉષ્ણતા, ખુજલી, પરાધીનતા, જવર, દાહ, ભય અને શોક, આ દશ પ્રકારની વેદનામાંથી પ્રસ્તુત સૂત્રોમાં સુધા, તૃષા, શીત અને ઉષ્ણ, આ ચાર વેદનાની તીવ્રતમતાનું અસત્કલ્પના દ્વારા કથન છે. નારકીઓની ધા-gષા વેદના - જે રીતે પ્રબળતમ ભસ્મક રોગથી પીડિત વ્યક્તિ ગમે તેટલો આહાર કરે તો પણ તેને તૃપ્તિ થતી નથી. તે રીતે અસત્કલ્પનાથી નારકીઓને આ લોકના સર્વખાદ્ય પુદ્ગલો કે સર્વ સમુદ્રનું પાણી આપવામાં આવે તો પણ તેની સુધા કે તૃષા શાંત થતી નથી. વાસ્તવિક રીતે નરકમાં ખાદ્ય પદાર્થો કે પાણી નથી. આ રીતે નૈરયિકો જીવન પર્યત સુધા અને તૃષાથી વ્યાકુળ રહે છે. નારદીઓની શીત-ઉષણ વેદના:- નરયિકોને ભયંકર ઉષ્ણ વેદના અને ભયંકર શીત વેદના હોય છે. પ્રથમ ત્રણ નરકમાં ઉષ્ણ વેદના હોય છે. ત્યાંની સમસ્ત ભૂમિ, અંગારાથી પણ અધિક પ્રતપ્ત હોય છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં શીત અને ઉષ્ણ બંને પ્રકારની વેદના હોય છે. કેટલાક નરકાવાસોમાં શીત અને કેટલાક નરકાવાસોમાં ઉષ્ણ વેદના હોય છે. તેમાં અધિક નરકાવાસોમાં ઉષ્ણવેદના અને અલ્પ નરકાવાસોમાં શીત વેદના હોય છે. ધુમપ્રભા નરકમાં અધિક નરકાવાસોમાં શીતવેદના અને અલ્પ નરકાવાસોમાં ઉષ્ણ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વેદના હોય છે. તમ.પ્રભા નરકમાં શીત વેદના અને તમસ્તમાં પૃથ્વીમાં પરમશીત વેદના હોય છે. જે નારકીઓ ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે, તેને અસત્કલ્પનાથી મનુષ્યલોકના અત્યંત ઉષ્ણતમ સ્થાનો લોખંડ ગાળવાની ભઠ્ઠી વગેરેમાં મૂકવામાં આવે, તો તે નારકી સુખ શાતાનો અનુભવ કરે છે, કારણ કે જે જીવે નરકની મહાવ્યથાકારક વેદનાનો અનુભવ કર્યો હોય તેને આ વેદના અત્યંત અલ્પ અને સુખકારક લાગે છે. તે જ રીતે જે નારકીઓ શીતવેદનાનો અનુભવ કરે છે તેને અસત્કલ્પનાથી મનુષ્યલોકના અત્યંત શીત સ્થાનો હિમકુંડ વગેરેમાં મૂકવામાં આવે, તો પણ તે સુખશાતાનો અનુભવ કરે છે અર્થાત્ મનુષ્યલોકની ઉષ્ણતા અને શીતળતાથી નરકમાં અનંતગુણી ઉષ્ણતા અને શીતળતા હોય છે. લોખંડનો ગોળો ક્ષણ માત્રમાં પીગળી જાય તેવી ગરમી અને કોઈપણ વસ્તુ થોડીવારમાં થીજી જાય તેવી ઠંડી નરકમાં હોય છે. નારકીઓની ભવપ્રત્યયિક વેદના:- રત્નપ્રભા આદિ નરકભૂમિઓના નારકીઓ ક્ષેત્ર સ્વભાવથી જ અત્યંત ગાઢ અંધકારથી વ્યાપ્ત ભૂમિને જોઈને હંમેશાં ભયભીત અને શંકાયુક્ત રહે છે, પરમાધામી દેવ તથા પરસ્પર ઉદરિત દુઃખથી તે હંમેશાં વ્યસ્ત રહે છે. તે હંમેશાં દુઃખના અનુભવના કારણે ઉદ્વિગ્ન રહે છે. તે હંમેશાં ઉપદ્રવગ્રસ્ત હોવાથી અંશ માત્ર શાતાનો અનુભવ કરતા નથી. તે હંમેશાં અશુભ, નરકભવનો અનુભવ કરે છે. નારકીઓની પરસ્પરરીરિત વેદના - નારકીઓ વૈક્રિય શક્તિથી સંખ્યાતા રૂપોની, શસ્ત્રોની વિદુર્વણા કરી શકે છે. તે એક કે અનેક શસ્ત્રોની વિફર્વણા કરીને પરસ્પર છેદન, ભેદન, તાડન વગેરે કરીને એક બીજાને દુઃસહ્ય વેદના આપે છે. આ રીતે નૈરયિકોની વૈક્રિય શક્તિ પણ પરસ્પર દુઃખદાયી બને છે. શેષ કથન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકવાસમાં અત્યંત ક્રૂર કર્મ કરનાર જીવો જ ઉત્પન્ન થાય છે. સૂત્રકારે ઉદાહરણ રૂપે અહીં પાંચ મહાપુરુષોનો ઉલ્લેખ કર્યો છે. જે અત્યંત ઉત્કૃષ્ટ સ્થિતિનો અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરનારા ક્રૂર કમને બાંધીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયા છે. આ રીતે નારકીઓ ભવપ્રત્યયિક અને પરમાધામી દેવકૃત તથા પરસ્પરોટીરિત વેદનાનો સતત અનુભવ કરે છે. નારકોની સ્થિતિ: ४६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेण विउक्कोसेण विठिई भाणियव्वा जाव अहेसत्तमाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર અધઃસપ્તમ પૃથ્વી સુધી સ્થિતિ કહેવી જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાત નરકના નૈરયિકોની સ્થિતિનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. અહીં તેનું સ્પષ્ટીકરણ કોષ્ટકમાં યથાસ્થાને કર્યું છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩:નૈવિક ઉદ્દેશક-૨ [ ૨૩૯ ] નૈરયિકોની અદ્ધિ :વિગત | પ્રથમ નરક | બીજી નરક ત્રીજી નરક | ચોથી નરક પાંચમી નરકી છઠ્ઠી નરક| સાતમી નરક ઉપપાત | મનુષ્ય અને | મનુષ્ય અને | મનુષ્ય અને | મનુષ્ય અને મનુષ્ય, ભુજ | મનુષ્ય અને સ્ત્રીને છોડીને સંજ્ઞી-અસંજ્ઞી | સંજ્ઞી તિર્યંચ ભુજપરિસર્પને ભુજ, ખેચરને ખેચર, સ્થલ-| જલચર સંજ્ઞી | જલચર તિર્યંચ તિર્યંચ પંચે છોડીને સંજ્ઞી | છોડીને સંજ્ઞી | ચરને છોડીને તિર્યંચ અને મનુષ્ય તિર્યંચ | તિર્યંચ | સંજ્ઞી તિર્યંચ પરિમાણ | ૧-ર-૩-અસંહ |૧-૨-૩–અસં|૧-૨-૩–અસં૦ |૧-૨-૩–અસં|૧-૨-૩–અસં. [૧-૨-૩–અસં] ૧-૨-૩–અસં. સંઘયણ | નથી | નથી | નથી | નથી | નથી નથી | નથી સંસ્થાન | હુંડ | હુંડ | હુંડ | હુંડ | હુંડ | હુંડ | હુંડ અવગાહના અંગુલનો | અંગુલનો | અંગુલનો | અંગુલનો | અંગુલનો | અંગુલનો | અંગુલનો ભવ જઘન્ય અસંમો ભાગ અસંમો ભાગ અસમો ભાગ | અસંમોભાગ અસંમો ભાગ અસંમો ભાગ| અસંમો ભાગ ઉત્કૃષ્ટ |૭ ધનુ—૩ હાથ/૧૫ ધનુર અઢી | ૩૧ ધનુષ | દર ધનુષ | ૧૨૫ ધનુષ | ૨૫૦ધનુષ | પ૦૦ ધનુષ | ૬ અંગુલ | હાથ | એક હાથ | ૨ હાથ ઉત્તરવૈક્રિયની અંગુલનો | પ્રથમ નરક | પ્રથમ નરક | પ્રથમ નરક | પ્રથમ નરક | પ્રથમ નરક પ્રથમ નરક જઘન્ય સિંખ્યાતમો ભાગ પ્રમાણે | પ્રમાણે પ્રમાણે પ્રમાણે | પ્રમાણે પ્રમાણે ઉત્કૃષ્ટ | ૧૫ ધનુષ | ૩૧ ધનુષ | દર ધનુષ | ૧૨૫ ધનુષ | ૨૫૦ધનુષ | પ૦૦ ધનુષ | ૧000 ધનુષ અઢી હાથ | એક હાથ | ૨ હાથ વર્ણાદિ | વર્ણ–પરમ કૃષ્ણ, ગંધ-સપદિના મૃત કલેવરથી અધિકદુર્ગધ, સ્પર્શ-કઠોર અને ખરબચડો, અનિષ્ટ સ્પર્શ. શ્વાસોશ્વાસ | અશુભ પુદ્ગલોનો આહાર | અશુભ પુદ્ગલોનો લેયા | કાપોત | કાપોત | કાપોત, નીલ | નીલ | નીલ,કૃષ્ણ | કુષ્ણ | પરમ કૃષ્ણ દષ્ટિ | ત્રણ | ત્રણ ત્રણ | | ત્રણ | - ત્રણ | ત્રણ ત્રણ જ્ઞાનાજ્ઞાન ૩ જ્ઞાન | ૩ જ્ઞાન ૩ જ્ઞાન | ૩ જ્ઞાન | ૩ જ્ઞાન ૩ જ્ઞાન ૩ જ્ઞાન ૨/૩ અજ્ઞાન | ૩ અજ્ઞાન | ૩ અજ્ઞાન | ૩ અજ્ઞાન | ૩ અજ્ઞાન ૩ અજ્ઞાન ૩ અજ્ઞાન યોગ મન,વચન,કાયા ૩ ઉપયોગ સાકાર-અનાકાર સમુઘાત | પ્રથમની ૪ | ૪ અવધિક્ષેત્ર જઘન્ય સાડા ત્રણ ગાઉ| ત્રણ ગાઉ | અઢી ગાઉ | બે ગાઉ | દોઢ ગાઉ | એક ગાઉ | અર્ધા ગાઉ ઉત્કૃષ્ટ | ચાર ગાઉ સાડા ત્રણ ગાઉ| ત્રણ ગાઉ | અઢી ગાઉ | બે ગાઉ | દોઢ ગાઉ | એક ગાઉ વેદના | ઉષ્ણ વેદના | ઉષ્ણ વેદના | ઉષ્ણ વેદના | ઉષ્ણ-શીત | શીત–ઉષ્ણ | શીત | મહાશીત સ્થિતિ જ | 10,000 વર્ષ | સાગરોપમ ૩ સાગરોપમ | સાગરોપમ ૧૦ સાગરોપમ/૧૭ સાગરોપમ રર સાગરોપમ ઉત્કૃષ્ટ એક સાગરોપમ ૩ સાગરોપમ | સાગરોપમ ૧૦ સાગરોપમ/૧૭ સાગરોપમરર સાગરોપમ ૩૩ સાગરોપમ નોંધ: પ્રથમ ત્રણ નરક સુધી ક્ષેત્રકૃત, દેવકૃત, પરસ્પરકૃત વેદના છે. અંતિમ ચાર નરકમાં ક્ષેત્રકૃત, પરસ્પરકૃત વેદના છે. | | | બ | છે. | છ | જ | | | | | જs | જ | ૪ | || જ| | || Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નૈરયિકોની ઉર્તના ઃ ४७ | इमीसे णं भंते ! रयणप्पभाए णेरइया अणंतरं उव्वट्टिय कहिं गच्छति ? कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जति, किं तिरिक्खजोणिएसु उववज्जति पुच्छा ? गोयमा ! उव्वट्टणा भाणियव्वा जहा वक्कंतीए तहा इह वि जाव अहेसत्तमाए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ ત્યાંથી નીકળીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નારકીમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં કહ્યું છે તે પ્રમાણે ઉદ્ધર્તના કહેવી જોઈએ યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં નારકીઓની ઉદ્દવર્તનાનું કથન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. સ્વભાવથી જ નારકીઓ મરીને નરકગતિ કે દેવગતિમાં જતા નથી. તે ઉપરાંત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ચ્છિમ મનુષ્ય અને યુગલિક મનુષ્યોમાં પણ ઉત્પન્ન થતાં નથી, તેથી છ નરકના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોમાં અને સાતમી નરક પૃથ્વીના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. નારકીઓને સ્થાવર જીવોના સ્પર્શ આદિ : ४८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं पुढविकास पच्चणुब्भवमाणा વિહત ? પોયમા ! ખિદું નાવઞમગામ Ë ખાવ અહેસત્તમાર્। ભાવાર્થ: - પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેવા પ્રકારના ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ અમનોહર ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ४९ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं आउफासं पच्चणुब्भवमाणा विहरति ? गोयमा ! अणिट्टं जाव अमणामं । एवं जाव अहेसत्तमाए। एवं जाव वणप्फइफासं अहेसत्तमाए पुढवीए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના જલ સ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમનોહર જલ સ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્પર્શના વિષયમાં રત્નપ્રભાથી સપ્તમ પૃથ્વી સુધીના નૈરયિકોના વિષયમાં જાણવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોને થતાં સ્થાવર જીવોના સ્પર્શનું નિરૂપણ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨ [ ૨૪૧] નૈરયિકોને પોતાના જીવન દરમ્યાન આંશિક સુખનું એક પણ નિમિત્ત પ્રાપ્ત થતું નથી. નરકમાં સ્વાભાવિક પાણી, વનસ્પતિ કે બાદર અગ્નિ હોતી નથી, દેવો દ્વારા વૈક્રિયકૃત પાણી આદિ હોય છે. તે ક્ષેત્રની ભૂમિ, વાયુ, વૈક્રિયકત જલ, અગ્નિ અને વનસ્પતિ આદિનો સંયોગ અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોજ્ઞ જ હોય છે. પ્રત્યેક નિમિત્તો તે જીવોને માટે દુઃખના જ નિમિત્ત બને છે. નરકની પૃથ્વી જ કર્કશ અને કઠોર સ્પર્શવાળી હોય છે. ત્યાં ઠેક ઠેકાણે લોહી-માંસના કાદવ-કીચડ, તીર્ણ કંટકો વગેરે હોય છે જે નારકોને દુઃખ જનક હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૧૯માં નારકોની વેદનાનું નિરૂપણ છે. યથા तण्हा किलंतो धावतो, पत्तो वेयरणिं णई। जलं पाहिति चिंततो, खुरधाराहि विवाइओ ॥६०॥ उण्हाभितत्तो संपत्तो, असिपत्तं महावणं। असिपत्तेहिं पडतेहि,छिण्णपुवो अणेगसो ॥११॥ અર્થ– તુષાથી વ્યાકુળ થઈને, વૈતરણી નદીને જોઈને પાણી પીવાની આશાએ હું દોડતો ગયો પરંતુ ત્યાં છરાની ધાર જેવી તીક્ષ્ણ પાણીની ધારથી હું ચીરાઈ ગયો. ગરમીથી અત્યંત સંતપ્ત થયેલો હું છાયા માટે અસિપત્ર મહાવનમાં ગયો પરંતુ ત્યાં ઉપરથી પડતા તલવાર જેવા અસિપત્રોથી હું અનેકવાર કપાઈ ગયો. આ રીતે ત્યાં જલ અને વનસ્પતિનો સ્પર્શ વેદનાજનક હોય છે. બાદર અગ્નિકાય અઢી દ્વીપમાં જ હોવાથી ત્યાં હોતી નથી. નરક પૃથ્વીના પરિમાણમાં તરતમતા:५० इमाणं भंते ! रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं सव्वखुडिया सव्वंतेसु? हंता गोयमा ! इमाण रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेण सव्वक्खुड्डिया सव्वतेसु।। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભાપૃથ્વીની જાડાઈ બીજી પૃથ્વીઓ કરતાં સર્વથી મોટી છે અને સર્વ અંત ભાગમાં (લંબાઈ-પહોળાઈમાં) સર્વથી નાની છે? ઉત્તર– હા, ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ બીજી પૃથ્વી કરતાં અધિક છે અને લંબાઈ પહોળાઈ બીજી પૃથ્વી કરતાં અલ્પ છે. | ५१ दोच्चा णं भंते ! पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेणं पुच्छा? हंता गोयमा ! दोच्चा णं पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेणं सव्वखुड्डिया सव्वतेसु । एवं एएणं अभिलावेणं जाव छट्ठिया पुढवी अहेसत्तमं पुढविं पणिहाय जावसव्वक्खुड्डिया सव्वतेसु। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું શર્કરા પ્રભા નામની બીજી નરક પૃથ્વીની જાડાઈ ત્રીજી નરક પૃથ્વી કરતાં અધિક છે અને સર્વાતોમાં લંબાઈ-પહોળાઈ અલ્પ છે? ઉત્તર- હા, ગૌતમ ! બીજી પૃથ્વીની જાડાઈ ત્રીજી પૃથ્વી કરતાં અધિક છે અને લંબાઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પહોળાઈમાં અલ્પ છે. આ પ્રમાણે વાવત છઠ્ઠી પૃથ્વીની જાડાઈ સાતમી પૃથ્વીથી અધિક અને લંબાઈપહોળાઈ અલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈની તરતમતાનું પ્રતિપાદન છે. પ્રથમ નરકની જાડાઈ ૧,૮૦,000 યોજન છે. બીજી નરકની જાડાઈ ૧,૩૨,૦00 યોજન છે. આ રીતે નીચે-નીચેની નરકોની જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે, તેથી જાડાઈની અપેક્ષાએ નીચે-નીચેની પૃથ્વીઓ નાની છે. પ્રથમ નરકની લંબાઈ પહોળાઈ એક રજજ, બીજી નરકની બે રજજુ છે. આ રીતે નીચે-નીચેની નરકોની લંબાઈ પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે, તેથી લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ નીચે-નીચેની પૃથ્વી ક્રમશઃ મોટી છે. નરકોમાં સર્વ જીવોનો ઉપપાત:| ५२ इमीसेणंभंते !रयणप्पभाए पुढवीएतीसाए णरयावाससयसहस्सेसु एक्कमेक्कसि णिरयावाससि सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा,सव्वे सत्ता पुढवीकाइयत्ताए जाव वणस्सकाइयत्ताए णेरइयत्ताए उववण्णपुव्वा । हतागोयमा ! असइ अदुवा अणतखुत्तो। एवं जावअहेसत्तमाए पुढवीएणवर जत्थ जत्तिया णरगा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકવાસમાં સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ પૃથ્વીકાય રૂપે, અાય રૂપે, વાયુકાય રૂપે યાવત્ વનસ્પતિકાય રૂપે અને નૈરયિકો રૂપે પહેલાં ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે, તેનો ઉલ્લેખ ત્યાં કરવો જોઈએ. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં સર્વ જીવોના નરકમાં થયેલા ઉપપાતનું કથન છે. સર્વ સંસારી જીવો આ નરકાવાસોમાં પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને નૈરયિક રૂપે અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે કારણ કે સંસાર અનાદિકાળથી છે અને અનાદિકાળથી સર્વ સંસારી જીવો જન્મ મરણ કરતા રહ્યા છે, તેથી તે અનેકવાર અથવા અનંતવાર તે નરકાવાસોમાં ઉત્પન્ન થયા છે. નરકમાં બાદર અગ્નિ ન હોવાથી તે રૂપે જીવની ઉત્પત્તિ થતી નથી. સબળ, મૂળા, ગીવા, સત્તા:-સર્વપ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ. પ્રાણ = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય, ભૂત = વનસ્પતિ, જીવ = પંચેન્દ્રિય, સત્ત્વ = પૃથ્વીકાય, અપ્લાય, તેજસકાય અને વાયુકાયના જીવ. આ રીતે આ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ ચાર શબ્દો દ્વારા સર્વ સંસારી જીવોનું ગ્રહણ થઈ જાય છે. નરકસ્થ સ્થાવર જીવોના કર્મ:५३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुजे पुढविकाइया जाव वणप्फइकाइया,तेणं भंते !जीवा महाकम्मतराचेव महाकिरियतराचेव महाआसवतरा चेव महावेयणतरा चेव? Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : નૈરયિક ઉદ્દેશક–૨ ૨૪૩ हंता गोया ! इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसु जे पुढविकाइया जाववणप्फइकाइया ते णं जीवा महाकम्मतरा चेव महाकिरियतरा चैव महासवतरा चेव महावेयणतरा चेव । एवं जाव अहेसत्तमाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની સીમાઓમાં જે પૃથ્વીકાયના યાવત્ વનસ્પતિકાયના જીવો છે. તે જીવો શું મહા કર્મવાળા, મહા ક્રિયાવાળા, મહા આશ્રવવાળા અને મહાવેદનાવાળા છે? ઉત્તર– હા, ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની સીમામાં જે પૃથ્વીકાયના યાવત્ વનસ્પતિકાયના જીવો છે, તે મહા કર્મવાળા, મહા ક્રિયાવાળા, મહા આશ્રવવાળા અને મહા વેદનાવાળા છે. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં નરકમાં રહેલા સ્થાવર જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ અને વેદનાનું નિરૂપણ છે. નરકના નરકાવાસોની સીમામાં રહેલા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોને પણ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદના હોય છે. જે જીવો પાસે મહા પાપ કર્મનો સંચય હોય તે જ અશુભ, મહાકષ્ટકારક નરક જેવા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થયેલા પૃથ્વી, પાણી આદિ જીવો પણ મહાકર્મવાન હોય છે. મહાક્રિયાઃ– મહાવિનિયતા દેવ, મહતી ક્રિયા-પ્રાપ્યાતિપાતાવિવાઽત્પ્રાપ નમનિ તમનેપુ તવષ્યવસાયાનિવૃત્યા યેષાં તે મહાાિઃ । તે સ્થાવર જીવોની પાસે વર્તમાનમાં મહાક્રિયા કરવાના કોઈ સાધન નથી પરંતુ તે જીવોએ પૂર્વ જન્મમાં જે પ્રાણાતિપાત આદિ મહાક્રિયા કરી હતી તેના અધ્યવસાયોથી તે નિવૃત્ત થયા નથી તેથી તે વર્તમાનમાં પણ મહાક્રિયાવાન કહેવાય છે. મહાક્રિયાવાન હોવાથી પણ તે જીવ મહાકર્મવાન કહેવાય છે. તેની મહાક્રિયા જ મહાશ્રવનું નિમિત્ત છે, તેથી તે મહાશ્રવવાન છે. યતો મહામંતા વ તતો મહાવેવનાત્તા વ, નરપુ ક્ષેત્રસ્વભાવનાવા અપિ વેલનાયા અતિ દુ:સહાત્ । જે મહાકર્મવાન હોય તેને મહાવેદના હોય છે. નરકમાં ક્ષેત્ર સ્વભાવથી જ દુઃસહ્ય વેદના હોય છે. અથવા અન્ય ક્ષેત્રોમાં ઉત્પન્ન પૃથ્વી આદિ સ્થાવર કાયિક જીવોની અપેક્ષાએ નરકાવાસોમાં ઉત્પન્ન પૃથ્વી આદિના જીવોને કર્મ, ક્રિયા, આશ્રવ અને વેદના આ ચારે ય અધિક હોય છે, તેમ સમજવું. ઉદ્દેશકના વિષયોનું સંકલન ઃ ५४ पुढविं ओगाहित्ता, णरगा संठाणमेव बाहल्लं । विक्खंभपरिक्खेवे, वण्णो गंधो य फासो य ॥१॥ तेसिं महालयत्तं, उवमा देवेण होइ कायव्वा । जीवा य पोग्गलाय, वक्कमति तह सासया णिरया ॥ २ ॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उववायपरिमाणं, अवहारुच्चत्तमेव संघयणं । संठाण वण्ण गंधे, फासेऊसासमाहारे ॥३॥ लेसा दिट्ठी णाणे, जोगुवओगेतहासमुग्घाए । तत्तो खुपिवासा, विउव्वणा वेयणाय भए॥४॥ उववाओ पुरिसाणं, ओवम्मवेयणाए दुविहाए। ठिइ उव्वट्टण पुढवी उ, उववाओ सव्वजीवाणं ॥५॥ ભાવાર્થ - પ્રસ્તુત ઉદ્દેશકમાં આ પ્રમાણે વિષયોનું પ્રતિપાદન થયું છે–પૃથ્વીઓની સંખ્યા, નરકાવાસનું ક્ષેત્ર, નરકનો આકાર, જાડાઈ, પહોળાઈ, પરિક્ષેપ (લંબાઈ, પહોળાઈ અને પરિધિ) વર્ણ, ગંધ, સ્પર્શ, નરકાવાસની વિસ્તીર્ણતા બતાવવા માટે દેવની ઉપમા, જીવ અને પુદ્ગલોની તેમાં વ્યુત્ક્રાંતિ, નરકોની શાશ્વતતા, અશાશ્વતતા, ઉપપાત (ક્યાંથી આવી જન્મ લે છે), એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? તેનું અપહાર સમય, ઉચ્ચત્વ, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, સ્પર્શ, ઉશ્વાસ, આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુઘાત, ભૂખ-તરસ, વિદુર્વણા, વેદના, ભય, પાંચ મહાપુરુષોની સાતમી પૃથ્વીમા ઉત્પત્તિ, કિવિધ-ઉષ્ણ વેદના, શીતવેદના, સ્થિતિ, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ અને સર્વ જીવોનો ઉપપાત. I નૈરયિક ઉદ્દેશક - ર સંપૂર્ણ II Page #319 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૩ [ ૨૪૫ | પ્રતિપત્તિ - ૩ નરયિક ઉદ્દેશક – ૩ સંક્ષિપ્ત સાર સમાજની સ્ત્રના આ ઉદ્દેશકમાં સમુચ્ચય રીતે નારકીઓનું પુદ્ગલ પરિણમન અને વેદનાનું પ્રતિપાદન છે. નરકગતિ તે અત્યંત ક્રૂર કર્મો ભોગવવાનું કનિષ્ટતમ સ્થાન છે તેથી ત્યાં ઉત્પન્ન થયેલા જીવોને પ્રાપ્ત થયેલા શરીર, સંસ્થાન, વેશ્યા, આહાર, ઉચ્છવાસ આદિ અશુભ હોય છે. તે જે જે પુગલો ગ્રહણ કરે છે તેનું પરિણમન અશુભ રૂપે થાય છે. તેમજ તે જીવોના આત્મ પરિણામો પણ સંક્લિષ્ટ જ હોય છે. સદાકાલ અરતિ, ભય, શોક,વૈરવૃત્તિ ક્રોધાદિ ભાવોમાં તે વ્યાકુળ રહે છે. સૂત્રકારે સંગ્રહણી ગાથા દ્વારા નૈરયિકોને પ્રાપ્ત થતાં વીસ અશુભ બોલનું કથન કર્યું છે. નારકીઓની વેદના-નૈરયિકો જન્મથી મૃત્યુ પર્યત નિરંતર અશાતાનું વેદન કરે છે. ક્ષેત્રજન્ય ઠંડી, ગરમી, ક્ષુધા, તુષા આદિ તેમજ દેવકૃત અને પરસ્પર કત છેદન-ભેદન આદિ વેદના તેને ભોગવવી પડે છે. પરમાધામી દેવો તેને કુંભમાં પકાવે છે, ભાલા આદિ શસ્ત્રોથી ભેદે છે, ભયથી તરફડતા તે જીવો વેદનાના પ્રતિકાર માટે ચારે બાજુ દોડાદોડ કરે છે, તે જીવો વેદનાથી બચવા માટે ૫00 યોજન ઉપર ઉછળે છે. આવી ઘોર વેદના જીવનપર્યત અનુભવે છે. કેટલાક નારકીઓ જન્મ સમયે કોઈ શુભકર્મયોગે ક્ષણમાત્ર શાતાનો અનુભવ કરે છે. પૂર્વજન્મના મિત્રદેવ કોઈક નારકીની વેદનાને અ૫ક્ષણ માટે શમાવી દે છે. ક્યારેક શુભ પરિણામોના કારણે અને ક્યારેક શુભ કર્માનુભાવથી તે જીવો શાતાનો અનુભવ કરે છે. મહારંભ, મહાપરિગ્રહ, તીવ્ર ભોગાશક્તિજન્ય દૂર કર્મો કરનાર ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા કે સામાન્ય ગૃહસ્થો અથવા જલચર તિર્યંચો સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. નારકીઓનાવિકુર્વિત રૂપોની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયનાવિકર્વિત રૂપોની સ્થિતિ ચાર અંતર્મુહૂર્ત તથા દેવો દ્વારા વિકર્વિત રૂપોની સ્થિતિ ૧૫ દિવસની છે. આ રીતે નૈરયિકો વિવિધ પ્રકારે પોતાના અશુભ કર્મો ભોગવે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર प्रतिपत्ति-3 नरथि देश -3 Pappappppppp નૈરયિકોનું પુદ્ગલ પરિણમન આદિ| १ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं पोग्गलपरिणाम पच्चणुब्भवमाणा विहरति? गोयमा ! अणिटुंजावअमणामं । एवं जावअहेसत्तमाए। एवं वेयणा परिणाम, लेस्सा परिणाम, णाम परिणाम,गोत्त परिणाम, अरइ परिणाम, भव परिणाम, सोग परिणाम, खुहा परिणाम, पिवासा परिणाम, वाहि परिणाम, उस्सास परिणाम, अणुताव परिणाम, कोह परिणाम, माण परिणाम, माया परिणाम, लोह परिणाम, आहारसण्णा परिणाम, भयसण्णा परिणाम, मेहुणसण्णा परिणाम, परिग्गह सण्णा परिणाम। पोग्गल परिणामे वेयणा य,लेस्सा य णाम गोए य । अरई भए यसोगे,खुहा पिवासा यवाही य ॥१॥ उस्सासे अणुतावे, कोहे माणे यमाया लोभ य । चत्तारि यसण्णाओ, णेरइयाणंतु परिणामं ॥२॥ एत्थ किर अइवयंति,णरवसभा केसवा जलचराय । मंडलिया रायाणो, जे य महारंभ कोडबी ॥३॥ भिण्णमुहुत्तो णरएसुहोति, तिरियमणुएसुचत्तारि । देवेसुअद्धमासो, उक्कोस विउव्वणा भणिया ॥४॥ जे पोग्गला अणिट्ठा,णियमा सोतेसि होइ आहारो। संठाणं तु अणिटुं,णियमा हुडतुणायव्वं ॥५॥ असुभा विउव्वणा खलु, णेरइयाणंउहोइ सव्वेसि । वेउव्वियंसरीर, असंघयण हुंडसठाण ॥६॥ अस्साओ उववण्णो, अस्साओ चेव चयइ णिरयभवं । सव्वपुढवीसुजीवो, सव्वेसु ठिइ विसेसेसु ॥७॥ उववाएण व सायं,णेरइओ देव-कम्मुणा वावि । अज्झवसाण णिमित्तं, अहवा कम्माणुभावेण ॥८॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૩ [ ૨૪૭] णेरइयाणुप्पाओ, उक्कोसंपंचजोयणसयाई।। दुक्खेणाभियाणं, वेयणसय संपगाढाणं ॥९॥ अच्छि णिमीलिय मेत्तं, पत्थि सुहंदुक्खमेव पडिबद्धं । णरए णेरइयाणं, अहोणिसंपच्चमाणाणं ॥१०॥ तेयाकम्मसरीरा,सुहुमसरीरा यजे अपज्जत्ता। जीवेण मुक्कमेत्ता, वच्चति सहस्ससो भेय ॥११॥ अइसीयं अइउण्हं, अइतिण्हा अइखुहा अइभयंवा। णिरयेणेरइयाणं, दुक्खसयाई अविस्साम ॥१२॥ एत्थ य भिण्णमुहुत्तो, पोग्गल असुहा य होई अस्साओ। उववाओउप्पाओ, अच्छिसरीराउबोद्धव्वा ॥१३॥ से तंणेरइया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના પુગલ પરિણમનનો અનુભવ કરે છે? ઉત્તર- હે ગૌતમ! અનિષ્ટ થાવત અમનોહર પુદ્ગલ પરિણમનનો અનુભવ કરે છે. આ પ્રમાણે સાતમી પૃથ્વીના નૈરયિકો સુધી કહેવું જોઈએ. તે જ રીતે વેદના પરિણામ, વેશ્યા પરિણામ, નામ પરિણામ, ગોત્ર પરિણામ, અરતિ પરિણામ, ભય પરિણામ, શોક પરિણામ, ક્ષુધા પરિણામ, તુષા પરિણામ, વ્યાધિ પરિણામ, ઉચ્છવાસ પરિણામ, અનુતાપ પરિણામ, ક્રોધ પરિણામ, માન પરિણામ, માયા પરિણામ, લોભ પરિણામ, આહાર સંજ્ઞા પરિણામ, ભય સંજ્ઞા પરિણામ, મૈથુન સંજ્ઞા પરિણામ, પરિગ્રહ સંજ્ઞા પરિણામ જાણવા. ગાથાર્થ– પુદ્ગલ પરિણામ, વેદના, લેશ્યા, નામ, ગોત્ર, અરતિ, ભય, શોક, સુધા, તૃષા, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લોભ ચાર સંજ્ઞા ઈત્યાદિ નૈરયિકોના પરિણામ જાણવા. ૧-રા આ સપ્તમ નરક પૃથ્વીમાં પ્રાયઃ નરવૃષભ (લૌકિક દૃષ્ટિથી મહાન અને અતિભોગમાં આસક્ત) ચક્રવર્તી, વાસુદેવ, જલચર, માંડલિક રાજા, મહાઆરંભ કરનાર ગૃહસ્થો ઉત્પન્ન થાય છે. llll. નૈરયિકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ અને મનુષ્યમાં ચાર અંતર્મુહૂર્ત અને દેવોમાં પંદર દિવસનો ઉત્તર વિદુર્વણાનો ઉત્કૃષ્ટ અવસ્થાનકાલ છે. I૪ો. જે પુદગલો અનિષ્ટ હોય છે, તેને જ નારકીઓ નિયમતઃ આહાર રૂપે ગ્રહણ કરે છે. તેના શરીરની આકૃતિ અત્યંત નિકૃષ્ટ(ઘણી જ ખરાબ) અને હુંડ સંસ્થાનવાળી હોય છે./પી. બધા નારકીઓની વિકર્વણા અશુભ જ હોય છે. તેનું વૈક્રિય શરીર સંઘયણ રહિત અને હું સંસ્થાનવાળું હોય છે. શા દરેક નરક પૃથ્વીમાં અને ત્યાંની દરેક સ્થિતિમાં નારકીઓ અશાતાપૂર્વક જન્મ ધારણ કરે છે અને નરકના ભવ પર્યત અશાતાનો જ અનુભવ કરે છે, પરંતુ તે નારકીઓમાંથી કોઈક નારકી જન્મ સમયે ક્ષણિક શાતાનું વેદન કરે છે અને કોઈક નારકીને પૂર્વના મિત્ર કે સંબંધી દેવના નિમિત્તથી થોડા સમય માટે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર શાતાનું વદન થાય તે સિવાય કેટલાક નારકીઓ સમ્યક્ત્વની ઉત્પત્તિ સમયે શુભ અધ્યવસાયના કારણે શાતાનું વેદન કરે છે, તેમજ કર્માનુભાવથી પણ નારકીઓ ક્યારેક શાતાનું વેદન કરે છે.//૭-૮ સેંકડોવેદનાઓથી અવગાઢ હોવાને કારણે દુઃખોથી સર્વાત્મના વ્યાપ્ત નારકીઓ (દુઃખોથી તરફડતા) જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ પાંચસો યોજન સુધી ઉપર ઉછળે છે. રાત-દિવસ દુઃખોથી પીડિત થયેલા નારકીઓને નરકમાં પલ માત્ર માટે પણ સુખ નથી, પરંતુ સદાકાલ દુઃખ જ રહે છે. ૯-૧૦ તૈજસ અને કાર્મણ શરીર, સુક્ષ્મ નામકર્મના ઉદયથી પ્રાપ્ત(સુક્ષ્મ જીવોનું) દારિક શરીર, (વૈક્રિય કે આહારક શરીર), અપર્યાપ્તાવસ્થાનું શરીર જીવ જ્યારે છોડી દે છે ત્યારે તેના હજારો ટુકડા થઈને વિખેરાઈ જાય છે. નરકમાં નારકીઓને અત્યંત ઠંડી, અત્યંત ગરમી, અત્યંત ભૂખ, અત્યંત તરસ અને અત્યંત ભય અને સેંકડો દુઃખો નિરંતર હોય છે. II૧૧-૧ર - આ ગાથાઓમાં અંતર્મુહૂર્ત પ્રમાણ વિકુર્વણાનો અવસ્થાનકાળ, અનિષ્ટ પુલોનું પરિણમન, નિત્ય અશાતા, ઉપપાત કાલમાં(જન્મના સમયમાં) ક્ષણિક શાતા, દુઃખથી તરફડતા ઊંચે ઉછળવું, પલ માત્ર પણ શાતા ન હોવી, વૈક્રિય શરીરનું વિખરાઈ જવું ઇત્યાદિ વર્ણન છે. આ નારકીઓનું વર્ણન સમાપ્ત થયું. II૧૭ll વિવેચન : પ્રસ્તુત ઉદ્દેશકમાં સૂત્રકારે નૈરયિકોના પુલ પરિણમનનું તેમજ તેની વેદનાનું કથન કર્યું છે. નારીઓનું પદગલ પરિણમન – અત્યંત ભારે કર્મી જીવો જ નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં સ્વકૃત દુષ્કર્મોનું વેદન કરે છે. દુષ્કર્મોનું વેદનવિવિધ પ્રકારની પ્રતિકૂળ વેદનાથી થાય છે. નરકમાં અશુભ પુદ્ગલોની પ્રચુરતા હોય છે. નારકીઓ અશુભ પુદ્ગલો જ ગ્રહણ કરે છે. કદાચ શુભ મુગલોનું ગ્રહણ થાય તો પણ નારકીઓના અશુભ કર્મયોગે તેનું પરિણમન અશુભ, અનિષ્ટ અકાંત, અપ્રિય રૂપે જ થાય છે. ત્યારપછી સૂત્રકારે સંગ્રહણી ગાથાઓ દ્વારા વીસ બોલનું કથન કર્યું છે, યથા– (૧) વેદના (૨) વેશ્યા () નામ (૪) ગોત્ર (૫) અરતિ (૬) ભય (૭) શોક (૮) ભૂખ (૯) તરસ (૧૦) વ્યાધિ (૧૧) ઉશ્વાસ (૧૨) અનુતાપ (૧૩) ક્રોધ (૧૪) માન (૧૫) માયા (૧૬) લોભ (૧૭) આહારસંજ્ઞા (૧૮) ભયસંજ્ઞા (૧૯) મૈથુનસંજ્ઞા (૨૦) પરિગ્રહસંજ્ઞા. આ વીસ પ્રકારના પરિણમન નારકીઓ માટે અશુભ હોય છે. તમસ્તમા ૫થ્વીમાં ઉત્પન્ન થનારા જીવો - આ નરક અત્યંતનિષ્કૃષ્ટ છે. તીવ્ર ક્રૂર પરિણામ ભોગાસકત જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. નરવૃષભ- મનુષ્યોમાં વૃષભ સમાન છે તેવા ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ યુદ્ધ આદિમાં ઘોરહિંસાનું આચરણ કરીને અત્યંત તીવ્ર પાપકર્મનો બંધ કરે છે. તે કામભોગમાં, પરિગ્રહમાં આસક્ત હોય છે અને તે મૃત્યુ પામીને અવશ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે છ ખંડના અધિપતિ ચક્રવર્તી જો ભોગાસક્તિનો ત્યાગ ન કરે તો નરકમાં જાય છે. યથા- સુભૂમ ચક્રવર્તી. આ રીતે ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા, કાલસૌરિકકષાઇ જેવા ઘોરહિંસાનું આચરણ કરનારા સામાન્ય ગૃહસ્થો તથા મત્સ્ય આદિ જલચર જીવો પણ હિંસાના પરિણામે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. વિકર્વિત રૂપોનું કાલમાનનારકીઓ પોતાની વૈક્રિય શક્તિથી જે રૂપોની વિફર્વણા કરે છે, તે અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. સૂત્રમાં તે કાલમાનનેfમા મુહરો શબ્દ દ્વારા કહ્યું છે. મિત્ર હો મુહૂર્તો બિસમુહૂર્ત અન્તર્મુહૂર્વનિત્યર્થ: ખંડિત મુહૂર્તનો અર્થ અંતર્મુહૂર્ત થાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૩ ૨૪૯ | મનુષ્ય અને તિર્યંચો દ્વારા વિકર્વિત રૂપોનું કાલમાન ચાર ભિન્ન મુહૂર્ત અર્થાત્ ચાર અંતર્મુહૂર્ત છે. તે નારકીઓની અપેક્ષાએ ચારગણું છે, અંતર્મુહૂર્તના અનેક પ્રકાર હોવાથી ચાર અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત જ થાય છે. ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશક–૯માં મનુષ્ય-તિર્યંચના વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ કાલમાન અંતર્મુહૂર્તનું કહ્યું છે. દેવો દ્વારા વિકર્વિત રૂપોનું કાલમાન પંદર દિવસનું છે. નારકીઓની વિફર્વણા - તે જીવોની વિમુર્વણા અશુભ જ હોય છે. જો કે નૈરયિક મનોજ્ઞ અને મનોહર રૂપોનીવિર્વણા કરવાનો વિચાર કરે છે તો પણ તથવિધતિશયતત્તેષામામૈવવિર્વના મવતિ પ્રતિકૂળ કર્મના ઉદયથી તેની વિમુર્વણા અશુભ જ થાય છે. તેમનું ઉત્તરવૈક્રિય શરીર પણ હુંડસંસ્થાનવાળા હોય છે, કારણ કે તેને જન્મથી જ હુંડસંસ્થાન નામકર્મનો ઉદય હોય છે. નારકીઓની વેદના:- નારકીઓ જન્મથી મૃત્યુ પર્યત અશાતાનું જ વેદન કરે છે. અંશમાત્ર પણ શાતાને અનુભવતા નથી. તે જીવો પૂર્વજન્મમાં દુઃખ ભોગવતાં-ભોગવતાં અશુભ પરિણામમાં જ મૃત્યુ પામ્યા હોય છે. તે દુઃખદાયી પરિણામોની પરંપરા ચાલુ હોવાથી તે જીવો દુઃખ ભોગવે છે. તેમ છતાં કયારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં તે જીવો શાતાનો અનુભવ કરે છે. ૩વવા સાથે કેટલાક નારકીઓ જન્મ સમયે શાતાનુંવેદન કરે છે. જે જીવ પૂર્વભવમાં શસ્ત્ર છેદન આદિ કોઈપણ પ્રકારના ઉપઘાત વિના સહજ રૂપે મૃત્યુને પ્રાપ્ત થયા હોય, તે અત્યંત સંક્ષિપ્ત પરિણામી હોતા નથી. પૂર્વભવની અશુભ ભાવોની પરંપરા ન હોવાથી તે જીવને માનસિક દુઃખ નથી, ઉત્પત્તિના સમયે જ તે જીવને ક્ષેત્રકૃત વેદના, પરમાધામી દેવકૃત કે પરસ્પરોદિરિત વેદના પણ હોતી નથી, ત્યાર પછી ક્ષેત્રકૃત આદિ વેદના હોય છે. આ રીતે તે જીવો થોડી ક્ષણ માટે શાતાનો અનુભવ કરે છે. તેવમુળા- કોઈ જીવ દેવના પ્રભાવથી થોડા સમય માટે શાતાનું વેદન કરે છે. જેવી રીતે કૃષ્ણ વાસુદેવની વેદનાના ઉપશમ માટે બળદેવ નરકમાં ગયા હતા. આ પ્રમાણે પૂર્વભવનામિત્ર દેવના પ્રભાવથી થોડા સમય માટે નારકીઓને શાતાનો અનુભવ થાય છે. ત્યાર પછી તોનિયમા ક્ષેત્ર સ્વભાવથી થતી અથવા અન્ય-અન્ય વેદનાઓ તેને થાય જ છે. સાંવનિમિત્ત- ક્યારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પરિણામની વિશુદ્ધિથી કોઈનૈરયિક સમ્યગુ દર્શનની પ્રાપ્તિ કરે છે. ત્યારે ઘોર અશાતાના ઉદયમાં પણ શાંત અને સ્વસ્થ રહીને તે વેદનાને શાતા રૂપે વેદે છે. ક્યારેક કોઈ સમ્યકત્વી નારકી તીર્થકરોના ગુણોની અનુમોદના, ભક્તિભાવના વગેરે શુભ વિચારધારામાં તલ્લીન બની જાય ત્યારે પણ ક્ષેત્રજન્ય વેદના હોવા છતાં તેનું શાતા રૂપે વેદન કરે છે. માજુમાવેજ–તથાવિધ શાતાવેદનીય કર્મના ઉદય સમયે નારકીઓ ક્ષણ માત્ર શાતાનો અનુભવ કરે છે. આ રીતે નરક ગતિના જીવો પૂર્વકૃત કર્મોને ભોગવે છે. જીવ દ્વારા છોડેલા શરીર - નારકીઓનું આયુષ્ય પૂર્ણ થતાં તેના દ્વારા છોડેલા શરીરો હજારો ખંડમાં છિન્ન-ભિન્ન થઈને વિખરાઈ જાય છે. તે જ રીતે જીવો દ્વારા છોડેલા તૈજસ શરીર, કાર્મણ શરીર અને આહારક શરીરમાં પણ સમજી લેવું જોઈએ. ઔદારિક શરીરમાં સૂક્ષ્મ નામકર્મના ઉદયે પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ શરીર અને લબ્ધિ અપર્યાપ્ત જીવોના અપર્યાપ્તાવસ્થાના(સૂક્ષ્મ) ઔદારિક શરીરને પણ જીવ છોડે ત્યારે તે છોડેલું શરીર હજારો ખંડમાં છિન્ન-ભિન્ન થઈને વિખેરાઈ જાય છે. II નૈરયિક ઉદ્દેશક - ૩ સંપૂર્ણ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી જીવાજીવાભિગમ સત્ર પ્રતિપત્તિ – ૩ તિર્યંચ ઉદેશક - ૧ | સંક્ષિપ્ત સાર રાપર આ ઉદ્દેશકમાં મુખ્યતઃ તિર્યંચોના સામાન્ય ભેદ-પ્રભેદનું અને યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિયના ભેદોનું તથા તેની કુલકોટિનું પ્રતિપાદન છે. તિર્યંચોના ભેદ– ઇન્દ્રિયોની અપેક્ષાએ તેના મુખ્ય પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેના પ્રભેદ પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. યોનિસંગ્રહની અપેક્ષાએ ભેદ– જીવની જન્મ ધારણ કરવાની વિવિધ પ્રકારની પદ્ધતિને યોનિ સંગ્રહ કહે છે.તિર્યંચ પંચેન્દ્રિય જીવો ગર્ભજ અથવા સંમૂર્છાિમ, આમ બે પ્રકારે જન્મ ધારણ કરે છે. તેમાં ગર્ભજ જીવો અંડજ, પોતજ અને જરાયુજ જન્મને ધારણ કરે છે. જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરમાં ગર્ભજ જીવો અંડજ અથવા પોતજ જન્મને ધારણ કરે છે અને કેટલાક જલચરાદિ જીવો સંમૂર્છાિમ જન્મ ધારણ કરે છે. આ રીતે જલચરાદિ ચારેયમાં અંડજ, પોતજ અને સમૃદ્ઘિમ આ ત્રણ પ્રકારનો યોનિસંગ્રહ હોય છે. સ્થલચર જીવો અંડજ હોતા નથી, તેના યોનિ સંગ્રહના બે પ્રકાર છે– જરાયુજ અને સંમૂર્છાિમ. પાંચ પ્રકારના ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણે ય વેદ હોય છે અને સંમૂર્છાિમમાં એક નપુંસકવેદ જ હોય છે. કલકોટિ:– જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે અને એક જ યોનિમાં ઉત્પન્ન થતાં જીવોના વિવિધ પ્રકારોને કલ કહે છે. જેમ કે એક છાણ રૂપ યોનિમાં કૃમિ, કીટ, વીંછી આદિ વિવિધ જીવો ઉત્પન્ન થાય છે, તે તેના કુલ કહેવાય છે. બેઇન્દ્રિયની સાત લાખ, તે ઇન્દ્રિયની આઠ લાખ, ચૌરેન્દ્રિયની નવ લાખ, જલચર પંચેન્દ્રિયની સાડા બાર લાખ, સ્થલચર અને ઉરપરિસર્પની દશ-દશ લાખ, ભુજપરિસર્પની નવ લાખ, ખેચરની બાર લાખ કુલકોટિ છે. ગધાંગ :- વનસ્પતિના દશ અંગમાંથી ગંધને ધારણ કરનાર અંગ સાત છે, તેને ગધાંગ કહે છે, જેમ કે(૧) મુસ્તા આદિ મૂળ (૨) સુવર્ણ છાલ આદિત્વક (૩) ચંદનાદિ કાષ્ઠ (૪) કપૂર આદિ નિર્યાસ-ઝાડમાંથી નીકળતો રસ (૫) તમાલ પત્ર આદિ પત્ર (૬) પ્રિયંગુ આદિ પુષ્પ (૭) જાયફળ આદિ ફળમાં સુગંધ હોય છે. તે સાત વનસ્પતિ ગંધાંગોમાં પાંચ વર્ણ, એક ગંધ, પાંચ રસ અને મૃદુ, લઘુ, ઉષ્ણ, સ્નિગ્ધ, તે ચાર પ્રશસ્ત સ્પર્શ હોય છે. તેને પરસ્પર ગુણતાં ૫x૧૪૫૮૪૪૭=૭00(સાતસો) તેના અવાંતર ભેદ થાય છે. વેલાના ચાર ભેદ અને તેના અવાંતર ભેદ ચારસો, લતાના આઠ ભેદ અને તેના અવાંતર ભેદ આઠસો, હરિતકાયના ત્રણ ભેદ અને તેના અવાંતર ભેદ ત્રણસો થાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧. [ ૨૫૧ ] જલજ પુષ્પોની ચાર લાખ, સ્થલજ પુષ્પોની ચાર લાખ, મહાવૃક્ષોના પુષ્પોની ચાર લાખ અને મહાગુલ્મોના પુષ્પોની ચાર લાખ, આ રીતે પુષ્પોની સોળ લાખ કુલકોટિ છે આ સર્વ વનસ્પતિનો સમાવેશ હરિતકામાં થઈ જાય છે. આ જગતના સમસ્ત જીવોની ચોર્યાસી લાખ જીવાયોનિ અને એક ક્રોડ સાડા સત્તાણું લાખ કુલકોટિ છે. વિમાનોની વિશાળતા :- દેવલોકના વિમાનો કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજના વિસ્તૃત છે. સૂત્રમાં ઉપમા દ્વારા તેની વિશાળતાને સમજાવી છે. સૂર્ય ઉદય સમયે અને અસ્ત સમયે જેટલે દૂરથી દેખાય, તે ક્ષેત્રને ક્રમશઃ ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર કહે છે. ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર મળીને એક આકાશાંતર થાય છે. આત્યંતર પ્રથમ મંડલમાં એટલે કર્ક સંક્રાંતિના દિવસે સૂર્ય ૪૭૨૩ યોજન દૂરથી ઉદય અને અસ્ત સમયે દેખાય છે, તેથી ૪૭૨૩ 8 + ૪૭૨૬૩ 8 = ૯૪પર૬Bયોજન ક્ષેત્રનું એક આકાશાંતર થાય છે. સ્વસ્તિક આદિ નામવાળા વિમાનોમાં ત્રણ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરતાં દેવ પોતાની દિવ્યગતિથી સતત છ માસ ચાલે તો કેટલાક વિમાનોનો પાર પામી શકે છે, અને કેટલાકનો પાર ન પામી શકાતું નથી. તે જ રીતે અર્ચિ, અર્ચિરાવર્ત આદિ નામવાળા વિમાનોમાં પાંચ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે; કામ, કામાવર્ત આદિ નામવાળા વિમાનોમાં સાત આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે તથા વિજય, વિજયંત આદિ નામવાળા વિમાનોમાં નવ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે. તે દેવ તે વિમાનોને પાર પામવા છ માસ સુધી ચાલે તેમ છતાં કેટલાકનો પાર પામી શકે છે અને કેટલાકનો પાર પામી શકાતા નથી. આ રીતે તે વિમાનો ક્રમશઃ અત્યંત વિશાળ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી જીવાજીવાભિગમ સૂત્ર प्रतिपत्ति-3 તિર્યંચ ઉદ્દેશક - ૧ T222222222222 तिर्ययोना :| १ से किं तं भंते !तिरिक्खजोणिया? गोयमा !तिरिक्खजोणिया पंचविहा पण्णत्ता,तंजहा-एगिदियतिरिक्खजोणिया, बेइंदियतिरिक्खजोणिया, तेइंदियतिरिक्खजोणिया,चउरिदियतिरिक्ख जोणिया,पंचिंदिय तिरिक्खजोणिया। भावार्थ:--- भगवन् ! तिर्ययोन 240 २ छ ? 6त्तर- गौतम! तिर्ययोन पाय प्रा२ छ- (१) मेन्द्रिय तिर्यय (२) पेन्द्रिय तिर्यय (3) तेन्द्रिय तिर्यय (४) यौन्द्रिय तिर्यय (५) पंथेन्द्रिय तिर्यय. | २ से किंतं भंते ! एगिदियतिरिक्खजोणिया? गोयमा !एगिदियतिरिक्खजोणियापंचविहापण्णत्ता,तंजहा-पुढविकाइयएगिदिय तिरिक्खजोणिया जाववणस्सइकाइय-एगिदियतिरिक्खजोणिया। भावार्थ:-प्रश्न-भगवन ! मेन्द्रिय तिर्ययोन। 241 प्रारछ? 6त्तर- गौतम! सन्द्रिय તિર્યંચોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યચ. | ३ से किंतंभंते ! पुढविकाइय-एगिदियतिरिक्खजोणिया? गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता,तं जहा-सुहुमपुढविकाइयएगिदियतिरिक्खजोणिया, बादस्पुढविकाइयएगिदियतिरिक्खजोणिया य। भावार्थ:- - भगवन! ५थ्वीडायतियंयोन। 20 प्रकार? 612- गौतम! तेनाप्रार છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ અને બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યચ. | ४ से किंतं भंते !सुहुम पुढविकाइय-एगिदिय-तिरिक्खजोणिया? गोयमा !सुहुम पुढविकाइय-एगिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता,तंजहापज्जक्तसुहमपुढविकाइयएगिदियतिरिक्खजोणिया,अपज्जक्तसुहमपुढविकाइयएगिदिय तिरिक्खजोणिया । सेतं सुहुमा।। भावार्थ :- प्रश्न- भगवन् ! सूक्ष्म पृथ्वीय मेन्द्रिय तिर्थयन। 240 २ छ ? 612-3 ગૌતમ! તેના બે પ્રકાર છે- પર્યાપ્ત સૂમ પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યચ. આ સૂક્ષ્મ પૃથ્વીકાયનું વર્ણન પૂર્ણ થયું. Page #327 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-3:तिय देश-१ ૨૫૩ | ५ से किंतं भंते ! बादर पुढविकाइय-एगिदियतिरिक्खजोणिया? ___ गोयमा !बादर पुढविकाइय-एगिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता,तंजहापज्जत्तबादस्पुढविकाइय एगिदियतिरिक्खजोणिया,अपज्जत्तबादस्पुढविकाइय एगिदिय तिरिक्खजोणिया । सेतंबादर पुढविकाइय एगिदिय तिरिक्खजोणिया। सेतं पुढविकाइय एगिदिया। भावार्थ:-प्रश्न- भगवन ! पा४२ पृथ्वीजयन्द्रिय तिर्थयोना 241 प्रारछ? 612-3 ગૌતમ ! તેના બે પ્રકાર છે– પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ તથા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યચ. આ બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચોનું કથન થયું અને આ રીતે પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચોનું કથન પણ પૂર્ણ થયું. |६ सेकिंतंभंते !आउक्काइय एगिदिय तिरिक्खजोणिया? गोयमा ! आउक्काइय एगिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, एवं जहेव पुढविकाइयाणं तहेव आउकाय भेदो एवं जाववणस्सइकाइया । सेतंवणस्सइकाइय-एगिदियतिरिक्खजोणिया। भावार्थ:-प्रश्न- भगवन! डायनासन्द्रिय तिर्ययोन। 240 प्रारछ? 612- गौतम! તેના બે પ્રકાર છે- પૃથ્વીકાયની જેમ તેના ભેદ કહેવા જોઈએ. આ રીતે વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ પર્યત સૂમ, બાદર, તેના પર્યાપ્ત, અપર્યાપ્ત, એમ ચાર-ચાર ભેદ કહેવા જોઈએ. આ વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચનું વર્ણન પૂર્ણ થયું. |७ से किंतंभंते ! बेइंदिय तिरिक्खजोणिया? गोयमा ! बेइंदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता तं जहा- पज्जत्तग-बेइदिय-तिरिक्खजोणिया, अपज्जत्तग-बेइदियतिरिक्खजोणिया । सेतंबेइंदियतिरिक्खजोणिया। एवं जावचउरिंदिया। भावार्थ:-प्रश्न- भगवन्!पेन्द्रिय तिर्ययोन।24२ छ ? 612- गौतम! तेनाप्रडार છે, જેમ કે– પર્યાપ્ત બેઇન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત બેઇન્દ્રિય તિર્યચ. આ બેઇન્દ્રિય તિર્યંચોનું કથન થયું. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી કહેવું જોઈએ. ८ से किंतं भंते! पंचिंदियतिरिक्खजोणिया? गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया तिविहा पण्णत्ता,तंजहा-जलय-पंचिंदिय तिरिक्खजोणिया,थलयस्पचिंदियतिरिक्खजोणिया,खहयस्पचिंदियतिरिक्खजोणिया। भावार्थ:-प्रश्न- भगवन ! पंथन्द्रिय तिर्ययोन 240 छ ? तर- गौतम! तेना। પ્રકાર છે, જેમ કે– જલચર પંચેન્દ્રિય તિર્યંચો, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચો. | ९ से किंतं भंते! जलय-पंचिंदियतिरिक्खजोणिया? गोयमा !जलयस्पंचिंदियतिरिक्ख जोणियादुविहा पण्णत्ता,तंजहा-समुच्छिम जलयरपंचिंदियतिरिक्खजोणियायगब्भवतियजलयरपंचिंदियतिरिक्खजोणियाय। Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર भावार्थ:- प्रश्न - हे भगवन् ! ४सयर पंयेन्द्रिय तिर्यय कवोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! તેના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો. १० किं तं समुच्छिम-जलयर-पंचिंदियतिरिक्खजोणिया ? गोयमा ! संमुच्छिम-जलयर-पंचिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तगसंमुच्छिम-पंचिदियतिरिक्ख-जोणियजलयरा, अपज्जत्तसमुच्छिम-पंचिदियतिरिक्खजोणिय-जलयरा, से तं समुच्छिम जलयर पंचिंदियातिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! संभूर्च्छिम ४सयर पंयेन्द्रिय तिर्ययोना डेटा प्रकार छे ? उत्तर- हे ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત સંમૂર્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચ. આ સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચનું કથન થયું. ११ से किं तं भंते ! गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय - तिरिक्खजोणिया ? गोयमा !गब्भवक्कंतिय-जलयर-पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तंज़हापज्जत्तग-गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय-तिरिक्खजोणिया, अपज्जत्तग-गब्भवक्कंति - जलयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया । से तं गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय-तिरिक्खजोणिया। सेतं जलयर-पंचिंदियतिरिक्खजोणिया । भावार्थ:-प्रश्न-हे भगवन् ! गर्भ४ ४सयर पंथेन्द्रिय तिर्ययोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! तेना બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો અને અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો. આ ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોનું અને જલચર તિર્યંચ પંચેન્દ્રિયોનું વર્ણન થયું. १२ से किं तं भंते! थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! थलयर-पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा- चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिया, परिसप्प-थलयर-पंचिदिय-तिरिक्खजोणिय । ૨૫૪ भावार्थ::- प्रश्न - हे भगवन् ! स्थलयर पंथेन्द्रिय तिर्ययोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! तेना બે પ્રકાર છે, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ અને પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ. १३ से किं तं भंते! उप्पयथलयर-पंचिंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! चउप्पयथलयर-पंर्चिदिय-तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहासंमुच्छिम चउप्पयथलयर-पंचिंदिय- तिरिक्ख- जोणिया, गब्भवक्कंतिय- चउप्पयथलयरपंचिदिय तिरिक्खजोणिया य । जहेव जलयराणं तहेव चउक्कओ भेओ । सेतं चउप्पयथलयर-पंचिंदिय-तिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! यतुष्पछ स्थसयर पंथेन्द्रिय कवोना डेंटला प्रकार छे ? उत्तर- हे ગૌતમ! તેના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. જલચરોની જેમ તેના પણ ચાર ભેદ જાણવા જોઈએ. આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું કથન થયું. Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : તિર્યંચ ઉદ્દેશક-૧ ૨૫૫ १४ से किं तं भंते! परिसप्प-थलयर-पंचिंदिय- तिरिक्खजोणिया ? गोयमा !परिसप्पथलयर-पंचिंदिय- तिरिक्ख- जोणिया दुविहा पण्णत्ता, तंजहा - उरपरि सप्पथलयस्-पंचिंदिय-तिरिक्खजोणिया, भुयपरिसप्प-थलयर-पंचिंदिय तिरिक्खजोणिया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– ઉ૨પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ. १५ से किं तं भंते! उरगपरिसप्प-थलयर-पंचिंदिय तिरिक्खजोणिया ? गोयमा !उरगपरिसप्प-थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहाजहेव जलयराणं तहेव चउक्कओ भेओ । एवं भुयगपरिसप्पाण वि भाणियव्वं । से तं भुयपरिसप्पथलयर-पंचिंदियतिरिक्ख जोणिया । सेतं थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. જલચરોની જેમ તેના પણ ચાર ભેદ જાણવા જોઈએ. આ જ રીતે ભુજપરિસર્પોના પણ ચાર ભેદ કહેવા જોઈએ. આ ભુજપરિસર્પોનું કથન થયું. આ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું કથન પૂર્ણ થયું. १६ से किं तं भंते! खयर-पंचिंदिय- तिरिक्खजोणिया ? गोयमा ! संमुच्छिम-खहयरपंचिंदियतिरिक्खजोणिया, गब्भवक्कंतिय-खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया य । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે—સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ. १७ किं तं ! मुच्छिमखहयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया ? गोयमा ! संमुच्छिमखहयर-पंचिंदिय-तिरिक्ख- जोणिया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तग-संमुच्छिम-खहयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया, अपज्जत्तग-संमुच्छिम खहयरपंचिंदिय-तिरिक्ख-जोणिया य । एवं गब्भवक्कंतिया वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ. આ જ રીતે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના પણ બે પ્રકાર જાણવા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ ગતિના જીવોના ભેદ-પ્રભેદનું વિસ્તૃત કથન છે. તિર્યંચ જીવોના મુખ્ય પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિયોના પાંચ ભેદ છે– પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય. તે દરેકના સૂક્ષ્મ અને બાદર; પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ ચાર-ચાર ભેદ થાય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના પર્યાપ્તા, અપર્યાપ્તા, એમ બે-બે ભેદ છે. પંચેન્દ્રિયના પાંચ ભેદ છે– જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ખેચર. તે દરેકના સંમૂર્છિમ, ગર્ભજ, પર્યાપ્ત અને Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અપર્યાપ્ત, એમ ચાર-ચાર ભેદ છે. આ સર્વ ભેદ-પ્રભેદનું કથન પ્રતિપત્તિ-૧, પ્રમાણે જ છે. યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યંચોના ભેદ અને ગઢદ્ધિઃ| १८ खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया णं भंते ! कइविहे जोणिसंगहे पण्णते? . गोयमा ! तिविहे जोणिसंगाहे पण्णत्ते, तंजहा- अंडया, पोयया, समुच्छिमा। अडया तिविहा पण्णत्ता,तजहा-इत्थी,पुरिसा,णपुसगा। पोययातिविहा पण्णत्ता,त जहा- इत्थी, पुरिसा, णपुसगा। तत्थ ण जे ते समुच्छिमा ते सव्वे णपुसगा। ભાવાર્થ..પન- હે ભગવન! ખેચર પંચેન્દ્રિય તિર્યંચોની યોનિ સંગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તરગૌતમ! તેના યોનિ સંગ્રહના ત્રણ પ્રકાર છે, જેમ કે– અંડજ, પોતજ અને સંમૂર્છાિમ. અંડજના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. પોતજના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. સંમૂર્છાિમ બધા નપુંસક જ હોય છે. |१९ एएसिणं भंते ! जीवाणं कइ लेसाओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ,तं जहा- कण्हलेसा जावसुक्कलेसा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તર-હે ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. २० ते णं भंते! जीवा किं सम्मदिट्ठी मिच्छादिट्ठी, सम्मामिच्छदिट्ठी? गोयमा ! सम्मदिट्ठी वि मिच्छदिट्ठी वि सम्मामिच्छदिट्ठी वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ સમ્યગુદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્રદષ્ટિ પણ છે. | २१ ते णं भंते! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि, तिण्णि णाणाईतिण्णि अण्णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેને બે અથવા ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે, તેને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. | २२ तेणं भंते! जीवा किंमणजोगी वइजोगी कायजोगी? गोयमा!तिविहा वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયો શું મનયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે? ઉત્તર– હે ગૌતમ! તેઓને ત્રણે યોગ હોય છે. | २३ तेणं भंते ! जीवा किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा ! सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો સાકાર ઉપયોગી છે કે અનાકાર ઉપયોગી છે? ઉત્તર– હે ગૌતમ! તેઓ સાકાર ઉપયોગી પણ હોય છે અને અનાકાર ઉપયોગી પણ હોય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧ [ ૨૫૭ ] २४ ते णं भंते ! जीवा कओ उववज्जंति, किं णेरइएहितो उववजंति, तिरिक्ख जोणिएहिं उववति,पुच्छा? गोयमा ! असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवगवज्जेहिंतो उववज्जति। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવે છે કે તિર્યંચમાંથી આવે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય અને તિર્યંચોને છોડીને શેષ સર્વ સ્થાનોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | २५ तेसिं णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं पलिओवमस्स असखेज्जइभाग। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ખેચર તિર્યંચ જીવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર-હે ગૌતમ! તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. | २६ तेसिंणं भंते ! जीवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! पंच समुग्घाया पण्णत्ता,तं जहा- वेयणासमुग्घाए जावतेयासमुग्घाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા સમદુઘાત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાંચ સમુઘાત હોય છે–વેદના સમુદ્યાત થાવ તૈજસ સમુદ્દઘાત. | २७ तेणं भंते ! जीवा मारणांतियसमुग्घाएणं किं समोहया मरति, असमोहया मरति? गोयमा ! समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને મરે છે કે મારણાંતિક સમુદ્યાત વિના અસમવહત મરે છે? ઉત્તર- હે ગૌતમ! સમવહત થઈને પણ મરે છે અને સમવહત થયા વિના પણ મરે છે. | २८ ते णं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छति ? कहि उववज्जति? किं णेरइएसुउववति,तिरिक्खजोणिएसु उववति, पुच्छा? गोयमा ! एवं उव्ववट्टणा भाणियव्वा जहा वक्कंतीए तहेव। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયો મરીને અનંતર ક્યાં ઉત્પન્ન થાય છે? ક્યાં જાય છે? શું નારકીઓમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિઓમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિપદ અનુસાર જાણવું જોઈએ. | २९ तेसिं णं भंते ! जीवाणं कइ जाइकुलकोडिजोणिपमुह-सयसहस्सा पण्णता? गोयमा !बारस जाइकुलकोडिजोणिपमुह-सयसहस्सा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની કેટલા લાખ યોનિ પ્રમુખ જાતિ કુલ કોટિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! બાર લાખ યોનિ પ્રમુખ જાતિ કુલ કોટિ હોય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ | २५८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ३० भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणंभंते !कइविहे जोणीसंगहे पण्णत्ते? गोयमा !तिविहे जोणिसंगहे पण्णत्ते,तंजहा- अंडया, पोयया, संमुच्छिमा; एवं जहा खहयराणं तहेव; णाणत्तं-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुवकोडी। उव्वट्टित्ता दोच्च पुढविं गच्छति, णव जाइकुलकोडी जोणीपमुह सयसहस्सा भवतीति मक्खाय, सेसंतहेव। भावार्थ:-प्रश्न- भगवन ! ४४परिस स्थलयरपंथेन्द्रिय तिर्थयोना योनिसंग्रहना 240 प्रकार छे? त२- गौतम ! २९ प्रा२ना योनिसंग्रड छ. જેમ કે– અંડજ, પોતજ અને સમૃદ્ઘિમ. શેષ વર્ણન ખેચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રમાણે જાણવું.વિશેષતા એ છે કે ભુજપરિસર્પની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે. તે મરીને ચારે ય ગતિમાં જાય છે. નરકમાં બીજી નરકમૃથ્વી સુધી જાય છે. તેની નવ લાખ જાતિ કુલ કોટિ છે, શેષ પૂર્વવતું. | ३१ उरपरिसप्पथलयर-पंचिंदिय-तिरिक्खजोणियाणं भंते ! पुच्छा? गोयमा !जहेव भुयपरिसप्पाणं तहेव, णवरं ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुवकोडी, उव्वट्टित्ता जावपंचर्मि पुढविंगच्छति, दसजाइकुलकोडी। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના યોનિ સંગ્રહના કેટલા પ્રકાર छे, इत्याहि प्रश्न? ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પના કથન અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે. તે મરીને જો નરકમાં જાય તો પાંચમી નરકમૃથ્વી સુધી જાય छ. तेनी शातिर ओटि छे. | ३२ चउप्पयथलय-पंचिंदिय-तिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहा-जराउया य सम्मुच्छिमा य।। भावार्थ:-प्रश्न- भगवन! यतुष्पह स्थलयर पंथेन्द्रिय तिर्थयोना योनिसंग्रडना 241 प्रारछे, इत्याहि प्रश्न? 612- गौतम! तेना योनि संग्रडनार छ.भ:-रायु४ (पोत४) अने સંમૂર્છાિમ. | ३३ से कितं भंते! जराउया(पोयया)? गोयमा !तिविहा पण्णत्ता,तंजहा- इत्थी, पुरिसा, णपुंसगा। तत्थ णं जेते संमुच्छिमा ते सव्वे णपुंसगा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જરાયુજના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!જરાયુજના ત્રણ પ્રકાર छ, यथा- स्त्री, पुरुष भने नपुंस. हे सभूछि तेजपा नपुंसछ. ३४ तेसिंणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा !से जहा पक्खीण। णाणत्तं-ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं; उव्वट्टित्ता चउत्थि पुढविं गच्छति, दस जाइकुलकोडी। Page #333 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-s: તિર્યંચ ઉદ્દેશક-૧ ૨૫૯ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ જીવોને કેટલી વેશ્યા હોય છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ કથન ખેચરોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. તે મરીને જો નરકમાં જાય તો ચોથી નરક પૃથ્વી સુધી જાય છે. તેની દશ લાખ જાતિકુલકોટિ છે. | ३५ जलयरपंचिंदिय तिरिक्खजोणियाणंभंते !पुच्छा?गोयमा !जहा भुयगपरिसप्पाणं, णवर उव्वट्टित्ता जावअहेसत्तमं पुढविं, अद्धतेरस जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा પત્તી | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જલચર પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહના કેટલા પ્રકાર છે, વગેરે પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે જલચર તિર્યંચો મરીને જો નરકમાં જાય તો સપ્તમ પૃથ્વી સુધી જાય છે. તેની સાડા બાર લાખ જાતિકુલકોટિ છે. | ३६ चउरिदियाणं भंते !कइ जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा पण्णत्ता? गोयमा! णवजाइकुलकोडी जोणिपमुहसयसहस्सा समक्खाया। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! ચૌરેન્દ્રિય જીવોની જાતિકુલકોટિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! નવ લાખ જાતિ કુલકોટિ છે. |३७ तेइंदियाणं भंते ! पुच्छा? गोयमा ! अट्ठ जाइकुल जावसमक्खाया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેઈન્દ્રિય જીવોની કેટલી જાતિકુલકોટિ છે? ઉત્તર-હે ગૌતમ! આઠ લાખ જાતિ કુલકોટિ છે. | ३८ बेइंदियाणं भंते ! कइ जाइकुल पुच्छा? गोयमा !सत्त जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિયોની કેટલી જાતિકુલકોટિ છે? ઉત્તર-હે ગૌતમ! સાત લાખ જાતિ કુલકોટિ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યચપંચેન્દ્રિયના ભેદ-પ્રભેદોનું તથા વેશ્યા આદિ દશ દ્વારથી ઋદ્ધિનું પ્રતિપાદન છે. યોનિસંગ્રહ - જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તે ઉત્પત્તિ સ્થાનમાં જીવ વિવિધ રીતે જન્મધારણ કરે છે, આ વિવિધ પ્રકારના જન્મોને યોનિસંગ્રહ કહે છે. જન્મના ત્રણ પ્રકાર છે– સંમૂર્છાિમ, ગર્ભજ અને ઉપપાત. ગર્ભજ જન્મના ત્રણ પ્રકાર છે– જરાયુજ, અંડજ અને પોતજ. ચાર ગતિના જીવોમાં નારકી અને દેવોનો ઉપપાત જન્મ હોય છે, મનુષ્ય અને તિર્યંચગતિના જીવોમાં સંમૂર્છાિમ અને ગર્ભજ જન્મ હોય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | શ્રી જીવાજીવાભિગમ સત્ર અંડજ– ઈંડાથી જન્મ થાય તે અંડજ કહેવાય છે, યથા– ચકલા, કબૂતર, મોર, સર્પ, ઉંદર, મસ્ય વગેરે. પોતજ- ગર્ભમાંથી બહાર આવતા જ જે ચાલવા લાગે છે, તેને પોતજ કહે છે. યથાવાગોળ(એક જાતનું પક્ષી) વગેરે. જરાયુજ- જે ગર્ભજ જીવો ઓર–શરીરની ચારે બાજુ પાતળા પડ સહિત, જન્મ ધારણ કરે તેને જરાયુજ કહે છે. યથા- ગાય, ભેંસ આદિ. જરાયુજ જન્મ સ્થલચરોમાં જ હોય છે, અન્ય તિર્યચોમાં હોતો નથી. સંમર્ણિમ– માતા પિતાના સંયોગવિના ઉત્પન્ન થાય તેને સંમૂર્છાિમ કહે છે, યથા– ખંજરીટ, પક્ષીવિશેષ વગેરે. તિર્યંચ પચેજિયનો યોનિ સંગ્રહ – તિર્યંચ પંચેન્દ્રિય જીવોને સંમૂર્છાિમ જન્મ અથવા ગર્ભજ જન્મ હોય છે. તેમાં ખેચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને જલચર જીવોને ગર્ભજ જન્મમાં અંડજ અને પોતજ, આ બે પ્રકારના જન્મ અને સંમૂર્છાિમ જન્મ આ રીતે કુલ ત્રણ પ્રકારના યોનિ સંગ્રહ હોય છે. સ્થલચર ગર્ભજ જીવોને જરાયુજ અને સંમૂર્છાિમ, આ બે પ્રકારના યોનિસંગ્રહ છે. સ્થલચર જીવો અંડજ હોતા નથી. સ્થલચર જીવોના યોનિસંગ્રહમાં સૂત્રકારે પોતજનું કથન કર્યું નથી. જરાયુજ અને પોતજ જીવોના ઉત્પત્તિ સ્થાનની સમાનતા હોવાથી તથા સ્થલચરોમાં જરાયુજની બહુલતા હોવાથી સૂત્રકારે જરાયુજનું કથન કર્યું છે, પરંતુ પોતજ તેની અંતર્ગત છે. રૂચ વેડ૬ળવ્યરિવક્તાર્મવ્યુblનાતે સર્વનરાયુના અગરીયુના વી પોતાના રૂતિ-ગર્ભજ જીવોમાં જે અંડજ નથી તે જરાયુજ અથવા અજરાયુજ હોય તે સર્વે ય પોતજ હોય છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાં જે અંડજ, પોતજ કે જરાયુજ જન્મવાળા જીવો છે, તેના સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ-ત્રણ ભેદ છે અને જે સંમૂર્છાિમ છે, તે સર્વે નપુંસકવેદી છે. તિર્યંચ પંચેન્દ્રિયોની રસદ્ધિ:- તેના દ્વારો માટે વ્યાખ્યામાં સંગ્રહણી ગાથા છે जोणी संगहलेस्सा, दिट्ठी नाणे य जोग उवओगे। उववाय ठिई समुग्घाय, चयणं जाई कुल विहीउ ॥१॥ પંચેન્દ્રિય તિર્યંચોમાં છ વેશ્યાના પરિણામો સંભવિત છે, તે જીવોને ત્રણ દષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ યોગ, સાકાર અનાકાર બે ઉપયોગ હોય છે. ઉપપાત- યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યો તેમજ આઠમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોને છોડીને શેષ ચારે ગતિના જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની; સ્થલચરની ત્રણ પલ્યોપમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. સમુદ્યાત– પ્રથમના પાંચ સમુદ્યાત હોય છે. ચ્યવન– તિર્યંચ પંચેન્દ્રિયો ચારે ગતિમાં જઈ શકે છે. નરકમાં જાય તો સંમુશ્કેિમ તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જાય છે અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી અને જલચર જીવો સાત નરક સુધી જઈ શકે છે. દેવલોકમાં જાય તો આઠ દેવલોક સુધી જઈ શકે છે. મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય તો ગમે ત્યાં જઈ શકે છે. જાતિકુલકોટિક-નાસિરિતિનિતિર્થાતિસ્તા સુતાનિન, વટાવનિફનિવ कुलानि योनि प्रमुखानि, तथाहि एकस्यामेव योनौ अनेकानि कुलानि भवन्ति, तथाहि- छगणयोनौ Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : તિર્યંચ ઉદ્દેશક-૧ ઋમિત્ત નીટત્ત વૃશ્વિક જામિત્વાતિ । જાતિ એટલે તિર્યંચ જાતિ, તેના કુળ એટલે કૃમિ, કીટ, વૃશ્ચિક આદિ. તેના ઉત્પત્તિસ્થાનોનું ગ્રહણ યોનિ શબ્દથી થાય છે. એક જ યોનિમાં અનેક કુળ હોય છે. જેમ કે છાણ રૂપ યોનિમાં કૃમિકુલ, કીટકુલ, વૃશ્વિકકુલ વગેરે અનેક કુલ હોય છે. અથવા નાતિતમિત્યેવ पदं, जातिकुलयोन्योश्च परस्परं विशेषः एकस्यामेव योनावनेकजातिकुल सम्भवात् । तद्यथा- ए कस्यामेव छागणयोनौ कृमिजातिकुलं, कीटजातिकुलं, वृश्चिकजातिकुलमित्यादि । अतिमुखने खेड પદ રૂપે ગ્રહણ કરવામાં આવે, તો જાતિકુલ અને યોનિ આ બેમાં પરસ્પર વિશેષતા ઘશે, જેમ કે એક જ યોનિમાં અનેક જાતિકુલોનો સંભવ છે. છાણ રૂપ યોનિમાં કૃમિ જાતિકુલ, કીટ જાતિકુલ વૃશ્વિક જાતિકુલ વગેરે. આ રીતે એક જ યોનિમાં અવાન્તર જાતિ ભેદના સદ્ભાવથી ખેચર પંચેન્દ્રિય નિયોમાં બાર લાખ જાતિકુલકોટિ છે. ભુજપરિસર્પમાં નવ લાખ, ઉરપરિસર્પમાં દશ લાખ, સ્થલચરમાં દશ લાખ અને જલચરમાં સાડા બાર લાખ જાતિકુલકોટિ છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં ત્રણ વિક્લેન્દ્રિય જીવોના અન્ય દ્વારોનું કથન કર્યું નથી પરંતુ તેની ફુલકોટિનું નિરૂપણ કર્યું છે. ચૌરેન્દ્રિયની નવ લાખ, તેન્દ્રિયની આઠ લાખ અને બેઇન્દ્રિયની સાત લાખ કુલકોટ છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં યોનિસંગ્રહ આદિ ૧૧ દ્વાર ઃ ક્રમ દ્વાર સ્થલચર ૧ યોનિસંગ્રહ ૨ ૩ ૪ ૫ ૭ ८ લેશ્યા દૃષ્ટિ ૧૧ જ્ઞાનાસાન ૩ અજ્ઞાન યોગ ઉપયોગ ઉપપાત સ્થિતિ ઉત્કૃષ્ટ ૯ ૧૦ ચ્યવન સમુપાત જાતિ ફુલકોટિ જલચર અંડજ, પોતજ | જરાયુજ સંમૂર્છિમ સંમૂર્છિમ ૩ ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ ૨ ૫ ચારે ગતિમાં, | આઠ દેવ સુધી S ૩ ૩ ૩ જ્ઞાન ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ અજ્ઞાન ૩ અજ્ઞાન ૩ અજ્ઞાન ૩ ૩ ૩ ૩ ર ર ૨ ૨ યુગલિકો અને આઠમા દેવલોકથી ઉપરના દેવોને છોડીને સર્વ જીવોની ઉત્પત્તિ થાય. ક્રોડપૂર્વ વર્ષ ત્રણપલ્યોપમ ક્રોડપૂર્વ વર્ષ ક્રોડપૂર્વ વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો | S ૩ ૩જ્ઞાન ૫ ચારે ગતિમાં, આઠ દેવ સુધી ચાર નરક સુધી સાત નરક સુધી સાડાબારલાખ દશ લાખ ઉપરિસર્પ | ભુજપરિસર્પ અંડજ, પોતજ અંડજ, પોતજ સંમૂર્છિમ સંમૂર્છિમ ૩ ૩જ્ઞાન ૫ ચારે ગતિમાં, આઠ દેવ સુધી પાંચ નરક સુધી દશ લાખ | ૧ ૫ ચારે ગતિમાં, આઠ દેવ સુધી બે નરક સુધી નવ લાખ | ખેચર અંડજ, પોતજ સંમૂમિ ભાગ ૫ ચારે ગતિમાં, આઠ દેવ સુધી ત્રણ નરક સુધી બાર લાખ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગંધ અને ગંધ દ્રવ્યો ३९ | कइ णं भंते! गंधगा पण्णत्ता ? कइ णं भंते ! गंधगसया पण्णत्ता ? गोयमा ! सत्तगंधगा सत्तगंधगसया पण्णत्ता । : भावार्थ :- प्रश्न - हे भगवन् ! गंधांगना डेटा प्रहार छे ? खने गंघशत डेटा छे ? उत्तर - हे गौतम! સાત ગંધાંગ અને સાત ગંધશત છે. એક ગંધના સો, તેમ સાત ગંધાંગના સાતસો પેટા વિભાગ છે. ४० णं भंते! पुफ्फजाईकुलकोडीजोणिपमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! सोलस पुप्फजाईकुलकोडी- जोणिपमुहसयसहस्सा पण्णत्ता, तं जहाचत्तारि जलजाणं, चत्तारि थलजाण, चत्तारि महारुक्खायाणं, चत्तारि महागुम्मियाणं । भावार्थ :- प्रश्न - हे भगवन् ! सोनी भतिडुलडोटि डेटला साज छे ? ઉત્તર– હે ગૌતમ ! ફૂલોની સોળ લાખ જાતિકુલકોટિ છે. યથા– ચાર લાખ જલજ ફૂલોની, ચાર લાખ સ્થલજ ફૂલોની, ચાર લાખ મહાવૃક્ષોના ફૂલોની અને ચાર લાખ મહાગુલ્મિક ફૂલોની જાતિકુલકોટિ છે. ४१ कइ णं भंते! वल्लीओ कइ वल्लिसया पण्णत्ता ? गोयमा ! चत्तारि वल्लीओ चत्तारि वल्लिसया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વલ્લીઓ-વેલાઓ અને વલ્લીશતના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચાર પ્રકારની વલ્લીઓ છે અને ચાર વલ્લીશત છે અર્થાત્ વલ્લીઓના ચારસો અવાંતર ભેદ છે. ४२ कइ णं भंते! लयाओ कइ लयासया पण्णत्ता ? गोयमा ! अट्ठलयाओ, अट्ठलयासा पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! सताओ अने सताशत डेटा छे ? उत्तर - हे गौतम! आठ प्रहारनी લતાઓ અને આઠ લતાશત છે અર્થાત્ લતાના આઠસો અવાંતર ભેદ છે. ४३ कइ णं भंते ! हरियकाया ? कइ हरियकायसया पण्णत्ता ? गोयमा !तओ हरियकाया तओ हरियकायसया पण्णत्ता - फलसहस्संच वैटबद्धाणं, फलसहस्सं य णालबद्धाणं, ते सव्वे हरितकायमेव समोयरंति । ते एवं समणुगम्ममाणा समणुगम्ममाणा एवं समणुगाहिज्जमाणा समणुगाहिज्जमाणा एवं समणुपेहिज्जमाणा समणुपेहिज्जमाणा समणुचिंतिज्जमाणा समणुचिंतिज्जमाणा एएसु चेव दोसुकाएस समोयरति, त जहा - तसकाए चेव थावरकाए चेव । एवमेव सपुव्वावरेण आजीवदिट्ठतेण चउरासीति जातिकुलकोडी जोणिपमुहसयसहस्सा भवतीति मक्खाया । भावार्थ:-प्रश्न-हे भगवन् ! हरितद्वाय खने हरितडायशत डेटा छे ? उत्तर - हे गौतम! हरितडायना ત્રણ પ્રકાર છે અને ત્રણ હરિતકાયશત છે અર્થાત્ હરિતકાયના ત્રણસો અવાંતર ભેદ છે. ડીંટ બદ્ઘ ફળના હજાર પ્રકાર અને નાલબદ્ધ ફળના હજાર પ્રકાર, એ સર્વ ભેદો હરિતકાયમાં જ સમાવિષ્ટ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧, ૨૩ ] આ પ્રમાણે સૂત્ર દ્વારા સ્વયં સમજવાથી, અન્ય દ્વારા સૂત્રાર્થ સમજાવવાથી, યુક્તિઓ દ્વારા પર્યાલોચન (વિચાર) કરવાથી અને અર્થાલોચન (અર્થના ચિંતન) દ્વારા સમજાય જાય છે કે સર્વ જીવો સ્થાવરકાય અને ત્રસકાય, આ બે કાયમાં સમાવિષ્ટ છે અને તે બે ભેદમાં જ પૂર્વાપર વિચાર કરવાથી સમસ્ત સંસારી જીવોની (આજીવ દષ્ટાંતથી) ચોરાસી લાખ યોનિ પ્રમુખ જાતિકુલકોટિ થાય છે, એવું જિનેશ્વરોએ કહ્યું છે. વિવેચના: પ્રસ્તુત સૂત્રોમાં હરિતકાય વનસ્પતિના વિવિધ પ્રકારો અને તેની કુલકોટિનું નિરૂપણ છે. ગંધાનઃ-ગંધને ધારણ કરનારા વનસ્પતિના અંગો ગંધાંગ' કહેવાય છે, જે વૃક્ષના મૂળિયા સુગંધી હોય, તો તે મૂળ ગંધાંગ કહેવાય છે. આ રીતે સર્વે ય ગંધાંગ સમજવા. ગંધાંગના સાત પ્રકાર છે– મૂળ, ત્વચા, કાષ્ઠ, નિર્યાસ, પત્ર, પુષ્પ અને ફળ. તેના ઉદાહરણો આ પ્રમાણે છે– (૧) મુસ્તા, વાળુકા, ઉશીર આદિ મૂળ (૨) સુવર્ણ છાલ આદિ ત્વચા (૩) ચંદન કાષ્ઠ અગુરુ આદિ કાષ્ઠ (૪) કપૂર આદિ નિર્યાસ(ઝાડનો રસ, જેમ કે ગંદર) (૫) જાતિપત્ર, તમાલપત્ર આદિ પત્ર (૬) પ્રિયંગુ આદિ પુષ્પ (૭) જાયફળ, એલચી, લવિંગ વગેરે ફળ. સાતે ગંધાંગોમાં પાંચ વર્ણ, એક સુરભિગંધ, પાંચ રસ અને પ્રશસ્ત ચાર સ્પર્શ [મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ હોય છે. તેની અપેક્ષાએ ભેદ થતાં ૭૦૦ અવાંતર ભેદ થાય છે. તે આ પ્રમાણે છે– ૭ ગંધાંગ x ૫ વર્ણ x ૧ સુરભિગંધ ૪ ૫ રસ X ૪ સ્પર્શ = ૭૦૦ ભેદ થાય છે. પુષ્પોની કુલકોટિ – પ્રસ્તુત પ્રસંગમાં પુષ્પોની વિવિધ જાતિની અપેક્ષાએ તેની કુલકોટિનું કથન કર્યું છે, પાણીમાં ઉત્પન્ન થનારા કમળ વગેરે જલજ પુષ્પોની ચાર લાખ, પૃથ્વી ઉપર ઉત્પન્ન થનારા કોરંટ વગેરે સ્થલજ પુષ્પોની ચાર લાખ, મહુડા આદિ મહાવૃક્ષોના ફૂલોની ચાર લાખ, મહાગુલ્મોના ફૂલોની ચાર લાખ; આ રીતે પુષ્પોની ૧૬ લાખ કુલ કોટિ છે. સૂત્રકારે વલ્લી–વેલાના ચાર, લતાના આઠ ભેદ કહ્યા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તેના અન્ય પ્રકારો પણ છે. પ્રત્યેક ભેદના વર્ણ, ગંધાદિથી અપેક્ષાએ ૧૦૦ અવાંતરભેદ થાય છે. હરિતકાયના ત્રણ ભેદ છે. નવના સ્થાનના સમયના | જલમાં ઉત્પન્ન થતી વનસ્પતિ, પૃથ્વી પર ઉત્પન્ન થતી વનસ્પતિ અને જલ-સ્થલ બંનેમાં ઉત્પન્ન થતી વનસ્પતિ. આ ત્રણ પ્રકારમાં સર્વ હરિતકાયનો સમાવેશ થાય છે. આ રીતે ડીંટબદ્ધ, નાલબદ્ધ ફળો તે ઉપરાંત અન્ય ફળોનો સમાવેશ પણ હરિતકામાં થાય છે. આ જગતના સર્વ જીવોનો સમાવેશ ત્રસ અને સ્થાવર કાયમાં થઈ જાય છે. હરિતકાય આદિ સ્થાવર છે અને પૂર્વોક્ત તિર્યંચ પંચેન્દ્રિય આદિ ત્રસ છે. માગીર્વારિક-આજીવ દષ્ટાંત. આ સત્તામવ્યાપ્ત નીવાના યો દૃષ્ટાંત: પરિચ્છેઃ સ આપીવEષ્ટના સર્જનનીવર્શને ત્યર્થ લોકના સર્વ જીવોને સમાવિષ્ટ કરીને જે દષ્ટાંત અપાય તેને આજીવ દષ્ટાંત કહે છે. લોકના સમસ્ત જીવોની અપેક્ષાએ ચોરાસી લાખ જાતિકુલકોટિ યોનિ છે. અહીં જાતિકુલકોટિ યોનિ પ્રમુખ શબ્દમાં જાતિ શબ્દથી તિર્યંચ વગેરે જાતિ અને કુલકોટિ શબ્દથી કૃમિ આદિ કુલ અર્થ ગ્રહણ કર્યો છે. તે કૃમિ આદિ કુલ છાણરૂપ યોનિમાં જ પ્રવાહિત થાય છે; તેથી કુલકોટિયોનિ શબ્દથી યોનિ ઉત્પત્તિસ્થાન અર્થ સ્વીકારીને ૮૪ લાખ કુલકોટિ યોનિનું કથન કર્યું છે. ચોરાસી લાખ જીવાયોનિઓની પરિગણના આ પ્રમાણે થાય છે. ત્રસજીવોની ૩ર લાખ જીવયોનિઓ છે. તે આ પ્રમાણે બે લાખ બેઇન્દ્રિયની, બે લાખ તે ઇન્દ્રિયની, બે લાખ ચૌરેન્દ્રિયની, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિયની, ચાર લાખ નારકીની, ચાર લાખ દેવની અને ચૌદ લાખ મનુષ્યની, આ સર્વ મળી ૩ર લાખ યોનિઓ ત્રસ જીવોની છે. સ્થાવર જીવોની યોનિઓ બાવન લાખ છે– સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપૂકાયની, સાત લાખ તેઉકાયની, Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સાત લાખ વાયુકાયની, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, આ રીતે સ્થાવરની બાવન લાખ યોનિ, કુલ મળીને ૩૨+૫૨-૮૪ લાખ જીવા યોનિઓ છે. શ્રી સમવાયાંગ સૂત્રના ચોરાસીમા સમવાયમાં માત્ર ચોરાસી લાખ જીવાયોનિનું કથન છે. સાત લાખ પૃથ્વીકાય આદિનો ખુલાસો તે પાઠની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ કર્યો છે. ૨૬૪ જો જાતિકુલકોટિ યોનિ પ્રમુખ શબ્દમાં ‘જાતિકુલ'ને એક શબ્દ ગણીએ તો કુલ અને યોનિમાં સહજ રીતે ભિન્નતા થઈ જાય છે. સમસ્ત જીવોની જીવાયોનિ ૮૪ લાખ છે અને સમસ્ત જીવોની કુલકોટિ એક કરોડ સાડા સત્તાણું લાખ થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં સૂત્રકારે તિર્યંચ પંચેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય અને પુષ્પ આદિ હરિતકાયની કુલકોટિનું જ કથન કર્યું છે. અન્યત્ર કુલકોટિઓની ગણના આ પ્રમાણે કરવામાં આવી છે, પૃથ્વીકાયની બાર લાખ, અપ્લાયની સાત લાખ, તેજસ્કાયની ત્રણ લાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિની અઠ્ઠાવીસ લાખ, બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ, ચૌરેન્દ્રિયની નવ લાખ, જલચરની સાડા બાર લાખ, સ્થલચરની દશ લાખ, ખેચરની બાર લાખ, ઉરપરિસર્પની દશ લાખ, ભુજપરિસર્પની નવ લાખ, નારકીની પચીસ લાખ, દેવતાની છવ્વીસ લાખ, મનુષ્યની બાર લાખ—કુલ મળીને (એક કરોડ સાડી સત્તાણું લાખ) કુલ કોટિઓ છે. જીવોની જીવાયોનિ અને ફુલકોટિ :– પ્રકાર પૃથ્વીકાય અપ્લાય ને કાય વાયુકાપ પ્રત્યેક વનસ્પતિ સાધારણ વનસ્પતિ બેઇન્ડિય મેઇન્દ્રિય ચીન્દ્રિય નારકી દેવના મનુષ્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિય ભુજ પરિસર્પ નિયંચ પચન્દ્રમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જાવાનિ ૭ લાખ ૭ લાખ ૭ લાખ ૭ લાખ ૧૦ લાખ ૧૪ લાખ ૨ લાખ ૨ લાખ ૨ લાખ ૪ લાખ ૪ લાખ ૧૪ લાખ ૪ લાખ કુલ ૮૪ લાખ કુલકોટિ ૧૨ લાખ ૭ લાખ ૩ લાખ ૭ લાખ ૨૮ લાખ ૭ લાખ ૮ લાખ ૯ લાખ ૨૫ લાખ ૨૬ લાખ ૧૨ લાખ ૧રા લાખ ૧૦ લાખ ૧૦ લાખ ૯ લાખ ૧૨ લાખ ૧,૯૭,૫૦,૦૦૦ Page #339 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: ति देश-१ | २७५ विमानोनी महानता :|४४ अस्थिभंते ! विमाणाइंसोत्थियाणिसोत्थियावत्ताइसोत्थियपभाइंसोत्थियकताई. सोत्थियवण्णाई,सोत्थियलेस्साइं सोत्थियज्झयाई सोत्थियसिंगाराई, सोत्थियकूडाई, सोत्थियसिट्ठाईसोत्थियउत्तरवडिंसगाई? हंता अत्थि। भावार्थ:-प्रश्न- भगवन् ! शुस्वस्ति, स्वस्तिावत, स्वस्ति प्रमा, स्वस्तिsiत, स्वस्तिव, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકધ્વજ, સ્વસ્તિકવૃંગાર, સ્વસ્તિકકૂટ, સ્વસ્તિકશિષ્ટ અને સ્વસ્તિકોત્તરાવતંસક વગેરે नामनाविभानो छ? 6त्तर-1, गौतम! छे. | ४५ तेणं विमाणा केमहालया पण्णत्ता? गोयमा ! जावइए णं सूरिए उदेइ जावइएणं य सूरिए अत्थमेइ एवइयाई तिण्णोवासंतराइं अत्थेगइयस्स देवस्स एक्के विक्कमे सिया । सेणं देवताए उक्किट्ठाए तुरियाए जावदिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे जहण्णेणंएगाहंवादयाहंवा उक्कोसेणं छम्मासा वीइवएज्जा,अत्यंगइया विमाणं वीईवएज्जा, अत्थेगइया विमाणंणो वीईवएज्जा, एमहालया णंगोयमा !ते विमाणा पण्णत्ता समणाउसो। भावार्थ :- प्रश्न- भगवन् ! ते विमान 24॥ भोटाछ ? । ઉત્તર- હે ગૌતમ ! ઉદય સમયે અને અસ્ત સમયે સૂર્ય જેટલો દૂર હોય, તેટલા ક્ષેત્રને એક આકાશાંતર કહે છે. તેવા ત્રણ આકાશાંતર પ્રમાણ કોઈ દેવનું પગલું હોય અને તે દેવ તે ઉત્કૃષ્ટ ત્વરિત થાવત દિવ્ય દેવગતિથી જઘન્ય એક દિવસ, બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલતા રહે તો કેટલાક વિમાનોને પાર કરી શકે છે અને કેટલાક વિમાનોને પાર કરી શકાતા નથી, હે ગૌતમ ! તે વિમાનો આટલા મોટા છે. |४६ अत्थिणं भंते ! विमाणाइंअच्चीणि अच्चिरावत्ताइंतहेव जावअच्चुत्तरवळिसगाई? हता गोयमा ! अत्थि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અર્ચિ, અર્ચિરાવર્ત આદિ યાવત્ અર્ચત્તરાવર્તસક નામના વિમાન छ ? 612-1, गौतम! छ. |४७ ते विमाणा केमहालया पण्णत्ता ? गोयमा ! एवं जहा सोत्थियाईणि, णवरं एवइयाइपंच ओवासंतराइ अत्थेगइयस्स देवस्स एगे विक्कमे सिया, सेसंतचेव । भावार्थ:-प्रश्न- भगवन ! ते विमान 240 भोटा छ? 61२- गौतम ! स्वस्ति माह વિમાનોની વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં દેવનું પગલું પાંચ આકાશાંતર પ્રમાણ ક્ષેત્રનું કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. ४८ अत्थि णं भंते ! विमाणाइंकामाइंकामावत्ताई जावकामुत्तरवडिंसगाई? हंता गोयमा ! अत्थि। भावार्थ:-प्र-भगवन! शंभ, अभावत यावत अभत्तशवतंस विमानछ?6त्तर-है, गौतम! छे. |४९ तेणं भंते ! विमाणा केमहालया पण्णत्ता? गोयमा !जहा सोत्थीणि णवरं सत्त Page #340 -------------------------------------------------------------------------- ________________ | ૨ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ओवासंतराइं अत्थेगइयस्स देवे एगे विक्कमे सिया, सेसंतहेव । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે વિમાન કેટલા મોટા છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વસ્તિક આદિ વિમાનોની વકતવ્યતા અનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં દેવનું એક પગલું સાત આકાશાંતર ક્ષેત્ર પ્રમાણ કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. ५० अत्थि णं भंते ! विमाणाई विजयाई वेजयंताई जयंताई अपराजियाई? हंता બોયના !યિા. ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! શું વિજયજયંત, જયંત અને અપરાજિત નામના વિમાન છે? ઉત્તરહા, ગૌતમ છે. ५१ ते णं भंते ! विमाणा केमहालिया पण्णत्ता? गोयमा ! जावइए सूरिए उदेइ, जावइए णं सूरिए अत्थमेइ, एवइयाइणव ओवसंतराइ,सेसतंचेव; णोचेवणते विमाणे वीइवएज्जा । एमहालया णं विमाणा पण्णत्ता, समणाउसो! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે વિમાન કેટલા મોટા છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના ક્ષેત્રનું એક આકાશાંતર ગણીને, તેવા નવ આકાશાંતર પ્રમાણ ક્ષેત્રનું એક પગલું કહેવું જોઈએ. (આવા પગલાથી) કોઈ દેવ તીવ્ર અને દિવ્યગતિથી જઘન્ય એક દિવસ, બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલતો રહે તો તે વિમાનોને પાર કરી શકતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે વિમાન આટલા મોટા છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં વિમાનોના નામ અને તથા તેના વિસ્તારના સંબંધમાં પ્રશ્નોત્તર છે. “વિમાન” શબ્દની વ્યુત્પતિ આ પ્રમાણે છે– જ્યાં વિ= વિશેષરૂપથી પુણ્યશાળી જીવો દ્વારા તર્ગત સુખોનો અનુભવ કરવામાં આવે, તે વિમાન છે. વિમાનોની વિશાળતા :- સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં સૂર્ય જેટલા ક્ષેત્રને પાર કરે તેટલા ક્ષેત્રથી ત્રણ ગુણા ક્ષેત્ર જેવડા પગલાં ભરતાં કોઈ દેવ પોતાની તે દિવ્ય ગતિથી છ મહિના સુધી ચાલતો રહે ત્યારે તે સ્વસ્તિક સ્વસ્તિકાવર્ત આદિ વિમાનોમાંથી કેટલાક વિમાનોને પાર કરી શકે છે અને કેટલાક વિમાનોને પાર કરી શકતો નથી. આકાશાન્તર પ્રમાણ દેવ પગલું: - - ૪૭૨૩ યો. અસ્તક્ષેત્ર જેબૂદ્વીપનું ભરતક્ષેત્ર -------પરદા * • = = = [૪૭૨૬૩યો . ઉદયક્ષેત્ર - 1 ૯૪પરાયો.નું અવકાશાંતર Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧ | ૨૬૭ | અર્ચિ, અર્ચિરાવર્ત આદિ વિમાનોની વિશાળતા માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યના ગમનક્ષેત્રથી પાંચ ગુણા ક્ષેત્રપ્રમાણ, કામ-કામાવર્ત આદિ વિમાનોની વિશાળતા માટે સાત ગુણા ક્ષેત્રપ્રમાણ અને વિજય, વેજયંત, જયંત તથા અપરાજિત વિમાનોની વિશાળતા માટે નવ ગુણા ક્ષેત્રપ્રમાણ પગલાં ભરનાર દેવનું કથન છે. આ રીતે પ્રસ્તુત સુત્રોમાં વિમાનોની વિશાળતા, અસત્કલ્પના દ્વારા દેવની ગતિના માધ્યમથી સમજાવી છે. તેમાં દેવોની મર્યાદિત ગતિ કહી છે. વાસ્તવમાં તો દેવોની ગતિ ઉપરોક્ત ગતિથી અસંખ્યગુણી હોય છે, કારણ કે દેવો પોતાની દિવ્ય ગતિથી એક મુહુર્ત માત્રમાં ઊર્ધ્વલોકથી તિરછા લોકમાં આવી શકે છે. અર્થાત એક જ મુહૂર્તમાં અસંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને પાર કરી શકે છે. સ્વસ્તિકાદિ વિમાનો વૈમાનિક દેવોના છે અને વિજયાદિ વિમાનો અનુત્તર વિમાનના છે. સમવાયાંગ સૂત્રના આઠમા સમવાયમાં અર્ચિ આદિ વિમાનોના નામ છે. આ વિમાનો પૃથ્વીમય હોવાથી તિર્યંચ નામના આ ઉદ્દેશકમાં તેનું કથન છે. આ સ્વસ્તિકાદિ વિમાનોમાં સંખ્યાત યોજન તથા અસંખ્યાત યોજન, તેમ બંને પ્રકારના વિમાનો છે અને વિજય આદિ ચારે વિમાનો અસંખ્યાતા યોજનાના છે. In તિર્યંચ ઉદ્દેશક – ૧ સંપૂર્ણ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ – ૩ તિર્યંચ ઉદ્દેશક – ૨ | સંક્ષિપ્ત સાર કારનામા આ ઉદ્દેશકમાં સંસાર સમાપન્નક જીવોના મુખ્ય છ ભેદ અને તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ આદિનું પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ છે. તે ઉપરાંત એક સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસ અને સ્થાવર જીવોનો નિર્લેપન કાલ, અણગારનું જ્ઞાન સામર્થ્ય, એક સમયમાં બે ક્રિયાના અન્યતીર્થિકોના સિદ્ધાંતનું નિરાકરણ છે. - સંસારી જીવોના મુખ્ય છ પ્રકાર છે- પૃથ્વીકાય, અષ્કાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિ અને ત્રસકાય. પૃથ્વીના છ પ્રકાર છે. (૧) શ્લષ્ણ પૃથ્વી-મુલાયમ માટી, (૨) શુદ્ધ પૃથ્વી, (૩) વાલુકા રેતી, (૪) મનશિલા, (૫) શર્કરા-કાંકરા, (૬) ખર–પાષાણ રૂપ પૃથ્વી. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૦૦૦ વર્ષ, ૧૨,૦૦૦ વર્ષ, ૧૪,000 વર્ષ, ૧૬,000 વર્ષ, ૧૮,૦૦૦ વર્ષ અને ૨૨,000 વર્ષની છે. પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિનું કથન ખર પૃથ્વીની અપેક્ષાએ છે. નિર્લેપનકાલ - પૃથ્વીકાયાદિમાં એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય જીવોમાંથી પ્રતિસમયે એક એક જીવનો અપહાર કરતાં કરતાં, સંપૂર્ણતયા તે જીવોનો અપહાર થવામાં (ખાલી થવામાં)જેટલો કાલ વ્યતીત થાય, તેને નિર્લેપન કાલ કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી તેનો નિર્લેપનકાલ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે. વનસ્પતિમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત જીવોની ઉત્પત્તિ થાય છે. તેમાંથી એક-એક જીવનો પરિહાર કરતાં અનંત રાશિનો અંત આવતો નથી, તેથી વનસ્પતિકાયનો નિર્લેપન કાલ નથી. ત્રસકાયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સો સાગરોપમનો નિર્લેપનકાલ છે. - અવિશુદ્ધલેશી અણગાર સમુઘાતથી સમવહત હોય કે સમવહત ન હોય, તે અવિશુદ્ધ કે વિશુદ્ધલેશી દેવ, દેવી કે અણગારને જાણી શકતા નથી. વિશુદ્ધલશી અણગાર વિશુદ્ધ-અવિશુદ્ધલેશી દેવ-દેવી વગેરેને જાણી શકે છે. કારણ કે જ્ઞાન સામર્થ્ય વિશુદ્ધ આત્મપરિણામમાં છે, સૂત્રકારે અવિશુદ્ધલશી અણગારના છ અને વિશુદ્ધલેશી અણગારના છ વિકલ્પો, કુલ બાર વિકલ્પોથી પ્રશ્ન પૂછયા છે. અન્યતીર્થિકોનું મંતવ્ય છે કે એક જીવ એક સમયમાં સમ્યક અને મિથ્યા, આ બે ક્રિયા કરે છે. તેમનું આ મંતવ્ય યથાર્થ નથી. સમ્યક અને મિથ્યા, આ બે ક્રિયા પરસ્પર વિરોધી છે. એક જીવ એક સમયમાં પરસ્પર વિરોધી એક જ ક્રિયા કરી શકે છે. જો પરસ્પર વિરોધી સમક્રિયા અને મિથ્યાક્રિયા સાથે થાય તો મિથ્યાત્વની નિવૃત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં. આ રીતે એક સમયમાં મિથ્યાત્વ અને સમ્યકત્વમાંથી એક ક્રિયાનો સિદ્ધાંત જ યુક્તિસંગત છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-:तिय देश-२ ૨૯ प्रतिपत्ति -3 તિર્યંચ ઉદેશક - ૨ IEEEEEEEEEEEE) સંસાર સમાપનક જીવોના છ પ્રકાર:| १ कइविहाणंभते !संसारसमावण्णगाजीवा पण्णत्ता?गोयमा !छविहा पण्णत्ता, तजहा-पुढविकाइया जावतसकाइया । भावार्थ:-प्रश्न- भगवन ! संसारसभापन्निवोना 240 अरछ? 6त्तर- गौतम! छ ५२ छ- पृथ्वीय यावत् साय. | २ से किंतंभंते ! पुढविकाइया? गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता,तंजहासुहमपुढविकाइया यबादरपुढविकाइयाय। भावार्थ :- प्रश्न- भगवन् ! पृथ्वी जयन। 241 २ छ ? 612-3 गौतम ! पृथ्वीजयन। २ छ– (१) सूक्ष्म पृथ्वीय मने (२) मा६२ पृथ्वीय. | ३ सेकिंतंभंते ! सुहुमपुढविकाइया ? गोयमा ! सुहुमपुढविकाइया दुविहा पण्णत्ता, तंजहा- पज्जत्तगा य अपज्जत्तगा य । सेतं सुहुमपुढविकाइया। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયના બે પ્રકાર છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ સૂક્ષ્મ પૃથ્વીકાયનું કથન થયું. | ४ से किंतं भंते ! बायरपुढविक्काइया? गोयमा ! बायरपुढविक्काइया दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्तगाय अपज्जत्ताय । एवं जहा पण्णवणाए। सण्हा सत्तविहा पण्णत्ता,खरा अणेगविहा पण्णत्ता जाव असखेज्जा । सेतबादरपुढविकाइया । सेत पुढविकाइया। एवं जहा पण्णवणापदे तहेव णिरवसेसं भाणियव्वं जाववणस्सइकाइया । एवं जावजत्थेको तत्थ सियसंखेज्जा सिय असंखेज्जासिय अणंता । सेतंबादरवणस्सइकाइया, सेतंवणस्सइकाइया। भावार्थ :- प्रश्न- मावन् ! पा६२ पृथ्वीयन। 24॥ ॥२ छ ? ઉત્તર- હે ગૌતમ! બાદર પૃથ્વીકાયના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં જેમ વર્ણન છે, તેમ અહીં જાણવું. મૃદુ પૃથ્વીકાયના સાત પ્રકાર છે અને ખર પૃથ્વીકાયના અનેક પ્રકાર છે વાવત તે પૃથ્વીકાયના જીવો પ્રત્યેક શરીરી અને અસંખ્યાતા છે. આ બાદર પૃથ્વીકાયનું કથન થયું અને પૃથ્વીકાયનું કથન પૂર્ણ થયું. Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ રીતે વનસ્પતિકાય સુધી સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રાનુસાર કરવું યાવત્વનસ્પતિકાયમાં જ્યાં એક જીવ છે, ત્યાં કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્ત વનસ્પતિકાયિક જીવ હોય છે. આ બાદર વનસ્પતિકાયનું અને વનસ્પતિકાયનું કથન પૂર્ણ થયું. ૨૦૦ ૫ ક્ષેતિ મંતે ! તલગડ્યા ?ોયમાં !તલગડ્યા વહા પળત્તા, તં નહાનેવિયા, તેવિયા, નડરિલિયા, વિલિયા । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રસકાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે. યથા– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ६ से किं तं भंते ! बेइंदिया ? गोयमा ! बेइंदिया अणेगविहा पण्णत्ता । एवं जव पण्णवणाए तहेव णिरवसेसं भाणियव्वं जाव सव्वट्ठसिद्धगादेवा, से तं अणुत्तरोववाइया, ક્ષેતવા, સેત પવલિયા, તે તે તસાડ્યા | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! તેના અનેક પ્રકાર છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રાનુસાર સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પર્યંત સંપૂર્ણ કથન કરવું જોઈએ. આ રીતે અનુત્તરોપપાતિક દેવોનું, પંચેન્દ્રિયોનું અને ત્રસકાયનું કથન પૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં છકાય જીવોનું અતિદેશાત્મક સંક્ષિપ્તવર્ણન છે. તે જીવોના નામ આ પ્રમાણે છે—(૧) પૃથ્વીકાય, (૨) અપ્લાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. અહીં તિર્યંચ ઉદ્દેશક હોવાથી તિર્યંચોની મુખ્યતાએ છ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન છે. આ સર્વ જીવોનું ભેદ-પ્રભેદ યુક્ત । વર્ણન પ્રથમ પ્રતિપત્તિમાં છે. તેમજ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં પણ વિસ્તાર યુક્ત કથન છે. પૃથ્વીકાયના ભેદ અને સ્થિતિ ઃ ૭] વિહા ખં ભંતે ! પુવી પળત્તા ? નોયમા ! છબિહા પુવી પળત્તા,તેં બહાસન્હાપુઢવી, સુપુવી, વાળુયાપુરી, મળોસિલાપુઢવી, સવાપુરી, વરઘુવી । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયના છ પ્રકાર છે, જેમ કે– શ્લષ્ણ(મૃદુ) પૃથ્વી, શુદ્ધ પૃથ્વી, વાલુકા પૃથ્વી, મનશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃથ્વી. ८ सहा पुढवीणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगं वाससहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્લષ્ણ પૃથ્વીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક હજાર વર્ષની સ્થિતિ છે. ९ सुद्धपुढवीयं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारसवाससहस्साइं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શુદ્ધ પૃથ્વીની સ્થિતિ કેટલી છે ?ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર હજાર વર્ષની સ્થિતિ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૨ [ ૨૭૧ ] १० वालुयापुढवीए पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं चोद्दसवास सहस्साइ। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વાલુકા પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વર્ષની સ્થિતિ છે. | ११ मणोसिलापुढवीए पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं सोलस वाससहस्साइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનશિલા પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સોળ હજાર વર્ષની સ્થિતિ છે. | १२ सक्करापुढवीए पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठारस वाससहस्साई। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! શર્કરાપૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષની સ્થિતિ છે. | १३ ख़रपुढवीए पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीस वाससहस्साइ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખર પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયના ભેદ અને તેની સ્થિતિનું કથન છે. પૃથ્વીના છ પ્રકાર છે– (૧) શ્લષ્ણ પૃથ્વી-મૃદુ-મુલાયમ માટી શ્લેષ્ણ પૃથ્વી છે. તે પીસાયેલા લોટ સમાન મુલાયમ હોય છે. (૨) શુદ્ધ પૃથ્વીપર્વત આદિના મધ્યમાં રહેલી માટી શુદ્ધ પૃથ્વી છે. (૩) વાલુકા પૃથ્વી–બારીક રેતી વાલુકા પૃથ્વી છે. (૪) મનશિલા પૃથ્વી– મનઃશિલ આદિ મનશિલા પૃથ્વી છે. (૫) શર્કરા પૃથ્વી- કાંકરા આદિ શર્કરા પૃથ્વી છે. (૬) ખર પૃથ્વી- પાષાણ રૂપ પૃથ્વી પર પૃથ્વી છે. પૃથ્વીકાયની સ્થિતિ :કમ પૃથ્વીના પ્રકાર જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ શ્લષ્ણ પૃથ્વી અંતર્મુહૂર્ત એક હજાર વર્ષ ૨ | શુદ્ધ પૃથ્વી અંતર્મુહૂર્ત બાર હજાર વર્ષ ૩ | વાલુકા પૃથ્વી અંતર્મુહૂર્ત ચૌદ હજાર વર્ષ ૪ | મનઃશિલા પૃથ્વી અંતર્મુહૂર્ત સોળ હજાર વર્ષ ૫ | શર્કરા પૃથ્વી અંતર્મુહૂર્ત અઢાર હજાર વર્ષ ૬ | ખર પૃથ્વી અંતર્મુહૂર્ત | બાવીસ હજાર વર્ષ Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છ કાય જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ:१४ णेरइयाणंभंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणंदसवाससहस्साई उक्कोसेणं तेत्तीसंसागरोवमाई । एवं ठिईपदं सव्वं भाणियव्वं जावसव्वट्ठसिद्धदेवत्ति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નારકીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિ પદ અનુસાર જાણવી જોઈએ. | १५ जीवेणं भंते ! जीवे त्तिकालओ केवच्चिर होइ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ, જીવ રૂપે ક્યાં સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! સર્વ કાલ પર્યંત જીવ, જીવ રૂપે રહે છે. |१६ पुढविकाइएणंभंते ! पुढविकाइए त्तिकालओ केवच्चिरहोइ ? गोयमा !सव्वद्धं । एवं जावतसकाइए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયના જીવ પૃથ્વીકાય રૂપે ક્યાં સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! (પૃથ્વીકાય સામાન્યની અપેક્ષાએ) સર્વકાળ સુધી રહે છે. આ પ્રમાણે ત્રસકાય સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિનું પ્રજ્ઞાપનાસૂત્રના અતિદેશપૂર્વક કથન છે. જે પ્રાણોને ધારણ કરે તે જીવ છે. પ્રાણના બે પ્રકાર છે– દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયાબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, એ ચાર ભાવ પ્રાણ છે. અહીં બંને પ્રકારના પ્રાણોનું ગ્રહણ કર્યું છે. સંસારી અવસ્થામાં જીવ દ્રવ્ય-ભાવ પ્રાણોથી અને મુક્તાવસ્થામાં ભાવપ્રાણોથી હંમેશાં જીવિત રહે છે. જીવ ક્યારેય પોતાની આ અવસ્થાથી રહિત થતો નથી, તેથી જીવની કાયસ્થિતિ સર્વકાલની છે અથવા જીવ પદથી કોઈ એક નિશ્ચિત જીવનું નહીં પરંતુ જીવ સામાન્યનું (સમુચ્ચય જીવનું) ગ્રહણ થાય છે. જીવ પ્રાણ ધારણ રૂપ સામાન્ય લક્ષણથી હંમેશાં જીવ્યો હતો, જીવે છે અને જીવતો રહેશે. તેથી સામાન્ય જીવોની અપેક્ષાથી પણ તેની કાયસ્થિતિ સર્વદ્વા- સર્વકાલની છે. પૃથ્વીકાયની કાયસ્થિતિ :- જીવ પૃથ્વીકાય રૂપે જેટલો સમય રહે તેની કાલમર્યાદાને પૃથ્વીકાયની કાયસ્થિતિ કહે છે. કોઈ એક ચોક્કસ જીવ પૃથ્વીકાય રૂપે અસંખ્યાતકાલ પર્યત રહી શકે છે, તેથી તેની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે પરંતુ સૂત્રકારે સામાન્ય પૃથ્વીકાયની વિવક્ષા કરીને તેની કાયસ્થિતિ સર્વકાલની કહી છે. આ લોકમાં પૃથ્વીકાયના જીવો હંમેશાં હતા, છે અને રહેશે, તેથી તેની કાયસ્થિતિ સર્વકાલની થાય છે. આ પ્રમાણે ગતિ, ઇન્દ્રિય, કાય આદિ દ્વારોથી જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ નામના પદમાં કાયસ્થિતિનું કથન કર્યું છે, તે પ્રમાણે અહીં જાણવું. તે બાવીસ દ્વારા આ પ્રમાણે છે– (૧) જીવ Page #347 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-ર [ ૨૭૩ ] (૨) ગતિ (૩) ઇન્દ્રિય (૪) કાય (૫) યોગ (૬) વેદ (૭) કષાય (૮) લેશ્યા (૯) સમ્યત્વ (૧૦) જ્ઞાન (૧૧) દર્શન (૧૨) સંયત (૧૩) ઉપયોગ (૧૪) આહાર (૧૫) ભાષક (૧૬) પરિત (૧૭) પર્યાપ્તિ (૧૮) સૂક્ષ્મ (૧૯) સંશી (૨૦) ભવ સિદ્ધિક (૨૧) અસ્તિકાય અને (૨૨) ચરમ. નિર્લેપન કાલ :| १७ पडुपण्णपुढविकाइयाणभते !केवइकालस्सणिल्लेवासिया?गोयमा!जहण्णपए असखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिंउक्कोसपए असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं, जहण्णपयाओउक्कोसपए असखेज्जगुणा । एवं जावपडुप्पण्णवाउक्काइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયના જીવો કેટલા કાળમાં નિર્લેપ થઈ શકે છે? અર્થાત્ તેઓને કેટલા કાલમાં બહાર કાઢી શકાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અને ઉત્કૃષ્ટ પણ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં નિર્લેપ (ખાલી) થઈ શકે છે. અહીં જઘન્ય પદના અસંખ્યાતથી ઉત્કૃષ્ટ પદના અસંખ્યાતને અસંખ્યાતગુણ અધિક(મોટો) જાણવો જોઈએ. આ પ્રમાણે વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા વાયુકાય સુધીની વક્તવ્યતા જાણવી જોઈએ. | १८ पडुप्पण्णवणस्सइकाइयाणंभंते! केवइकालस्सणिल्लेवासिया?गोयमा!पडुप्पण्ण वणप्फकाइया जहण्णपए अपया उक्कोसपए अपया, पडुप्पण्णवणप्फइकाइयाणणत्थि પિcોવા I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલાં વનસ્પતિકાયના જીવો કેટલા કાલમાં નિર્લેપ(ખાલી) થઈ શકે છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યુત્પન્ન-વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલાં વનસ્પતિકાયોને માટે જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પદોમાં નિર્લેપ(ખાલી) થઈ શકતા નથી, તેથી વર્તમાનમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાય જીવોનો નિર્લેપન કાલ નથી. | १९ पडुप्पण्णतसकाइया णभंते ! केवइय कालस्स णिल्लेवासिया?गोयमा!पडुपण्णतसकाइया जहण्णपए सागरोवमसयपुत्तस्स, उक्कोसपए वि सागरोवमसयपुहुत्तस्स, जहण्णपया उक्कोसपए विसेसाहिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસકાયના જીવો કેટલા કાળમાં નિર્લેપ થઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક સો સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ અનેક સો સાગરોપમ કાળમાં નિર્લેપ થઈ શકે છે. જઘન્ય પદ કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે, તેમ સમજવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા જીવોના નિર્લેપન કાલનું પ્રતિપાદન છે. નિર્લેપનકાલ -વિલયને પારેખા પદિયમાળા વિતા #ાનેન સર્વપલ્લનિઝામુપયાન્તિ તિ ભવઃ -વર્તમાન સમયમાં એક સાથે ઉત્પન્ન થયેલા જીવોમાંથી પ્રતિ સમયે એક-એક જીવનું અપહરણ કરવામાં આવે તો જેટલા સમયમાં તે સર્વ જીવો સંપૂર્ણતયા અપહૃત થઈ જાય અર્થાત્ તે સ્થાન તે જીવોથી ખાલી થઈ જાય, તેટલા કાળને નિર્લેપનકાળ કહે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ | ૨૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ચાર સ્થાવરનો નિર્લેપનકાલ - પૃથ્વી આદિ ચાર પ્રકારના સ્થાવર જીવો એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વર્તમાન સમયમાં નવા ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયના જઘન્ય અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરવામાં આવે અર્થાત્ એક-એક જીવને બહાર કાઢવામાં આવે, તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીકાલ વ્યતીત થાય ત્યારે તે સર્વ જીવોનું અપહરણ થાય છે. અર્થાત તે સ્થાન ખાલી થાય છે. આ રીતે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલના સમય જેટલા પૃથ્વીકાયના જીવો એક જ સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. તે જ રીતે પૃથ્વીકાયના ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરતાં, અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. જઘન્ય કાલથી ઉત્કૃષ્ટકાલ અસંખ્યાત ગુણો અધિક છે. તે જ રીતે એક સમયમાં ઉત્પન્ન થયેલા પાણી, અગ્નિ અને વાયુના જીવોનો નિર્લેપનકાલ પણ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે. વનસ્પતિનો નિર્લેપનકાલ :- વનસ્પતિકાયના જીવો એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત ઉત્પન્ન થાય છે. વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા અનંત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરીએ તો તે અનંતની રાશિનો કદાપિ અંત આવતો નથી અર્થાત્ તે સ્થાન ક્યારેય ખાલી થતું નથી. આ રીતે વનસ્પતિકાયના જીવોમાં નિર્લેપનકાલ નથી. ત્રસજીવોનો નિર્લેપનકાલઃ- બેઇન્દ્રિયાદિ જીવો એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે પરંતુ પ્રસ્તુતમાં સમુચ્ચય ત્રસ જીવોની વિવક્ષા છે અને સમસ્ત ત્રસ જીવોમાં પ્રત્યેક સમયે અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે, તેથી અહીં એક, બે, જીવોનું કથન નથી. - તેનો નિર્લેપનકાલ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ કાલ પ્રમાણ છે. તેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ કાલ વિશેષાધિક છે. વર્તમાન એક સમયમાં અનેક સો સાગરોપમના સમય પ્રમાણ ત્રસ જીવોની ઉત્પત્તિ એક સાથે થાય છે. અણગારનું જ્ઞાન સામર્થ્ય:२० अविसुद्धलेस्से णं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं, देविं, अणगारं जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ -પ્રશ્ન– હે ભગવન્! સમુદ્યાતથી રહિત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી અર્થાત્ જાણતા દેખતા નથી. | २१ अविसुद्धलेस्सेणं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુઘાતથી રહિત અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २२ अविसुद्धलेस्से णं भंते ! अणगारेसमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्संदेवं, देवि, अणगारंजाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: તિર્યંચ ઉદ્દેશક-૨ ૨૭૫ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २३ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શક્ય નથી. २४ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देव, देविं, अणगारंजाणइ पासइ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સમુઘાતથી સમવહતાસમવહત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. २५ अविसुद्धलेस्सेणं भंते ! अणगारेसमोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्संदेवं, देविं, अणगार जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સમુદ્રઘાતથી સમવહતાસમવહત, અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २६ विसुद्धलेस्सेणं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्संदेव, देविं, अणगारजाणइ पासइ? हंता, जाणइ पासइ । जहा अविसुद्धलेस्सेणंछ आलावगा एवं विसुद्धलेस्सेणं वि छ आलावगा भाणियव्वा । जावविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? हंता !जाणइ पासइ । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! સમુદ્યાતથી અસમવહતવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને કે અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે. જે રીતે અવિશદ્ધલેશી અણગારને માટે છ આલાપક કહ્યા છે, તે જ રીતે છ આલાપક વિશુદ્ધ લેશી અણગારને માટે પણ કહેવા જોઈએ યાવતુ પ્રશ્ન- હે ભગવન્! વિશુદ્ધલેશી સમવહત-અસમવહત અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તરહા, ગૌતમ! જાણે-દેખે છે. વિવચન: પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ વિકલ્પો દ્વારા અણગારના જ્ઞાન સામર્થ્યનું નિરૂપણ છે. સૂત્રકારે અણગાર માટે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. વિજોજો - કૃષ્ણાદિ ત્રણ વેશ્યા અવિશુદ્ધ વેશ્યા છે. કૃષ્ણાદિલેશ્યાવાળા અણગાર અવિશુદ્ધલેશ્યાવાળા છે અને તેજ આદિ ત્રણ વેશ્યા વિશુદ્ધ વેશ્યા છે, તેથી તેજો આદિ વેશ્યાવાળા અણગાર વિશુદ્ધ લેશ્યાવાળા છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સનો - સમુદ્યાત સહિત હોય તેને સમવહત, સમુદ્યાત રહિત હોય તેને અસમવહત અને કંઈક અંશે સમઘાતથી સહિત અને કંઈક અંશે રહિત હોય તેને સમાવહતાસમવહત કહે છે. પ્રસ્તુતમાં કોઈ પણ સમઘાતનો નામનિર્દેશ નથી, તેમ છતાં અહીં સામર્થ્યનું નિરૂપણ હોવાથી વિશિષ્ટ શક્તિયુક્ત વૈક્રિય સમુઘાતની અપેક્ષાએ સમવહત-અસમવહત સમજવા. બારવિકલ્પો:-અવિશુદ્ધ વેશ્યાવાળા અણગારના વિષયમાં છવિકલ્પ છે– (૧) અસમવહતપણે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવાદિને જાણવા. (૨) અસમવહતપણે વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૩) સમવહત થઈને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૪) સમવહત થઈને વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૫)સમવહત-અસમવહત થઈને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૬) સમવહત-અસમવહત થઈને વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. આ જ રીતે છ વિકલ્પ વિશુદ્ધલેશી અણગારના છે. આ બાર વિકલ્પમાં વૈક્રિય લબ્ધિપ્રયોગવાળા કે લબ્ધિપ્રયોગ વિનાના અવિશુદ્ધલશી અણગાર, વિશદ્ધ કે અવિશદ્ધ લેશી દેવ, દેવી કે અણગારને કોઈ પણ પ્રકારે જાણી-દેખી શકતા નથી. છ એ પ્રકારનાં વિશુદ્ધલેશી અણગાર પદાર્થોને સમ્યગુરૂપે જાણે અને દેખે છે. સંક્ષેપમાં યથાર્થ જ્ઞાન, દર્શનનું કારણ જ્ઞાતાની વિશુદ્ધ વેશ્યા જ છે. સામે વ્યક્તિ કે પદાર્થની શુભાશુભતા અથવા વૈક્રિય સમુદ્યાત(લબ્ધિ-પ્રયોગ) આદિ તેમાં નિમિત્ત બની શકતા નથી. જ્ઞાન સામર્થ્યના વિવિધ વિકલ્પો:કમ | શાતા અણગારની વેશ્યા, સમવહલાદિ | શેય વ્યક્તિની વેશ્યા જાણે-દેખે અવિશુદ્ધ અસમવહત | અવિશુદ્ધ નહીં અવિશુદ્ધ અસમવહત || વિશુદ્ધ || નહીં અવિશુદ્ધ સમવહત અવિશુદ્ધ નહીં અવિશુદ્ધ સમવહત વિશુદ્ધ નહીં અવિશુદ્ધ સમવહતાસમવહત અવિશુદ્ધ નહીં અવિશુદ્ધ સમવહતાસમવહત વિશુદ્ધ નહીં વિશુદ્ધ અસમવહત અવિશુદ્ધ વિશુદ્ધ અસમવહત વિશુદ્ધ વિશુદ્ધ સમવહત અવિશુદ્ધ વિશુદ્ધ સમવહત વિશુદ્ધ સમવહતાસમવહત અવિશુદ્ધ વિશુદ્ધ સમવહતાસમવહત વિશુદ્ધ અન્યતીર્થિકોનો દ્વિક્રિયાવાદઃ ७ अण्णउत्थियाणं भंते ! एवमाइक्खंति, एवं भार्सेति, एवं पण्णति, एवं परूर्वेतिएवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा- सम्मत्तकिरियं च તિશ | વિશુદ્ધ ૧૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-:तिय देश-२ | २७७ । मिच्छत्तकिरियं च । समयं सम्मत्तकिरियं पकरेइ तंसमयं मिच्छत्तकिरियं पकरेइ, जं समय मिच्छत्तकिरिय पकरेइ तंसमय सम्मत्तकिरियं पकरेइ । सम्मत्तकिरियापकरणयाए मिच्छत्तकिरियंपकरेइ, मिच्छत्तकिरियापकरणयाए सम्मत्तकिरियंपकरेइ; एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ,तंजहा-सम्मत्तकिरियंचमिच्छत्तकिरियंच। सेकहमेयं भंते ! एवं? गोयमा !जण्णं ते अण्णउत्थिया एवमाइक्खंति, एवं भासंति, एवं पण्णवैति एवं परूर्वेति एवंखलु एगेजीवेएगेणं समएणंदो किरियाओ पकरेइ तहेव जावसम्मत्तकिरियं चमिच्छत्तकिरियच, जेते एवमाहसुतंणं मिच्छा; अहंपुण गोयमा ! एवं आइक्खामि जावपरूवेमि ___एवंखलु एगेजीवे एगेणंसमएणं एग किरियंपकरेइ,तंजहा-सम्मत्तकिरियंवा मिच्छत्तकिरियंवा । जंसमयं सम्मत्तकिरियंपकरेइ, णोतंसमयं मिच्छत्तकिरियं पकरेइ। जं समयं मिच्छत्तकिरियं पकरेइ, णोतं समयं सम्मत्तकिरियं पकरेइ । सम्मत्तकिरियापकरणयाएणो मिच्छत्तकिरियंपकरे, मिच्छत्तकिरियापकरणयाएणोसम्मत्तकिरियंपकड। एवं खलु एगे जीवे एगेणं समएणं एग किरियं पकरेइ, तं जहा-सम्मत्तकिरियं वा मिच्छत्तकिरियंवा। भावार्थ:-प्र-भगवन ! अन्यतार्थिी आप्रभाएछ, मा प्रभारी बोलेछ, साप्रमाणे પ્રજ્ઞાપના કરે છે. આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે, જેમ કે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. જે સમયે સક્રિયા કરે છે, તે સમયે મિથ્યાક્રિયા કરે છે અને જે સમયે મિથ્યાક્રિયા કરે છે, તે સમયે સમ્યક્રિયા પણ કરે છે. સમ્યક્રિયા કરવાના સમયે મિથ્યાક્રિયા કરે છે અને મિથ્યાક્રિયા કરવાના સમયે સમ્યક્રિયા પણ કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બેક્રિયાઓ કરે છે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. હે ભગવન્! શું તેમનું આ કથન યથાર્થ છે? ઉત્તર- હે ગૌતમ! તે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, બોલે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. જે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે તે મિથ્યા કથન કરે છે. હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું. યાવતુ પ્રરૂપણા કરું છું કે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે– સમ્યક્રિયા અથવા મિથ્યાક્રિયા. જે સમયે સમ્યક્રિયા કરે છે તે સમયે મિથ્યાક્રિયા કરતો નથી અને જે સમયે મિથ્યાક્રિયા કરે છે તે સમયે સમક્રિયા કરતો નથી. સમ્યકક્રિયા કરવાની સાથે મિથ્યાક્રિયા કરતો નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે– સમ્યકક્રિયા અથવા મિથ્યાક્રિયા. विवेयन: પ્રસ્તુત સુત્રમાં એક સમયમાં બે વિરોધી ક્રિયા સંબંધી અન્યતીર્થિકોનો સિદ્ધાંત અને તેના નિરાકરણનું નિરૂપણ છે. અન્યતીર્થિકોનું કથન છે કે જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે– સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ક્રિયા આત્માના સુપરિણામથી સમ્મક્રિયા અને દુષ્પરિણામોથી મિથ્યાક્રિયા થાય છે. જીવના પરિણામો બંને પ્રકારના હોવાથી તેમને બંને પ્રકારની ક્રિયા એક સાથે થઈ શકે છે. અન્યતીર્થિકોની આ માન્યતા યુક્તિ સંગત નથી. સુપરિણામ અને દુષ્પરિણામ, સમ્યકક્રિયા અને મિથ્યાક્રિયા પરસ્પર પ્રકાશ અને અંધકારની જેમ સર્વથા વિરુદ્ધ છે. જેમ પ્રકાશના સદ્ભાવમાં અંધકાર શક્ય નથી. તેમ સમ્યકત્વ ક્રિયાના ભાવમાં મિથ્યાક્રિયાની શક્યતા જ નથી. જો સમક્રિયાના સમયે મિથ્યાક્રિયાનો અભાવ હોય તો મિથ્યાત્વની નિવૃત્તિ ક્યારે ય ન થાય પરંતુ વાસ્તવિકતા તેવી નથી. જીવ એક સમયે પોતાના પરિણામો અનુસાર સમ્યકત્વ અથવા મિથ્યાત્વની ક્રિયામાંથી એક જ ક્રિયા કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્રના સાતમા સ્થાનમાં સાત પ્રકારના નિતવનું કથન છે. તેમાં ગંગાચાર્ય નામના મુનિ ક્રિક્રિયવાદી નિદ્ભવ થયા હતા. તે પ્રસંગ આ પ્રમાણે છે એકદા શરદ ઋતુના સમયે ગંગાચાર્ય મુનિ નદી પાર કરતા હતા. તેમને ઉપરના તાપથી ઉષ્ણતા અને નદીના પાણીથી શીતલતા, આ બંને પ્રકારનાં અનુભવ એક સાથે થયો. તે જ સમયે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયે તેને પ્રભુના સિદ્ધાંતમાં શંકા થઈ અને વિચારવા લાગ્યા કે મને ગરમી અને ઠંડીનો અનુભવ એક સાથે થઈ રહ્યો છે, તેથી એક સમયમાં એક જ ક્રિયાનો સિદ્ધાંત મિથ્યા છે. ગુરુએ સમજાવ્યું કે સમય અત્યંત સૂક્ષ્મ છે. છાસ્થોનું મન સમયની સૂક્ષ્મતાને પામી શકતું નથી. સમ્યકત્વની ક્રિયા અને મિથ્યાત્વની ક્રિયામાં આત્મ પરિણામોની પ્રધાનતા છે. એક સમયમાં એક જ આત્મપરિણામ કે ઉપયોગ હોય છે. તેમ છતાં શરીર સંબંધી સ્થૂલ પ્રવૃત્તિઓ, ક્રિયાઓ એકી સાથે અનેક થઈ શકે છે પણ બે ક્રિયામાં ઉપયોગ સાથે હોતો નથી. ઉપયોગરૂપ અનુભવ–વેદન સમયાંતરે જ થાય છે. ગુરુના સમજાવવા છતાં ગંગાચાર્ય ન સમજ્યા ત્યારે તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા અને અંતે એક યક્ષના નિમિત્તથી પુનઃ બોધ પામ્યા હતા. | તિર્યંચ ઉદ્દેશક - ૨ સંપૂર્ણ Page #353 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩ : મનુષ્યાધિકાર ૨૭૯ પ્રતિપત્તિ - ૩ મનુષ્યાધિકાર સંક્ષિપ્ત સાર રાજા પાક આ પ્રકરણમાં મનુષ્યના ભેદ-પ્રભેદોનું પ્રતિપાદન છે. તેમાં મુખ્યતઃ છપ્પન અંતર્દીપજ મનુષ્યોનું વિસ્તૃત વર્ણન છે. મનુષ્યના ભેદ– તેના મુખ્ય બે ભેદ છે, સંમૂઠ્ઠિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યના ત્રણ ભેદ થાય છે– (૧) કર્મભૂમિના મનુષ્ય, (૨) અકર્મભૂમિના મનુષ્ય અને (૩) અંતરદ્વીપના મનુષ્ય. કર્મભૂમિના મનુષ્ય– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર રૂપ ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો કર્મભૂમિના મનુષ્ય કહેવાય છે. અકર્મભૂમિના મનુષ્ય- પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુરુ. અને પાંચ ઉત્તરકુરુ રૂપ ૩૦ અકર્મભૂમિના ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અકર્મભૂમિના મનુષ્ય કહેવાય છે અંતરતીપના મનષ્ય- ૫ અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અંતરદ્વીપના મનુષ્ય કહેવાય છે. આ રીતે મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. તે ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાપ્ત અને ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા, કુલ મનુષ્યના ૩૦૩ ભેદ થાય છે. મનુષ્યોના ૧૦૧ ક્ષેત્રોમાં ૧૫ કર્મભૂમિના મનુષ્યો અસિ, મસિ અને કૃષિ રૂ૫ ત્રણ પ્રકારના કર્મથી જીવન વ્યવહાર કરે છે, ૩૦ અકર્મભૂમિ અને પદઅંતરદ્વીપ, આ ૮૬ ક્ષેત્ર યુગલિકોના છે. ત્યાંના મનુષ્યોનો જીવન વ્યવહાર દશ પ્રકારના વૃક્ષોથી ચાલે છે. પ્રસ્તુત પ્રકરણમાં પ૬ અંતરદ્વીપોના સ્થાનોનું અને યુગલિક મનુષ્યોનું વિસ્તૃત વર્ણન છે. છપ્પન અંતરદ્વીપ- લવણસમુદ્રના જલમાં આંતરે-આંતરેથી સ્થિત દ્વીપોને અંતરદ્વીપ કહે છે. તે સર્વ દ્વીપોની સંખ્યા પદ હોવાથી તે દ્વીપો છપ્પન અંતર્લીપ’ના નામે આગમમાં પ્રસિદ્ધ છે. ચલહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાંતથી લવણસમુદ્રમાં ચારે વિદિશામાં સાત-સાત અંતરદ્વીપની એક-એક પંક્તિ, કુલ ચાર પંક્તિ છે. આ રીતે ચાર પંક્તિના ૭૪૪ = ૨૮ અંતરદ્વીપ મેરુપર્વતની દક્ષિણ દિશામાં છે. તે જ રીતે શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાંતથી ચારે વિદિશામાં સાત-સાત અંતરદ્વીપની એક-એક પંક્તિ, તેમ કુલ ચાર પંક્તિ છે, તેથી ૭૪૪ ૨૮ અંતર્લીપ મેરુ પર્વતની ઉત્તર દિશામાં છે. આ રીતે મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણ બંને દિશાના મળીને ૨૮+૧૨૮=૧૬ અંતર્લીપ થાય છે. ૮૬ ક્ષેત્રના મનુષ્યો પુણ્યયોગે યુગલિકપણે જન્મ ધારણ કરે છે. તે મનુષ્યો વજઋષભનારાચ સંઘયણ, સમચતુરંસ સંસ્થાન, નિરોગી કાયા, ઉત્તમ લક્ષણોથી યુક્ત શરીર, સુસ્વર, સરલ, નિરભિમાની, પ્રકૃતિથી જ ભદ્ર, વિનીત, અલ્પ ઇચ્છાવાળા, મંદ કષાયી આદિ ગુણોથી સંપન્ન હોય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેઓ દશ પ્રકારના વૃક્ષોથી પોતાની જીવન જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેઓને ક્યારે ય કોઈપણ વસ્તુના અભાવની અનુભૂતિ થતી નથી, તેથી તે મનુષ્યોમાં પરસ્પર કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેર-ઝેર આદિ દુર્ભાવો હોતા નથી. દશ વક્ષ:- (૧) મતગા– આ જાતિના વૃક્ષો માદક રસયુક્ત ફળ પ્રદાન કરે છે (૨) ભુંગા- વિવિધ પ્રકારના ભાજન-વાસણોની પૂર્તિ કરે છે (૩) ત્રુટિતાંગા- તેમાંથી ૪૯ જાતિના વાજિંત્રો યુક્ત ધ્વનિ નીકળે છે. (૪) દીપશિખા– દીપક સમાન પ્રકાશ કરે છે (૫) જ્યોતિશિખા- ચંદ્ર-સૂર્ય જેવો વિશેષ પ્રકાશ કરે છે () ચિત્રાંગા- જાત-જાતની માળાઓ પ્રદાન કરે છે (૭) ચિત્તરસા– વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ભોજન સામગ્રી, તેમાંથી પ્રાપ્ત થાય છે (૮) મણિમંગા- તે વૃક્ષોથી સુંદર આભૂષણો પ્રાપ્ત થાય છે (૯) ગેહાગારા–મનોહર ગૃહ-આવાસ સ્થાનોની સુવિધા સંયુક્ત હોય છે. (૧૦) અણિગણા–વિવિધ પ્રકારના સુંદર વસ્ત્રોની પૂર્તિ તે વૃક્ષોથી થાય છે. આ દશ પ્રકારના વૃક્ષો વનસ્પતિકાયમય હોય છે. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. તેથી ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોની ઇચ્છા પૂર્તિ નિર્વિધ્ધ થઈ જાય છે. આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના કુદરતી ઉપદ્રવો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ થતાં નથી. માખી, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુઓ હોતા નથી તેમજ સિંહ, વાઘ આદિ હિંસક પશુઓના ત્રાસ નથી. લડાઈ, ઝગડા, મહાયુદ્ધ આદિ થતા નથી, કોઈ પ્રકારની શારીરિક વેદના, વિરહ વેદના યુગલિકોને હોતી નથી. યુગલિકો પૂર્વના પુણ્યને ભોગવતાં પતિ-પત્નિ બંને સાથે જ આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિને પ્રાપ્ત કરે છે. આ રીતે આ પ્રકરણમાં પ્રાયઃ યુગલિક મનુષ્યો સંબંધી જ વર્ણન છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ મનુષ્યાધિકાર ૨૮૧ પ્રતિપત્તિ - ૩ મનુષ્યાધિકાર IEEEEEEEEEEEE) મનુષ્યોના ભેદઃ| १ से किं तं भंते ! मणुस्सा ? गोयमा ! मणुस्सा दुविहा पण्णत्ता, तं जहासमुच्छिममणुस्सा यगब्भवक्कतियमणुस्सा य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્યના બે પ્રકાર છેસંમૂર્છાિમ મનુષ્ય અને (૨) ગર્ભજ મનુષ્ય. સંમૂર્છાિમ મનુષ્યઃ| २ सेकिंतंभंते !समुच्छिममणुस्सा?गोयमा ! समुच्छिममणुस्सा एगागारापण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સંભૂમિ મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય એક જ પ્રકારના છે. | ३ कहि णं भंते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतोमणुस्सखेत्ते जहा पण्णवणाए जावसेतं समुच्छिममणुस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યના ૧૪ પ્રકારની અશુચિના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવું કાવત્ સંમૂર્છાિમ મનુષ્યોનું કથન પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મૂર્છાિમ મનુષ્યો સંબંધી સંક્ષિપ્ત કથન છે. ગર્ભજ મનુષ્યોના ચૌદ પ્રકારના અશુચિ સ્થાનમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે જીવો અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે, તેથી તેમાં અપર્યાપ્તનો એક જ પ્રકાર છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર તથા પ્રસ્તુત આગમની પ્રથમ પ્રતિપત્તિ અનુસાર જાણવું. ગર્ભજ મનુષ્યો - | ४ से किं तं भंते ! गब्भवक्कंतियमणुस्सा? गोयमा ! गब्भवक्कंतियमणुस्सा तिविहा पण्णत्ता,तंजहा- कम्मभूमगा, अकम्मभूमगा, अंतरदीवगा। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! ગર્ભજ મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ મનુષ્યના ત્રણ પ્રકાર છે, જેમ કે- (૧) કર્મભૂમિજ– કર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા, (૨) અકર્મભૂમિજ– અકર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા, (૩) અંતરીપજ- અંતરદ્વીપમાં જન્મ ધારણ કરનારા. Page #356 -------------------------------------------------------------------------- ________________ | २८२ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર विवेयन: પ્રસ્તુત સૂત્રમાં ગર્ભજ મનુષ્યોનું સંક્ષિપ્ત કથન છે. માતા-પિતાના સંયોગથી ઉત્પન્ન થાય તેને ગર્ભજ મનુષ્ય કહે છે. ક્ષેત્રની અપેક્ષાએ તેના ત્રણ ભેદ છે– (૧) પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને કર્મભૂમિજ મનુષ્યો, (૨) ત્રીસ અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને અકર્મભૂમિજ મનુષ્યો અને (૩) છપ્પન અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને અંતરદ્વીપજ મનુષ્યો કહે છે. અંતરદ્વીપના મનુષ્યો - ५ से किंतं अंतरदीवगा? . अंतरदीवगा अट्ठावीसइविहा पण्णत्ता,तंजहा- एगोरुया आभासिया वेसाणिया णंगूलिया,हयकण्णा,गयकण्णा,गोकण्णा,सक्कुलिकण्णा, आयसमुहा, मेहमुहा, अयोमुहा, गोमुहा, आसमुहा,हत्थिमुहा,सीहमुहा, आसकण्णा,सीहकण्णा,अकण्णा, कण्णपाउरणा, उक्कामुहा, मेहमुहा, विज्जुमुहा, विज्जुदता,घणदता,लट्ठदता, गूढदता,सुद्धदता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! अंतरवी५४ मनुष्योना 240 प्र.२ छ ? 6॥२- गौतम ! अंतरवी५४ मनुष्योना मध्यावीस ५२ छ. भ3- (१) २४ (२) सामाNि (3) वैषा (४) नांगोलि (५) 4 (5) ४ (७) is (८) शष्ली ए (c) आशभुप (१०) भेदभु५ (११) अयोभु५ (१२) गोमु५ (१3) अश्वभुम (१४) स्तिभुप (१५) सिंडभुष (१७) व्याघ्रभुप (१७) अश्व (१८) सिंह (१९) (२०) प्राव२९(२१)69IY५ (२२) भेषभु५ (२३) विद्युत्भु५ (२४) विधुत्त (२५) धनत (२६) लष्टहत (२७) गूंढत अने (२८) शुद्धत. |६ कहिणं भंते ! दाहिणिल्लाणंएगोल्य-मणुस्साणं एगोरुयदीवेणामंदीवेपण्णत्ते? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणंचुल्लहिमवंतस्स वासहरपव्वयस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिण्णि जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामंदीवे पण्णत्ते- तिण्णि जोयणसयाइं आयामविक्खंभेणंणवएगणपण्णजोयणसए किंचि विसेसेण परिक्खेवेणंए गाए पउमवर- वेइयाए एगेणंच वणसडेणं सव्वओ समंता संपरिक्खित्ते। साणंपउमवरवेइया अद्धजोयणाइंउड्डंउच्चत्तेणपंचधणुसयाइविक्खभेणंएगोरुयदीवं सव्वओ समंता परिक्खेवेणं पण्णत्ता । तीसेणं पउमवरवेइयाए अयमेयारूवेवण्णावासे पण्णत्ते,तंजहा-वइरामया णिम्मा,एवं वेश्यावण्णओजहारायप्पसेणइएतहाभाणियव्यो। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!દક્ષિણ દિશાના એકોક મનુષ્યોનો એકોક નામનો દ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશામાં ચલહિમવંત વર્ષધર પર્વતના ઉત્તરપૂર્વ ચરમાંતથી લવણ સમુદ્રમાં ત્રણ સો યોજન દૂર દક્ષિણ દિશામાં એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ છે. આ દ્વીપ ત્રણસો યોજન લાંબો-પહોળો અને સાધિક નવસો ઓગણપચાસ યોજનની પરિધિવાળો છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને વનખંડ છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર ૨૮૩ | તે પાવરવેદિકા અર્ધા યોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી છે અને એકોરુક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. તે પાવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તેનો પાયો વજમય છે, તેના સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણ-રજના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધવજ રત્નની છે, તેના અંદર-બહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ મણિરત્નના છે, તેના પડખા-પડખાના બધા ભાગો અંક રત્નના છે. તેના ઊભા વાંસા-વળા અને પ્રતિવાંસા-નાના વળા(આડા વળા) જ્યોતિરસ રત્નના છે, પાટીઓ ચાંદીની, ઢાંકણા સુવર્ણના, નળીયા વજરત્નના અને છાપરું રત્નનું છે. તે પાવર વેદિકાના પ્રત્યેક જાળિયાઓ સુવર્ણની માળાઓ, ગવાક્ષાકાર રત્નો, ઘૂઘરીઓ, ઘંટડીઓ, મોતીઓ, મણિઓ, કનક-સુવર્ણ વિશેષ, પદ્મ-કમળોની લાંબી-લાંબી માળાઓથી પરિવેષ્ટિત છે. લટકતી તે માળાઓ સોનાના દડાઓથી અલંકૃત છે. તે પાવરવેદિકા પર ઠેક-ઠેકાણે ઘણા રત્નમય, મનોહર અશ્વયુગલ યાવત્ વૃષભયુગલ વગેરે યુગલો શોભી રહ્યા છે. તે જ રીતે તે વેદિકા પર રત્નમય વીથિઓ, પંક્તિઓ, મિથુનકો– તે અશ્વાદિના સ્ત્રી-પુરુષ યુગલો અને લતાઓ શોભી રહી છે. તે વેદિકાની ભૂમિ, વેદિકાની બાજુઓ, વેદિકાના પાટિયાઓ, તેના અંતરાલો, સ્તંભો, સ્તંભની બાજુઓ, સ્તંભના શિખરો, સ્તંભના અંતરાલો, ખીલાઓ, ખીલાના ટોપકાઓ, ખીલાથી જોડાયેલા પાટિયાઓ, ખીલાઓના અંતરાલો, તેના પડખા, પડખાના પ્રાન્ત ભાગો, તેના અંતરાલો આદિ ખુલેલા છત્ર જેવા વિકસિત મોટા-મોટા રત્નમય, સ્વચ્છ, અતિસુંદર ઉત્પલ પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, સો પાંખડીવાળા કમળો, હજાર પાંખડીવાળા કમળોથી શોભી રહ્યાં છે. તેથી જ તે આયુષ્યમાન શ્રમણ ! આ વેદિકાને પદ્મવર વેદિકા કહેવામાં આવે છે.] |७ साणं पउमवरवेइया एगेणं वणसंडेणं सव्वओ संपरिक्खित्ता । सेणं वणसंडे देसूणाई दो जोयणाईचक्कवालविक्खंभेणं वेइयासमेणं परिक्खेवेणं पण्णत्ते । तेणं वणसंडे किण्हे किण्होभासे एवं जहा रायपसेणइय वणसंडवण्णओ तहेव णिरवसेसं भाणियव्वा तणायवण्णगंधफासो,सद्दोतणाणं, वावीओ, उप्पायपव्वया,पुढविसिलापट्टगा य भाणियव्वा जावएत्थणं बहवेवाणमंतरा देवाय देवीओय आसयति जावविहरति। ભાવાર્થ - તે પદ્મવરવેદિકા એક વનખંડથી ચારેબાજુથી ઘેરાયેલી છે. તે વનખંડ કંઈક ન્યૂન બે યોજન ચક્રવાલ વિખંભવાળો અને વેદિકાની સમાન પરિધિવાળો છે. તે વનખંડ ઘણો જ લીલોછમ અને સઘન હોવાથી કાળો અને કાળી ક્રાંતિવાળો પ્રતીત થાય છે. આ પ્રમાણે રાજપ્રનીય સૂત્ર(પેજ-૬૪)અનુસાર વનખંડનું સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. તૃણોનો વર્ણ, ગંધ, સ્પર્શ અને શબ્દ તથા વાવડીઓ, ઉત્પાત પર્વત, પૃથ્વીશિલા પટ્ટક આદિનું વર્ણન પણ કહેવું જોઈએ યાવતું ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આવીને બેસે છે, સુએ છે યાવત્ સુખાનુભવ કરતાં વિચરે છે. | ८ एगोरुयदीवस्सणं भंते ! दीवस्स केरिसए आगारभावपडोयारे पण्णत्ते। गोयमा ! एगोरुयदीवस्सणंदीवस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा, एवं सयणिज्जे भाणियव्वे जावपुढविसिलापट्टगसि, Page #358 -------------------------------------------------------------------------- ________________ | २८४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तत्थ णं बहवे एगोरुयदीवया मणुस्सा य मणुस्सीओ य आसयंति जावविहरति । भावार्थ :-प्रश्न- हे भगवन् ! औ२४दीपनी भूमि मार्नुि २१३५ ३ छ ? ઉત્તર- હે ગૌતમ ! એકોરુકદ્વીપનો અંદરનો ભૂમિભાગ ચર્મમઢિત મૃદંગની સમાન સમતલ અને રમણીય છે. તે જ રીતે તેની શય્યા યાવતુ પૃથ્વી શિલાપટ્ટકનું પણ વર્ણન કરવું જોઈએ. તે શિલાપટ્ટક પર એકોક દીપના ઘણા મનુષ્યો અને સ્ત્રીઓ આવીને બેસે છે, સૂએ છે યાવત સુખાનુભવ કરતાં વિચરે છે. | ९ एगोरुयदीवेणं भंतेतत्थ तत्थ देसेतहिं तहिं बहवेउद्दालकामोद्दालका कोद्दालका कयमाला णट्टमाला सिंगमाला संखमाला दंतमाला सेलमाला णाम दुमगणा पण्णत्ता समणाउसो! कुस-विकुस-विसुद्ध-रुक्खमूला, मूलमंतो कंदमंतो जावबीयमंतो पत्तेहिं य पुप्फेहिं य उछण्णपडिच्छण्णा सिरीए अईव-अईव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति। ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક નામના દ્વીપમાં અનેક સ્થાને ઉદ્દાલક, કોદાલક, કતમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, શંખમાલ, દંતમાલ અને શૈલમાલ નામના અનેક વૃક્ષો છે, તે વૃક્ષોનો મૂળભાગ દર્માદિ ઘાસથી રહિત છે. તે વૃક્ષો પ્રશસ્ત મૂળ, કંદ કાવત્ પ્રશસ્ત બીજયુક્ત છે. તે વૃક્ષો પત્રો અને ફૂલોથી વ્યાપ્ત હોવાથી અતિ શોભાયમાન છે. | १० एगोरुयदीवेणं दीवे रुक्खा बहवे हेरुयालवणा भेरुयालवणा मेरुयालवणा सेरुयालवणा सालवणा सरलवणा सत्तवण्णवणा पूयफलिवणा खजूरिवणा णालिए रिवणा कुस विकुसविसुद्ध-रुक्खमूला जावचिट्ठति । ભાવાર્થ-તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક હેરુતાલવના ભેરુતાલવન, મેરુતાલવન, સેતાલવન, સાલવન, સરલવન, સપ્તપર્ણવન, સોપારીના વન, ખજૂરના વન અને નાળીયેરના વન છે. તે વનના વૃક્ષોનો મૂળ ભાગ દર્ભ અને ઘાસથી રહિત કાવત અત્યંત શોભાયમાન છે. | ११ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे तिलया, लवया, णग्गोहा जावरायरुक्खा णदिरुक्खा कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति । ભાવાર્થ-તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક તિલક, લવક, ચોધ થાવ રાજવૃક્ષ, નંદીવૃક્ષ છે. તે વૃક્ષોના મૂળભાગ દર્ભ અને ઘાસથી રહિત હોય છે યાવત્ તે અત્યંત શોભાયમાન છે. | १२ एगोयरुदीवेणंदीवेतस्थतत्थबहूओपउमलयाओ जावसामलयाओणिच्चंकुसुमियाओ एवलयावण्णओ जहा उववाइए जावपडिरूवाओ। ભાવાર્થ :- એકોરુકદ્વીપમા ઠેકઠેકાણે અનેક પઘલતાઓ યાવત્ શ્યામલતાઓ છે. તે હંમેશાં ફૂલોથી યુક્ત રહે છે. તે લતાઓનું વર્ણન ઓપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવત તે પ્રતિરૂપ-અતિસુંદર છે. | १३ एगोरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे सेरियागुम्मा जाव महाजाइगुम्मा,ते णं गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुमेति; जे णं वायविहुयग्गसाला एगोरुयदीवस्स बहुसमरमणिज्ज- भूमिभागमुक्कपुप्फपुजोवयारकलियं करेंति। Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર [ ૨૮૫ ] ભાવાર્થ :- એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક સેરિકા નામનાપુષ્પાદિના ગુલ્મ(છોડ) યાવત મહાજાતિ નામના પુષ્પોના ગુલ્મ છે. તે ગુલ્મ પાંચ વર્ણના ફૂલોથી હંમેશાં કુસુમિત રહે છે. તેની શાખાઓ પવનથી ઝૂલતી રહે છે અને તેથી ફૂલો નીચે ખરીને એકોરુકદ્વીપના ભૂમિભાગને સુશોભિત કરે છે. |१४ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहूओवणराईओ पण्णत्ताओ, ताओणं वणराईओ किण्हाओ किण्होभासाओ जावरम्माओ महामेहणिकुबभूयाओ जावमहईगंधद्धणि मुयंताओ पासाईयाओ। ભાવાર્થ :- એકોરુકદ્વીપમાં અનેક સ્થાને વનરાજીઓ(વનપંક્તિઓ) છે. તે વનરાજીઓ લીલીછમ હોવાથી કૃષ્ણ અને કૃષ્ણકાંતિવાળી દેખાય છે યાવત તે રમ્ય અને મહામેઘના સમૂહરૂપ પ્રતીત થાય છે. તે વનરાજીઓ ત્યાં વિપુલ સુગંધ પ્રસરાવે છે. તે સુગંધ ધ્રાણેન્દ્રિયને માટે પ્રસન્નતાજનક છે. | १५ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे मत्तंगा णामंदुमगणा पण्णत्ता समणाउसो! जहासेच्दप्पभमणिसिलागवरसीधुपवरवारुणिसुजातफलपत्तपुप्फचोयणिज्जाससार बहुदव्यजत्तीसंभास्कालसंधियासवामहुमेरगद्धिाभदुद्धजातिपसण्ण मेल्लगसताउखज्जूर मुद्दियासास्काविसायण सुपक्कखोयरसवरसुरावण्णरसगंधफरिसजुत्तबलवीरियपरिणामा मज्जविहिय बहप्पगारा:तहेवंतेमत्तंगया विदमगणाअणेगबहविविहवीससा परिणयाए मज्जविहीएउववेया फलेहिं पुण्णा विसट्टतिकुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥१॥ ભાવાર્થ :-હે આયુષ્યમાનું શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં અનેક સ્થાને મરંગા નામના કલ્પવૃક્ષો હોય છે. (તે કલ્પવૃક્ષો ત્યાંના મનુષ્યોને આનંદદાયી–પ્રસન્નતાજનક પેય પદાર્થો આપે છે.) જેમ કે– ચંદ્રપ્રભા (સોમરસ), મણિશલાકા રસ, શેરડીનો પકાવેલો રસ, શ્રેષ્ઠવારુણી, પરિપક્વ પત્ર, પુષ્પ, ફળ અને સુગંધિત દ્રવ્યોના સારભૂત એવા વિવિધ રસયુક્ત દ્રવ્યોના ઉચિત કાલમાં કરેલા સંમિશ્રણથી બનાવેલા આસવ, મધુ, મેરેય(ધતુરાના ફૂલ તથા ગોળ-ધાણામાંથી બનાવેલા મધ વિશેષ), સફેદ ફીણવાળો રિષ્ટાભ રસ, દૂધ જેવા સ્વાદવાળો પ્રસન્ન રસ, મલ્લક રસ, આયુષ્યની વૃદ્ધિ કરનારો શતાયુ રસ, ખજુરનો રસ, દ્રાક્ષનો રસ, ધૂવાકા જેવા ગોળમાંથી બનાવેલો કાપિશાયન રસ, સુપક્વ ક્ષોદ રસ(મધુર કાષ્ઠ વગેરે ઔષધિના ચૂર્ણથી નિર્મિત મધ વિશેષ), આ સર્વ શ્રેષ્ઠ મધો જેવા મધુર સ્વાદવાળા; પ્રશસ્ત વર્ણ, રસ, સુગંધ, સ્પર્શથી યુક્ત; બલ-વીર્યની વૃદ્ધિ કરનારા અનેક પ્રકારના આનંદદાયી પેય પદાર્થો રૂપે તે મત્તાંગવૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની મધવિધિ(રસ-પેયપદાર્થો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ–ઘાસ વગેરેથી રહિત તથા વિશુદ્ધ મૂળભાગવાળા તે વૃક્ષો અતીવ શોભાયમાન હોય છે. | १६ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेभियंगाणामंदुमगणापण्णत्तासमणाउसो !जहा सेवारगघङकरगकलसकक्कस्पिायचणि-उदकवद्धणि-सुपइट्ठगपारीचसग-भिंगार करोडिया-सरग-परगपत्ती वाल-मल्लग-चवलियदगवारक-विचित्तवट्टकमणिवट्टक सुत्तिचारुपीणया कंचणमणिरयणभत्तिचित्ता भायणविहिए बहुप्पगारा तहेव ते भियंगा विदुमगणा अणेग बहुगविविहवीससा परिणयाए भायणविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुस विकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥२॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :– હે આયુષ્યમાન્ શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ભૃતાંગા નામના વૃક્ષો છે. [તે વૃક્ષો ત્યાંના મનુષ્યોને વિવિધ પ્રકારના ભાજન આપે છે]. જેમ– વારક–મંગલઘટ, નાનો ઘટ, મોટો ઘટ, કળશ, નાનો કળશ, પગ ધોવાની સોનાની પદકંચનિકા, ઉદંક-પાણી ભરવાનું પાત્ર, લોટો, (કોડીયું) સુપ્રતિષ્ઠકફૂલદાની, પારી—ઘી, તેલના પાત્ર, ચષક-પાનદાની, શૃંગારક-જારી, કટોરી, શરક-પાત્ર વિશેષ, પાત્રી, થાળી, મલ્લક-શરાવલું, ચપલક-પાત્ર વિશેષ, દગવારક—પાણી ભરવાનો ઘડો, વિચિત્ર વર્તક–ભોજન સમય ઘી આદિ રાખવામાં ઉપયોગી પાત્ર, મણિમય પાત્ર, શુક્તિ–ઘસેલું ચંદન રાખવાનું પાત્ર વિશેષ જેવા સુવર્ણ, મણિ, રત્નમય, ચિત્રોથી ચિત્રિત અનેક પ્રકારના પાત્ર રૂપે તે ભૃતાંગા વૃક્ષો વિસસા પરિણામ (સ્વાભાવિક રૂપે) થી પરિણત થાય છે. વિવિધ પ્રકારની ભાજનવિધિ(પાત્રો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ—ઘાસ વગેરેથી રહિત તથા વિશુદ્ધ-સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો અતીવ શોભાયમાન હોય છે. ૨૮૬ १७ गोदीवेणीवे तत्थ तत्थ बहवे तुडियंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से आलिंग-मुयंग-पणक्-पड़ह दद्दरण करडिडिंडिम-भंभाहोरंभ-कण्णिया-खरमुहि-मुयंगसंखियपरिलीवच्चग परिवाइणि वंसवेणुवीणा सुघोसविवंचि महइ कच्छभिरिगसिगातलतालकंसताल सुसंपउत्ता आतोज्जवि - हिणिउणगंधव्वसमय-कुसलेहिं फंदिया तिट्ठाणसुद्धा तहेव ते तुडियंगा वि दुमगणा अणेग बहुविविहवीससा-परिणयाए ततविततघणसुसिराए चडव्विहाए आतोज्जविहीए उववेया फलेहिं पुण्णा, विसति कुस - विकुस - विसुद्धरुक्खमूला નાવવિદ્વતિ રૂા ભાવાર્થ :– હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ત્રુટિતાંગા નામના વૃક્ષો છે [તે વૃક્ષો મનુષ્યોને છે વાધની પૂર્તિ કરે છે.] જેમ- મુરજ, મૃદંગ, પણવ-નાનો ઢોલ, પટહ–નગારું, લાકડાની ચોકી પર રાખીને વગાડવામાં આવતું અને ગોધાદિના ચામડાથી મઢેલું દર્દરક વાઘ, કરટી, ડિંડંમ, ભંભા, (ઢક્કા), હોરંભ, વીણા, ખરમુખી-મૃદંગ, શંખિકા-નાનો શંખ, પરિણી-વચ્ચક-ઘાસના તૃણોથી ગુંથીને બનાવેલા વાધ વિશેષ; પરિવાદિની(સાતતારવાળી વીણા), વંશ–બંસરી, વીણા, સુઘોષા વીણા, વિપંચી મહતી, કચ્છપી, રિગસિકા-ઘસીને વગાડવામાં આવતું વાઘ, તલતાલ–તાલી, કાંસ્યતાલ પર તાલ આપી વગાડવામાં આવતું વાઘ, કાંસાના વાદ્ય આદિ વાજીંત્ર જે સમ્યક્ પ્રકારે વગાડવામાં આવે છે. વાદ્ય-કળામાં નિપુણ તેમજ ગંધર્વશાસ્ત્રમાં કુશળ વ્યક્તિઓ દ્વારા જે સ્પંદિત કરવામાં આવે છે, અર્થાત્ વગાડવામાં આવે છે, જે આદિ, મધ્ય અને અંત રૂપ ત્રણે ય સ્થાનોથી શુદ્ધ છે, તેવા વિવિધ પ્રકારના વાધરૂપે ત્રુટિતાંગ વૃક્ષો સ્વાભાવિક પરિણત થાય છે. તત, વિતત, ઘન અને શુષિર આ ચાર પ્રકારની વાદ્ય વિધિથી ઉપચિત ફળાદિથી પરિપૂર્ણ, વિકસિત, દર્ભ અને ઘાસથી રહિત તથા સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો અત્યંત શોભાયમાન હોય છે. १८ गोदीवेणं दीवेतत्थ तत्थ बहवे दीवसिहा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से संझाविरागसमए णवणिहिपइणो दीविया चक्कवालविंदे पभूय वट्टिपलित्तणेहिं घणि-उज्जालियतिमिरमद्दए कणगणिगर कुसुमित पारिजातग वणप्पगासे कंचणमणिरयणविमल महरिह तवणिज्जुज्जल विचित्तदडाहिं दीवियाहिं सहसा पज्जलिय-उसवियणिद्धतेय-दिप्पंत-विमलगहगण-समप्पहाहिं वितिमिरकरसूरपसरियउज्जोय-चिल्लियाहिं Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર [ ૨૮૭ ] जालुज्जल-पहसियाभिरामेहिं सोभेमाणा;तहेव तेदीवसिहा विदुमगणा अणेगबहुविविह वीससा परिणया उज्जोयविहीए उववेया फलेहिं पुण्णा विसट्टतिकुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥४॥ ભાવાર્થ-હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોકદીપમાં ઠેકઠેકાણે દીપશિખા નામના વૃક્ષો છે [તે વૃક્ષો મનુષ્યોને દીપક જેવો પ્રકાશ આપે છે.] જેમ- સંધ્યાના સમયે નવ નિધિપતિ(ચક્રવર્તી)ને ત્યાં રહેલા ચારેબાજુ પ્રકાશ ફેલાવતા, અનેક પ્રજ્વલિત જ્યોતવાળા, તેલથી ભરપૂર, પ્રજ્વલિત જ્યોતથી અંધકારનો નાશ કરતા, સુવર્ણ સમૂહ જેવા પ્રકાશિત પુષ્પોથી યુક્ત, પારિજાતક(દેવવૃક્ષ)ના વન જેવા પ્રકાશવાળા, સુવર્ણ, મણિ અને રત્નોની બનેલી અને મલ રહિત વિમલ દીવેટો, મહોત્સવના સમયે જ સ્થાપિત કરવા યોગ્ય, તપનીય સુવર્ણ સમ પ્રકાશમાન દીવેટોના દંડવાળા, એક સાથે, એક જ સમયે પ્રગટેલા અનેક દીવાઓના મનોહર તેજવાળા, નિર્મળ ચંદ્ર આદિ ગ્રહગણની જેમ પ્રભાસિત, અંધકારને દૂર કરનાર, સુર્યની ફેલાયેલી પ્રભા સમ ચમકતા, પોતાની ઉજ્જવળ અને મનોહર પ્રભાથી જાણે હસતા હોય તેવા શોભાયમાન દીવાઓની જેમ અનેક પ્રકારના દીવાઓ રૂપે, તે દીપશિખા વૃક્ષો સ્વાભાવિક પરિણામથી પરિણત થાય છે. વિવિધ પ્રકારની ઉદ્યોત વિધિથી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત પ્રકાશિત પદાર્થોથી યુક્ત દર્ભ અને ઘાસથી રહિત મૂળભાગવાળા યાવત્ તે સ્વચ્છ વૃક્ષો અત્યંત શોભાયમાન હોય છે. १९ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेजोइसिहाणामंदुमगणापण्णत्तासमणाउसो!जहा से अच्चिरुग्गयसरयसूरमंडल-पडत-उक्कासहस्सदिप्पत-विज्जुज्जाल-हुयवह-णिभूम जलियणिद्धत-धोयतत्त्तवणिज्ज-किंसुयासोयजवाकुसुम-विमउलियज-मणिरयणकिरण जच्च हिंगुलुयणग-रूवाइरेगरूवातहेवतेजोइसिहा विदुमगणा अणेगबहुविविह वीससा परिणयाए उज्जोयविहीए उववेया सुहलेस्सा मंदलेस्सा मंदायवलेस्सा कूडाइव ठाणठिया अण्णमण्णसमोगाढाहिं लेस्साए साए पभाए सपदेसेसबओसमंता ओभार्सेत उज्जोर्वेति पभार्सत,कुसविकुस विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥५॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે જ્યોતિશિખા નામના વૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને જ્યોતિષી દેવ–સૂર્ય જેવો પ્રકાશ આપે છે. જેમ- તત્કાળ ઉદિત થયેલા શરદકાલીન સૂર્ય મંડળ, પડતી હજારો ઉલ્કાઓ, ચમકતી વીજળી, જ્વાળાથી યુક્ત ધુમાડા વગરની પ્રદીપ્ત અગ્નિ, અગ્નિથી શુદ્ધ થયેલું તપ્ત તપનીય સુવર્ણ, ખીલેલા કિંશુકના ફૂલો, અશોક પુષ્પો અને જપાવૃક્ષ(જાસૂદ)ના પુષ્પોનો સમૂહ, મણિરત્નના કિરણો, ઉત્તમ હિંગાળાનો સમૂહ વગેરે પોતપોતાના સ્વરૂપથી તેમજ આભાથી તેજસ્વી લાગે છે, તે જ રીતે અનેક પ્રકારના તેજોમય પદાર્થ રૂપે તે જ્યોતિશિખા વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની ઉદ્યોતવિધિ(તેજોમય પદાર્થો)થી ઉપચિત, સુખકારી, સૂર્યની જેમ પ્રચંડ અને તીક્ષ્ણ નહીં પણ મંદ આતાવાળા, અસહ્યું નહીં પણ સહ્ય આતાવાળા તે વૃક્ષો મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ ચક્રની જેમ, પર્વતના શિખરની જેમ એક જ સ્થાને અચલ રહે છે. તે વૃક્ષો પરસ્પર મિશ્રિત પોતાના પ્રકાશ દ્વારા પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને સર્વ દિશાઓમાંથી સંપૂર્ણપણે પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. તે વૃક્ષોના મૂળભાગ દર્ભ અને ઘાસથી રહિત યાવતું અત્યંત શોભાયમાન હોય છે. | २० एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे चित्तंगाणाम दुमगणा पण्णत्ता समणाउसो! Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર जहा से पेच्छाघरे विचित्ते रम्मे वरकुसुमदाम-मालुज्जले भासंत मुक्कपुप्फपुंजोवयारकलिए विरल्लि-विचित्तमल्लसिरिदाम मल्लसिरिसमुदयप्पगब्भे गंथिमवेढि म-पूरिम-संघाइमेणं मल्लेणं छेयसिप्पियं विभागरइएणं सव्वओ चेव समणुबद्ध पविरल लंबत-विप्पइटेहिं पंचवण्णेहिं कुसुमदामेहिं सोभमाणे-सोभमाणे वणमालकयग्गए चेव दिप्पमाणे,तहेवतेचित्तंगा विदुमगणा अणेगबहुविविहवीससा-परिणयाए मल्लविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुसविकुस-विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥६॥ ભાવાર્થ - હે આયુષ્યમાન્ શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ચિત્રાંગા નામના વૃક્ષો છે. તેિ વૃક્ષો મનુષ્યોને વિવિધ પ્રકારની માળાઓ પ્રદાન કરે છે. જેમ- કોઈ પ્રેક્ષાગૃહ-નાટ્યશાળા હોય, જે અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત, રમ્ય, શ્રેષ્ઠ પુષ્પમાળાઓથી ઉજ્જવળ,વિકસિત વિખરાયેલા પુષ્પપુંજથી સુશોભિત જુદા-જુદા સ્થાને સ્થાપિત કરવામાં આવેલી વિવિધ પ્રકારે ગૂંથીને બનાવેલી ગ્રંથિમ માળાઓ, પરસ્પર વીંટીને બનાવેલી વેષ્ટિમ માળાઓ, પુષ્પોને દોરામાં પરોવીને બનાવેલી પૂરિત માળાઓ, પુષ્પની નાલને પરસ્પર સંયોજિત કરીને બનાવેલી સંઘાતિમ માળાઓ કે જે કુશળ કારીગરો દ્વારા બનાવેલી હોય, આ ચાર પ્રકારની માળાઓને ચતુરાઈપૂર્વક ચારે તરફ રાખવાથી સૌંદર્યવાન, ઉપરથી નીચે સુધી લટકતી પાંચ વર્ણવાળી સુંદર પુષ્પમાળાઓથી શોભાયમાન, અગ્રભાગમાં લટકતી વનમાળાઓથી દેદીપ્યમાન પ્રેક્ષાગૃહ શોભાના ધામરૂપ હોય છે. તે જ રીતે અનેક પ્રકારની માળાઓ રૂપે ચિત્રાંગ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની માળા વિધિ(માળાઓ)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત મૂળભાગવાળા તે વૃક્ષો વાવ અત્યંત શોભાયમાન હોય છે. | २१ एगोरुयदीवेणं दीवेतत्थ तत्थ बहवेचित्तरसा णामंदुमगणा पण्णत्ता समणाउसो! जहासेसुगंधवस्कलमसालिविसिट्टणिरुवहयदुद्धरद्धेसारयघयगुडखडमहुमेलिए अइरसे परमण्णे होज्ज उत्तमवण्णगंधमते,रण्णोजहावा चक्कवट्टिस्स होज्ज,णिउणेहिं सूयपुरिसेहि सज्जिए वाउकप्पसेयसित्तेइव ओदणेकलमसालि णिव्वत्तिए विपक्केसबप्फमिङविसय सगल सित्थे अणेगसालणग-संजुत्ते अहवा पडिपुण्ण दबुवक्खडेसुसक्कए वण्णगंधरस फरिसजुतबलवीरियपरिणामेईदयबलपुट्ठवद्धणेखुपवासमहणेफहाणकढिय गुलखंडमच्छङ घय उवणीए व्व पमोयगेसहसमियगब्भे हवेज्ज परमइटुंगसंजुत्तेतहेव ते चित्तरसा वि दुमगणा अणेग बहुविविहवीससा-परिणयाए भोयणविहीए उववेया फलेहिंपुण्णा विसति कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥७॥ ભાવાર્થ-હે આયુષ્યમાનું શ્રમણ ! તે એકોક દીપમાં ઠેકઠેકાણે ચિત્રાસા નામના વૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને રસયુક્ત ભોજન પ્રદાન કરે છે] જેમ- સુગંધિત, શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને દોષરહિત, શુદ્ધ ગાયના દૂધમાં શરદ ઋતુના ઘી તેમજ ગોળ, સાકર અને મધને મિશ્રિત કરી, ઉત્તમ વર્ણ, ગંધ અને રસયુક્ત પરમાન્ન-ખીર બનાવવામાં આવે, જે ખીર ચક્રવર્તીની ખીરની સમાન હોય, ચક્રવર્તીના કુશળ રસોઈયા દ્વારા બનાવેલી હોય, જેમાં એક-એક દાણો વરાળમાં સીઝીને નરમ થઈ ગયો હોય તેવા કલમ જાતિના ચોખાથી નિષ્પન્ન, અનેક પ્રકારના મેવા-દ્રાક્ષ, પુષ્પ, ફળથી યુક્ત, ભરપૂર એલચી વગેરે સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત, ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત, ઉપભોગ કરનારના શારીરિક બળ અને Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર | [ ૨૮૯ ] આંતરિક વીર્ય રૂપે પરિણત થનારી, ઈન્દ્રિયોની શક્તિને વધારનારી, ભૂખ અને તરસને શાંત કરનારી, ઉત્તમ રીતે બનાવેલી અને ગોળ, ખાંડ કે સાકર તથા ગરમ ઘી નાંખીને ઉત્તમ રીતે બનાવવાથી અતિ સ્નિગ્ધ, આહાદજનક, પરમપ્રિયકારી, શ્રેષ્ઠ દ્રવ્યોથી યુક્ત ખીર હોય તેવી અનેક પ્રકારની ભોજન સામગ્રી રૂપે તે ચિત્રરસ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની ભોજન વિધિથી(ભોજ્ય પદાર્થો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો વાવવું અત્યંત શોભાયમાન હોય છે. | २२ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेमणियंगाणामदुमगणा पण्णत्ता समणाउसो! जहा से हारद्धहास्वट्टणग-मउङकुंडल-वामुत्तगहेमजालमणिजाल-कणगजालगसुत्तग उच्चतियकटगा-खुडियएकावलि कंठसुत्त पगरिय उरक्खधगेवेज्जासोणि-सुत्तगचूलामणि कणगतिलगफुल्लसिद्धत्थय कण्णवालिससिसूर उसभचक्कगतलभाहुडियहत्थमालग वलक्खदीणारमालियाचंदसूरमालिया हरिसय केयूस्वलयपालंब अंगुलेज्जग कंची मेहगा कलाग-पयरग-पायजाल-घटिय खिखिणि-रयणोरजालत्थिमियवरणेउर-चउणमालिया कणगणिगरमालिया कंचणमणि रयण-भत्तिचित्ता भूसणविहि बहुप्पगारातहेवतेमणियंगा वि दुमगणा अणेगबहुविविह वीससा परिणयाए भूसणविहीए उववेया, फलेहि पुण्णा विसट्टेति कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥८॥ ભાવાર્થ-હે આયુષ્યમાનું શ્રમણ ! એકોક દ્વીપમાં ઠેકઠેકાણે મયંગા નામના વૃક્ષો છે.[તે વૃક્ષો મનુષ્યોને મણિમય આભૂષણો પ્રદાન કરે છે. જેમ કે– અઢાર સરવાળો હાર, નવ સરવાળો અર્ધહાર, વેખનક- કાનનું આભૂષણ, મુગટ, કંડલ, વામોનક(જાળીવાળુ આભૂષણ) હેમજાળ, મણિજાળ, કનકજાળ (આ કાનના આભૂષણો છે) સોનાનો કંદોરો, શ્રેષ્ઠક, મુદ્રિકા-વીંટી, એકાવલી હાર, કંઠસૂત્ર, મગરના આકારનું આભૂષણ, છાતી અને સ્કંધને વ્યાપ્ત કરીને રહે તે ઉરસ્કંધ રૈવેયક, શ્રેણી સૂત્ર-કંદોરો, ચૂડામણિ–મસ્તકનું આભૂષણ, કનક તિલક-ટીકો, પુષ્ક-ફૂલના આકારનું કપાળનું આભૂષણ (બિંદિયા), સિદ્ધાર્થક-સર્ષવ પ્રમાણ સોનાના દાણાથી બનેલું આભૂષણ, કર્ણપાલી-લટકણીયા, ચંદ્ર-સૂર્ય-બળદના આકારના આભૂષણ, ચક્રાકાર આભૂષણ, તલભંગક ત્રુટિત-બાજુબંધ-માળાકારનું હાથનું આભૂષણ, વલક્ષ-ગળાનું આભૂષણ, દીનારમાલિકા- દીનાર(મહોર)ની માળા, ચંદ્ર-સૂર્યમાલિકા, હર્ષક, કેયૂર, વલય, લટકતા ઝુમ્મર, અંગુલીયક-મુદ્રિકા, કાંચી, મેખલા, કલાપ(સ્ત્રીનું આભૂષણ વિશેષ) પ્રતરક–ગોળ પાતળું આભરણ, પ્રતિહારિક, પગમાં પહેરવાના ઘૂઘરા, કિકણી-ઘૂઘરીવાળો રત્નમય કંદોરો, નુપૂર, ચરણમાલિકા, કનકનિકર માલિકા વગેરે આભૂષણોની જેમ સોના, મણિ અને રત્નોથી બનેલા, અનેક પ્રકારના આભૂષણ રૂપે તે મયંગ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની આભૂષણ વિધિથી (આભૂષણોથી)ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસ રહિત મૂળભાગવાળા તે વૃક્ષો વાવતુ શોભાયમાન હોય છે. | २३ एगोरुय दीवेणंदीवे तत्थ तत्थ बहवे गेहागारा दुमगणा पण्णत्ता समणाउसो ! जहासेपागारटालगचरियगोपुस्पासायाकासतलमडक्एगसाल विसालगतिसालगचउरस चउसालगब्भधस्मोहणघस्वलभिघसचित्तसालमालय भत्तिघस्वट्टतसचउस्स दियावत्त Page #364 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર संठियायत-पंडुरतलामुंडमालहम्मियं अहवणंधवलहरअद्धमागहविब्भमसेलद्धसेल संठिय कूडागारडसुविहिकोट्ठगअणेगघस्सरणलेण-आवण विडंबजालचंदणिज्जूहरियवरकदोवारिय चदसालियरूकविभत्तिकलिया भवणविही बहुविगप्पातहेवतेगेहागारा विदुमगणाअणेग बहुविविह वीससा परिणयाएसुहारूहण-सुहोत्ताराम्सुहणिक्खमणप्पसाएदद्दरसोपाणपति कलियाए पइरिक्काए सुहविहाराए मणोणुकूलाए भवणविहीए उववेया, फलेहिं पुण्णा, विसर्टेति, कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥९॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક દ્વીપમાં અનેક સ્થાને ગેહાકારા નામના વૃક્ષો તેિ વૃક્ષો મનુષ્યોને આવાસની પૂર્તિ કરે છે] જેમ-પ્રાકાર-કિલ્લો, અટારી, ચરિકા-કિલ્લા અને શહેર વચ્ચેનો આઠ હાથ પહોળો માર્ગ, દ્વાર, ગોપુર–પ્રધાન દ્વાર, પ્રાસાદ, અગાસી, મંડપ, એકખંડવાળા મકાન, બે ખંડવાળા મકાન, ત્રણ ખંડવાળા મકાન, ચાર ખૂણાવાળા ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ- શયનખંડ વલભીઘર–છાજલીવાળા ઘર; અનેક ચિત્રોથી સજ્જિત ચિત્રશાળા; ભોજનાલય; ગોળ, ત્રિકોણ, ચોરસ તથા નંદાવર્ત આકારના ઘર; પાંડુરતલ મુંડમાલ-છત વિનાનું ઉજ્જવળ આંગણાવાળું ઘર, હર્મુ-શિખર વિનાની હવેલી અથવા ધવલગૃહ, અર્ધગૃહ, માગધગૃહ, વિભ્રમગૃહ(વિશિષ્ટ પ્રકારના ઘર), શૈલાર્ધગૃહ–પહાડના અર્ધભાગ જેવા આકારના ઘર, શૈલગૃહ–પહાડ જેવા આકારના ઘર, કૂડાકાર ઘરપર્વતના શિખરના આકારના ઘર, સુવિધિ કોષ્ટક ઘર–સારી રીતે બનાવેલા કોઠાવાળા ઘર, અનેક કોઠાવાળા ઘર, શરણગૃહ, શયનગૃહ, આપણગૃહ-દુકાન, વિડંગ-છજ્જાવાળા ઘર, જાલવૃંદ-જાળીવાળા ઘર, ચંદ્ર નિબૃહદ્વારવાળા ઘર, અપવરક–નાની ઓરડીઓ, ઓરડા અને ચંદ્રશાલિકા- ચાંદની પ્રવેશે તેવા અગાસી ઉપરના ઘરની જેમ અનેક પ્રકારે ભવનો અને ઘર રૂપે ગેહાકાર વૃક્ષો સ્વભાવિક રીતે પરિણત થાય છે. સુખપૂર્વક ચડી શકાય અને સુખપૂર્વક ઉતરી શકાય, સુખપૂર્વક પ્રવેશ અને નિષ્ક્રમણ થઈ શકે, ચડવાના સોપાન નજીક નજીક અને વિશાળ હોવાથી સુખપૂર્વક ગમનાગમન થઈ શકે મનને અનુકૂળ લાગે એવા વિવિધ પ્રકારની ભવનવિધિથી (ભવનોથી) ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત મૂળ ભાગવાળા તે વૃક્ષો શોભાયમાન હોય છે. २४ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे अणिगणा णामंदुमगणा पण्णत्तासमणाउसो! जहासेआजिणगखोमकंबल गुल्ल कोसेज्ज कालमिगपट्टचीणंसुय वरणातपट्टा-आभरण चित्तसहिणगकल्लाणगभिंगिणीलकज्जल बहुवण्ण रत्तपीय सुक्किलसक्कय मिगलोम हेमरूप्पवण्णगअवरुतस्सिंधुउसझदामिल बाकलिंगणलिण-तंतुमय भत्तिचित्ता-वत्थविहि बहप्पगारा.हवेज्ज वरपट्टणग्गया वण्णरागकलिया तहेव ते अणिगणा विदमगणा अणेग बहुविविह वीससा परिणयाए वत्थविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुसविकुस विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥१०॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે એકોક દ્વીપમાં ઠેકઠેકાણે અનગ્ના નામના કલ્પવૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને વસ્ત્રોની પૂર્તિ કરે છે.] જેમ કે ચામડાના વસ્ત્રો, સુતરાઉ વસ્ત્રો, ઊનના વસ્ત્રો, દુકૂલ વૃક્ષની છાલમાંથી બનેલા વસ્ત્રો, રેશમી વસ્ત્રો, કાળામૃગના ચામડામાંથી નિર્મિત વસ્ત્રો, ચીન દેશમાં નિર્મિત વસ્ત્રો, વિવિધ દેશમાં પ્રસિદ્ધ વસ્ત્રો, આભૂષણો દ્વારા વિભૂષિત વસ્ત્રો, બારીક વસ્ત્ર, કલ્યાણકારી Page #365 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: मनुष्याविर | २८१ પ્રસંગે પહેરવા યોગ્ય કલ્યાણક વસ્ત્રો, ભ્રમરની જેમ નીલવર્ણના વસ્ત્રો, કાજલની જેમ શ્યામ વર્ણના વસ્ત્રો, રંગબેરંગી, લાલ, પીળા, સફેદ રંગના વસ્ત્રો, મૃગની મુલાયમ રૂંવાટીના વસ્ત્રો, સોના-રૂપાના तारोथी निर्मित वस्त्रो, अ५२-५श्चिम देशना वस्त्रो, उत्तर हेशन। वस्त्रो, सिंध, षम, तमिल, जंग, કલિંગ વગેરે દેશમાં બનેલા બારીક વસ્ત્રો, ભિન્ન-ભિન્ન દેશોના કુશળ કારીગરો દ્વારા નિર્મિત મંજિષ્ઠાદિ રંગોથી રંગેલા વસ્ત્રોની જેવા અનેક પ્રકારના વસ્ત્ર રૂપે તે અનગ્ન વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની વસ્ત્ર વિધિથી(વસ્ત્રોથી) ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત મૂળભાગવાળા તે વૃક્ષો વાવતું અત્યંત શોભાયમાન હોય છે. २५ एगोरुयदीवेणं भंते ! दीवे मणुयाणं केरिसए आगारभावपडोयारे पण्णत्ते? गोयमा !तेणंमणुस्सा अणुवमतरसोमचारुरूवा, भोगलक्खणधरा, भोगसस्सिरीया सुजायसव्वंगसुदरगा,सुपइट्ठियकुम्मचारुचलणा,रत्तुप्पल-पत्तमउयसुकुमालकोमलतला णगणगस्सागस्मगस्चक्ककहकलक्खणकियचलणा अणुपुक्सुसाहयगुलीया उण्णय तणुतंबणिद्धणखासैठिय सुसिलिट्ठगूढगुप्फा एणी-कुरुविंदावत्तवट्टाणुफुवजंघासमुगणिमग्गा गूढजाणूगयससण-सुजातसण्णिभोरूवरवारणमत्ततुल्ल-विक्कमविलासियगई सुजातवर तुरग-गुज्झदेसा आइण्ण-हओव्वणिरुवलेवा, पमुइय वस्तुरगसीह अइरेग-वट्टियकडीसोहय सोणिंदमुसल दप्पण-णिगरित वरकणगच्छरुसरिसवस्वइरपलियमज्झा,उज्जुयसमसहित सुजात-जच्चतणुकसिणणिद्ध-आदेज्ज-लडह-सुकुमाल-मउय-रमणिज्जरोमराई, गंगावत्त-पयाहिणावत्त तरंग-भंगुर-रविकिरण-तरुण-बोहिय आकोसायंत-पउमगंभीरवियडणाभाझसविहगसुजातपीणकुच्छी,झसोयरासुकरणासण्णयपासासायपासासुंदरपासा सुजायपासा मियमाइयपीणरायपासाअकरंडुयकणगल्यग-णिम्मल सुजायणिस्वहय देहधारी पसत्य बत्तीस लक्खणधराकणगसिलातलुज्जल-पसत्थसमतलोवचियविच्छिण्णपिहलक्च्छा सिरिवच्छंकियवच्छा पुरवरफलिहवट्टियभुया, भुयगीसरविउलभोग-आयाण-फलिह उच्छूद्ध दीहबाहू, जुगसण्णिभपीणरइयपीव-पट्टसठिय घणथिस्सुबद्ध-णिगूढ-उवचियपव्वसधी रत्ततलोवइय मउयमसल पसत्थ लक्खण-सुजाय अच्छिद्दजालपाणी,पीवरवट्टियसुजाय कोमल-वरंगुलीया तंबतलिण-सुचिरुइरणिद्ध-णक्खा चंदपाणिलेहा सूरपाणिलेहा संख-पाणि-लेहा, चक्कपाणिलेहा दिसासोत्थिय- पाणिलेहा चदसूरसंखचक्कदिसासोवत्थिय-पाणिलेहा अणेगव-लक्खणुत्तम पसत्थसुविरइय-पाणिलेहा वरमहिसवराहसीह-सद्ल-उसमणागव-विउल-उण्णय-खंधा, चउरगुल-सुप्पमाणकंबुवर-सरिसगीवा, अवट्ठिय-सुविभत्त-सुजात-चित्तमंसू, मंसल-सठिय- पसत्थसदूलविउल-हणुया, ओयविय सिलप्पवाल-बिंबफल-सण्णिभाहरोहापंडु-ससिसगल विमल णिम्मल संखगोखीरफेण दगरयमुणालिया-धवल दंतसेढी,अखंडदता अफुडियदता अविरलदंता सुजायदंता एगदंतसेढिव्व अणेगवंता हुयवह-णिद्धतधोय-तत्तवणिज्जरत्ततलतालुजीहा गरुलायय-उज्जुतंग-णासा अवदालियपोंडरीय णयणा, कोकासिय Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી જીવાજીવાભિગમ સત્ર धवल-पत्तलच्छा आणामियचावरुङलकिण्हपूराइयसंठियसंगत-आयत-सुजात-तणुकसिणणिद्धभुमया,अल्लीणप्पमाणजुतसवणा,सुस्सवणा,पीणमंसल कवोलदेसभागाअचिरुगय बालच्दसठियपसत्यविच्छिण्णसमणिडाला,उडवइपडिपुण्ण-सोमवदणा,छत्तागारुतमादेसा, घणणिचियसुबद्ध लक्खणुग्णय कूडागारणिभपिडियसिरा,दाडिमपुफपगासतवणिज्जसरिस णिम्मल-सुजायकेसंत-केसभूमी, सामलिय-पोंड-घणणिचिय-छोडिय-मिऊ विसयपसत्थ सुहमलक्खण-सुगंध सुदरभुयमोयग-भिंगणी-लकज्जल-पहट्ठभमरगण-णिद्ध णिकुबणिचियाकुचय पयाहिणावत्त मुद्धसिरया,लक्खणवंजणगुणोववेयासुजायसुविभक्त सुरूवगापासाइया दरिसणिज्जा अभिरूवा पडिरूवा।। तेणंमणुया हंसस्सरा कोंचस्सराणदिघोसासीहस्सरासीहघोसामंजुस्सरासुस्सरा सुस्सरणिग्घोसा छायाउज्जोइयंगमंगा वज्जरिसभणारायसंघयणा,समचउरससंठाण-सठिया सिणिद्धछवीणिरायकाउत्तमपसत्य अइसेसणिस्वमतणूजल्लमलकलसेयरयदोसवज्जिय सरीरा णिरुवमलेवा अणुलोमवाउवेगाकंकग्गहणीकवोतपरिणामासउणिव्व पोसपिटुतरोरू परिणया विग्गहिय उण्णयकुच्छी पउमुप्पलसरिसगंधणिस्साससुरभिवयणा अट्ठधणुसर्यऊसिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો અનુપમ, ચંદ્રની જેમ સૌમ્ય અને સુંદર રૂપવાળા હોય છે. તે મનુષ્યો ઉત્તમ સુખોપભોગ સુચક લક્ષણોવાળા તથા તેવી જ શોભાથી યુક્ત છે. તે જન્મથી જ શ્રેષ્ઠ અંગોવાળા અને સર્વાગ સુંદર હોય છે. તેઓના ચરણ સુપ્રતિષ્ઠિત અને કાચબાની જેમ ઉન્નત હોય છે. તેઓના પગના તળિયા લાલ અને ઉત્પલ(કમલ)ના પત્ર સમાન મૃદુ, મુલાયમ અને કોમળ છે. તેઓના ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર ચન્દ્ર આદિના રેખાચિહ્ન હોય છે. તેઓની પગની આંગળીઓ ક્રમથી મોટી, નાની(પ્રમાણોપેત) અને પરસ્પર જોડાયેલી હોય છે. તેઓની આંગળીઓના નખ ઉન્નત, પાતળા તામ્રવર્ણના તેમજ સ્નિગ્ધ (કાંતિવાળા) હોય છે. તેઓની ગુલ્ફ-ઘૂંટી પ્રમાણોપેત, સઘન અને માંસલ હોવાથી ગૂઢ હોય છે. તેઓનો જવાનો પૂર્વભાગ– પિંડી હરણીની જંઘાની જેમ ક્રમશઃ સ્કૂલ અને કુરુવિંદ નામના તૃણની જેમ ગોળ હોય છે. તેઓના જાનમંડળ-ઢીંચણ માંસલ અને સંપુટમાં રાખેલા હોય તેમ ગૂઢ હોય છે. તેઓના ઉરુસાથળ હાથીની સૂંઢ જેવા સુંદર, ગોળ અને પુષ્ટ હોય છે. તેઓની ચાલ મદોન્મત હાથી જેવી વિલાસયુક્ત હોય છે. તેઓના ગૃહપ્રદેશ શ્રેષ્ઠ અશ્વના ગુહ્યપ્રદેશની જેમ અત્યંત ગુપ્ત અને આર્કોણ જાતિના ઘોડાની જેમ મલ-મૂત્રાદિના લેપથી રહિત હોય છે, તેમની કટિ-કમ્મર રોગાદિથી મુક્ત અને શ્રેષ્ઠ અશ્વ અને સિંહની કમ્મરથી અધિક પાતળી હોય છે. કમ્મરનો મધ્યભાગ સંકોચી લીધેલ ત્રિપાઈ, મુસલનો મધ્યભાગ, દર્પણનો દંડ, સોનાની બનાવેલી મૂઠની જેમ(વચ્ચેથી) અત્યંત પાતળો તથા શ્રેષ્ઠ વજના આકારનો અનેત્રિવલીથી શોભાયમાન હોય છે. તેઓની રોમરાજિ સરળ, સમ–એક સરખી, સંહિત– પરસ્પર મળેલી અર્થાત્ સઘન, સુજાત, જાતિ સ્વભાવથી પાતળી, કૃષ્ણવર્ણ વાળી, સ્નિગ્ધ-ચીકણી, વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી કમનીય, લાવણ્યયુક્ત, સુકોમળ, મૃદુઅને રમણીય હોય છે. તેઓની નાભિ-ગંગા નદીના વમળ અને દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળની જેમ ગૂઢ, ગંભીર અને વિશાળ હોય છે. તેઓની કુક્ષિ-પડખાનો ભાગ માછલી અને પક્ષી જેવો સુજાત, સુંદર અને પુષ્ટ હોય છે. તેઓનું ઉદર Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર માછલીના પેટ જેવું પાતળું હોય છે. તેઓની ઇન્દ્રિયો અત્યંત પવિત્ર અને નિર્લિપ્ત હોય છે. તેઓની નાભિ કમળ જેવી વિશાળ હોય છે. તેઓના બંને પાર્શ્વભાગ નમેલા, પ્રમાણોપેત, સુજાત, પુષ્ટ, સુંદર અને આનંદદાયક હોય છે. તેઓના પીઠના હાડકા માંસલ હોવાથી અનુપલક્ષિત હોય છે. તેઓનું શરીર સુવર્ણ સમાન કાંતિવાળું, નિર્મળ, જન્મથી જ દોષ રહિત અને રોગાદિના ઉપઘાત રહિત હોય છે. તેઓનું વક્ષઃસ્થલ સુવર્ણની શિલાતલ જેવું ઉજ્જવળ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ, સ્થૂલ અને શ્રીવત્સના ચિહ્નથી યુક્ત હોય છે, તેઓની ભુજા મહાનગરની અર્ગલાની સમાન લાંબી હોય છે, તેઓના બાહુ શેષનાગના વિશાળ શરીર જેવા, પરિઘ—અર્ગલા જેવા લાંબા હોય છે. તેઓના હાથના કાંડા બળદના ધૂંસરની સમાન મજબૂત, સોહામણા, માંસલ, પુષ્ટ, વિશિષ્ટ સંસ્થાનથી સંસ્થિત, સઘન, સ્થિર, સ્નાયુઓ સાથે સુબદ્ધ અને ગૂઢ હોય છે. તેઓની બંને હથેળીઓ લાલ, ઉપચિત–ઉન્નત, મૃદુ, માંસલ, મજબૂત, પ્રશસ્ત લક્ષણોથી યુક્ત, સુજાત અને છિદ્ર રહિત આંગળીઓવાળી હોય છે. તેઓની આંગળીઓ પુષ્ટ, ગોળ, સુજાત અને અત્યંત કોમળ હોય છે, તેઓના હાથના નખો કંઈક લાલ, પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે. ૨૯૩ તેઓના હાથમાં ચંદ્ર રેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, ઉત્તમદક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા હોય છે. તે ઉપરાંત તેઓની હસ્તરેખાઓ ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, શ્રેષ્ઠ સ્વસ્તિકના આકારની હોય છે તેમજ અન્ય અનેક શ્રેષ્ઠ, પ્રશસ્ત અને પ્રશંસનીય લક્ષણોવાળી રેખાઓ હોય છે. તેઓના બંને સ્કંધ–ખંભાઓ ઉત્તમ ભેંસ, વરાહ, સિંહ, વાઘ, વૃષભ, હાથીઓના સ્કંધ જેવા વિશાળ અને ઉન્નત હોય છે. તેઓની ગ્રીવા–ડોક પ્રમાણોપેત, ચાર અંગુલ પ્રમાણ, ત્રણ રેખાઓથી યુક્ત, સુંદર શંખ જેવી હોય છે. તેઓની દાઢી અવસ્થિત− હંમેશાં એક સમાન રહેનારી, સુવિભક્ત, સુજાત શોભાયમાન, માંસલ, પુષ્ટ તેમજ સુંદર સંસ્થાનયુક્ત શાર્દૂલની કેસરાલની સમાન હોય છે. તેઓના અધરોષ્ઠ ઘસીને પરિકર્મિત કરેલ શિલાપ્રવાલ મુંગા અને ચણોઠી સમાન લાલ હોય છે. તેઓની દંતપંકિત સફેદ, ચંદ્રના ટૂકડા જેવી વિમલ અને નિર્મળ, શંખ, ગાયના દૂધ, ફીણ અને મૃણાલ તંતુ જેવી શુભ્ર હોય છે. તેઓના દાંત અખંડ, અજર્જરિત, અવિરલ–પોલાણ રહિત, જન્મથી જ દોષ રહિત અને અનેક દાંતો હોવા છતાં એક જ દંતપંકિત જેવા હોય છે. તેઓની જીભ અને તાળવું અગ્નિમાં તપાવીને ધોયેલા અને ફરી તપાવેલા સુવર્ણની સમાન લાલ હોય છે. તેઓનું નાક ગરુડના નાકની સમાન લાંબુ, સીધું અને ઊંચુ હોય છે. તેઓની આંખો સૂર્ય કિરણોથી વિકસિત પુંડરીક કમળ જેવી વિકસિત, શ્વેત કમળ જેવી ખૂણામાં લાલ, મધ્યમાં કાળી અને સફેદ તથા પાંપણોવાળી હોય છે. તેઓની ભ્રમરો કંઈક ચઢાવેલા ધનુષ્ય જેવી વાંકી, રુચિર સંસ્થાનની અપેક્ષાએ રમણીય મેઘરાજિ સમાન કાળી, પ્રમાણોપેત, લાંબી, સુજાત પાતળી હોય છે. તેઓના કાન આલીન એટલે મસ્તક સુધી લાંબા, પ્રમાણોપેત અને સુંદર હોય છે. તેઓના ગાલ પુષ્ટ અને માંસલ હોય છે. તેઓનું લલાટ તુરંત ઉદિત થયેલા અષ્ટમીના ચંદ્રના આકારનું પ્રશસ્ત, વિસ્તૃત અને સમતલ હોય છે. તેઓનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું સૌમ્ય હોય છે. તેઓનું ઉત્તમાંગ- મસ્તક ઉઘાડેલા છત્રના આકારનું ઉત્તમ, સઘન–પોલાણ રહિત, સ્નાયુઓથી સુબદ્ધ પ્રશસ્ત લક્ષણોવાળું, શિખરની જેમ ઉન્નત, પથ્થર જેવું મજબૂત અને ગોળ હોય છે. તેઓના મસ્તકની ઉપરની ચામડી–તાળવું– દાડમના પુષ્પની જેમ લાલ, તપનીય સુવર્ણની જેમ નિર્મળ અને સુજાત સુંદર હોય છે. તેઓના મસ્તકના કેશ શાલ્મલી . વૃક્ષના ફળની જેમ ગાઢ ઉપચિત, કોમળ, નિર્મલ, પ્રશંસનીય, સૂક્ષ્મ-બારીક, ઉત્તમલક્ષણોથી યુક્ત, સુગંધ યુક્ત અને સુંદર હોય છે. તેમજ તે કેશ ભુજમોચક-કૃષ્ણવર્ણનું રત્નવિશેષ, ભ્રમર, મરકતમણિ, કાજલ, હર્ષિત થયેલા ભ્રમર સમૂહની જેમ અત્યંત કાળા, સુંવાળા હોય છે, તે કેશો સમારાયેલા(વિખરાયેલા નહીં), ઘુઘરાળા અને દક્ષિણાવર્ત જમણી બાજુના વળાંકવાળા હોય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે મનુષ્યો સ્વસ્તિક વગેરે ઉત્તમ લક્ષણો, મસ, તલ વગેરે વ્યંજનો અને ક્ષમા વગેરે સદ્ગુણોથી યુક્ત હોય છે. તેઓનું રૂપ જન્મથી જ દોષરહિત હોય છે. તેઓના અંગોપાંગ સુવિભક્ત–યથાસ્થાને સ્થિત હોય છે, તેથી તેઓ સ્વરૂપવાન, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ દેખાય છે. ૨૯૪ તે (એકોરુક દ્વીપના) મનુષ્યો હંસ જેવા મધુર સ્વરવાળા, ક્રૌંચપક્ષી જેવા દીર્ઘ સ્વરવાળા, નંદી– બાર પ્રકારના વાઘ સમુદાયના સ્વર જેવા ધ્વનિવાળા, સિંહ જેવા બલિષ્ઠ સ્વરવાળા, સિંહ જેવા ધ્વનિવાળા, મધુર સ્વરવાળા, મધુર ધ્વનિવાળા, સુસ્વર અને સુઘોષવાળા હોય છે. તેઓના પ્રત્યેક અંગ કાંતિથી ચમકતા હોય છે. તે વજૠષભનારાચ સંઘયણ અને સમચતુરસ સંસ્થાનના ધારક હોય છે. તેઓનું શરીર સ્નિગ્ધ કાંતિવાળું, નીરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અતિશય સંપન્ન, નિરૂપમ, મેલ અને પરસેવાથી રહિત તેમજ પરસેવા તથા ધૂળથી નિષ્પન્ન મેલથી પણ રહિત, નિરૂપલેપ હોય છે. અનુકૂળ વાયુના વેગવાળા, કંકપક્ષીની જેમ નિર્લેપ ગુદાવાળા, કબૂતરની સમાન પ્રબળ પાચન શક્તિવાળા, શકુનિ પક્ષીની જેમ મલોત્સર્ગના લેપથી રહિત ગુદાવાળા, સુંદર પૃષ્ઠ ભાગ, ઉદર અને જંઘાવાળા હોય છે. તેઓનો ઉદર ભાગ મૂઠીમાં સમાય જાય તેવો પાતળો હોય છે. પદ્મકમળની સુગંધ જેવા સુગંધી શ્વાસોશ્વાસથી સુગંધિત મુખવાળા તે મનુષ્યો આઠસો ધનુષ્ય ઊંચા હોય છે. २६ तेसिं मणुयाणं चउसट्ठि पिट्ठिकरंडगा पण्णत्ता समणाउसो ! ते णं मणुया पगइभद्दगा पगइविणीया पगइउवसंता पाइपयणु-कोहमाणमायालोभा मिउमद्दवसंपण्णा अल्लीणा भद्दगा विणीया अप्पिच्छा असंणिहिसंचया अचंडा विडिमंतर - परिवसणा जहिच्छियकामगामिणो यमगणा पण्णत्ता समणाउसो । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને ૬૪ પાંસળીઓ હોય છે. તે મનુષ્યો સ્વભાવથી જ ભદ્ર, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, સ્વભાવથી જ કોમળ, માર્દવતા સંપન્ન, અલીન− વિષયોમાં સંયત ચેષ્ટાવાળા, ભદ્ર, વિનીત, અલ્પ ઇચ્છાવાળા, સંગ્રહ કે સંચયવૃત્તિથી રહિત, અક્રૂર પરિણામી હોય છે. તે મનુષ્યો વૃક્ષોની શાખાઓની મધ્યમાં રહેનારા અને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતાપૂર્વક વિચરણ કરનારા હોય છે. २७ तेसिंणं भंते! मणुस्साणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? गोयमा ! चउत्थभत्तस्स आहारट्ठे समुप्पज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોને કેટલા સમયે કાળથી આહારની ઇચ્છા થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે મનુષ્યોને ચતુર્થભક્ત અર્થાત્ એક દિવસ છોડીને બીજા દિવસે આહારની અભિલાષા થાય છે. २८ भंते! समाए भरहे वासे मणुईणं केरिसए आयार-भाव-पडोयारे पण्णत्ते ? गोयमा ! ताओ णं मणुईओ सुजायसव्वंग-सुंदरीओ, पहाण-महिला-गुणेहिं जुत्ताओ, अच्चत विसयपमाण-मउय-सुक्कुमाल - कुम्म संठिया विसिटु चलणाओ, उज्जु-मउय पीवर सुसाहयंगुलीओ, अब्भुण्णय-रइय-तलिण-तब- सूझ - णिद्ध-णक्खा, रोमरहिय- वट्ट, लट्ठ संठिय- अजहण्ण-पसत्थलक्खण-अकोप्प-जंघ-जुयलाओ, सुणिम्मिय- सुगूढसुजाणु-मंसल - सुबद्ध-संधीओ, कयलीखंभाइरेग-संठिय- णिव्वण- सुकुमाल -मउय-मंसल- अविरल- समसंहिय-सुजाय-वट्ट-पीवर Page #369 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : मनुष्याविर | २८५ णिस्तरोरुओ, अट्ठावयवीइयपटुसठियपसत्थ विच्छिण्ण-पिहुल सोणीओ,वयणायामप्पमाण-गुणिय विसालमसलसुबद्धजहण-वस्धारिणीओ,वज्जविराइयप्पसत्थ लक्खण-णिरोदरा तिवलिय वलियतणुणमियमज्झिमाओ,उज्जुय समसहियजच्चतणुकसिण णिद्ध आइज्ज लडह सुजाय सुविभत्तकंत सोभंत रुइल-रमणिज्जरोमराईओ, गंगावतपयाहिणावत तरंगभंगुस्रविकिरण-तरुण-बोहिय आकोसायंत-पउमगंभीर वियडणाभिओ,अणुब्भडपसत्थपीणकुच्छीओ,सण्णयपासाओ,सायपसओ,सुजायपासाओ, मियमाइयपीण-रायपासाओ,अकरड्य कणगरुयगणिमल्ल सुजायणिरुवहयगायलट्ठीओ, कंचण कलसप्पमाण समसहियलट्ठचुच्युयामेलगजमल-जुयल-वट्टिय-अब्भुण्णयपणिय पीवस्पयोहराओ, . भुया-अणुपुक्तणुयगोपुच्छ वट्टसमसंहयणमिय आइज्जललियबहाओ,तंबणहाओ, मंसलग्नहत्थाओ,पीवस्कोमल वसुलीयाओ,णिद्धपणिलेहाओ,रक्सिसिसंखचक्कसोत्थिय सुविभत्त सुविरइयपाणि-लेहाओ,पीणुण्णयकक्खवक्ख वत्थिप्पएसाओ, पडिपुण्ण-गल कपोलाओ,चउगुल सुप्पमाण-कंबुवस्सरिसगीवाओ, मंसल संठिय पसत्यहणुगाओ, दाडिमपुफप्पगासपीवस्पलंब कुंचिय वराधराओ, सुंदरुत्तरोटाओ,दहिदगरयचंद-कुंद वासंतिमउलधवल अच्छिद्दविमलदसणाओ,रतुप्पल पत्तमउयसकुमाल-ताल-जीहाओ,कणवीस्मउल-अकुडिल-अब्भुगयउज्जुतुंगणासाओ, सरयणवकमल कुमुपकुवलयविमलदलणियस्सरिसलक्खणपसत्थ-अजिम्हकतणयणाओ, पत्तल धवलायत आतंबलोयणाओ,आणामियचाक्रइलकिण्हब्भरासायसुजाय भुमगाओ, अल्लीण पमाणजुक्तसवणाओ,सुसवणाओ,पीण मट्ठगंडलेहाओ,चउस्सपसत्थसम णिडालाओ,कोमुईयणिय-विमल-पडिपुण्ण-सोमवयणाओ,छत्तुण्णय उत्तमगाओ,अकविल सुसिणिद्ध सुगंधदीह सिरयाओ। छत्तज्झय जूक्थूभदामिणि कमंडलुकलसवाक्सिोत्थिय पडाग-जक्मच्छ कुम्म रहवस्मगरज्झयअकथाल-अंकुस अट्ठावय-सुपइट्ठग-मयूर-सिस्अिभिसेय तोरण-मेइणिउदहिवरभवणगिस्विरआयससलीलगयसभसीहचमस्उत्तमपसत्थबत्तीसलक्खणधरीओ। भावार्थ:-प्रश्न- भगवन् ! ते और नमन। प्रथम संतापम भनुष्याए। (युगतिर स्त्रीमओ)સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીઓ સુજાત-પ્રમાણોપેત, સર્વાગ સુંદર હોય છે. સ્ત્રીઓના મુખ્યગુણથી (પ્રિયવચન, અનુકૂળ વર્તન વગેરે)થી યુક્ત હોય છે. તેઓના ચરણો– અતિસુંદર, વિશિષ્ટ પ્રમાણોપેત-પોતપોતાના શરીરને અનુરૂપ પ્રમાણવાળા, મૃદુ, સુકુમાર, કાચબાના સંસ્થાન જેવા હોય છે. તેઓના પગની આંગળીયો– સરળ, મૃદુ, માંસલ, સુસંગત પરસ્પર જોડાયેલી હોય છે. તે આંગળીઓના નખ ઉન્નત, જોનારને આનંદપ્રદ, પાતળા, રક્તવર્ણા, Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પવિત્ર-મેલરહિત અને સ્નિગ્ધ હોય છે. તેઓની બંને જંઘાઓ(પિંડી)- રોમરહિત, ગોળ, રમ્ય આકારવાળી (ક્રમથી ઉપર-ઉપર વધુ સ્થલ), અજઘન્ય એટલે ઉત્કૃષ્ટ, પ્રશંસનીય લક્ષણોથી યુક્ત અને સુભગ હોવાથી અકોણ, અધ્ય; અઘણ્ય હોય છે. અર્થાત્ જેમ બેડોળ અવયવ જોઈ કોઈને દ્વેષ જાગે, ધૃણા થાય. તેવા નહીં પરંતુ મનોહર હોય છે. તેઓના જનુમંડળ(ઢીંચણ) બંને ઘૂંટણ સુનિર્મિત-અત્યંત પ્રમાણોપેત, માંસલ અને તેના સાંધા દઢ સ્નાયુઓથી સારી રીતે બદ્ધ હોય છે. તેઓના બંને ઉરુ(સાથળ)- કેળના સ્તંભથી વધુ સુંદર સંસ્થાનવાળા, કોઈ પણ જાતના ઘા આદિના નિશાન વિનાના, સુકુમાર, મૃદુ, માંસલ, અવિરલ પરસ્પર અડીને રહેલા, સમતુલ્ય પ્રમાણવાળા, સક્ષમ, સુજાતવૃત્ત-શ્રેષ્ઠ ગોળાકારે, પુષ્ટ, અંતર રહિત હોય છે. તેઓની શ્રોણી– કટીનો અગ્રભાગ અક્ષત ધુતફલકની જેમ શ્રેષ્ઠ આકારયુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, અતિશૂલ હોય છે. તેઓનો કટિ(કમ્મર)નો પૂર્વભાગ– વદન–મુખ કરતાં (૧ર અંગુલ પ્રમાણથી) દ્વિગુણિત અર્થાત્ ૨૪ અંગુલ પહોળો, માંસલ, સુબદ્ધ હોય છે. તેઓનું કટિરૂપ મધ્યાંગ- વજરત્ન જેવું મનોહર, સામુદ્રિક શાસ્ત્ર કથિત પ્રશસ્ત ગુણ-લક્ષણયુક્ત, વિકૃત ઉદરથી રહિત અર્થાત્ અલ્પ ઉદરવાળું, ત્રિવલીથી યુક્ત, કંઈક નમેલું હોય છે. તેની રોમરાજિ-જુ-સરળ, સમ-એક સરખી, સંહિત-પરસ્પર મળેલી, જાતિ-સ્વભાવથી પાતળી, કૃષ્ણ, સ્નિગ્ધ-સુંવાળી, આદેય- નેત્ર માટે સ્પૃહણીય લલિત-સુંદરતા યુક્ત, સુજાત, સુવિભક્તયોગ્ય વિભાગથી સંપન્ન, કાંત-કમનીય, શોભાયમાન, અતિમનોહર હોય છે. તેઓની નાભિ- ગંગા નદીના વમળની જેમ ગોળ, દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળ સમાન ગૂઢ અને ગંભીર હોય છે. તેઓના ઉદરનો વામ-ડાબો ભાગ– અનુક્રૂટ-અસ્પષ્ટ, બહાર ન દેખાય તેવો પ્રશસ્ત, પીન-સ્થૂલ હોય છે. તેઓના બંને પાર્શ્વ- પડખા ક્રમશઃ સાંકડા, સંગત-દેહ પ્રમાણને અનુરૂપ, સુંદર રીતે સુજાત-નિષ્પન્ન થયેલા, ઉચિત પ્રમાણમાં પૂલ, જોનારાને આનંદપ્રદ, મનોહર હોય છે. તેઓની દેહયષ્ટિ–સાંઠી અકરંડુક-માંસલ હોવાથી હાડકા ન દેખાય તેવી, સુવર્ણ જેવી કાંતિથી યુક્ત, નિર્મળસ્વાભાવિક અને ઉપરથી લાગતા મેલથી રહિત, સુજાત- દોષ રહિતપણે ઉત્પન્ન, નિરુપહત- જ્વરાદિ રોગ તેમજ દેશાદિ ઉપદ્રવોથી રહિત હોય છે. તેઓના સ્તન– સુવર્ણ કળશની જેમ મનોહર, એક સરખા, પરસ્પર મળેલા, સુંદર અગ્રભાગથી યુક્ત, સમશ્રેણીમાં યુગ્મરૂપે ગોળાકાર, ઉભારયુક્ત, શૂળ, આનંદદાયક અને માંસલ હોય છે. તેઓની બંને ભજાઓ– બાહ, સર્પની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળાકાર, અવિરલ- એક સરખી, આદેય અને મનોહર હોય છે. તેઓના હાથના નખ- તામ્રવર્ણી હોય છે, અગ્રસ્ત માંસલ હોય છે. હાથની આંગળીઓ- પુષ્ટ, કોમળ અને ઉત્તમ હોય છે. તેઓની હસ્તરેખાઓ- સ્નિગ્ધચળકતી હોય છે. તેમની હથેળીમાં સુવિભક્ત, સુસ્પષ્ટ, સુનિર્મિત સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર અને સ્વસ્તિકના રેખા ચિહ્નો હોય છે. તેઓનો કાભાગ–બગલ, વક્ષસ્થળ, ગુલપ્રદેશ પુષ્ટ, ઉન્નત અને પ્રશંસ્ય હોય છે. તેઓનું ગળું અને કંઠપ્રદેશ– પરિપુષ્ટ, સુંદર હોય છે. તેઓની ગ્રીવા– ડોક, ઉત્તમ શંખ સદેશ ત્રણ રેખાયુક્ત, ચાર અંગુલ પ્રમાણવાળી હોય છે. તેમની હડપચી- માંસલ, ઉચિત આકારવાળી અને પ્રમાણોપેત હોય છે. તેઓનો અધરોષ્ઠ– નીચેનો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, પુષ્ટ, ઉપરના હોઠ કરતાં લાંબો, કંઈક વળેલો હોવાથી સુંદર, શ્રેષ્ઠ દેખાતો હોય છે. તેઓનો ઉપરનો હોઠ સુંદર હોય છે. તેઓના દાતદહીં, જલકણ, ચંદ્ર, કુંદપુષ્પ (મોગરો), વાસંતીની કળી જેવા શ્વેત, પોલાણરહિત, વિમળ હોય છે. તેઓનું તાલુ, જિહા- રક્ત કમળની પાંખડીઓની જેમ લાલ, મૃદુ, સુકુમાર હોય છે. તેઓની નાસિકા- કણેર વૃક્ષની કલિકાની જેમ અટિલ, બે ભ્રમરની મધ્યમાંથી નીકળતી, સરળ, ઉત્તેગ-ઊંચી, અણીયાળી હોય છે. તેઓના નયનો- શરદ ઋતુના નૂતન વિકસિત સૂર્ય વિકાસી પડ્યો, ચંદ્રવિકાસી કુમુદ-ઉત્પલો, કુવલયનીલોત્પલ, નીલકમળોના નિર્મળ પત્રોના સમૂહ જેવા અર્થાત્ રક્ત, શ્વેત અને નીલવર્ણી, શુભલક્ષણોના Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર | [ ૨૯૭ ] યોગથી પ્રશસ્ત, અજિહ્મ- ભદ્રભાવયુક્ત અર્થાતુનિર્વિકાર, કાંત-સુંદર હોય છે. તેઓની સુંદર પાપણો-પલકથી યુક્ત, ધવલ, લાંબી-કર્ણાતગત, આતામ્ર-આછા લાલ રંગની હોય છે. તેઓની ભમરો– નેણ, ખેંચેલા ધનુષ્યની જેવી સુંદર, થોડી વાંકી, કાળા વાદળોની રેખાની સમાન, પાતળી, સુજાત-શોભનીય હોય છે. તેઓના કાન- સુસંગત, પ્રમાણયુક્ત હોય છે. તેઓના કપોલ– લમણા પુષ્ટ, ઊંચા-નીચા ન હોય તેવા સમાન, સૃષ્ટ-શુદ્ધ હોય છે. તેઓનું લલાટ- ભાલ પ્રદેશ ચોરસ, પ્રશસ્ત, સમ-અવિષમ હોય છે. તેઓનું વદન– મુખ શરદઋતુના પૂર્ણમાસી ચંદ્રની જેમ પરિપૂર્ણ, સૌમ્ય-પ્રસન્ન હોય છે. તેઓનું ઉત્તમાંગ–મસ્તક છત્રની જેમ ઉન્નત હોય છે. તેઓના વાળ કાળા, સ્નિગ્ધ-રેશમી, સુગંધિત અને લાંબા હોય છે. તે સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે. તે ૩ર લક્ષણો–ચિહ્નો આ પ્રમાણે છે– (૧) છત્ર (૨) ધ્વજા (૩) યજ્ઞ સ્તંભ (૪) સૂપ (૫) માળા (૬) કમંડળ (૭) કળશ (૮) વાપી-વાવડી (૯) સ્વસ્તિક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય (૧૩) કાચબો (૧૪) શ્રેષ્ઠરથ (૧૫) મકર ધ્વજ (૧૬) અંક-કાળા તલ (૧૭) થાળ (૧૮) અંકુશ (૧૯) અષ્ટાપદ–ધુતપ (૨૦) સુપ્રતિષ્ઠક–સરાવલો (૨૧) મોર (રર) અભિષેક પામતી લક્ષ્મી (૨૩) તોરણ (૨૪) પૃથ્વી (૨૫) સમુદ્ર (૨૬) ઉત્તમભવન (૨૭) પર્વત (૨૮) શ્રેષ્ઠ દર્પણ (૨૯) લીલોત્સુક હાથી (૩૦) બળદ (૩૧) સિંહ (૩ર) ચામર. २९ हंस सरिस-गईओ, कोइल-महु-गिस्सुस्सराओ, कंताओ, सव्वस्स अणुमयाओ, ववगयवलिपलियवाकुबण्णवाहिदोहग्गसोगमुकाओ,उच्चत्तेणयणराणथोवूणमुस्सियाओ, सभाव-सिंगा-चारुवेसाओ, संगयगय हसिय-भणिय चिट्ठिय-विलाससलाव-णिउणजुत्तोवयास्कुसलाओ,सुंदरथण-जहण वयण-कस्चलणणयण लावण्ण-वण्ण रुव-जोव्वण विलासकलियाओ, णदण-वण-विवस्चारिणीउव्व-अच्छराओ, अच्छेरग-पेच्छणिज्जाओ, पासाईयाओ जावअभिरुवाओपडिरूवाओ। ભાવાર્થ - તેઓની (યુગલિક સ્ત્રીની) હંસ જેવી ગતિ, કોયલ જેવો મધુર સ્વર હોય છે, તેઓ કાંતિયુક્ત અને સર્વજનમાન્ય હોય છે. તેઓના શરીર પર ક્યારે ય કરચલી પડતી નથી, વાળ સફેદ થતા નથી અર્થાતુ વૃદ્ધાવસ્થા આવતી નથી. તેઓ હીનાધિક અવયવ, અપ્રશસ્ત વર્ણ, જવરાદિ વ્યાધિ, દુર્ભાગ્ય-વૈધવ્ય, પતિ, પુત્રના મરણજન્ય અને દારિદ્રજન્ય દુઃખ, શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ પુરુષ કરતા કિંચિત્ જૂન હોય છે. સ્વભાવથી જ તેનો વેશ શૃંગારાનુરૂપ હોય છે. તેઓ સુયોગ્યગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, શૃંગાર, તેમજ પરસ્પરના વાર્તાલાપમાં નિપુણ હોય છે અર્થાત્ લોકવ્યવહારમાં કુશળ હોય છે. તેઓના સ્તન, જઘન-કટિભાગ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ(સ્ત્રી યોગ્ય ચેષ્ટાઓ) સુંદર હોય છે. તે સ્ત્રીઓ નંદનવનમાં વિચરણશીલ-વિચરણના સ્વભાવવાળી અપ્સરાઓ જેવી હોય છે, તેઓ મનુષ્ય લોકના આશ્ચર્યરૂપ હોવાથી લોકો વડે પ્રેક્ષણીય, પ્રાસાદીય યાવત મનોજ્ઞ અને મનોહર હોય છે. |३० तासिं णं भंते ! मणुईणं केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा ! चउत्थभत्तस्स आहारट्टे समुप्पज्जइ।। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે સ્ત્રીઓને કેટલા સમયે આહારની અભિલાષા થાય છે? ઉત્તરહે ગૌતમ! ચતુર્થભક્ત અર્થાત્ એક દિવસ છોડી બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. | ३१ ते णं भंते ! मणुया किमाहारमाहारैति? गोयमा ! पुढविपुप्फफलाहारा ते मणुयगणा पण्णत्ता,समणाउसो ! Page #372 -------------------------------------------------------------------------- ________________ | २८८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર भावार्थ:- प्रश्न- भगवन् ! ते मनुष्यो वो साहा२ ४३ छ ? 612- आयुष्यमान गौतम !ते મનુષ્યો પૃથ્વી, પુષ્પો અને ફળોનો આહાર કરે છે. | ३२ तीसे णं भंते ! पुढवीए केरिसए आसाए पण्णते? गोयमा ! से जहाणामए गुलेइ वा खंडेइ वा सक्कराइ वा मच्छंडियाइ वा भिसकदेइ वा पप्पडमोयएइवा, पुप्फुत्तराइवा, पउमुत्तराइवा, अकोसियाइवा, विजयाइ वा, महाविजयाइ वा, आयसोवमाइ वा, उवमाइ वा अणोवमाइ वा, चाउरक्केगोखीरे चउठाणपरिणए गुडखंडमच्छंडि-उवणीए मंदग्गि-कढिए वण्णेणं उववेए जावफासेणं, भवेयारूवे सिया? णोइणटेसमटे । तीसेणंपुढवीए एत्तो इट्ठयराए चेव मणामतराए चेव आसाए णं पण्णत्ते। भावार्थ :- प्रश्न- भगवन् ! ते पृथ्वीना स्वाद वो छ ? 612- गौतम! हेभ गोग, His, स॥४२, 43 स॥४२, म 442भो (Ausal), पुष्प વિશેષથી બનેલી સાકર, કમળ વિશેષથી બનેલી સાકર, અકોશિતા, વિજયા, મહાવિજયા, આદર્શોપમાં અનુપમા(આ મધુરદ્રવ્યવિશેષ છે)નો સ્વાદ હોય છે અથવા ચાર વખત પરિણત તેમજ ચતુઃસ્થાન પરિણત, ગોળ, સાકર, મિશ્રી, ગાયના દૂધમાં નાખીને તેને ધીમા તાપ પર ઉકાળવામાં આવ્યું હોય તથા શુભ વર્ણ, શુભગંધ, શુભરસ અને શુભ સ્પર્શથી યુક્ત હોય, તેવા ગાયના દૂધ જેવો શું તેનો સ્વાદ હોય છે? હે ગૌતમ ! તે પ્રમાણે નથી. તે પૃથ્વીનો સ્વાદ તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવતુમનોજ્ઞતર હોય છે. | ३३ तेसिंणं भंते ! पुष्फफलाणं केरिसए आसाए पण्णत्ते? गोयमा ! से जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्स कल्लाणे पवरभोयणे सयसहस्स-णिप्फण्णे वण्णेणं उववेए फासेणं उववेए; आसायणिज्जे वीसायणिज्जे दीवणिज्जे बीहणिज्जे दप्पणिज्जे मयणिज्जे सव्विदिय-गायपल्हायणिज्जे भवेयारूवे सिया?णोइणटेसमटे । तेसिणंपुष्फफलाणएत्तो इट्टतराए चेव जावआस्साएणपण्णत्ते। भावार्थ :-प्रश्न- हे भगवन् ! त्यांना ठूलो तथा गोनो आस्वाद वो डोय छ ? ઉત્તર- હે ગૌતમ ! ચાતુરંત ચક્રવર્તી રાજાનું એક લાખ સુવર્ણ મુદ્રાથી નિષ્પન્ન કલ્યાણભોજનઅતિ સુખપ્રદ ભોજન, શરીરની ધાતુઓની વૃદ્ધિ કરનારું, ઉદિપ્ત કરનારું, ઉત્સાહ અને સ્કૂર્તિ વધારનારું, આલ્હાદકભાવ વધારનારું, સર્વ ઇન્દ્રિય અને શરીરને પુષ્ટ કરનારું(ભોજન), પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય-વિશેષ આસ્વાદયોગ્ય હોય છે. હે ભગવન્! શું તે ફૂલો અને ફળોનો સ્વાદ તેવો(ચક્રવર્તીના તે ભોજન જેવો) છે? હે ગૌતમ! તેમ નથી. તે ફૂલો અને ફળોનો સ્વાદ તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવતુમનોહર હોય છે. | ३४ तेणंभंते !मणुयातमाहारमाहारेत्ता कहिं वसहिं उर्वति? गोयमा !रुक्खगेहालया णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ! Page #373 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: मनुष्याविर | २८८ | भावार्थ:-प्रश्न- भगवन! 63 प्रारनामाहारनो उपभोगता ते मनुष्याच्या मावासोमां રહે છે? ઉત્તર-હે આયુષ્યમાન ગૌતમ! તે મનુષ્યો ગૃહાકાર પરિણત વૃક્ષરૂપી ઘરોમાં રહે છે. | ३५ ते णं भंते ! रुक्खा किं संठिया पण्णत्ता? गोयमा !कूडागारसंठिया पेच्छाघरसंठिया, छत्तागारसंठिया झयसंठिया थूभसंठिया तोरणसंठिया गोपुस्वेइयचोपालगसंठिया, अट्टालगसंठिया पासायसठिया हम्मतलसठिया गवक्खसठिया वाल्लगपोइयसठिया अण्णेतत्थ बहवेवरभवणसयणासणविसिट्ठसंठाणसंठिया सुहसीयलच्छाया णंतेदुमगणा पण्णत्ता समणाउसो ! भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वृक्षोनो ॥१२ वो डीय छ ? 612-गौतम! ते वृक्षो पर्वतन शिप२, प्रेक्षागृह-नाटयगृह, छत्र, 4%ी, स्तूप, यत, तो२९, गोपुर-नगरद्वार, सिवायोग्य पाणी, योपाल-इणियुं, मालि-अटारी, २४भडेस, હવેલી, ગવાક્ષ-ઝરૂખા, જળમહેલ, વલ્લભીગૃહ(છજ્જાવાળા ઘર)ના આકારવાળા હોય છે. હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં શ્રેષ્ઠ ભવનો વગેરે વિશિષ્ટ આકારવાળા, સુખદાયી શીતલ છાયાવાળા વૃક્ષો હોય છે. | ३६ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे गेहाणि वा गेहाययणाणि वा? णो इणढे समढे। रुक्खगेहालया णतेमणुयगणा पण्णत्ता, समणाउसो! भावार्थ :--- 3 मावन् ! मेऔ२४ द्वीपमा शु३२ मने हुआनो अथवा २ डोय छ ? 6त्तरહે આયુષ્યમાન શ્રમણ ! તેમ નથી. તે મનુષ્યોને માટે વૃક્ષો જ ઘર રૂપ હોય છે. | ३७ अत्थिणं भंते ! एगोरुयदीवेदीवेगामा इवाणगरा इ वा जावसण्णिवेसा इवा? णोइणटेसमटे । जहिच्छिय कामगामिणोतेमणुयगणा पण्णत्ता समणाउसो ! भावार्थ :- प्रश्न- भगवन् ! और वीपमां शुम ना२ यावत् सन्निवेश छ ? 612-3 આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ગામ આદિ નથી. તે મનુષ્યો ઇચ્છાનુસાર વિચરણશીલ છે. ३८ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे असी इ वा मसी इ वा कसी इ वा पणी इवा वणिज्जाइवा?णोइणटेसमटे। ववगयअसिमसिकिसिपणियवाणिज्जाणतेमणुयगणा पण्णत्ता समणाउसो। भावार्थ:- - भगवन् ! और दीपमां शुमसि-तसवाहिशस्त्र, भषि-श्याडी, असम आधारित जनजाषि-ती, जय-विजय, व्यापार-वाशिय माहिडोयछ? 61२- आयुष्यमान શ્રમણ ! તે મનુષ્યો અસિ, મષિ, કૃષિ, ક્રય-વિક્રય અને વ્યાપાર-વાણિજ્યથી રહિત હોય છે. | ३९ अत्थिणं भंते! एगोरुय दीवे हिरण्णे इ वा सुवण्णे इवा कंसे इ वा दूसे इ वामणी इवामुत्तिएइवा विउलधण-कणगरयण-मणिमोत्तियसखसिलप्पवालसतसास्सावएज्जे इवा? हंता गोयमा ! अत्थि, णो चेव णंतेसिं मणुयाणं तिव्वे ममत्तभावे समुप्पज्जेइ । भावार्थ :--- भगवन् ! ०४ ५मांशु याही, सुवा, आंसु, वस्त्र, भा, भोता तथा विश्व Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રમાણમાં ધન, સોનું, રત્ન, મણિઓ, શંખ, સ્ફટિક પ્રવાલ આદિ પ્રધાન દ્રવ્યો હોય છે ? ઉત્તર- હા ગૌતમ! તે દ્વીપમાં ચાંદી, સુવર્ણ આદિ હોય છે પરંતુ મનુષ્યોને તેમાં તીવ્ર મમત્વ ભાવ હોતો નથી. ४० अतिथ णं भंते! गोरुयदीवे राया इवा, जुवरायाइ वा ईसरे इ वा तलवरे इ वा माडंबिया इ वा कोडुंबिय इ वा इब्भा इ वा सेट्ठी इ वा सेणावई इ वा सत्थवाहा इ वा ? गोयमा ! णो इणट्ठे समट्ठे । ववगय-इड्डिसक्काराणं मणुयगणा पण्णत्ता समणाउसो । ૨૦૦ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું રાજા, યુવરાજ, ઈશ્વર– ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષ; તલવર– જાગીરદાર કે રાજસન્માનિત વિશિષ્ટ નાગરિક; માંડલિક–અનેક દેશોના રાજા, કૌટુંબિક– વિશાળ પરિવારના મુખ્ય વડીલ, ઇભ્ય– હાથીના વજન પ્રમાણ વિપુલ ધનવૈભવના સ્વામી; શ્રેષ્ઠી– સંપત્તિ અને સદ્યવહારથી પ્રતિષ્ઠા પામેલા શેઠ, સેનાપતિ– ચતુરંગિણી સેનાના અધિકારી, સાર્થવાહ– અનેક નાના વ્યાપારીઓ સાથે લઈને દેશાંતરમાં વ્યાપાર અર્થે જનારા સમર્થ વ્યાપારી આદિ હોય છે? ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં રાજા આદિ હોતા નથી. તે મનુષ્યો ૠદ્ધિ અને સત્કારના વ્યવહારથી રહિત હોય છે. ४१ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे दासा इ वा पेसाइ वा सिस्साइ वा भयगा इ वा भाइल्लगा इ वा कम्मगरा इ वा भोगपुरिसा इ वा ? णो इणट्टे समट्ठे । ववगयआभिओगिया णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું દાસ, પ્રેષ્ય—દૂતનું કાર્ય કરનારા સેવક, શિષ્ય, પગારદાર નોકર, ભાગીદાર, કર્મચારી વગેરે હોય છે ? ઉત્તર− હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં દાસ આદિ હોતા નથી. તે મનુષ્યો સ્વામી-સેવકભાવ, આશા-આજ્ઞાપક ભાવ આદિથી રહિત હોય છે. ४२ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे माया इ वा पिया इ वा भाया इ वा भइणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा ? हता अत्थि ! णो चेव णं तेसिं मणुयाणं तिव्वे पेज्ज- बधणे समुप्पज्जइ, पयणु-पेज्जबंधणा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ હોય છે ? ઉત્તર- હા ગૌતમ ! તે દ્વીપમાં માતા–પિતા આદિ સંબંધો હોય છે પરંતુ તેઓને માતાપિતા આદિમાં તીવ્ર પ્રેમબંધન હોતું નથી. તે મનુષ્યોને આછું પ્રેમ બંધન હોય છે. ४३ अत्थि णं भंते ! एगोरुयदीवे अरी इ वा वेरी इ वा घायगा इ वा वहगा इवा पडिणीए इ वा पच्चमित्ता इ वा ? णो इणट्ठे समट्ठे । ववगयवेराणुबंधा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું શત્રુ, ઉંદર બિલાડીની જેમ જાતીય વૈરવૃત્તિવાળા વૈરી, ઘાત કરનારા ઘાતક, વધ કરનારા વધક, થપ્પડાદિ દ્વારા વ્યથા ઉત્પન્ન કરનારા વ્યથક, પ્રત્યેનીક (વિરોધી), પ્રત્યમિત્ર-પહેલા મિત્ર બનીને શત્રુ બની જનારા હોય છે ? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં શત્રુ, વૈરી આદિ હોતા નથી, તે મનુષ્યો વેરભાવથી રહિત હોય છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-: मनुष्यापार | 3०१ | |४४ अत्थि णं भंते ! एगोरुय दीवे मित्ताइवा वयंसाइ वा घडिया इवा सहा इवा सुहिया इवा महाभागा इवा संगइया इवा?णोइणटेसमटे । ववगयपेम्मातेमणुयगणा पण्णत्ता समणाउसो ! भावार्थ:-प्रश्न- भगवन! डोद्वीपमांशु भित्र, वयस्य-समानवयवाणासने प्रेम घरावता भित्र, घटि-भित्रमंडणी, सपा-यम साथे २९नार, सुहह-हितोपदेशनार, महामायશાળી, સાંગતિક સમયે-સમયે મળનારા સાથીઓ હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં મિત્ર આદિ નથી, તે મનુષ્યો પ્રેમના અનુબંધથી રહિત હોય છે. |४५ अत्थिणं भंते ! एगोरुय दीवे आवाहाइवा विवाहा इवा जण्णा इवा सद्धाइ वा थालिपागा इवा चोलोवणयणा इवा, सीमंतोवणयणाइंवा पिइपिंडणिवेयणा इवा? णोइणढे समटे । ववगय आवाह-विवाह-जण्णसद्ध-थालिपाग-चोलोवणयणसीमंतोवणयण-पिइपिंडणिवेदणाणंतेमणुयगणा पण्णत्ता समणाउसो ! भावार्थ:- प्रश्न- भगवन! डोद्वीपमा शुसाना-सा, विवाह-सनोत्सव, यश, શ્રાદ્ધ, સ્થાલીપાક–પ્રીતિ ભોજન, ચોલોપનયન-શિખા ધારણ સંસ્કાર, સીમન્તોન્નયન(વાળ ઉતરાવવાના સંસ્કાર) પિતૃઓને પિંડદાન આદિ સંસ્કાર હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં સગાઈ, લગ્ન વગેરે વ્યવહાર નથી. તે મનુષ્યો સગાઈ, લગ્ન, યજ્ઞ, શ્રાદ્ધ, પ્રીતિ ભોજ, શિખાધારણ સંસ્કાર, વાળ ઉતારવાના સંસ્કાર, પિતૃ પિંડદાન આદિ વ્યવહારથી રહિત છે. |४६ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे इंदमहा इ वा खंदमहा इ वा रुद्दमहा इ वा सिवमहा इ वा वेसमणमहा इ वा मुगुंदमहा इ वा णागमहा इ वा जक्खमहा इवा भूयमहा इवा कूवमहा इ वा तलायणईमहा इ वा दहमहा इ वा पव्वयमहा इ वा रुक्खरोवणमहा इ वा चेइयमहा इ वा थूभमहा इ वा? णो इणढे समढे । ववगय महमहिमा णतेमणुयगणा पण्णत्ता समणाउसो ! भावार्थ:- प्रश्न- भगवन् ! और वीपमा शुन्द्र महोत्सव, ॐध-तिय महोत्सव, रुद्र महोत्सव, शिवमहोत्सव, वेश्रम महोत्सव, भुमहोत्सव, ना, यक्ष, भूत,५, तणाव, नही, द्रड (s), પર્વત, વૃક્ષારોપણ, મંદિર અને સૂપ વગેરે નિમિત્તે થતાં મહોત્સવો હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ! તે દ્વીપમાં મહોત્સવો હોતા નથી, તે મનુષ્યો મહોત્સવોના મહિમાથી રહિત હોય છે. ४७ अत्थिणंभंते ! एगोरुयदीवेदीवेणडपिच्छाइवाणट्टपेच्छा इवाजल्लपेच्छा इवा मल्लपेच्छा इ वा मुट्ठिपेच्छा इ वा विडबगपेच्छा इवा कहगपेच्छा इ वा पवगपेच्छा इ वा अक्खाइगपेच्छा इवा लासगपेच्छा इ वा लखपेच्छा इ वा मखपेच्छा इवा, तूणइल्लपेच्छा इ वा तुंबवीणापेच्छा इ वा कावडपेच्छा इ वा मागहपेच्छा इवा?णो इणटेसमटे । ववगयकोउहल्ला णंतेमणुयगणा पण्णत्ता समणाउसो। Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું નટોના ખેલ, તમાશા, નાટકના અભિનય, જલ્લ– દોરડા પર ખેલનારાના ખેલ, મલ્લોની કુસ્તી, મુકકાબાજી, વિદૂષકોના કૌતુક, કથાકારની કથા, પ્લાવક– છલાંગ મારવાની અથવા નદીને તરવાની ક્રિયા, શુભાશુભફળ કહેનારની સભા, લાસક–રાસ, ગરબા ગાનારા, લંખ–વાંસ પર ચઢીને નૃત્ય કરનારા, મંખ–ચિત્રપટ લઈને ફરતા અને ભિક્ષા માંગનારા, તૂણ– વીણા વગાડનારા, કાવડ લઈને ફરનારા તેમજ સ્તુતિ પાઠકો, આ સર્વને જોવા માટે લોકો ભેગા થાય છે? ૩૦૨ ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં નટોના ખેલ, તમાશા આદિ હોતા નથી, તે મનુષ્યો કુતૂહલ રહિત હોય છે. ४८ अस्थि णं भंते! एगोरुय दीवे सगडाइ वा रहाइ वा जाणाइ वा जुग्गाइ वा गिल्ली इ वा थिल्ली इ वा पिल्ली इ वा पवहणाणि वा सिविया इ वा संदमाणिया इ वा ? णो इणट्ठे समट्ठे ! पादचारविहारिणो णं ते मणुयगणा पण्णत्ता समणाउसो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું ગાડું, રથ, યાન, યુગ્ય–બે હાથ લાંબુ પહોળું ડોળી જેવું યાન, ગિલ્લી—વેદિકાવાળી અને બે પુરુષો દ્વારા ઉપાડવામાં આવતી પાલખી, ચિલ્લી–બે ઘોડા અથવા ખચ્ચરો દ્વારા ખેંચાતી બગીઓ, પિપિલ્લી-લાટદેશમાં પ્રસિદ્ધ વાહન વિશેષ, નૌકા—જહાજ, શિબિકા–પડદાવાળી પાલખી, સ્વન્દમાનિકા–પુરુષ પ્રમાણ નાની પાલખી આદિ વાહનો હોય છે ? ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ઉક્ત વાહન નથી, તે મનુષ્યો પાદવિહારી પગે ચાલવાવાળા હોય છે. ४९ अत्थि णं भंते ! एगोरुयदीवे आसा इ वा हत्थी ति वा उट्टाइ वा गोणा इवा महिसा वा खरा इ वा घोडा इ वा अजा इ वा एला इ वा ? हंता अत्थि । णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું ઘોડા, હાથી, ઊંટ, બળદ, પાડા, ગધેડો, ટટ્ટુ, બકરા-બકરી અને ઘેટા વગેરે પશુઓ હોય છે ? ઉત્તર- હા ગૌતમ ! તે દ્વીપમાં ઘોડા,હાથી આદિ પશુઓ હોય છે, પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. ५० अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे सीहा इ वा, वग्घा इ वा दीविया इ वा अच्छा इ वा परस्सा इ वा तरच्छा इ वा विडाला इ वा सियाला इ वा सुणगा इ वा कोलसुणगा इ वा कोकंतिया इ वा ससगा इ वा चित्तला इ वा चिलल्लगा इ वा ? • हंता अथ । णो चेव णं ते अण्णमण्णस्स तेसिं वा मणुयाणं किं चि आबाहं वा पबाहं वा उप्पायंति वा छविच्छेयं वा करेंति, पगइभद्दगा ण ते सावयगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું સિંહ, વાઘ, ચિત્તા, રીંછ, ગેંડા, તરક્ષ–મૃગભક્ષી વાઘવિશેષ, બિલાડી, શિયાળ, કૂતરા, સુઅર, લોમડી, સસલા, ચિતલ અને ચિલ્લક(પશુ વિશેષ) આદિ જંગલી પશુઓ હોય છે ? ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં સિંહ આદિ પશુઓ હોય છે પરંતુ તેઓ પરસ્પર કે . Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર : [ ૩૦૩] મનુષ્યોને આબાધા–અલ્પ પીડા, વિશેષ પીડા કે બાધા પહોંચાડતા નથી, નહોર ભરાવતા નથી, અવયવોનું છેદન કરતા નથી. તે વ્હાપદ–જંગલી પશુઓ પ્રકૃતિથી જ ભદ્ર સ્વભાવવાળા હોય છે. ५१ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे साली इवा वीही इ वा गोधूमा इ वा जवा इवा तिला इ वा इक्खुइवा? हंता अस्थि । णो चेवणं तेसिं मणुयाण परिभोगत्ताए हव्वमागच्छति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું શાલી-કલમ જાતિના ચોખા, વ્રીહિં–વ્રીહિ જાતિના ચોખા, ઘઉં, જવ, તલ અને શેરડી આદિ ખાદ્ય પદાર્થો હોય છે? ઉત્તર- હા ગૌતમ! તે દ્વીપમાં શાલિ આદિ ધાન્ય હોય છે પરંતુ તે પુરુષોના ઉપભોગમાં આવતા નથી. ५२ अत्थि णं भंते ! एगोरुय दीवेदीवे गत्ताइ वा दरी इवा घसाइ वा भिगूइवा उवाए इवा विसमे इवा,विज्जले इ वा धूलीइ वा रेणू इवा पकेइ वा चलणी इवा? णोइणटेसमटे । एगोरुय दीवेणं दीवे बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ખાડા, ગુફા, તિરાડો, ભૃગુ- પર્વત શિખર આદિ ઊંચા સ્થાનો, અવપાત– પડવાની સંભાવનાવાળા સ્થાન, વિષમ સ્થાન, કીચડ, ધૂળ, રજ, કાદવ-કીચડ અને પગમાં ચોંટી જાય તેવો ગારો વગેરે હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં ખાડા આદિ નથી. એકોક દ્વીપનો ભૂમિભાગ અત્યંત સમતલ અને રમણીય હોય છે. ५३ अस्थि णं भंते ! एगोरुयदीवेदीवे खाणू इ वा कंटए इ वा हीरए इ वा सक्करा इवा तणपत्तकयवरा इवा असुई इवा पूइया इवा दुब्भिगंधा इवा अचोक्खा इवा?णो इणढे समढे । ववगयखाणुकटक हीरसक्कस्तण-पत्तकयवस्असुइ पूइय दुब्भिगंध मचोक्ख वज्जिएणं एगोरुयदीवे पण्णत्तेसमणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું સ્થાણુ(ટૂંઠા), કાંટા, હીરક(ધારદાર લાકડાના ટુકડા)–ઠોંગા, કાંકરા, તૃણ અને પાંદડાનો કચરો, અશુચિ, સડેલા પદાર્થો, દુર્ગધિત પદાર્થો, મૃત કલેવર જેવા અપવિત્ર પદાર્થો હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક દ્વીપમાં પૂંઠા આદિ હોતા નથી. તે દીપ હૂંઠા, કંટક, હીરક, કંકર, તૃણ-પત્રના કચરા, અશુચિ અને સડેલા, દુર્ગધિત, અપવિત્ર પદાર્થોથી રહિત હોય છે. ५४ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे दंसा इ वा मसगा इ वा पिसुया इ वा जूया इ वा लिक्खा इ वा ढंकुणाइ वा ? णो इणढे समढे । ववगयदसमसगपिसुयजूयलिक्ख ढकूणे ण एगोरुय दीवे पण्णत्ते समणाउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ડાંસ, મચ્છર, ક્ષુદ્ર જંતુ, જૂ, લીખ, માંકડ આદિ હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે એકોરુક દ્વીપમાં ડાંસ, મચ્છર આદિ હોતા નથી. તે ક્ષેત્ર ડાંસ, મચ્છર, ક્ષુદ્ર જંતુ, જૂ, લીખ, માંકડથી રહિત હોય છે. |५५ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे अही इ वा अयगरा इ वा महोरगा इवा? Page #378 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર हंता अत्थि । णो चेव णं ते अण्णमण्णस्स तेसिं वा मणुयाणं किंचि आबाहं वा पबाहं वा छविच्छेय वा करेति । पगइभद्दगाणं ते वालगगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું સર્પ, અજગર અને મહોરગ હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં સાપ, અજગર આદિ હોય છે, પરંતુ તેઓ પરસ્પર એકબીજાને અથવા ત્યાનાં લોકોને બાધા-પીડા કરતા નથી, ડસાદિ દ્વારા અંગછેદન કરતાં નથી. તે સર્પાદિ સ્વભાવથી જ ભદ્રિક હોય છે. ५६ अत्थिणंभंते ! एगोरुयदीवेगहदंडाइवागहमुसलाइवागहगज्जियाइवागहजुद्धा इवागहसघाडगाइवागहअवसव्वा इवा अब्भाइवा अब्भरुक्खा इवा सझाइवा गंधव्वणगराइवागज्जियाइवा विज्जुया इवा उक्कापायाइवा दिसादाहाइवाणिग्घाया इवा पसुबुद्दीइवाजुवगाइवाजक्खालित्ताइवा धूमिया इवा महिया इवारउग्घायाइवा चदोवरागाइवासूरोवरागाइवाच्दपरिवेसाइवासूरपरिवेसाइवापडिचदाइवा पडिसूरा इवाधणूइवाउदगमच्छइवाअमोहाइवाकविहसियाइवापाईणवायाइवा पडीणवाया इवा जावसुद्धवायाइवागामदाहाइवाणगरदाहाइवा जावसण्णिवेसदाहाइवापाणक्खय जणक्खय कुलक्खयधणक्खयवसणभूयमणारिया इवा?णोइणटेसमटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું (અનિષ્ટ સૂચક) દંડાકાર ગૃહસમુદાય, મુશલાકાર ગ્રહ સમુદાય, ગ્રહોની ગતિનો અવાજ, ગ્રહયુદ્ધ, ગ્રહ સંઘાટક-ત્રિકોણાકાર ગ્રહ સમુદાય, ગ્રહપસવગ્રહવક્રી, મેઘોનું(વાદળોનું) ઉત્પન્ન થવું મેઘોનું વૃક્ષાકારે પરિણમવું, સંધ્યા ખીલવી, ગંધર્વનગર–વાદળોનું નગરાદિના રૂપમાં પરિણમવું, ગર્જના થવી, વિજળી થવી, ઉલ્કાપાત, દિગ્દાહ, કોઈ એક દિશામાં અગ્નિજ્વાલા દેખાવી, નિર્ધાત-વિજળીના કડાકા, ધૂળની વર્ષા થવી, યૂપક-સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ થવાથી સંધ્યાની જાણ ન થવી, યક્ષાદીપ્ત–આકાશમાં અગ્નિસહિત પિશાચના રૂપનું દેખાવું, ધૂમિકા–ધૂમ્મસ, મહિકા-ઝાકળ, રજ, આકાશમાં ધૂળ ફેલાઈ જવી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રની આસપાસ ગોળાકાર મંડળ થવું. સૂર્યની આસપાસ મંડળ થવું, બે ચંદ્રનું દેખાવું, બે સૂર્યનું દેખાવું, ઇન્દ્રધનુષ્ય, ઉદક મત્સ્ય-ઇન્દ્ર ધનુષ્યનો ટુકડો, અમોઘ-સૂર્યાસ્ત થયા પછી સૂર્યના બીંબમાંથી નીકળતી વરસાદ સૂચક શ્યામ આદિ વર્ણવાળી રેખા, કપિસિન-આકાશમાં થનારા ભયંકર શબ્દ, પૂર્વ દિશાનો વાયુ, પશ્ચિમ દિશાનો વાયુ ભાવતું શુદ્ધવાયુનું વહેવું, ગ્રામદાહ, નગરદાહ યાવત સન્નિવેશદાહ, પ્રાણીઓનો નાશ, જનક્ષય, કુલક્ષય, ધનક્ષય આદિ દુઃખદ અને અનાર્ય ઉત્પાત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેવા ઉપદ્રવો ત્યાં થતા નથી. ५७ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे डिंबा इ वा डमरा इवा कलहा इ वा बोला इवा खारा इवा वेराइ वा विरुद्धरज्जा इवा?णो इणटेसमटे । ववगयडिंबडमरकलहबोल-खास्वेरविरुद्धरज्जा णतेमणुयगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ડિબ–ભયજનક સ્થિતિ, ડમર–પરસ્પરના ઉપદ્રવ કે બાહ્ય ઉપદ્રવ, કલહ–વાચુદ્ધ, દુઃખી વ્યક્તિના આર્તનાદ, ખાર–માત્સર્ય, વૈર, વિરોધી રાજ્યના Page #379 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: मनुष्याविर | 3०५ | ઉપદ્રવો વગેરે હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં ડિબ, ડમર આદિ હોતા નથી. તે मनुष्यो नि, ऽभ२, AS, वायुद्ध, मा२, ३२ मने विशेषा रायन। 6५द्रपोथी २डित डोय छे. |५८ अत्थिणं भंते ! एगोरुयदीवेदीवे महाजुद्धा इवा महासंगामाइ वा महासत्थपडणा इवा महापुरिसपडणा इ वा महारुधिरपडणा इवा णागवाणा इवा खेणवाणा इवा तामसवाणा इवा?णो इणढे समढेववगयवेराणुबंधाणतेमणुया पण्णत्ता समणाउसो ! भावार्थ:-प्रश्न- भगवन् ! और दीपमांशु महायुद्ध, महासंग्राम, महाशस्त्रोनो निपात, મહાપુરુષ–ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિનો વધ, મહારુધિરપતન-યુદ્ધ સમયનો રક્તપાત, નાગબાણ, આકાશબાણ, તામસ બાણ (અંધારૂ કરી દેનારા) વગેરે હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં મહાયુદ્ધ વગેરે થતા નથી, ત્યાંના મનુષ્ય વૈરાનુબંધથી રહિત હોય છે. ५९ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे दुब्भूइया इ वा कुलरोगा इ वा गामरोगा इ वाणगररोगा इवा मंडलरोगा इ वा सिरोवेयणा इ वा अच्छिवेयणाइ वा कण्णवेयणा इवा णक्कवेयणा इवा दतवेयणाइवाणखवेयणा इवा कासा इवा सासाइवा जरा इवा दाहाइवा कच्छूइवा खसरा इवा कुट्ठाइवा कुडाइवा दगोयरा इवा अरिसा इवा अजीरगा इवा भगंदला इ वा इदग्गहा इवा खदग्गहा इ वा कुमारग्गहा इवा णागग्गहा इवा जक्खग्गहा इवा भूयग्गहाइवा उव्वेगग्गहाइवा धणुग्गहा इवा ए गाहिया इ वा वेयाहियया इ वा तेयाहिया इवा चाउत्थगहिया इवा हिययसूला इवा मत्थगसूला इवा पाससूला इ वा कुच्छिसूला इ वा जोणिसूला इवा गाममारी इवा जावसण्णिवेसमारी इवा पाणक्खय जाववसणभूयमणारियाइवा?णोइणटेसमटे। ववगयरोगायंका णतेमणुयगणा पण्णत्ता समणाउसो ! भावार्थ :- प्रश्न- हे भगवन् ! और वीपमा शुहुर्घटना, वारसागत रोग, गमव्यापी रोग, નગરવ્યાપી રોગ, મંડલ-અનેક ગામમાં ફેલાયેલા રોગ, શિરવેદના, આંખવેદના, કાનવેદના, નાકવેદના, हतिवेहन, नमन, मांसी, श्वास, ४१२-ताव, हार, ४क्षी, घाघर, डोट, हु।-ऽभुरवात, ४ोह२, मर्श-४२स, मछ, मगंहर, छन्द्रग्रह-द्रविद्वा२।३सावातरोग, हाड, भारड, नागाह, યક્ષગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગગ્રહ, ધનુર્રહ, એકાંતર તાવ, બે દિવસે આવતો તાવ, ત્રણ દિવસના અંતરે આવતો તાવ, ચાર દિવસના અંતરે આવતો તાવ, હૃદયશૂળ, મસ્તકશૂળ, પાર્શ્વશુળ(પાંસળીયોનું દદ) કુક્ષિશૂળ, યોનિશૂળ, ગામમારી યાવતુ સન્નિવેશ મારી, પ્રાણીઓનો નાશ યાવતું દુઃખરૂપ ઉપદ્રવો હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં દુર્ઘટના આદિ થતા નથી. તે મનુષ્યો રોગ અને આતંકોથી રહિત હોય છે. ६० अत्थिणंभंते ! एगोरुयदीवेदीवेअइवासा इवामंदवासा इवासुवुट्ठी इवामंदवुट्ठी इवा उद्दवाहा इ वा पवाहा इ वा दगुब्भेया इ वा दगुप्पीला इवा गामवाहा इ जाव सण्णिवेसवाहाइवापणक्खय जाववसणभूयमणारियाइवा?णोइणटेसमटे। ववगयदगोवद्दवा णतेमणुयगणापण्णत्तासमणाउसो! Page #380 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું અતિવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, સુવૃષ્ટિ, મંદવૃષ્ટિ, ઉદવાહઝડપથી પાણીનું વહેવું, ઘોડાપૂર આવવું, ઉદકભેદઊંચાઈથી પડતા પાણીથી ખાડા પડી જવા, પાણીનું ઉપર ઉછળવું, ગામને તાણી જાય તેવો વરસાદ થાવ સન્નિવેશને તાણી જાય તેવો વરસાદ આદિ પ્રાણીનાશક થાવત્ દુઃખરૂપ ઉપદ્રવાદિ થાય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ !તે દ્વીપમાં અતિવૃષ્ટિ આદિ કોઈપણ ઉપદ્રવો થતા નથી, તે મનુષ્ય પાણીજન્ય ઉપદ્રવોથી રહિત હોય છે. ६१ अत्थि णं भंते ! एगोरुय दीवे अयागराइ वा तंबागरा इ वा सीसागरा इ वा सुवण्णागराइवा रयणागराइ वा वइरागराइ वा वसुहारा इवा हिरण्णवासा इवा सुवण्णवासाइवा रयणवासाइवा वइरवासाइवा आभरणवासा इवा पत्तवासाइवा पुण्फवासाइवा फलवासाइवाबीयवासाइवागधवासाइवामल्लवासाइवावण्णवासा इवाचुण्णवासा इवाखीरखुट्टी इवारयणवुट्ठीइवा हिरणवुट्ठीइवासुवण्णवुट्ठीइवातहेव जावचुण्णवुट्ठीइवासुकालाइवादुकालाइवासुभिक्खाइवादुब्भिक्खाइवाअप्पग्घा इवामहग्याइवाकयाइवा विक्कयाइवा,सण्णिहीइवासंचयाइवाणिधिइवाणिहाणा इवा,चिरपोराणाइवा पहीणसामियाइवा पहीणसेउयाइवा पहीणगोत्तागारा इवाजाई इमाइंगामागरणगस्खेडकब्बङमडंबदोणमुह पट्टणासम संवाहसण्णिवेसेसुसण्णिक्खित्ताई चिटुति? गोयमा !णोइणटेसमटे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું લોઢાની ખાણ, તાંબાની ખાણ, સીસાની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ, વજ–હીરાની ખાણ, વસુધારા-ધનની વૃષ્ટિ (ધીમે-ધીમે વરસવું), સોનાની વૃષ્ટિ, ચાંદીની વૃષ્ટિ, રત્નોની વૃષ્ટિ, વજ-હીરાની વૃષ્ટિ, આભરણોની વૃષ્ટિ, પત્ર-પુષ્પ-ફલ-બીજગંધ-સુગંધી પદાર્થ, માળા, ગંધ, વર્ણ, ચૂર્ણની વૃષ્ટિ, દૂધની વૃષ્ટિ, રત્નોની વર્ષા(અત્યધિક પ્રમાણમાં વરસવું), હિરણ્ય–સુવર્ણ યાવતુ ચૂર્ણોની વર્ષો, સુકાલ, દુષ્કાળ, સુભિક્ષ, દુર્ભિક્ષ, સોંઘવારી, મોંઘવારી, ખરીદ-વેચાણ, સંન્નિધિ-ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, સંનિચય–વસ્તુ હોવા છતાં ભવિષ્ય માટે સંગ્રહ કરવો, નિધિ-મૂલ્યવાન વસ્તુનો સંગ્રહ, નિધાન–મૂલ્યવાન વસ્તુને જમીનમાં દાટવી, પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કે જે નિધાનના માલિક નાશ પામી ગયા હોય, નિધાનમાં ધન દાટનાર નાશ પામી ગયા હોય અર્થાત્ ધન દાટનાર કોઈ ન હોય, માલિક અને તેના સર્વ વંશજો પણ નાશ પામી ગયા હોય તેવા પ્રકારનું ધન શું ગામ,નગર, આકર, ખેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પતન-આશ્રમ, સંવાહ અને સન્નિવેશ તેમજ શૃંગાટક(ત્રિકોણ માગ) ત્રણ, ચાર, માર્ગવાળા રસ્તા, ચત્વર, ચારમાર્ગ જ્યાં ભેગા થતા હોય તેવો ચોક તથા મહામાર્ગોમાં, નગરની ગટરોમાં, શ્મશાનમાં, પહાડની ગુફાઓમાં, ઊંચા પર્વતના ઉપસ્થાનમાં અને ભવન ગ્રહોમાં દટાયેલું હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે દ્વીપમાં લોખંડની સોનાની આદિ ઉપરોકત કોઈપણ પ્રકાર ખાણ આદિ અને તેવું ધન હોતું નથી. ६२ एगोरुयदीवेणं भंते ! दीवे मणुयाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभाग, असंखेज्जइ भागेणं ऊणगं; उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપના મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર | [ ૩૦૭ ] તેઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય છે. |६३ तेणं मणुस्सा कालमासे कालं किच्चा कहिं गच्छति कहिं उववजंति? गोयमा !तेणंमणुया छम्मासावसेसाउया मिहुणाइंपसर्वति, अउणासीइंराईदियाई मिहुणाईसारखंति संगोविति य । सारक्खित्तासंगोवित्ताउस्ससित्ता णिस्ससित्ता कासित्ता छीइत्ता अक्किट्ठा अव्वहिया,अपरियाविया सुहसुहेण कालमासेकालं किच्चा अण्णयरेसु देवलोएसुदेवत्ताएउववत्तारोभवति । देवलोयपरिग्गहाणतेमणुयगणापण्णत्तासमणाउसो! ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! તે મનુષ્યો મૃત્યુ સમયે મૃત્યુ પામીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો છ માસનું આયુષ્ય શેષ રહે ત્યારે એક યુગલિકને જન્મ આપે છે. ઓગણએંસી(૭૯) રાત દિવસ સુધી તેનું સંરક્ષણ અને સંગોપન (સારી રીતે સંભાળ) કરે છે. સંરક્ષણ અને સંગોપન કરીને ઉચ્છવાસ-નિશ્વાસ લઈને અથવા ખોખારો ખાઈને, છીંક ખાઈને, કોઈપણ પ્રકારના કષ્ટ વિના કોઈપણ પ્રકારના દુઃખ વિના, કોઈપણ જાતના પરિતાપ વિના, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય ભોગવી મૃત્યુના સમયે સુખપૂર્વક મૃત્યુ પામીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો દેવલોકગામી જ હોય છે. ll૧al ६४ कहिणंभते !दाहिणिल्लाणंआभासियमणुस्साणंआभासियदीवेणामंदीवेपण्णत्ते? गोयमा ! जंबुद्दीवेदीवे मंदरस्स पव्वयस्स दाहिणेणंचुल्लहिमवंतस्सवासहर- पव्वयस्स दाहिणपुत्थिमिल्लाओचरिमंताओलवणसमुद्दतिण्णिजोयणसयाइओगाहित्ताएत्थणंआभासिय मणुस्साण आभासियदीवेणामदीवेपण्णत्ते, सेसजहा एगोरुयाणणिरवसेससव्व। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્!દક્ષિણ દિશામાં આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણ-પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ત્રણસો યોજન દૂર આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ છે. શેષ સમસ્ત વક્તવ્યતા એકોક દ્વીપની જેમ કહેવી. રામ ६५ कहिणंभंते ! दाहिणिल्लाणंणंगोलियमणुस्साणंणंगोलियदीवेणामंदीवेपण्णत्ते? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स दाहिणपच्चस्थिमिल्लाओचरिमंताओलवणसमुदंतिणि जोयणसयाइंओगाहित्ता एत्थणंदाहिणिल्लाणंणंगोलिय मणुस्साणं णंगोलियदीवेणामंदीवे पण्णत्ते। सेसंजहा एगोरुय मणुस्साणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણદિશામાં નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ ક્યાં છે? ઉત્તરહે ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં સ્થિત ચુલહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણીય)ચરમાંતથી લવણસમુદ્રમાં ત્રણસો યોજન જઈએ ત્યારે ત્યાં નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ છે. શેષ વક્તવ્યતા એકોરુક દ્વીપની જેમ જાણવી જોઈએ. ફll. Page #382 -------------------------------------------------------------------------- ________________ | उ०८ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ६६ कहिं णं भंते ! दाहिणिल्लाणं वेसाणियमणुस्साणं वेसाणिय दीवे णामंदीवे पण्णत्ते? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्सपव्वयस्सदाहिणेणंचुलहिमवंतस्सवासधस् पव्वयस्स उत्तरपच्चत्थिमिल्लाओ चरिमंताओ लवणसमुद्दतिण्णि जोयणसयाइओगाहित्ता एत्थणं दाहिणिल्लाणं वेसाणिय मणुस्साणं वेसाणिय णामंदीवेपण्णत्ते । सेसंजहा एगोरुयाण। भावार्थ :-प्रश्न- भगवन् ! क्षिाशामां वैषा मनुष्योनो वैधा िनमन द्वीप यां छ ? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં સ્થિત ચલહિમવંત વર્ષધર પર્વતના ઉત્તર-પશ્ચિમ (વાયવ્યકોણીય)ચરમાંતથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જઈએ ત્યારે ત્યાં વૈષાણિક મનુષ્યોના વૈષાણિક નામનો દ્વિીપ છે. શેષ વક્તવ્યતા એકોરુક દ્વીપની જેમ જાણવી જોઈએ. ll ६७ कहिणं भंते ! दाहिणिल्लाणंहयकण्णमणुस्साणं हयकण्णदीवेणामंदीवेपण्णत्ते? गोयमा ! एगोरुयदीवस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई ओगाहित्ता एत्थ णंदाहिणिल्लाणं हयकण्णमणुस्साणं हयकण्णदीवेणाम दीवे पण्णत्ते, चत्तारि जोयणसयाई आयामविक्खंभेण बारस जोयणसया पण्णट्ठी किंचि विसेसूणा परिक्खेवेणं । से णं एगाए पउमवरवेइयाए अवसेसं जहा एगोरुयाणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! क्षिशिम यए मनुष्योनो उi नामनो ५ या छ ? ઉત્તર- હે ગૌતમ! એકોક દ્વીપના ઉત્તર-પૂર્વી(ઈશાનકોણીય) ચરમાંતથી લવણસમુદ્રમાં ચારસો યોજન દૂર દક્ષિણ દિશાના હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામનો દ્વીપ છે. તે ચારસો યોજન લાંબો-પહોળો છે અને ૧,૨૫(બારસો પાંસઠ) યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. તે એક પઘવરવેદિકાથી ઘેરાયેલો છે; વગેરે શેષ સર્વ વર્ણન એકોરુક દ્વીપની જેમ જાણવું. //પી. ६८ कहिणं भते !दाहिणिल्लाणंगयकण्णमणुस्साणंगयकण्णदीवेणामंदीवेपण्णते? गोयमा !आभासियदीवस्स दाहिणपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुहंचत्तारि जोयणसयाईओगाहित्ता, एत्थणंदाहिणिल्लाणं गयकण्ण मणुस्साणंगयकण्णदीवेणाम दीवे पण्णत्ते । सेसं जहा हयकण्णाणं । भावार्थ:-प्रश्न- भगवन् ! क्षिण दिशाम ४४ मनुष्योनो ४४i ausयां छ? 612-3 ગૌતમ ! આભાષિક દ્વીપના દક્ષિણપૂર્વી(અગ્નિકોણીય) ચરમાંતથી લવણસમુદ્રમાં ચારસો યોજન દૂર ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ દ્વીપ છે. શેષ વર્ણન હયકર્ણ મનુષ્યોની જેમ જાણવું જોઈએ. જ્ઞા |६९ गोकण्णमणुस्साणं भंते ! पुच्छा? गोयमा !णंगोलियदीवस्स दाहिण-पच्चत्थिमिल्लाओ चरिमंताओ लवणसमुद्दचत्तारि जोयणसयाइओगाहित्ता, एत्थ णं गोकण्णमणुस्साणं गोकण्णदीवेणामंदीवे पण्णत्ते । सेसं जहा हयकण्णाणं । भावार्थ:-प्रश्न- भगवन् ! गए मनुष्योनो गोपियां छ? 612- गौतम! नांगोलि દ્વીપના દક્ષિણપશ્ચિમના (નૈઋત્યકોણીય)ચરમાંતથી લવણસમુદ્રમાં ચારસો યોજન દૂર જઈએ ત્યાં દક્ષિણ દિશાના ગોકર્ણ મનુષ્યોનો ગોકર્ણ દ્વીપ છે, શેષ વર્ણન હયકર્ણ મનુષ્યોની જેમ જાણવું. lill Page #383 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: मनुष्याविर | 30 |७० सक्कुलिकण्णाणं भंते !पुच्छा? गोयमा ! वेसाणियदीवस्स उत्तरपच्चत्थिमिल्लाओ चरिमताओलवणसमुदंचत्तारिजोयणसयाइओगाहित्ता एत्थणंदाहिणिल्लाणंसक्कुलिकण्ण मणुस्साणं सक्कुलिकण्ण दीवेणामंदीवे पण्णत्ते। सेसंजहा हयकण्णाणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शलिए मनुष्योनो शधुलि द्वीप यां छ ? उत्तर- गौतम ! વૈષાણિક દ્વીપના ઉત્તરપશ્ચિમી(વાયવ્યકોણીય)ચરમાંતથી લવણસમુદ્રમાં ચારસો યોજન દૂર શર્કાલિકર્ણ મનુષ્યોનો શખુલિકર્ણ નામનો દ્વીપ છે. શેષ વર્ણન હયકર્ણ મનુષ્યોની જેમ જાણવું..ટા. |७१ आयंसमुहाणं भंते ! पुच्छा? गोयमा ! एएणं अभिलावणं आयंसमुहाईणं चत्तारि विदीवाणंलवणसमुदं पंच पंचजोयणसयाइओगाहित्ता पंचजोयणसयाइआयामविक्खंभेणंपण्णरसेकासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेण । एवंचउत्थ चउक्के दीवाणं छजोयणसयाईलवणसमुदं ओगाहित्ता तावइएणंचेव आयामविक्खंभेण, अट्ठारससत्ताणउए जोयणसए परिक्खेवेण । पंचम चउक्केसत्तजोयणसयाइं लवणसमुदं ओगाहित्ता तावइएणं चेव आयामविक्खंभेण, बावीसं तेरसुत्तरे जोयणसए परिक्खेवेणं । छट्ठ चउक्के अट्ठजोयणसयाईलवणसमुदं ओगाहित्ता तावइए णंचेव आयामविक्खंभेणं, पणवीसं एगुणतीसे जोयणसए परिक्खेवेणं । सत्तमचउक्के णव जोयण सयाइं लवणसमुदं ओगाहित्ता तावइएणं चेव आयामविक्खंभेणं, दो जोयणसहस्साइं अट्ठपणयाले जोयणसए परिक्खेवेणं । एवं जहा एगोरुयदीवस्स जाव (अट्ठावीसइमे) सुद्धदंतदीवे देवलोगपरिग्गहाणंते मणुयगणा पण्णत्ता समणाउसो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! आशंभु५ मनुष्योनो आशंभु५ वा५यां छ ? ઉત્તર- હે ગૌતમ ! ઉપરોક્ત ચાર-ચાર દ્વીપોના કથન પ્રમાણે આદર્શમુખ આદિ (ચારે વિદિશાના)ચારે ય દ્વીપ લવણ સમુદ્રમાં પાંચસો યોજન દૂર જઈએ ત્યાં પાંચસો યોજનાના લાંબા-પહોળા અને પરિધિમાં ૧૫૮૧(પંદરસો એક્યાસી) યોજનથી કંઈક અધિક છે. આ પ્રમાણે આ ક્રમથી ચાર-ચાર દ્વિીપ એક સમાન પ્રમાણવાળા છે, અવગાહન વિખંભ અને પરિધિમાં અંતર સમજવું જોઈએ પ્રથમ, બીજા અને ત્રીજા ચતુષ્કનું અવગાહન, વિખંભ અને પરિધિનું કથન કરવામાં આવ્યું છે. આ જ રીતે ચોથા ચતુષ્કના ચારે દ્વીપો છસો યોજનના આયામ વિખંભ (લંબાઈ–પહોળાઈ)વાળા અને ૧૮૯૭(અઢારસો સત્તાણું) યોજનથી કંઈક અધિક પરિધિવાળા છે. પંચમ ચતુષ્કના ચારે દ્વીપો સાતસો યોજનના આયામ વિખંભ- વાળા અને બાવીસસો તેર(રર૧૩) યોજનથી કંઈક અધિકની પરિધિવાળા છે. છટ્ટા ચતુષ્કના ચારે દ્વીપો આઠસો યોજનની લંબાઈ-પહોળાઈવાળા અને પચીસસો ઓગણત્રીસ(૨,પ૨૯) યોજનથી કિંઈક અધિક પરિધિવાળા છે. સાતમા ચતુષ્કના ચારે દ્વીપો નવસો યોજનની લંબાઈ-પહોળાઈવાળા અને અઠ્ઠાવીસસો પિસ્તાલીસ(૨૮૪૫) યોજનથી કંઈક અધિક પરિધિવાળા છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ [૩૧૦ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર હે આયુષ્યમાન શ્રમણ ! આ રીતે શેષ વર્ણન એકોરુક દ્વીપની જેમ કરવું યાવતું અઠ્ઠાવીસમાં શદ્ધદંત દ્વીપના તે મનુષ્યો દેવલોકગામી અર્થાતુ મૃત્યુ પામીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. આ રીતે દક્ષિણ દિશાના અઠ્ઠાવીસ અંતર્લીપોનું કથન પૂર્ણ થયું. ७२ कहिं णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवेणामंदीवे पण्णत्ते? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं सिहरिस्स वासहरपव्वयस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिण्णि जोयणसयाई ओगाहित्ता एत्थ णं उत्तरिल्लाणं एगोरुय मणुस्साणं एगोरुय णामंदीवे पण्णत्ते । एवं जहा दाहिणिल्लाणं तहा उत्तरिल्लाण वि सत्त चउक्काणं दीवाणं सो चेव गमो भाणियव्वो । णवरंसिहरिस्स वासहरपव्वयस्स विदिसासु; एवं जाव उत्तरिल्ले अट्ठावीसइमे सुद्धदंतदीवे देवलोग परिग्गहाणं ते मणयुगणा पण्णत्ता समणाउसो । सेतं अंतरदीवगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતના ઉત્તરપૂર્વી ચરમાંથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન દૂર જઈએ ત્યાં ઉતર દિશાના એકોરુક મનુષ્યોનો એકોક નામનો દ્વીપ છે. ઇત્યાદિ દક્ષિણ દિશાની જેમ ઉત્તર દિશાના સાત ચતુષ્ક એટલે (૭૪૪ = ૨૮) અઠ્ઠાવીસે ય અંતપોનું સર્વ વર્ણન જાણવું જોઈએ. તફાવત એ છે કે ઉત્તર દિશાના તે સર્વે ય દ્વીપો શિખરી વર્ષધર પર્વતની વિદિશાઓમાં સ્થિત છે, એ પ્રમાણે કહેવું જોઈએ. આ રીતે યાવત અઠ્ઠાવીસમા દ્વીપના તે સર્વ મનુષ્યો દેવલોકગામી અર્થાત્ મૃત્યુપામીને તે સર્વ યુગલિકો(ભવનપતિ અને વ્યંતર) દેવ ગતિમાં જ જાય છે. આ છપ્પન અંતરદ્વીપોના મનુષ્યોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : લવણ સમુદ્રમાં પદઅંતરદ્વીપના - 60 = જે રવત = = sa£.' સ્થાન k o પર જે બૂ //// ૦ ટી પ - જ - ૪૦૦૦૦૧ / = > ભરત ક્ષેત્ર Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર પ્રસ્તુત સૂત્રોમાં છપ્પન અંતરદ્વીપના મનુષ્યોનું વિસ્તૃત વર્ણન છે. અંતરદ્વીપઃ—ાવળસમુદ્ર મધ્યે અન્તરે અન્તરે દીપા અન્તદીપા । લવણ સમુદ્રની અંદર અમુક-અમુક અંતરથી જે દ્વીપ છે, તેને અંતરદ્વીપ કહે છે. અંતરદીપ સ્થાન :– ભરત ક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લ હિમવંત વર્ષઘર પર્વતના પૂર્વ ચરમાંતથી ઈશાનકોણમાં જંબુઢીપની જગતીથી ૩૦૦ યોજન દૂર લવણ સમુદ્રમાં પ્રથમ એકોરુક દ્વીપ છે. તે દ્વીપના ઈશાનકોણમાં ૪૦૦ યોજન અને જગતીથી પણ ૪૦૦ યોજન દૂર લવણ સમુદ્રમાં બીજો દીપ છે. આ રીતે ક્રમશઃ સાત દ્વીપ છે, તે દ્વીપોની વચ્ચે સમુદ્રીય જલ છે. તેમાં પ્રથમ કીપ જગતીથી ૩૦૦ યોજન દૂર છે. તેની અંતરતીપ પ્રમાણાદિ : લંબાઈ, પહોળાઈ ૩૦ યોજન અને પરિધિ સાધિક ૯૪૯ યોજન છે. એકોક દ્વીપથી ઈશાન કોણમાં ૪૦૦ યોજનના આંતરે અને જગતીથી પણ ૪૦૦ યોજન દૂર હયકર્ણ નામનો બીજો દ્વીપ છે. તેની લંબાઈ, પહોળાઈ ૪૦૦ યોજન અને તેની પરિધિ સાધિક ૧,૨૦૫ યોજનની છે. આ રીતે પૂર્વ-પૂર્વના ટીપથી ઈશાન કોણમાં અને જગતીથી પણ ક્રમશઃ ૫૦૦,૬૦૦, ૭૦૦,૮૦૦અને ૯૦૦ યોજન દૂર ક્રમશઃ આદર્શમુખ, અશ્રમુખ, અકર્ણ, ઉલ્કામુખ, ધનન નામના ટીપો છે. તે દરેક ટીપની લંબાઈપહોળાઈ તેના હેમવય ક્ષેત્ર તમવંત પર્યંત જીવા જીવા ભરત ક્ષેત્ર #_59£ 8 ૦ યો. ૬-૩૦ વા ૮ (૩૦૦ ર્યા. ૩૦. ૪૦૦ યો. ૪૦૦ યો. –૮૦૦ો.→ + ૭૦૦ ચો.+ 4500 થી.ક ૫૦૦ યો. આ પ૦૦ યો. ૯૦૦ યો,—— I a 500 ર્યા. ધો. હું યો. ૭૦૦ મો. ૧૧ ૦૦ ધો. ૦ યો. હું ગયો. F File સ મુ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર 2 . A અવગાહન ક્ષેત્ર પ્રમાણ અર્થાત્ ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯00 યોજન છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી છે અને પૂર્વના દ્વીપની પરિધિ કરતાં પછીના દ્વીપની પરિધિ ૩૧ યોજન અધિક થાય છે. આ રીતે ઈશાન કોણમાં સાત દ્વીપ છે. તે જ રીતે અગ્નિકોણમાં પણ આભાસિક, ગજકર્ણ, મેંઢ મુખ, હસ્તિમુખ, સિંહકર્ણ, મેઘમુખ અને લષ્ટદંત નામના સાત દ્વીપ છે. ચૂલ્લહિમવંત પર્વતના પશ્ચિમ ચરમાંતથી નૈઋત્ય અને વાયવ્યકોણમાં પણ પૂર્વવત્ સાત સાત દ્વીપ છે. તેમાં નૈઋત્યકોણમાં (૧) વૈષાણિક (૨) ગોકર્ણ (૩) અયોમુખ (૪) સિંહમુખ (૫) અકર્ણ (૬) વિધુમ્મુખ અને (૭)ગૂઢદંત નામના દ્વીપ છે. વાયવ્યકોણમાં (૧) નાંગોલિક (૨) શર્કાલિકર્ણ (૩) ગોમુખ (૪) વ્યાધ્રમુખ (૫) કર્ણપ્રાવરણ (૬) વિધુતદંત અને (૭) શુદ્ધદંત નામના સાત દ્વીપ છે. પ્રત્યેક દ્વીપની લંબાઈ, પહોળાઈ, પરિધિ વગેરે ઈશાનકોણના સાત દ્વીપની જેમ જાણવી. ચૂલહિમવત પર્વત ૧૦૫ર યોજન અને ૧૨ કળા પ્રમાણ પહોળો છે. તેનીહેમવય ક્ષેત્ર તરફની મોટી જીવા(શર) ઉત્તરમાં છે. તે ઉત્તરી મોટી જીવાથી લવણસમુદ્રમાં ઈશાન કોણના એકોક વગેરે અને વાયવ્યકોણના નાંગોલિક વગેરે સાત-સાત અંતર્લીપ છે. ચુલહિમવંત પર્વતની ભરતક્ષેત્ર તરફની દક્ષિણની નાની જીવાથી લવણસમુદ્રમાં અગ્નિકોણના આભાષિક વગેરે અને નૈઋત્યકોણના વૈષાણિક વગેરે સાત-સાત અંતરદ્વીપ છે. આ રીતે ચલહિમવંત પર્વતના બંને ચરમાંતથી ચારે વિદિશામાં ૨૮ અંતર્લીપ છે. તે જ રીતે મેરુપર્વતની ઉત્તરદિશામાં શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાંતથી ચારે વિદિશામાં પૂર્વવત્ ૨૮ અંતર દ્વીપ છે, તેથી ૨૮+૨૮ = ૫૬ અંતરદ્વીપ થાય છે. પ્રત્યેક દ્વીપની ચારે બાજુ એક પાવરવેદિકા અને વનખંડ છે. વનખંડમાં અનેક દેવ,દેવીઓ આવે છે, વિશ્રામ કરે છે અને આનંદનો અનુભવ કરે છે અને દ્વિીપની અંદર યુગલિક મનુષ્યો રહે છે. - ગુciદાવતરૂ વાસદરપબ્લયસ કારપુત્યિક પરિમાણો... ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતના ઉત્તરપૂર્વ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૩૦૦ યોજન દૂર પ્રથમ દ્વીપ છે. વ્યાખ્યા ગ્રંથોમાં અંતરદ્વીપનું સ્થાન લવણ સમુદ્રમાં ગયેલી ચુલ હિમવંત પર્વતની દાઢા ઉપર છે, તે પ્રકારનું કથન છે. તે કથનાનુસાર ચુલ્લહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાંતથી બે-બે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગઈ છે અને તે દાઢાઓ ઉપર ૩૦૦,૪૦૦,૫૦૦ યાવત્ ૯00 યોજન જતાં ક્રમશઃ સાત દ્વીપ આવે છે, પરંતુ મૂળપાઠમાં દાઢાઓનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. ૩ત્તરપુસ્થિમ વરિતાનો...... ઉત્તરપૂર્વ ચરમાંત...સૂત્રકાર દ્વારા પ્રયુક્ત ચરમાંત શબ્દથી જ દાઢાઓનો નિષેધ થઈ જાય છે. ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની દાઢાઓ હોય અને તે લવણ સમુદ્રમાં ગઈ હોય તો સૂત્રકાર પરિકના શબ્દનો પ્રયોગ કરે નહીં. તેમજ શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની લંબાઈ, પહોળાઈ, જીવા, ક્ષેત્રફળ આદિના પ્રમાણનું વિસ્તૃત વર્ણન છે. દાઢા ચુલ્લ હિમવંત પર્વતના જ વિભાગ હોય તો તેના ક્ષેત્રફળ આદિમાંદાઢાના પ્રમાણની ગણના થવી જોઈએ, પરંતુ શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ દાઢા વિષયક કોઈ જ ઉલ્લેખ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે ચુલ્લ હિમવંત કે શિખરી પર્વતની કોઈ દાઢાઓ લવણ સમુદ્રમાં ગઈ નથી. તે બંને પર્વતના પૂર્વ-પશ્ચિમ ચરમાંતથી ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપની એક-એક પંકિતઓ ગોઠવાયેલી છે. તે સાતે દીપ ક્રમશઃ ૩૦૦,૪૦૦ યાવત્ ૯૦૦ યોજનાના અંતરે સમુદ્રી જલમાં જ આવેલા છે અને જગતીથી પણ તેટલા જ દૂર છે. તે દ્વીપની પંક્તિઓ દાઢાના આકાર જેવી પ્રતીત થાય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર ઇત્તરપુરસ્થિમાળો...-સૂત્ર ૬, ૮૪, ૫, ૬૬ વગેરેમાં બે-બે દિશાઓના સંયુક્ત નામનો પ્રયોગ છે. જેમ કે ઉત્તર-પૂર્વ વગેરે. આ સંયુક્ત શબ્દપ્રયોગ બે દિશાની વચ્ચેની વિદિશાના સૂચક છે. તે સંયુક્ત નામપ્રયોગના અર્થ આ પ્રમાણે છે– (૧) ઉત્તરપૂર્વ– ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચેની વિદિશા એટલે ઇશાનકોણ (૨) પૂર્વ દક્ષિણ-પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેની વિદિશા એટલે અગ્નિકોણ (૩) દક્ષિણ પશ્ચિમ- દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાના વચ્ચેની વિદિશા એટલે નૈઋત્યકોણ (૪) પશ્ચિમોત્તર– પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેની વિદિશા એટલે વાયવ્યકોણ. = પૂર્વાદિ દિશા ઃ— જે દિશામાં સૂર્યોદય થાય તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્યાસ્ત થાય તે પશ્ચિમ દિશા છે. પૂર્વ દિશાની સન્મુખ ઊભા રહેતાં, જમણી બાજુની દિશા તે દક્ષિણ દિશા અને ડાબી બાજુ ઉત્તર દિશા હોય છે. આ રીતે નિર્ણય થતી દિશાને આગમમાં તાપ દિશા કહે છે. ક્ષેત્ર દિશા :– મેરુ પર્વત ઉત્તર દિશામાં છે તેમજ રાત્રિએ જે દિશામાં ધ્રુવ તારો દેખાય તે ઉત્તર દિશા છે. તેની સામેની દિશા દક્ષિણ દિશા છે. ઉત્તર દિશા સન્મુખ ઊભા રહેતાં જમણી બાજુ પૂર્વ દિશા અને ડાબી બાજુ પશ્ચિમ દિશા હોય છે. આ દૃષ્ટિએ નિર્ણિત થતી ચારે દિશાઓને આગમમાં ક્ષેત્ર દિશા કહે છે, ક્ષેત્ર દિશા નિશ્ચિત—સ્થાયી છે. તાપ દિશા પણ નિશ્ચિત છે, પરંતુ સૂર્યના મંડલ બદલાતા હોવાથી પૂર્વદિશામાં સૂર્યોદય અને પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત નિશ્ચિત એક સ્થાને થતો નથી, કિંચિત્ સ્થાન પરિવર્તન થાય છે. ૫૬ અંતરદીપો !– પર્વતના ઈશાન આગ્નેય નૈઋત્ય વાયવ્ય દ્વીપની દ્વીપની ચરમાંતથી દિશાના દિશાના દિશાના દિશાના લંબાઈ પરિધિ અંતર્દીપ દીપનું રીપ રીપનું દીપનું પહોળાઈ ક્રમ નામ નામ નામ નામ ૧ ૨ 3 ૫ ૭ એકોરુક હયકર્ણ આદર્શમુખ અશ્વમુખ અશ્વકર્ણ ઉલ્કામુખ થનદંત | ગજકર્ણ આભાસિક | નાંગોલિક | વૈષાણિક | ૩૦૦ યો॰ ગોકર્ણ શખ્ખુલિકર્ણ ૪૦૦ યો॰ અયોમુખ | ગોમુખ સિંહમુખ | વ્યાઘ્રમુખ મુખ હસ્તિમુખ સિંહકર્ણ અકર્ણ કર્ણપ્રાવરણ | ૭૦૦ યો વિન્મુખ મેઘમુખ લષ્ટદંત ન વિશ્વન શુદ્ધદંત ૯૪૯ યો ૧૨૬૫ યો ૫૦૦ યો॰ | ૧૫૮૧ યો ૬૦૦ યો | ૧૮૯૭ યો ૨૨૧૩ યો. ૮૦૦ યો ૨૫૨૯ યો ૯૦૦યો॰ | ૨૮૪૫ યો સાતમા દ્વીપની લંબાઈ-પહોળાઈ— ૩૧૩ પર્વત ચરમાંતથી સાતમા દ્વીપનો ચરમાંત– પર્વતના ચરમાંતથી નહીંપવું અંતર ૩૦૦ યો ૧૦૦૦ યો ૧૯૦૦ યો ૩૦૦૦ યો ૪૩૦૦ યો ૫૮૦૦ો ૭૫૦૦ યો + ૯૦૦યો ૮૪૦૦યો પૂર્વના દ્વીપથી અને જીપની જગતીથી અંતર ૩૦૦ યો ૪૦૦ યો ૫૦૦યો. ૬૦૦ યો ૭૦૦યો ૮૦૦ યો ૯૦૦ો અંતરદ્વીપની ભૂમિ :– ત્યાંનો ભૂમિભાગ એકદમ સમતલ છે. સૂત્રકારે વિવિધ ઉપમાઓ દ્વારા તેની સમતલતાને પ્રદર્શિત કરી છે. આનિન પુરે ક્ યા :- આલિંગ એટલે મુરજ, મૃદંગ, ઢોલ વગેરે વાદ્યવિશેષ અને પુષ્કરનો અર્થ Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે ચામડાનું પુટક, જેમ મુરજ અને મૃદંગનો ચર્મ મઢેલો ભાગ એકદમ સમતલ હોય છે. તેવી રીતે એકોરુકદ્દીપનો ભૂમિભાગ એકદમ સમતલ અને રમણીય છે યાવત્ શબ્દથી અન્ય ઉપમાઓનું ગ્રહણ થાય છે— ૧૪ જેમ પાણીથી છલોછલ ભરેલા તળાવનું પાણી, હથેળીનું તળીયું, ચંદ્રમંડળ, દર્પણતલ સમતલ હોય છે, તેમ આ ભૂમિભાગ સમતલ હોય છે. ઘેટા, બળદ, ભૂંડ, સિંહ, વાઘ, વરૂ અને ચિત્તાના ચામડાને ઓજાર દ્વારા ખેંચીને(અત્યંત) ઘણું જ સમતલ બનાવવામાં આવે છે. તે જ રીતે ત્યાંનો ભૂમિનો ભાગ ઘણો જ સમતલ અને રમણીય છે. તે ભૂમિ સ્વસ્તિક, વર્ધમાન, મત્સ્યાંડ, મકરાંડ, પુષ્પાવલી પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદ્મલતા વગેરે વિવિધ પ્રકારના માંગલિક ચિત્રો તથા સુંદર દશ્યો, વિવિધ પ્રકારના પાંચ વર્ણોવાળા તૃણો અને મણિઓથી શોભાયમાન હોય છે. તે ભૂમિભાગ કોમળ સ્પર્શવાળો છે. મુલાયમ ચામડું, રૂ, બૂર, માખણ અને તૂલના સ્પર્શની જેમ કોમળ હોય છે. તે ભૂમિ ભાગ રત્નમય, સ્વચ્છ, ચીકણો, દૃષ્ટ, ભૃષ્ટ (ઘસેલો માંજેલો), રજ રહિત, નિર્મળ નિષ્પક, કાંકરાથી રહિત, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. વિવિધ પ્રકારના વનો, લતાઓ, પુષ્પો, ફળોથી તે ભૂમિ અત્યંત દર્શનીય અને હરિયાળી લાગે છે. = દશ પ્રકારના વૃક્ષો :– તે દ્વીપના મનુષ્યોનો સંપૂર્ણ જીવનનિર્વાહ વૃક્ષ આધારિત હોય છે. તે દ્વીપોમાં વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. તેમાંથી કેટલાક વૃક્ષોના ફળાદિ ખાધ પદાર્થ રૂપે પરિણત થઈ જાય છે. કેટલાક વૃક્ષોના પત્રાદિ વસ્ત્ર રૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ આપે છે. આ રીતે તે વૃક્ષોની વિવિધ પ્રકારની પરિણતિઓની અપેક્ષાએ તેના ૧૦ વિભાગ કર્યા છે. (૧) મતંગા :– મત્ત એટલે માદક રસ. જે વૃક્ષના અંગ–અવયવો માદક રસની જેમ પ્રમોદભાવ જનક, આનંદદાયક પેય વસ્તુઓ પ્રદાન કરે છે, તે વૃક્ષોને મતંગા કહે છે. આ વૃક્ષના ફૂલો પરિપકવ થાય ત્યારે તેમાંથી રસ પ્રવાહિત થાય છે. તેનું રસપાન કરીને યુગલિકો આનંદિત બને છે. સૂત્રમાં તે વૃક્ષના રસની મધુરતા આદિને સ્પષ્ટ કરવા અનેક ઉપમાઓ આપી છે. તે ઉપમિત પ્રત્યેક પદાર્થથી મતાઁગ જાતિના વૃક્ષનો રસ અનંતગુણો અધિક મધુર, બલવીર્યની વૃદ્ધિ કરનાર છે અને રસપાન કરનારને આનંદ પ્રદાન કરે છે. -- (૨) ભૃતાંગા :– ભાજન–પાત્ર આપનારા વૃક્ષો. સૂત્રમાં વિવિધ પ્રકારના પાત્રોના નામ અને તેની સુંદરતાને વર્ણવી છે. આ વૃક્ષોના પત્રો આદિ વિવિધ પ્રકારના ભાજન વાસણના આકારે સ્વાભાવિક રીતે પરિણત થઈ જાય છે. તે વૃક્ષોના પત્રોનો વાસણ તરીકે ઉપયોગ થઈ શકે તેવા હોય છે. (૩) ત્રુટિતાંગા :– – અનેક પ્રકારના વાજિંત્રો આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રો પુષ્પો આદિને તોડતા તેમાંથી વિવિધ પ્રકારના સુમધુર વાજિંત્રોના ધ્વનિ નીકળે છે. તત–વીણા આદિ તારવાળા વાજિંત્રો, વિતતઢોલ વગેરે, ઘન—કાંસ્ય, તાલ, મંજીરા વગેરે અને શુધિર–વાંસળી વગેરે પોલાણવાળા વાજિંત્રો, આ ચારે પ્રકારના વાજિંત્રોના ધ્વનિ તે વૃક્ષોમાંથી સ્વાભાવિક નીકળે છે અને તે ધ્વનિ કર્ણપ્રિય અને મનોહર હોય છે, (૪) દીપશિખા :– ઉદ્યોત આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ઉદ્યોત-પ્રકાશયુક્ત હોય છે. તે સંધ્યા સમયે પ્રગટાવેલા દીપક જેવો પ્રકાશ આપે છે. (૫) જ્યોતિશિખાઃ— જ્યોતિ–જ્યોતિષી દેવોના વિમાન જેવો પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ચંદ્ર, સૂર્યની સમાન પ્રકાશિત હોય છે. દીપશિખા વૃક્ષથી જ્યોતિશિખા વૃક્ષનો પ્રકાશ અનેક ગુણો અધિક હોય છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર (૬) ચિત્રાંગા :– માળાઓ આપનારા વૃક્ષો. તે વૃક્ષોની શાખાઓ, પત્રો, પુષ્પો આદિ ચારે પ્રકારની માળાઓ રૂપે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે. ૧૫ ૧. પ્રથમ- દોરા આદિ દ્વારા ગૂંથીને તૈયાર થતી માળા અથવા ચાતુર્યપૂર્વક પુષ્પોને પરસ્પર ગૂંથીને બનાવાતી માળા ૨. વેષ્ટિત– એક માળાની ઉપર બીજી માળા વીંટીને તૈયાર કરેલી માળા, ૩. પૂરિમ– પુષ્પોને દોરામાં પરોવીને તૈયાર થતી માળા અથવા કોઈ પુષ્પોના જ વિશેષ પ્રકારના છિદ્રમાં અન્ય પુષ્પને પરોવીને તૈયાર થતી માળા ૪. સંઘાતિમ– અનેક પ્રકારના પુષ્પસમૂહને ભેગા કરીને તૈયાર કરેલી માળા. તે વૃક્ષોના પત્ર, પુષ્પ આદિ વિભાગો આ ચારે પ્રકારની માળા રૂપે પરિણત થાય છે. = (૭) ચિત્રરસા :– વિવિધ પ્રકારના કલ્યાણકારી ભોજન આપનારા વૃક્ષો. તે વૃક્ષોના ફળો સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. સૂત્રમાં તે ભોજનની સ્વાદિષ્ટતાને ચક્રવર્તીના ભોજન સાથે સરખાવી છે. ચક્રવર્તીનો દૂધપાક કલ્યાણભોજન તરીકે પ્રસિદ્ધ છે. કલ્યાણભોજન :– (૧) વ્યાખ્યામાં તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– પુંડ્ર જાતિની શેરડીનો આહાર કરનારી એક લાખ ગાયોનું દૂધ ૫૦,૦૦૦ ગાયોને પીવડાવવામાં આવે, તે ૫૦,૦૦૦ ગાયોનું ૨૫,૦૦૦ ગાયોને આ રીતે કરતા ક્રમશઃ એક ગાયને પીવડાવેલા દૂધનો દૂધપાક બનાવે. તે દૂધમાં કલમ જાતિના ઉત્તમ ચોખા અને સાકર, મેવા, મસાલા આદિ નાંખીને પૂર્ણપણે ઉકાળીને બનાવેલો દૂધપાક અત્યંત સ્વાદિષ્ટ બને છે, તેને કલ્યાણભોજન કહે છે. તે ભોજન ચક્રવર્તી જ પચાવી શકે છે. ચિત્રરસ કેપવૃક્ષ તેનાથી અધિક મનગમતા સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે.(૨) એક લાખ સુર્વણ મુદ્રાના મૂલ્યે તૈયાર થનાર ચક્રવર્તીના એક સમયના ભોજન વિશેષને કલ્યાણોજન કર્યું છે. = (૮) મથંગા :– આભૂષણ આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્ર,પુષ્પ વગેરે અત્યંત સોહામણા હોય છે. તે મનુષ્યોની આભૂષણોની ઇચ્છાપૂર્તિ કરે છે, (૯) ગેહાકારા :– ગૃહ-નિવાસસ્થાન આપનારા વૃક્ષો. તે વૃક્ષો અત્યંત સઘન હોય છે. મનુષ્યો તેનો આશ્રયસ્થાન રૂપે ઉપયોગ કરે છે. (૧૦) અનગ્ના :– વસ્ત્ર આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્રો, છાલ આદિ અત્યંત બારીક, મુલાયમ, અનેક પ્રકારના રંગ અને ચિત્રોથી ચિત્રિત હોય છે. મનુષ્યો તેનો વસ્ત્રરૂપે ઉપયોગ કરે છે. અનગ્ન વૃક્ષો વસ્ત્રવિધિથી યુક્ત હોય છે. આ રીતે દશ પ્રકારના વૃક્ષો મનુષ્યોની જીવન જરૂરિયાત પૂરી કરે છે. તે વૃક્ષો વનસ્પતિકાયમય છે. તેનું સ્વાભાવિક પરિણમન જ તે તે પ્રકારે થાય છે. તેમાં કોઈ દેવ પ્રભાવ નથી. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. આ વૃક્ષો પાસે કોઈપણ વસ્તુની યાચના કરવાની નથી, પરંતુ તે તે વૃક્ષોથી પ્રાપ્ત થતાં પદાર્થોથી મનુષ્યોની ઇચ્છાપૂર્તિ થઈ જાય છે. ટીકાગ્રંથો તથા અન્ય ગ્રંથોમાં તથા પ્રચલિત ભાષામાં પણ તેને કલ્પવૃક્ષ કહે છે. આગમકારે માત્ર—દુમ–વૃક્ષ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. - અંતરદ્વીપના સ્ત્રી-પુરુષો :– અંતરદીપના સ્ત્રી અને પુરુષો સર્વાંગ સુંદર હોય છે. પુણ્ય યોગે તેઓ મનોહર અને કમનીય કાયાના ધારક હોય છે. તે માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. સ્ત્રી અને પુરુષોના વિવિધ અંગોપાંગનું વિસ્તૃત વર્ણન સૂત્રમાં છે. ત્યાં મનુષ્યોની અવગાહના ૮૦૦ ધનુષ્યની હોય છે. યુગલિક સ્ત્રીઓની અવગાહના પુરુષ Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કરતાં કંઈક ઓછી એટલે દેશોન ૮૦૦ નષની હોય છે. ત્યાં મનુષ્યોને વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ર સંસ્થાન તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય હોય છે. ક્ષેત્ર સ્વભાવથી ત્યાં સ્ત્રી-પુરુષો યુગલિક- રૂપે જ જન્મે છે. કયારે ય બે પુરુષ કે બે સ્ત્રી જન્મ ધારણ કરતા નથી. સાથે જન્મેલા તે બંને ભાઈ-બહેન- રૂપે વિચરણ કરે છે અને કાલ પરિપક્વ થતાં પતિ-પત્ની રૂપે વિચરણ કરે છે. તે પોતાના જીવનકાલ દરમ્યાન આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. તેની પ્રતિપાલના ૭૯ દિવસ કરે છે. એક યુગલ બે થી વધુ સંતાનને જન્મ આપતા નથી. તેથી ત્યાં મનુષ્યોની સંખ્યામાં વધ-ઘટ થતી નથી; સદાકાલ એક જ નિશ્ચિત સંખ્યા યુગલિકોની રહે છે. ૩૧૬ અંતરદ્વીપના મનુષ્યોનો આહાર :– તે મનુષ્યોને એકાંતર– એક દિવસ છોડીને બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. જ્યારે આહા૨ની ઇચ્છા થાય ત્યારે વૃક્ષના પુષ્પો અને ફળોનો આહાર કરીને તે તૃપ્ત થાય છે. તે ફળો અત્યંત મીઠા, મધુરા, સુપાચ્ય, બલ–વીર્ય વર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. તે ફળો અત્યંત સાત્વિક અને શક્તિ સંપન્ન હોવાથી મનુષ્યોને વારંવાર આહારની ઇચ્છા થતી નથી. અંતરદ્વીપના મનુષ્યોનો જીવન-વ્યવહાર:–અંતરદ્વીપોમાં ગામ, નગર, મકાન, દુકાન, વ્યાપાર, વાણિજ્ય, ક્રય-વિક્રય આદિ કાંઈ જ નથી. ત્યાંના અત્યંત સઘન વૃક્ષો જ આવાસ રૂપે પરિણત થઈ જાય છે. વૃક્ષો દ્વારા જ જીવન-જરૂરિયાતની પૂર્તિ થાય છે, તેથી અસિ, મસિ અને કૃષિ આદિ અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ ત્યાં હોતી નથી. ત્યાં સોનુ,ચાંદી આદિ બહુમૂલ્ય પદાર્થો હોય છે પરંતુ યુગલિક મનુષ્યોને તેનું મમત્વ કે સંગ્રહવૃત્તિ નથી, માતા,પિતા, ભાઈ-બેન આદિ સંબંધોમાં પણ તેઓ તીવ્ર અનુરાગી નથી. આવશ્યકતા પૂર્તિના સાધનો સહજ ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેરઝેર, ક્લેશ, શત્રુતા આદિ ભાવોને કોઈ સ્થાન નથી. તેઓ સહજ રીતે અલ્પકષાયી, ભદ્ર અને વિનીત હોય છે. તે મનુષ્યો પાદવિહારી હોય છે. ત્યાં ઘોડા, બળદ આદિ પશુઓ હોય પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. સિંહ, વાઘ, ચિત્તા વગેરે જંગલી પશુઓ પણ ત્યાંના ક્ષેત્ર પ્રભાવે ભદ્રપ્રકૃત્તિના હોય છે. તેઓ મનુષ્યોને બાધક બનતા નથી. ત્યાં જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે, તેમાંથી સ્થલચર અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો યુગલિક હોય છે, ત્યાં માખી, મચ્છર, ડાંસ વગેરે ક્ષુદ્ર જંતુઓ હોતા નથી, યુગલિક ક્ષેત્ર તેવા ત્રાસજનક જીવોથી રહિત હોય છે. ત્યાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થતી નથી. મનુષ્યોને આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ હોતું નથી. તે ક્ષેત્રોમાં યુગલિકો સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સુખનો અનુભવ કરતા જીવન પૂર્ણ કરે છે. યુગલિકોમાં અનુશાસન :- યુગલિકોમાં રાજા, પ્રધાન, મંત્રી, શેઠ, નોકર, સેનાપતિ આદિ નાના-મોટા કોઈ પણ પ્રકારના પદ હોતા નથી. ત્યાં સ્વામી-સેવક જેવા ભેદ નથી. પ્રત્યેક યુગલિકો સ્વેચ્છાપૂર્વક સ્વતંત્રતાથી વિચરણ કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું અનુશાસન હોતું નથી. યુગલિક ક્ષેત્રમાં ઉત્સવો :– તે ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ આનંદદાયક, રમણીય અને મનોહર હોય છે. યુગલિકો હંમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે આનંદ-પ્રમોદ કરે છે, તેથી તેઓને ઉત્સવોનો મહિમા રહેતો નથી. આ રીતે યુગલિક ક્ષેત્રમાં લગ્ન આદિ કોઈ પણ પ્રકારના ઉત્સવો કે ખેલ, તમાશા આદિ થતા નથી. અંતરદ્વીપના મનુષ્યોનો આયુષ્યબંધ, મૃત્યુ તથા ગતિ :– તે મનુષ્યો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તે પોતાનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવે છે. તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે કોઈપણ જાતના કષ્ટ વિના માત્ર છીંક, બગાસું કે ઉધરસના નિમિત્તે જ પતિ-પત્ની Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ મનુષ્યાધિકારી [ ૩૧૭ ] બંનેનું એક સાથે મૃત્યુ થઈ જાય છે. સ્ત્રી-પુરુષને પરસ્પર વિયોગનું દુઃખ હોતું નથી. પ્રકૃતિની ભદ્રતાના કારણે મૃત્યુ પામીને તે અવશ્ય દેવલોકમાં જાય છે. યુગલિક ભવમાં જેટલી સ્થિતિ હોય તેટલી જ સ્થિતિ અથવા તેનાથી અલ્પસ્થિતિવાળા દેવલોકમાં તેઓ ઉત્પન્ન થાય છે. તે પોતાના આયુષ્યથી અધિક સ્થિતિ પામી શકતા નથી. જેમ કે- અંતરદ્વીપના મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે યુગલિકો તેટલી સ્થિતિવાળા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે. તેથી અંતરતીપના યુગલિકો ભવનપતિ અને વ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા નથી. અકર્મભૂમિના મનુષ્ય:|७३ से किंतंभते ! अकम्मभूमिगमगुस्सा? गोयमा ! अकम्मभूमिगमणुस्सा तीसविहा पण्णत्ता,तंजहा-पंचहिं हेमवएहिं, एवं जहा पण्णवणापदे जावपचहिं उत्तरकुरुहिं । से तअकम्मभूमगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અકર્મભૂમિના મનુષ્યોના ત્રીસ પ્રકાર છે. જેમ કે– પાંચ હેમવય ક્ષેત્રના, પાંચ હરણ્યવય ક્ષેત્રના, પાંચ હરિવર્ષ ક્ષેત્રના, પાંચ રમ્યફ વર્ષ ક્ષેત્રના, પાંચ દેવકુરુ ક્ષેત્રના અને પાંચ ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ. આ ત્રીસ પ્રકારની અકર્મભૂમિના મનુષ્યોનું કથન થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અકર્મભૂમિના મનુષ્યોનું અતિદેશાત્મક નિરૂપણ છે. અકર્મભૂમિ - જે ક્ષેત્રમાં અસિ–શસ્ત્રવિદ્યા, મસિ- લેખન વિદ્યા, કૃષિ- ખેતીવાડી આદિ ત્રણે પ્રકારના કર્મ ન હોય, દશ પ્રકારના વૃક્ષોથી જ મનુષ્યોનો જીવન વ્યવહાર ચાલતો હોય, તેને અકર્મભૂમિ કહે છે. અકર્મભૂમિની સંખ્યા અને સ્થાન :- અકર્મભૂમિ ૩૦ છે. પાંચ હેમવય ક્ષેત્ર, પાંચ હરણ્યવય ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યક વર્ષ ક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. તેમાંથી એક-એક હેમવયાદિ ક્ષેત્ર જંબદ્વીપમાં, બે-બે હેમવયાદિ ક્ષેત્રો ધાતકીખંડ નામના દ્વીપમાં અને બે-બે હેમવયાદિ ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં હોય છે. દ+૧+૧=૩૦ ક્ષેત્ર થાય છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રાનુસાર જાણવું. અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો અકર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. અકર્મભૂમિના મનુષ્યોનાં અવગાહના, આયુષ્યાદિ :- દેવકુરુ, ઉત્તરકુરુ ક્ષેત્રમાં ભરતક્ષેત્રના સુષમ-સુષમા કાલ અર્થાત્ પ્રથમ આરા જેવા ભાવો પ્રવર્તે છે, તેથી ત્યાં ત્રણ ગાઉની અવગાહના અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે. ત્યાંના મનુષ્યોને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. હરિવર્ષરમ્યફવર્ષ ક્ષેત્રમાં બીજા આરા જેવા ભાવો પ્રવર્તે છે. ત્યાં બે ગાઉની અવગાહના અને બે પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે મનુષ્યોને બે દિવસે આહારની ઇચ્છા થાય છે. હેમવય, હરણ્યવય ક્ષેત્રમાં ત્રીજા આરા જેવા ભાવો પ્રવર્તે છે. ત્યાં એક ગાઉની અવગાહના અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે મનુષ્યોને Page #392 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર એક દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે. તે જીવોના સંઘયણ સંસ્થાન આદિ સર્વ અંતરદ્વીપના મનુષ્યોની સમાન જાણવા તે મનુષ્યો યુગલિક જ હોય છે, તેથી તેના જીવન વ્યવહારનું સંપૂર્ણ વર્ણન અંતરદ્વીપના મનુષ્યોની જેમ જાણવું. અકર્મભૂમિના યુગલિકો મૃત્યુ પામીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોક સુધીના કોઈ પણ જાતિના દેવ-દેવી રૂપે જન્મ ધારણ કરે છે. કર્મભૂમિના મનુષ્યો - |७४ से किं तं कम्मभूमगा? कम्मभूमगा पण्णरसविहा पण्णत्ता,तं जहा-पंचहिं भरहेहिं, पंचहिं एरवएहि,पंचहिं महाविदेहेहिं । तेसमासओ दुविहा पण्णत्ता,तंजहाआरिया, मिलेच्छा । एवं जहा पण्णवणापदे जावसेतं आरिया । सेतंगब्भवक्कतिया। सेतं मणुस्सा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિના મનુષ્યોના પંદર પ્રકાર છે– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના મનુષ્યો. તેના સંક્ષેપથી બે પ્રકાર છે- આર્ય અને સ્વેચ્છ. આ રીતે સર્વ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવતુ આ આર્યોનું કથન થયું, આ ગર્ભજ મનુષ્યોનું કથન થયું અને આ મનુષ્યોનું કથન પણ સંપૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં કર્મભૂમિના મનુષ્યોનું અતિદેશાત્મક નિરૂપણ છે. કર્મભૂમિ - જે ક્ષેત્રમાં અસિ, મસિ અને કૃષિ, આ ત્રણ પ્રકારના કર્મથી જીવન વ્યવહાર થાય તેને કર્મભૂમિ કહે છે. ત્યાં જન્મેલા મનુષ્યોને કર્મભૂમિજ મનુષ્યો કહે છે. કર્મભૂમિની સંખ્યા અને સ્થાન – કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. તેમાંથી એક-એક ભરતાદિ ક્ષેત્રો જંબુદ્વીપમાં, બે-બે ભરતાદિ ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં અને બે-બે ભરતાદિ ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં હોય છે. ૩+૪=૧૫ કર્મભૂમિના ક્ષેત્રો છે. કર્મભૂમિના મનુષ્યોના અવગાહના આયુષ્યાદિ - પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ વર્તે છે. તેમાં છ આરાનું પરિવર્તન થયા જ કરે છે, તેથી તે-તે કાલાનુસાર ત્યાંના મનુષ્યોની અવગાહના, આયુષ્ય, સંઘયણ, સંસ્થાન આદિ સર્વ ભાવો પરિવર્તન પામતા રહે છે. - પાંચ મહાવિદેહક્ષેત્રમાં અવસ્થિત કાલ છે. ત્યાં મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તે મનુષ્યોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું હોય છે. તે મનુષ્યોને છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે. કર્મભૂમિના મનુષ્યોના બે પ્રકાર છે– આર્ય અને સ્વેચ્છ. જે મનુષ્યોને હેય, ઉપાદેયનો વિવેક હોય તેને આર્ય અને જેને આ પ્રકારનો વિવેક ન હોય તેને અનાર્ય અથવા સ્લેચ્છ કહે છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું. II મનુષ્યાધિકાર સંપૂર્ણ II Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : દેવાધિકાર પ્રતિપત્તિ - ૩ દેવાધિકાર ૧૯ સંક્ષિપ્ત સાર આ પ્રકરણમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક દેવોના ભેદ-પ્રભેદ અને ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોના સ્થાન, તેમની પરિષદના નામ, દેવ-દેવીઓની સંખ્યા સ્થિતિ વગેરે વિષયોનું કથન છે. દેવોના ભેદ– દેવોની મુખ્ય ચાર જાતિ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તેના ભેદ-પ્રભેદ પ્રથમ પ્રતિપતિ અનુસાર જાળવા. ભવનપતિ– ભવનપતિ દેવોનાં સ્થાન અધોલોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજન ક્ષેત્રમાં ૧૩ પાઘડા અને ૧૨ આંતરા છે. બાર આંતરામાંથી ઉપરના બે આંતરા છોડીને પછીના દશ આંતરામાં ક્રમશઃ દશ પ્રકારના ભવનપતિદેવોના સ્થાન છે. દો પ્રકારના ભવનપતિ દેવોમાં દક્ષિણદિશામાં રહેતા દેવો દક્ષિણ દિશાના અને ઉત્તરદિશામાં રહેતા દેવો ઉત્તરદિશાના કહેવાય છે. બંને દિશાના ઇન્દ્રો અને તેના પરિવાર આદિ ભિન્ન-ભિન્ન છે. આ રીતે દશ ભવનપતિ દેવોના વીસ ઇન્દ્રો છે અને કુલ ૭,૭૨,૦૦,000(સાત કરોડ બોતેર લાખ) ભવનો છે. ભવનપતિ દેવોના સર્વે ઇન્દ્રોની આત્યંતર, મધ્યમ અને બાણ, ત્રણ પ્રકારની પરિષદ હોય છે. તેના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાતા છે. તેમાં આત્યંતર પરિષદથી ક્રમશઃ મધ્યમ અને બાહ્ય પરિષદમાં દેવોની સંખ્યા અધિક હોય છે અને દેવીઓની સંખ્યા અને સ્થિતિ અલ્પ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત સુખોપભોગ કરતાં રહે છે. વ્યંતર– વ્યંતર દેવોના સ્થાન તિરછા લોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર અને નીચે સો-સો યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વ્યંતરદેવોના અસંખ્ય નગરો છે. તેમાં નાનામાં નાનું નગર ભરતક્ષેત્ર પ્રમાણ અને મોટામાં મોટું નગર જંબુદ્રીપ પ્રમાણ છે અર્થાત્ વ્યંતર દેવોના નગરો સંખ્યાત યોજનના જ હોય છે અને તેવા નગરો અસંખ્યાતા છે, તેમાં અસંખ્યાતા વ્યંતર દેવો રહે છે. તે દેવો કુતૂહલ પ્રિય, ક્રીડાપ્રિય, અત્યંત ચંચળ હોવાથી શૂન્યાગાર, વૃક્ષના મૂળ, પર્વતની ગુફા આદિ નિર્જન સ્થાનોમાં ફરતા રહે છે. વ્યંતરદેવોની મુખ્ય આઠ જાતિ છે અને તેના સોળ ઇન્દ્રો છે. તેમાં પણ ઈશા, ત્રુટિતા અને દઢરથા નામની આવ્યંતર, મધ્યમ અને બાલુ પરિષદ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત પાંચે ઇન્દ્રિયોના સુખોનો અનુભવ કરતાં વિચરે છે. જ્યોતિષી દેવી— તેના સ્થાન તિરછાલોકમાં છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે ગયા પછીના ૧૧૦ યોજન Page #394 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રમાણ ક્ષેત્રમાં એટલે ૯00 યોજન સુધીના ક્ષેત્રમાં જ્યોતિષી દેવોના વિમાનો છે. તેના પાંચ પ્રકાર છેચંદ્ર,સૂર્ય,ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યને પરિવાર રૂપે ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. અસંખ્યદ્વીપ સમુદ્રોમાં અસંખ્ય ચંદ્ર અને સૂર્ય પોતાના ઉપરોક્ત પરિવાર સહિતસ્થિત છે. અઢીદ્વીપના જ્યોતિષી દેવો ગતિશીલ છે, તેના કારણે રાત્રિ-દિવસ થાય છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષીદેવો સ્થિર છેત્યાં સદાને માટે સમાન કાલ હોય છે, ત્યાં રાત્રિ-દિવસ આદિ થતાં નથી. તે દેવોમાં ઢંબા, ત્રુટિતા અને પર્વા નામની આત્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદ હોય છે. તે દેવો પોતાના વ્યવહાર પ્રમાણે પરિવાર સહિત સુખ પૂર્વક રહે છે. આ રીતે આ પ્રકરણમાં ત્રણ જાતિના દેવોનું કથન છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: દેવાધિકાર [ ૩૨૧] પ્રતિપત્તિ-૩ દેવાધિકાર દેવોના ભેદ-પ્રભેદ - | १ से किंतं भंते ! देवा? गोयमा ! देवा चउव्विहा पण्णत्ता,तंजहा- भवणवासी वाणमतरा जोइसिया वेमाणिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવોના ચાર પ્રકાર છે(૧) ભવનવાસી, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક, (૪) વૈમાનિક. | २ से किंतंभंते ! भवणवासी ? गोयमा ! भवणवासी दसविहा पण्णत्ता,तंजहाअसुरकुमारा, एवं जहा पण्णवणापदे देवाणं भेओतहा भाणियव्वो जाव अणुत्तरोववाइया पंचविहा पण्णत्ता,तंजहा-विजय वेजयंत जावसव्वट्ठसिद्धगा,सेतं अणुत्तरोववाइया તેવામાં ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવોના દશ પ્રકાર છે– અસુરકુમારાદિ દેવોના ભેદોનું કથન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું જોઈએ યાવત અનુત્તરોપપાતિક દેવોના પાંચ પ્રકાર છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) અને સર્વાર્થસિદ્ધ. આ અનુત્તરોપપાતિક દેવોનું કથન થયું. વિવેચન :દેવોના ભેદ-પ્રભેદ-ભવનપતિ દેવોના ૧૦ ભેદ છે– (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુત્યુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. તે દશના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ૨૦ ભેદ થાય છે. - વાણવ્યંતર દેવોના ૮ ભેદ છે– (૧) કિન્નર (૨) કિંપુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૧૬ ભેદ થાય છે. જ્યોતિષીના પાંચ પ્રકાર છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ૧૦ ભેદ થાય છે. વૈમાનિક દેવોના બે પ્રકાર છે– (૧) કલ્પોપપત્રક અને (૨) કલ્પાતીત. કલ્પોપન્નક દેવોના ૧૨ પ્રકાર છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનસ્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અને અશ્રુત. કલ્પાતીત દેવોના બે પ્રકાર છે– રૈવેયક અને અનુત્તરોપપાતિક. રૈવેયક દેવોના ૯ ભેદ છે. (૧) અધસ્તન-અધતન (૨) અધિસ્તન-મધ્યમ (૩) અધતન-ઉપરિમ (૪) મધ્યમ-અધસ્તન (૫) મધ્ય-મધ્યમ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩રર શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (s) મધ્યમ-ઉપરિમ (૭) ઉપરિમ-અધસ્તન (0) ઉપરિમ-મધ્યમ અને (૯) ઉપરિમ- ઉપરિમ. અનુત્તરોપપાતિક દેવોના પાંચ પ્રકાર છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. વૈમાનિક દેવોના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બાવન ભેદ થાય છે. આ રીતે અહીં દેવોના કુલ મળીને ૧૦+૮+૫+૨૬૦૪૯૪૨=૯૮ ભેદ થાય છે. અન્યત્ર દેવોના ૧૯૮ ભેદોનું કથન છે. તેમાં ૧૦ ભવનપતિ+૧૫ પરમાધામી=૨૫ ભેદ, વ્યંતરના ૧૬ વ્યંતર+૧૦ જૂભકા=૨૬, જ્યોતિષીના પાંચ ચર+પાંચ સ્થિર-૧૦ ભેદ, વૈમાનિકના ૧૨ દેવલોક+૯ લોકાન્તિક+૩ કિલ્વીષી+૯ રૈવેયક+પાંચ અનુત્તર વિમાન=૩૮, કુલ ૯૯ ભેદ થાય છે તેના પર્યાપ્તા અને અપર્યાપ્તાને ગણતાં દેવોના ૧૯૮ ભેદ થાય છે. ભવનવાસી દેવોના ભવન આદિ - | ३ कहिणंभंते ! भवणवासिदेवाणंभवणा पण्णत्ता? कहिणंभंते ! भवणवासी देवा परिवति? गोयमा !इमीसेरयणप्पभाएपुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए, एवं जहा पण्णवणाए जावभवणा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । एत्थ णं भवणवासीणंदेवाणंसत्तभवणकोडीओबावत्तरि भवणवाससयसहस्सा भक्तीतिमक्खाया। तत्थ णं बहवे भवणवासी देवा परिवसंति- असुराणागसुवण्णा य, जहा पण्णवणाए जाव विहरति। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના ભવન ક્યાં છે? હે ભગવન્!તે ભવનવાસી દેવો ક્યાં રહે છે? ઉત્તર-હે ગૌતમ! એક લાખ એસી હજાર યોજનની જાડાઈવાળી આરત્નપ્રભાપૃથ્વીના એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચેના ભાગને છોડીને શેષ મધ્યગત એક લાખ ઇટ્ટોતેર હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં ભવનવાસી દેવોના ભવન છે, ઇત્યાદિ વર્ણન પ્રશાપના પદ-૨ અનુસાર જાણવું જોઈએ વાવ તે ભવનો દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે. ત્યાં તે દેવોના સાત કરોડ બોતેર લાખ ભવનાવાસ છે. તેમાં ઘણા ભવનવાસી દેવો રહે છે, યથા– અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ. તેઓનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવતું તે દેવો પુણ્યોપભોગ કરતાં વિચરે છે. |४ कहिं णं भंते ! असुरकुमाराणं देवाणं भवणा पण्णत्ता, पुच्छा? गोयमा ! जहा पण्णवणा ठाणपदे जावविहरति । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોના ભવન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર જાણવું યાવતું તે દેવો સુખ પૂર્વક રહે છે. | ५ कहिणं भंते ! दाहिणिल्लाणं असुरकुमारदेवाणं भवणा पण्णत्ता? गोयमा ! एवं जहा ठाणपदे जावचमरे तत्थ असुरकुमारिंदे परिवसइ जावविहरइ । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદ અનુસાર જાણવું યાવતુ અસુરકુમારોના ઇન્દ્ર ચમર ત્યાં દિવ્ય સુખોપભોગ કરતાં વિચરે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3: वापिस | उ२३ । ભવનપતિ દેવોની પરિષદ - | ६ चरमस्सणं भंते ! असुरिंदस्स असुरण्णो कइ परिसाओ पण्णत्ताओ? गोयमा ! तओ परिसाओ पण्णत्ताओ,त जहा-समिया, चडा, जाया। अब्भितरिया समिया, मज्झिमिया चंडा, बाहिरिया जाया। भावार्थ:-प्रश्न-भगवन ! असुरेन्द्र असु२२।४ यभरनी 32ी परिषदछ?त्तर- गौतम! ત્રણ પરિષદો છે, તે આ પ્રમાણે છે– સમિતા, ચંડા અને જાતા. આત્યંતર સમિતા, મધ્યમ ચંડા અને બાહ્ય પરિષદ જાતા છે. |७ चमरस्सणंभंते ! असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाएकइ देवसाहस्सीओ पण्णत्ताओ? गोयमा !मज्झिमियाएपरिसाए कइ देवसाहस्सीओपण्णत्ताओ? बाहिरियाए परिसाएकइ देवसाहस्सीओ पण्णत्ताओ? गोयमा !चमरस्स णं असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाए चउवीसं देवसाहस्सीओ पण्णत्ताओ, मज्झिमियाए परिसाए अट्टावीसंदेवसाहस्सीओ पण्णत्ताओ, बाहिरियाए परिसाए बत्तीसदेवसाहस्सीओ पण्णत्ताओ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવો છે? ઉત્તર- હે ગૌતમ ! અરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદમાં ચોવીસ હજાર દેવો છે, મધ્યમ પરિષદમાં અઠ્ઠાવીસ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં બત્રીસ હજાર દેવો છે. ८ चमरस्सणं भंते ! असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाए कइ देविसया पण्णत्ता? मज्झिमियाए परिसाए कइ देविसया पण्णत्ता? बाहिरियाए परिसाए कइ देविसया पण्णत्ता? गोयमा !चमरस्सणं असुरिंदस्सअसुररण्णोअभितरियाए परिसाए अट्टादेविसया पण्णत्ता,मज्झिमिया परिसाए तिण्णि देविसया पण्णत्ता, बाहिरियाए अड्डाइज्जा देविसया पण्णत्ता। भावार्थ:-प्रश्न- भगवन् ! सुरेन्द्र ससु२२।४ यभरनीमाभ्यंतर परिषहमांशी हेवीमो छ? મધ્યમ પરિષદમાં કેટલી દેવીઓ છે અને બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે? - ઉત્તર– હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદમાં સાડા ત્રણસો, મધ્યમ પરિષદમાં ત્રણસો અને બાહ્ય પરિષદમાં અઢીસો દેવીઓ છે. | ९ चमरस्सणं भंते ! असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाए देवाणं केवइयं कालठिई पण्णत्ता?मज्झिमियाए परिसाएदेवाणं केवइयंकालठिई पण्णत्ता? बाहिरियाए परिसाए देवाणं केवइयंकालं ठिई पण्णत्ता? अभितरियाए परिसाए देवीणं केवइयंकालं Page #398 -------------------------------------------------------------------------- ________________ | उ२४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ठिई पण्णत्ता? मज्झिमियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? बाहिरियाए परिसाए देवीणं केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! चमरस्सणं असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाए देवाणं अड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं दो पलिओवमाई ठिई पण्णत्ता । बाहिरियाएपरिसाए देवाणंदिवडंपलिओवमंठिई पण्णत्ता । अभितरियाए परिसाए देवीणं दिवढेपलिओवमंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं पलिओवमं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवीणं अद्ध पलिओवमंठिई पण्णत्ता। भावार्थ:-प्रश्न- भगवन ! असुरेन्द्र असु२२।४ यभरनी आभ्यंत२ परिषहना हेवोनी स्थिति કેટલી છે? મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? આત્યંતર પરિષદની દેવીઓની, મધ્યમ પરિષદની દેવીઓની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ 328छ? ઉત્તર- હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની દોઢ પલ્યોપમની સ્થિતિ છે. આત્યંતર પરિષદની દેવીઓની દોઢ પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની એક પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ અર્ધા પલ્યોપમની છે. | १० सेकेणटेणं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुररण्णोतओ परिसाओ पण्णत्ताओ,तंजहा-समियाचंडाजाया। अभितरियासमिया,मज्झिमिया चंडा,बाहिरिया जाया? गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुररण्णो अभितरपरिसा देवा वाहिया हव्वमागच्छतिणो अव्वाहिया। मज्झिमपरिसाएदेवा वाहिया हव्वमागच्छति अव्वाहिया वि। बाहिरपरिसा देवा अव्वाहिया हव्वमागच्छति। अदुत्तरं च णं गोयमा !चमरे असुरिंदे असुरकुमारराया अण्णयरेसु उच्चावएसु कज्जकोडुबेसुसमुप्पण्णेसुअभितरियाए परिसाए सद्धिं सम्मुझ्संपुच्छणाबहुले विहरइ, मज्झिमियाए परिसाए सद्धि पयंपवंचेमाणे-पवंचमाणे विहरइ, बाहिरियाए परिसाए सद्धिं पयं पचंडेमाणे-पचंडेमाणे विहरइ । से तेण?णं गोयमा ! एवं वुच्चइ- चमरस्स णं असुरिंदस्स असुरकुमारण्णोतओपरिसाओपण्णत्ताओ-समिया, चंडा,जाया;अभितरिया समिया, मज्झिमिया चंडा, बाहिरिया जाया। भावार्थ:-प्रश्न- भगवन! तेनुंशुअर सुरेन्द्र असु२२।४ यभरनी समिता, यासनेता, આ ત્રણ પરિષદ છે? શા માટે આવ્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદ જાતા કહેવાય છે? ઉત્તર-હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદના દેવો બોલાવવામાં આવે ત્યારે આવે છે, બોલાવ્યા વિના આવતા નથી. મધ્યમ પરિષદના દેવો બોલાવવામાં આવે ત્યારે આવે છે અને બોલાવ્યા વિના પણ આવે છે, બાહ્ય પરિષદના દેવો બોલાવ્યા વિના આવે છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: દેવાધિકાર [ ૩૨૫ ] બીજું કારણ એ છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કોઈ પણ સારા-નરસા કૌટુંબિક કામ ઉપસ્થિત થાય ત્યારે આવ્યંતર પરિષદના દેવો સાથે વિચારણા કરે છે, તેની સંમતિ લે છે. મધ્યમ પરિષદને પોતાના નિશ્ચિત કાર્યની સુચના આપીને તેના કારણ આદિ વિસ્તારથી સમજાવે છે અને બાહ્ય પરિષદને નિશ્ચિત થયેલા કાર્યનો આદેશ જ આપે છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પરિષદછે– સમિતા, ચંડા અને જાતા. આત્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદને જાતા કહેવાય છે. | ११ कहिणं भंते ! उत्तरिल्लाणं असुरकुमाराणं भवणा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावबली एत्थ वइरोयणिदेवइरोयणराया परिवसइ जावविहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના અસુરકુમારોના ભવનો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું થાવ ત્યાં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ નિવાસ કરે છે યાવતુ તે સુખોપભોગ પૂર્વક રહે છે. | १२ बलिस्स णं भंते ! वयरोयणिंदस्स वइरोयणरण्णो कइ परिसाओ पण्णत्ताओ। गोयमा! तिण्णि परिसाओ,तं जहा-समिया चंडा जाया । अभितरिया समिया, मज्झमिया चंडा, बाहिरिया जाया। बलिस्सणंवइरोयणिंदस्सवइरोयणरण्णो अभितरियाए परिसाए कइ देवसहस्सा? मज्झिमियाए परिसाए कइ देवसहस्सा जावबाहिरियाए परिसाए कइ देविसया पण्णत्ता? गोयमा ! बलिस्सणं वइरोयणिदस्स वइरोयणरण्णो अभितरियाए परिसाए वीसं देवसहस्सा पण्णत्ता, मज्झिमियाए परिसाए चउवीसंदेवसहस्सा पण्णत्ता, बाहिरियाए परिसाए अट्ठावीसं देवसहस्सा पण्णत्ता । अभितरियाए परिसाए अद्धपंचमा देविसया पण्णत्ता, मज्झिमियाए परिसाए चत्तारि देविसया पण्णत्ता, बाहिरियाए परिसाए अद्भुट्ठा વિપUત્તા. ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની કેટલી પરિષદ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે, યથા– સમિતા, ચંડા અને જાતા. આત્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદ જાતા છે. પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવો છે? યાવત બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે? ઉત્તર- હે ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદમાં વીસ હજાર દેવો છે, મધ્યમ પરિષદમાં ચોવીસ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં અઠ્ઠાવીસ હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં સાડા ચારસો દેવીઓ, મધ્યમ પરિષદમાં ચારસો દેવીઓ અને બાહ્ય પરિષદમાં સાડા ત્રણસો દેવીઓ છે. |१३ बलिस्स णं भंते ! एवं ठिईए पुच्छा जावबाहिरियाए परिसाए देवीणं केवइयं काल ठिई पण्णत्ता? Page #400 -------------------------------------------------------------------------- ________________ | उ२९ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा !बलिस्सणंवइरोयणिदस्स वइरोयणरण्णो अभितरियाए परिसाए देवाणं अद्भुटु पलिओवमा ठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए देवाणं तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता,बाहिरियाएपरिसाए देवाणंअड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता,अभितरियाए परिसाए देवीणं अड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं दो पलिओवमाइठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीण दिवट्ठ पलिओवम ठिई पण्णत्ता, सेसंजहा चमरस्स असुरिंदस्स असुरकुमारण्णो। भावार्थ:-प्र--भगवन!बदीन्द्रनी परिषहनी स्थिति की छ? यावततेनीबाह्य परिषहनी દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા ત્રણ પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ અઢી પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. શેષ વક્તવ્યતા અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર પ્રમાણે જાણવી જોઈએ. |१४ कहिणं भंते !णागकुमाराणं देवाणं भवणा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावदाहिणिल्ला वि पुच्छियव्वा जावधरणे इत्थणागकुमारिंदेणागकुमारराया परिवसइ जावविहरइ। भावार्थ:-प्रश्न-भगवन ! नागभार वोना भवनोयां छ? 61२- गौतम ! स्थान५६ અનુસાર જાણવું થાવદક્ષિણ દિશાવર્તી નાગકુમારોના આવાસ સંબંધી પણ પ્રશ્ન અને ઉત્તર જાણવા જોઈએ યાવત ત્યાં નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ રહે છે ભાવતુ તે સુખોપભોગ કરતાં વિચરે છે. | १५ धरणस्सणं भंते !णागकुमारिंदस्सणागकुमाररण्णो कइ परिसाओपण्णत्ताओ? गोयमा !तिण्णि परिसाओ,ताओ चेव जहा चमरस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને કેટલી પરિષદ છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ પરિષદ છે. તેના નામ ચમરેન્દ્રની પરિષદની સમાન જાણવા. | १६ धरणस्सणं भंते ! णागकुमारिंदस्सणागकुमारण्णो अभितरियाए परिसाए कइ देवसहस्सा पण्णत्ता जावबाहिरियाए परिसाए कई देवीसया पण्णता? गोयमा ! धरणस्सणंणागकुमारिंदस्स णागकुमाररण्णो अभितरियाए परिसाए सटुिं देवसहस्साइं, मज्झिमियाए परिसाए सत्तरं देवसहस्साइं, बाहिरियाए असीइ देवसहस्साई। अभितरपरिसाए पण्णत्तरं देविसयंपण्णत्तं, मज्झिमियाए परिसाएपण्णासं देविसयंपण्णत्तं, बाहिरियाए परिसाए पणवीसंदेविसयंपण्णत्तं । भावार्थ:-प्रश्न-भगवन ! नागभारेन्द्र नागभा२२।०४ ५२१नी आभ्यंत२ परिषभ 320 હજાર દેવો છે યાવતુ બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે? ઉત્તર– હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની આત્યંતર પરિષદમાં સાઠ હજાર દેવો Page #401 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-3 : हेवाधिद्वार ३२७ છે, મધ્યમ પરિષદામાં સિત્તેર હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં એંસી હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં પોણા બસો દેવીઓ છે, મધ્યમ પરિષદમાં દોઢસો અને બાહ્ય પરિષદમાં સવાસો દેવીઓ છે. १७ धरण णं णाकुमारिदस्स णागकुमार रण्णो अब्भितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? मज्झिमियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? अब्भितरियाए परिसाए देवीगं केवइयं कालं ठिई पण्णत्ता ? मज्झिमियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोमा ! धरण णं णागकुमारिदस्स नागकुमार रण्णो अब्भितरियाए परिसाए देवाणं साइरेगं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं देसूणं अद्धपलिओवमंठिई पण्णत्ता, अब्भितरियाए परिसाए देवीणं देसूणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं साइरेगं चउब्भागपलिओवमं ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीणं चउब्भाग पलिओवमं ठि पण्णत्ता, अट्ठो जहा चमरस्स । ભાવાર્થઃ– પ્રશ્ન– નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રની આવ્યંતર પરિષદના દેવોની, મધ્યમ પરિષદના દેવોની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલા કાલની છે ? આત્યંતર પરિષદની દેવીઓની, મધ્યમ પરિષદની દેવીઓની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર– હે ગૌતમ ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાધિક અર્ધા પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધા પલ્યોપમની છે. આપ્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમ, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક પા પલ્યોપમની છે અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ પા પલ્યોપમની છે. શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું. १८ भंते! उत्तरिल्लाणं णागकुमाराणं पुच्छा ? एवं जहा ठाणपदे जाव विहरइ । भावार्थ :- प्रश्न - हे भगवन् ! उत्तर हिशाना नागडुभार हेवोना भवनो झ्यां छे ? उत्तर - हे गौतम! સ્થાન પદ અનુસાર જાણવું જોઈએ યાવત્ ત્યાં ભૂતાનેન્દ્ર નામના નાગકુમારેન્દ્ર નાગકુમાર સુખોપભોગ પૂર્વક રહે છે. १९ भूयते ! णागकुमारिंदस्स णागकुमाररण्णो अब्भितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? मज्झिमियाए परिसाए कई देवसाहस्सीओ पण्णत्ताओ ? बाहिरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? अब्भितरियाए परिसाए कई देविया पण्णत्ता ? मज्झिमियाए परिसाए कई देविसया पण्णत्ता ? बहिरियाए परिसाए कई देविया पण्णत्ता ? गोयमा ! भूयाणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो अब्भितरियाए परिसाए पण्णासं देवसाहस्सीओ पण्णत्ता । मज्झिमियाए परिसाए सट्ठि देवसाहस्सीओ पण्णत्ता, Page #402 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર बाहिरियाए परिसाए सत्तरं देवसाहस्सीओ पण्णत्ताओ। अभितरियाए परिसाए दो पणवीसंदेविसया णं पण्णत्ता, मज्झिमियाए परिसाए दो देविसया पण्णत्ता, बाहिरियाए परिसाए पण्णत्तरं देविसय पण्णत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવો છે? અને બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવો છે? આતર પરિષદમાં કેટલી દેવીઓ છે? મધ્યમ પરિષદમાં કેટલી દેવીઓ છે? અને બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે? ઉત્તર- હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદમાં પચાસ હજાર દેવો છે, મધ્યમ પરિષદમાં સાઠ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં સિત્તેર હજાર દેવો છે, આત્યંતર પરિષદમાં બસ્સો પચીસ દેવીઓ, મધ્યમ પરિષદમાં બસ્સો દેવીઓ અને બાહ્ય પરિષદમાં એકસો પંચોતેર દેવીઓ છે. २० भूयाणंदस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो अभितरियाए परिसाए देवाणं केवइयंकालं ठिई पण्णत्ता? जावबाहिरियाए परिसाए देवीणं केवइयंकालं ठिई પુણતા ? गोयमा ! भूयाणंदस्सणंणागकुमारिंदस्स णागकुमाररण्णो अभितरियाए परिसाए देवाणंदेसूणंपलिओवमंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए देवाणंसाइरेगंअद्धपलिओवर्म ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं अद्धपलिओवम ठिई पण्णत्ता, अभितरियाए परिसाए देवीणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं देसूर्ण अद्धपलिओवमंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीणं साइरेगंचउब्भागपलिओवम ठिई पण्णत्ता । अत्थो जहा चमरस्स। ___अवसेसाणं वेणुदेवादीणं महाघोसपज्जवसाणाणं ठाणपदवत्तव्वया णिरवसेसा भाणियव्वा, परिसाओजहा धरण-भूयाणंदाणं । दाहिणिल्लाणंजहा धरणस्स उत्तरिल्लाणं जहा भूयाणंदस्स, परिमाणं वि, ठिई वि॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે યાવતુ બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન પલ્યોપમ, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાધિક અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક અધિક પા(ડુ) પલ્યોપમની છે. શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું. શેષ વેણુદેવથી મહાઘોષ સુધીના ઇન્દ્રોના સ્થાન સંબંધી વક્તવ્યતા સ્થાન પદ અનુસાર જાણવી જોઈએ. તેમની પરિષદના વિષયમાં ભિન્નતા છે, તે આ પ્રમાણે છે– દક્ષિણ દિશાના ભવનપતિ ઇન્દ્રોની પરિષદ (દક્ષિણી નાગકુમારેન્દ્ર) ધરણેન્દ્રની સમાન અને ઉત્તરદિશાના ભવનપતિના ઇન્દ્રોની પરિષદ (ઉત્તરી Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: દેવાધિકાર [ ૩૨૯ ] નાગકુમારેન્દ્ર) ભૂતાનંદની સમાન કહેવી જોઈએ. પરિષદના દેવ-દેવીઓની સંખ્યા તથા સ્થિતિ પણ તે જ રીતે પોત-પોતાની દિશાના નાગકુમારેન્દ્રની જેમ જાણી લેવી જોઈએ. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં ભવનપતિ દેવોના ભવનોના સ્થાન, સંખ્યા,સ્વરૂપ, દેવ-દેવી પરિવાર અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે. ભવન - ભવનપતિ જાતિના દેવોના આવાસને ભવન કહે છે. તે દેવો ભવનોમાં રહે છે તેથી તેને ભવનપતિ દેવ કહે છે. તેના દશ પ્રકાર છે– અસુરકુમાર, નાગકુમાર આદિ. ભવનપતિ દેવોમાં અસુરકુમાર આદિ પ્રત્યેક જાતિના દેવોમાં બે-બે ઇન્દ્રો છે. તે ક્રમશઃ દક્ષિણ અને ઉત્તર દિશાના ઇન્દ્રો કહેવાય છે. જેમ કે દક્ષિણ દિશાના અસુરકુમાર જાતિના ઇન્દ્ર ચમરેન્દ્ર અને ઉત્તરદિશાના અસુરકુમાર જાતિના ઇન્દ્ર બલીન્દ્ર છે. આ જ રીતે નવનિકાયના દેવોમાં પણ બે-બે ઇન્દ્રો છે, તેથી ભવનપતિ દેવોમાં કુલ ૨૦ ઇન્દ્રો છે. દક્ષિણ દિશાના અસુરકુમારોના ઇન્દ્ર ચમર, નાગકુમારોના ધરણ, સુવર્ણકુમારોના વેણુદેવ, વિધુતકુમારોના હરિકત, અગ્નિકુમારોના અગ્નિશિખ, દ્વીપકુમારોના પૂર્ણ, ઉદધિકુમારોના જલકાંત, દિશાકુમારોના અમિતગતિ, વાયુકુમારોના વેલંબ અને સ્વનિત કુમારોના ઘોષ ઇન્દ્ર છે. ઉત્તર દિશાના અસુરકુમારોના ઈન્દ્ર બલિ, નાગકુમારોના ભૂતાનંદ, સુવર્ણકુમારોના વેણુદાલી, વિધુતકુમારોના હરિસ્સહ, અગ્નિકુમારોના અગ્નિમાણવ, દ્વીપકુમારોના વિશિષ્ટ, ઉદધિકુમારોના જલપ્રભ, દિશાકુમારોના અમિતવાહન, વાયુકુમારોના પ્રભંજન અને સ્વનિત કુમારોના મહાઘોષ છે. તે દરેક ઇન્દ્રોના ભવનો, દેવ પરિવાર આદિ ઋદ્ધિ ભિન્ન-ભિન્ન હોય છે. દસ જાતિના તે દેવોના મુગટ તથા આભૂષણોમાં પોત-પોતાના સ્વતંત્ર ચિહ્ન અંકિત હોય છે. તે અસુરકુમાર આદિ દેવોમાં ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચૂડામણિ (૨) નાગની ફેણ (૩) ગરૂડ (૪) વજ (૫) પૂર્ણ કલશ (૬) સિંહ (૭) શ્રેષ્ઠ અશ્વ (૮) હસ્તિ (૯) મકર (૧૦) વર્ધમાનક. ભવનોનું સ્થાન – રત્નપ્રભા પૃથ્વીનો ૧,૮૦,૦00 યોજન જાડાઈવાળો પૃથ્વીપિંડ છે. તેમાં ઉપર અને નીચે 1000-1000 યોજન છોડીને મધ્યના ૧,૭૮,000 યોજનમાં તેર પ્રસ્તટ-પાથડા અને બાર આંતરા છે. પ્રત્યેક પ્રસ્તટ ૩000 યોજન ઊંચા છે. દરેક પ્રતટની વચ્ચેની ખાલી જગ્યાને આંતરા કહે છે. કુલ તેર પ્રસ્તટની વચ્ચે બાર આંતરા છે. તે બાર આંતરામાં ઉપરના બે આંતરાને છોડીને પછીના ત્રીજાથી બારમા સુધીના એક-એક આંતરામાં એક-એક જાતિના ભવનપતિ દેવો, તેમ દશ આંતરામાં દશ જાતિના ભવનપતિ દેવો રહે છે. તેમાં દક્ષિણ દિશામાં દક્ષિણદિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર રહે છે. ઉત્તર દિશામાં ઉત્તર દિશાના ઇન્દ્રો અને તેના પરિવાર રહે છે. શ્રી ભગવતી સૂત્ર શતક-૨, ઉદ્દેશક-૮ પ્રમાણે અસુરકુમાર દેવોના સ્થાન ત્રીજા અંતરમાં અર્થાત્ સમ ભૂમિથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજન નીચે છે. પરંપરામાં ક્યાંક આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કે બાર આંતરામાંથી ઉપર અને નીચેનું એક-એક આંતરું ખાલી છે. બીજાથી અગિયારમાં આંતરામાં ક્રમશઃ દશે જાતિના ભવનપતિ દેવો રહે છે. પરતું આગમ પ્રમાણથી ચમરેન્દ્ર-બલીન્દ્ર બને અસુરકુમારેન્દ્રોની રાજધાની ત્રીજા આંતરામાં સિદ્ધ થાય છે. તેથી પ્રસ્તુત સંપાદનમાં ત્રીજાથી બારમાં આંતરામાં દશે ભવપતિના આવાસોનું નિરૂપણ કર્યું છે. ભવનોની સંખ્યા - ઉત્તર દિશાના ભવનપતિદેવોના ભવનોની સંખ્યા આ પ્રમાણે છે Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર चोत्तीसा चोयाला, अट्ठत्तीसंच सयसहस्साई । पण्णा चत्तालीसा, दाहिणओ होति भवणाई॥ तीसा चत्तालीसा, चोत्तीसंचेवसयसहस्साई। छायाला छत्तीसा, उत्तरा होति भवणाई॥ દક્ષિણ દિશાના અસુરકુમારોના ૩૪ લાખ ભવન, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણકુમારોના ૩૮ લાખ, વાયુકુમારોના ૫૦ લાખ; શેષ -દ્વીપ, દિશા, ઉદધિ, વિધુત, સ્વનિત અને અગ્નિકુમાર, આ પ્રત્યેકના ૪૦-૪૦ લાખ ભવન છે. આ રીતે દક્ષિણ દિશાના ભવનપતિ દેવોના ભવનોની સંખ્યા ૩૪ લાખ +૪૪ લાખ+૩૮ લાખ+૫૦ લાખ+(૪૦x૬)ર૪૦ લાખ= ૪,૦૬,00,000 (ચાર કરોડ, છ લાખ થાય) છે. ઉત્તર દિશાના અસુરકુમારોના ૩૦ લાખ ભવન, નાગકુમારોના ૪૦ લાખ, સૂવર્ણકુમારોના ૩૪ લાખ, વાયુકમારોના ૪૬ લાખ, શેષ છ–ના પ્રત્યેકના ૩૬-૩૬ લાખ ભવનો છે. આ રીતે ઉત્તર દિશાના ભવનપતિઓના ભવનોની સંખ્યા ત્રણ કરોડ છાસઠ લાખ ૩, ૬, 00, 000 થાય છે. આ પ્રમાણે બંને દિશાઓના ભવનપતિદેવોના ભવનોની સંખ્યાને ગણતાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનો છે. નાગકુમારોના ચોરાસી લાખ, સુવર્ણ કુમારોના ૭૨ લાખ, વાયુ કુમારોના ૯૬લાખ દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર, આ છ ભવનપતિઓના પ્રત્યેકના ૭૬-૭૬ લાખ ભવનો છે. કુલ મળીને સાત કરોડ બોતેર લાખ(૭,૭૨,00,000) ભવનપતિના ભવનો છે. તે ભવનોમાંથી કેટલાક અસંખ્યાત યોજનાના અને કેટલાક સંખ્યાત યોજનના હોય છે. નાનામાં નાનું ભવન જેબૂદ્વીપ પ્રમાણ એક લાખ યોજનનું હોય છે. ભવનોનું સ્વરૂપ - પ્રસ્તુત સૂત્રમાં ભવનોના સ્વરૂ૫ વર્ણન માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદનો અતિદેશ કર્યો છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર તેનું વર્ણન આ પ્રમાણે છે તે ભવનો બહારથી ગોળ અંદરથી સમચોરસ તથા નીચે પુષ્કર-કમળ કર્ણિકાના આકારે છે. તે ભવનોની ચારે બાજુ જાણે કોતરેલ હોય તેવી સ્પષ્ટ અંતરવાળી, ઊંડી અને વિશાળ ખાઈઓ અને પરિખાઈઓ છે, તેમાં ચારે તરફ કિલ્લા, અટ્ટાલક–ઝરુખા, બારણા, તોરણો અને નાની બારીઓ છે; યંત્રો, શતનીઓ, મૂશળ, મુસુંઢી નામક શસ્ત્રો છે. તે ભવનો શત્રુઓ દ્વારા અયોધ્ય– યુદ્ધ ન કરી શકાય તેવા, હંમેશાં વિજય પ્રાપ્ત, સદા સુરક્ષિત તથા અડતાલીશ કોઠા-ઓરડાથી યુક્ત, અડતાલીશ વનમાળાઓથી સુસજ્જિત, પરકૃત ઉપદ્રવરહિત, કલ્યાણમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભવનો અત્યધિક ચમકતા અને સુશોભિત દેખાય છે, તેના પર ગોશીષચંદન તથા રક્તચંદનથી પાંચ આંગળીઓ યુક્ત હાથના થાપાઓ છે, યથાસ્થાને ચંદન કળશો સ્થાપેલા છે, તેના લઘુદ્ધાર-બારીઓનો દેશભાગ ચંદન કળશોના તોરણોથી સુશોભિત છે, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી વિપુલ અને ગોળાકાર ઝુમખાવાળી પુષ્પમાળા તથા પંચવર્ષી તાજા સરસ સુગંધી પુષ્પોના ઢગલાઓથી સુવાસિત છે, કાલાગુરુ, શ્રેષ્ઠ ચંદન, લોબાન તથા ધૂપની મહેકથી મઘમઘાયમાન, રમણીય, ઉત્તમ અને સુગંધિત હોવાથી સુગંધની ગુટિકા સમાન લાગે છે. અપ્સરાગણના સમુદાયથી વ્યાપ્ત, દિવ્ય વાંજિત્રોના શબ્દોથી ગુંજાયમાન, સર્વ રત્નમય, સ્વચ્છ, સુંવાળાસ્નિગ્ધ, કોમળ, ઘસેલા, લૂછેલા, રજરહિત, નિર્મળ, નિષ્પક, નિરાવરણ, કાંતિયુક્ત, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, કિરણોથી યુક્ત, શીતળ પ્રકાશયુક્ત, મનને પ્રસન્ન કરનારા, દર્શનીય-જોવા યોગ્ય, અત્યંત રમણીય અને મનોહર હોય છે. આ પ્રકારની વિશેષતાઓથી યુક્ત ભવનાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન છે. તે ભવનાવાસોમાં ઘણા અસુરકુમાર દેવો નિવાસ કરે છે. તે દેવો કાળા, લોહિતાક્ષરત્ન તથા ચણોઠી Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: દેવાધિકાર [ ૩૩૧ | સમાન લાલ ઓષ્ઠવાળા, શ્વેત મોગરાના પુષ્પ સમાન દાંતવાળા, કાળા કેશવાળા, ડાબા કાનમાં એક કંડલના ધારક, ભીના ચંદનથી લિપ્ત શરીરવાળા, શિલિન્દ્ર પુષ્પ જેવી કંઈક રક્ત આભાવાળા અને સંકલેશ ઉત્પન્ન ન કરે તેવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરેલા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા, બીજી પ્રૌઢાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ અતિ પ્રશસ્ત યૌવનમાં પ્રવર્તમાન હોય છે. હસ્તાભરણ અને બીજા શ્રેષ્ઠ આભૂષણોમાં જડિતનિર્મળ મણિ અને રત્નોથી સુશોભિત ભુજાવાળા, દશ મુદ્રિકા વડે સુશોભિત આંગળીઓ- વાળા, પોત-પોતના ચિહ્નોથી અંકિત મુગટવાળા, ચૂડામણિરૂપ અદ્ભૂત ચિહ્નયુક્ત, સુરૂપ, મહદ્ધિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલી, સામર્થ્યયુક્ત, મહાસુખસંપન્ન, હારથી સુશોભિત વક્ષ:સ્થળ- વાળા, કડા અને બાજુબંધથી ચંભિત ભુજાવાળા, અંગદ, કુંડળ અને કપોલ ભાગને સ્પર્શ કરતાં કર્ણપીઠના ધારક, હાથોમાં વિવિધ આભરણો ધારણ કરેલા, મસ્તક પર રંગબેરંગી પુષ્પમાળા ધારણ કરેલા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણથી, દિવ્યગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્યસંહનનથી, દિવ્યસંસ્થાનથી, દિવ્યઋદ્ધિથી, દિવ્યતિથી, દિવ્યપ્રભાથી, દિવ્યછાયા(કાંતિ)થી, દિવ્યઅર્ચિ(જ્યોતિ)થી, દિવ્યતેજથી અને દિવ્યલેશ્યાથી દશે દિશાને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા વિચરે છે. તે દેવોનું શરીર સદાને માટે મધ્યમ વય એટલે યુવાનીને પ્રાપ્ત, રોગ રહિત, જરાવસ્થા રહિત હોય છે. ભવનપતિદેવોમાં દશે જાતિઓના દેવોના દેહના વર્ણ અને વસ્ત્રના વર્ણ ભિન્ન-ભિન્ન હોય છે. ભવનપતિ દેવોના ભવનોની સંખ્યા, ઋદ્ધિ આદિ – | મ | ભવનપતિના દક્ષિણ | ઉત્તર | દક્ષિણની | ઉત્તરની નામ |દિશાના ઇન્દ્ર | દિશાના ઇન્દ્ર | ભવન | ભવન ભવન સખા | સંખ્યા સંખ્યા ૧ | અસુરકુમાર | અમરેન્દ્ર | બલીન્દ્ર | ૩૪ લાખ | ૩૦ લાખ | ૬૪ લાખ | ચૂડામણી | કૃષ્ણ | રક્ત ૨ | નાગકુમાર | ધરણેન્દ્ર | ભૂતાનંદેન્દ્ર | ૪૪ લાખ | ૪૦ લાખ | ૮૪ લાખ | નાગ ફેણ | શ્વેત સુવર્ણકુમાર | વેણુદેવેન્દ્ર વેણુદાલીન્દ્ર ૩૮ લાખ | ૩૪ લાખ | ૭૨ લાખ ગરૂડ | ગૌર શ્વેત ૪ | વિધુતકુમાર | હરિકતેન્દ્ર | હરિસ્મહેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | વજ || અગ્નિકુમાર |અગ્નિશિખેન્દ્ર |અગ્નિમાણવેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ કળશ રક્ત લીપકુમાર | પર્મેન્દ્ર | વિશિષ્ઠન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | સિંહ | રક્ત ઉદધિકુમાર | જલકાતેન્દ્ર જલપ્રત્યેન્દ્ર | | ૪૦ લાખ | ૩૬ લાખ ૭૬ લાખ અશ્વ, દિશાકુમાર | અમિતેન્દ્ર | અમિતવાહનેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ ૭૬ લાખ હાથી ગૌર શ્વેત વાયુકુમાર | વલંબેન્દ્ર | પ્રભંજનેન્દ્ર | ૫૦ લાખ | ૪૬ લાખ | | ૯૬ લાખ | મગર |નીલ (કુ) | ૧૦ | સ્વનિતકુમાર | ઘોષેન્દ્ર | મહાઘોષેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | સરાવલું | ગૌર | શ્વેત ૭િ,૭૨ લાખ * ભવનપતિ દેવોના પ્રત્યેક ઇન્દ્રને ૩૩ ત્રાયન્ટિંશક દેવો, ૪ લોકપાલ દેવો, સપરિવાર ૫ અગ્રમહિષીઓ, ૩ પરિષદ, ૭ સેના, ૭ સેનાધિપતિઓ હોય છે. * ઉત્તર-દક્ષિણના અસુરકુમારેન્દ્રને ક્રમશઃ ૬૦ હજાર અને ૬૪ હજાર સામાનિક દેવો અને તેનાથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. શેષ નવનિકાયના દેવેન્દ્રોને એકસરખા છ-છ હજાર સામાનિક દેવો અને તેનાથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. * આ ભવનોમાં નાનામાં નાના જંબુદ્વીપ જેવડા ૧ લાખ યોજનાના અને મોટા અસંખ્યાત યોજનના હોય છે. * ભવનો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે કમળ કર્ણિકાના આકારે છે કે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના બે આંતરા છોડીને દસ આંતરામાં દસે ભવનપતિ દેવોના સ્થાન છે. ૧ વર્ણ નીલ રક્ત નીલ શ્વેત નીલ Tયાત ફિ.) | ૨ક્ત Page #406 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ર ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભવનપતિદેવોની પરિષદ - પ્રત્યેક ઇન્દ્રોને પોતાની કાર્યવાહી કરવા માટેની સભા હોય છે, તેને પરિષદ કહે છે. દેવેન્દ્રોની ત્રણ પરિષદ છે. આવ્યંતર પરિષદ - તેમાં ઇન્દ્રોની અંગત દેવ-દેવીઓ હોય છે. તે દેવ-દેવીઓ બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઈન્દ્રોને કોઈપણ કાર્યવાહી કરવાની હોય ત્યારે તેની સાથે વિચાર વિનિમય કરીને, તેઓની ઇચ્છાનુસાર કાર્ય કરે છે. ઇન્દ્રોના વિચાર વિનિમયમાં તે દેવ-દેવીઓ અત્યંત આદરણીય હોવાથી તે પરિષદને આત્યંતર પરિષદ કહે છે. તે પરિષદ જ ઇન્દ્રનું ગૌરવ છે, તેથી તે દેવ-દેવીઓ પણ પોતાના સ્વમાનપૂર્વક રહે છે. ઇન્દ્ર બોલાવે ત્યારે જ આવે છે, પૂછે ત્યારે જ બોલે છે. મધ્યમ પરિષદ - આત્યંતર પરિષદમાં નિર્ણિત થયેલા કાર્યોને જે સભામાં જાહેર કરવામાં આવે. કાર્ય કરવાનો આશય, તેના ગુણ-દોષ વગેરેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે, તે કાર્યના વિષયમાં તે દેવ-દેવીઓનો અભિપ્રાય જાણવામાં આવે, તેઓને તે કાર્ય માટે સમજાવવામાં આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. તે પરિષદના દેવ-દેવીઓ ઇન્દ્રો બોલાવે ત્યારે અને ક્યારેક બોલાવ્યા વિના પણ આવે છે અને બોલે છે. બાહ્ય પરિષદ - આત્યંતર અને બાહ્ય પરિષદમાં નિર્ણિત થયેલા કાર્ય કરવા માટે જે સભામાં આદેશ અપાય છે, તે સભાને બાહ્ય પરિષદ કહે છે. ઇન્દ્રોની દષ્ટિમાં તે દેવ-દેવીઓનું કોઈ મહત્ત્વ કે મૂલ્ય હોતું નથી. કોઈપણ કાર્યવાહીની વિચારણા, તેનો આશય તેના ગુણ-દોષ વગેરે કોઈપણ ચર્ચા બાહ્ય પરિષદના દેવ-દેવીઓ સાથે થતી નથી. તે દેવ-દેવીઓ કેવળ ઈન્દ્રની આજ્ઞાનુસાર કાયે જ કરે છે. આ રીતે પ્રત્યેક ઇન્દ્રોના દેવ-દેવીઓના પરિવારમાં આ ત્રણ પ્રકારની શ્રેણી હોય છે. તે દરેક પરિષદના નામ, દેવ-દેવી સંખ્યા અને તેની સ્થિતિ સુત્રાર્થથી સ્પષ્ટ છે. ભવનપતિ દેવોની પરિષદ: આત્યંતર પરિષદ-સમિતા | મધ્યમ પરિષદ ચંડા | બાય પરિષદ-જાતા દેવ-દેવી સ્થિતિ દેવ-દેવી સ્થિતિ દેવ-દેવી સંખ્યા સંખ્યા સંખ્યા અસુરકુમાર ચમરેન્દ્ર | ૨૪,૦૦૦ |_ અઢી પલ્ય | ૨૮,000 |_બે પલ્ય ૩૨,૦૦૦ | દોઢ પલ્ય દિવી ૩૫૦ | દોઢ પલ્ય |દેવી 800 | એક પલ્ય | દેવી ર૫૦ | અર્પો પલ્ય અસુરકુમાર | દેવ દેવ બલીન્દ્ર - ૨૦,૦૦૦. સાડા ત્રણ પલ્ય ૨૪,૦૦૦| ત્રણ પલ્ય_૨૮,000 L અહી પલ્ય , દિવી ૪૫૦| અઢી પલ્ય દેિવી ૪૦૦] બે પલ્ય | દેવી ૩૫૦ | દોઢ પલ્ય નાગકુમાર ધરણેન્દ્ર | 0,000 | સાધિક અર્ધ પલ્ય | ૭૦,૦૦૦] અર્ધ પલ્ય | ૮૦,૦૦૦ દેશોન અર્ધ પલ્ય | | દેવી દેવી નવનિકાયના ઇન્દ્રો [ ૧૭૫ | દેશોન અર્ધ પલ્ય | ૧૫૦ | સાધિક પા પલ્ય ૧રપ | પા પલ્ય વી | સ્થિતિ દેવ દેવ દેવ દેવ આદિ દેવી Page #407 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-: દેવાધિકાર ૩૩૩ ] દેવ દેવી | દેવી હજ | આત્યંતર પરિષદ-સમિતા | મધ્યમ પરિષદ ચંડા | બાહ્ય પરિષદ-જતા દેવ-દેવી સ્થિતિ દેવ-દેવી. સ્થિતિ | દેવ-દેવી | સ્થિતિ સંખ્યા સંખ્યા સંખ્યા નાગકુમાર ભતાનંદેન્દ્ર | ૫૦,૦૦૦] દેશોન એક પલ્ય | $0,000 ]સાધિક અર્ધ પલ્ય! ૭૦,000 | અર્ધ પલ્ય આદિ દેવી નવનિકાયના ઇન્દ્રો | રર૫ | અર્ધ પત્ય | ૨૦૦ દેશોન અર્ધ પલ્ય ૧૭૫ સાધિક પા પલ્ય નોધઃ શેષ નવનિકાયના ઇન્દ્રોમાં દક્ષિણ દિશાના ઇન્દ્રોની પરિષદના નામ, દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ ધરણેન્દ્રની સમાન જાણવી. ઉત્તર દિશાના ઇન્દ્રોની પરિષદોના નામ, દેવ-દેવી સંખ્યા અને સ્થિતિ ભૂતાનંદેન્દ્રની સમાન જાણવી. વાણવ્યંતર દેવોના સ્થાનાદિ - | २१ कहि णं भंते ! वाणमंतराणं देवाणं भोमेज्जणगरा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावविहरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના ભોમેય(ભૂમિગત)નગરો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવત્ તે દેવો સુખોપભોગયુક્ત રહે છે. | २२ कहिणंभंते ! पिसायाणंदेवाणंभोमेज्जाणगरापण्णत्ता?गोयमा !जहाठाणपदे जावविहरति । कालमहाकाला यतत्थदुवेपिसायकुमाररायाणो परिवसति जावविहरति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન!પિશાચ દેવોના નગરો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવત તે દેવો દિવ્ય સુખોપભોગ કરતાં વિચરે છે. ત્યાં કાલ અને મહાકાલ નામના બે પિશાચકુમારરાજ પોતાની દિવ્ય ઋદ્ધિ સહ દિવ્ય સુખો અનુભવતાં વિચરે છે. | २३ कहिणंभंते !दाहिणिल्लाणंपिसायकुमारणंपुच्छा?गोयमा !तहेव जावविहरति। काले य एत्थ पिसायकुमारिंदे पिसायकुमारराया परिवसइ महिड्डिए जावविहरइ । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચકુમારોના નગરો ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવતુતે દેવો દિવ્ય સુખો ભોગવતા વિચરે છે. ત્યાં મહદ્ધિકપિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ રહે છે યાવતુ તે દિવ્ય સુખોનો ઉપભોગ કરતાં વિચરે છે. २४ कालस्सणंभंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो कइ परिसाओपण्णत्ताओ? गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओतं जहा- ईसा, तुडिया, दढरहा । अभितरिया ईसा, मज्झिमिया तुडिया, बाहिरिया दढरहा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પિશાચ કુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલની કેટલી પરિષદ છે? Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર– હે ગૌતમ ! ત્રણ પરિષદ છે– ઈશા, ત્રુટિતા અને દઢરથા. તેમાં આત્યંતર પરિષદ ઈશા, મધ્યમ પરિષદ ત્રુટિતા અને બાહ્ય પરિષદ દઢરથા કહેવાય છે. २५ | कालस्स णं भंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? जाव बाहिरियाए परिसाए कई देविसया पण्णत्ता ? ३३४ गोयमा ! कालस्स णं पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरपरिसाए अट्ठ देवसाहस्सीओ पण्णत्ताओ । मज्झिमियाए परिसाए दस देवसाहस्सीओ पण्णत्ताओ ! बाहिरियाए परिसाए बारस देव साहस्सीओ पण्णत्ताओ । अभितरियाए परिसाए एगं देविसयं पण्णत्तं । मज्झिमियाए परिसाए एगं देविसयं पण्णत्तं । बाहिरियाए परिसाए एगं देविसयं पण्णत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે યાવત્ બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે ? ઉત્તર– હે ગૌતમ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદમાં આઠ હજાર દેવો છે. મધ્યમ પરિષદમાં દશ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં બાર હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં એકસો, મધ્યમ પરિષદમાં એકસો અને બાહ્ય પરિષદમાં પણ એકસો દેવીઓ છે. २६ कालसणं भंते! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? जावबाहिरियाए परिसाए देवीण केवइयं कालं ठिई पण्णत्ता ? • गोया ! कालस्स णं पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए देवाणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं देणं अद्धपलिओव ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं साइरेगं चउब्भाग पलिओवमं ठिई पण्णत्ता । अब्भितरियाएपरिसाए देवीण साइरेग चउब्भागपलिओवम ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीण चडब्भागं पलिओवमं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवीण देसूण चउब्भाग पलिओवमं ठिई पण्णत्ता । अट्ठो जो चेव चमरस्स । एवं उत्तरिल्लस्स वि । एवं निरंतरं जावगीयजसस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે યાવત્ બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે; મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાધિક ? પલ્યોપમની છે. આપ્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક અે પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ અે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ દેશોન ? પલ્યોપમની છે. પરિષદ સંબંધી શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું. આ રીતે ઉત્તર દિશાના વાણવ્યંતરોના વિષયમાં પણ જાણવું યાવત્ ગીતયશ નામના ગંધર્વ ઇન્દ્ર સુધી જાણવું જોઈએ. Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : દેવાધિકાર વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વ્યંતર દેવોના નગરાવાસ અને પરિષદ સંબંધી નિરૂપણ છે. વ્યંતર:-વિવિધમતાં વનન્તાહિમાયત ચેષાં તે અંતઃ । વન આદિ અનેક સ્થાનોમાં આશ્રય કરીને રહેનારા દેવોને વ્યંતર દેવ કહે છે. તદનુસાર વ્યંતર દેવો વન, પર્વત, ગુફા, સ્મશાન વગેરે નિર્જન સ્થાનોમાં રહે છે. વ્યંતર દેવોના પ્રકાર :– તેના મુખ્ય આઠ પ્રકાર છે. પિશાચ, ભૂત, યસ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગંધર્વ અને મહોરગ. તે પ્રત્યેકમાં દક્ષિણ અને ઉત્તર દિશાના, એમ બે-બે ઇન્દ્રો છે. આ રીતે વ્યંતર દેવોના સોળ ઇન્દ્રો છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) પિશાચોના બે ઇન્દ્ર– કાલ અને મહાકાલ (૨) ભૂતોના બે ઇસુરૂપ અને પ્રતિરૂપ (૩) યક્ષોના બે ઇન્દ્ર– પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૪) રાક્ષસોના બે ઇન્દ્ર– ભીમ અને મહાભીમ (૫)કિન્નરોના બે ઇન્દ્ર– કિન્નર અને કિંપુરુષ (૬) કિંપુરુષોના બે ઇન્દ્ર- સત્પુરુષ અને મહાપુરુષ (૭) મહોરગોના બે ઇન્દ્ર- અતિકાય અને મહાકાય (૮) ગંધર્વોના બે ઈન્દ્ર- ગીતરતિ અને ગીતયશ. ઉક્ત બબ્બે ઇન્દ્રોમાંથી પ્રથમ નામવાળા ઇન્દ્ર દક્ષિણ દિશાવર્તી છે અને બીજા નામવાળા ઇન્દ્ર ઉત્તર દિશાવી છે. વ્યંતર દેવોના નગરોનાં સ્થાન : ' વાવ ૧૧૧૧ યાય ય અસંખ્ય વ્યંતર દેવોના દીપ ૩૩૫ મેરુપર્વત સમુદ્રો સિદ્ 멋 ધિ તાત I નિ ' કા ય I ||વ લાલાલા યયય I 1 રત્નપ્રભાનો પ્રથમ સીમાંતક પ્રસ્તટ D A O ઃ– વ્યંતરોના નગરોનું સ્થાન :– વ્યંતર દેવોના આવાસ સ્થાનને નગર કહે છે. પ્રજ્ઞાપના સૂત્ર, પદ–૨ અનુસાર રત્નપ્રભા પૃથ્વીના છતરૂપ ૧૦૦૦ યોજનના રત્નકાંડમાં ઉપર અને નીચે સો-સો યોજન છોડીને વચ્ચે ૮૦૦ યોજનમાં વાણવ્યંતર દેવોના તિરછા અસંખ્યાત લાખ ભૌમેય—ભૂમિગૃહ સમાન નગરાવાસ છે. નગરીનું સ્વરૂપ :– તે ભૌમેય નગરો બહારથી ગોળ, અંદરથી ચોરસ તથા નીચેથી કમળ કર્ણિકાના આકારે સંસ્થિત છે. તેની ચારે ય બાજુ ઊંડી અને પહોળી(વિસ્તૃત) ખાઈઓ અને પરિખાઈઓ હોય છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કાલ. તેમાં યથાસ્થાને પ્રાકાર, અટ્ટાલક, દરવાજા, તોરણ અને પ્રતિદ્વાર આદિહોય છે. વ્યંતર દેવોનું નાનામાં નાનું નગર ભરતક્ષેત્ર પ્રમાણ હોય છે તથા મધ્યમ નગર મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને ઉત્કૃષ્ટ નગર જેબૂદ્વીપ પ્રમાણ હોય છે અર્થાત્ પ્રત્યેક નગર સંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે અને તેવા નગરો અસંખ્યાતા છે. વ્યંતર દેવોનું સ્વરૂપ – તે દેવો અત્યંત ચપલ અને ક્રીડા તત્પર હોય છે. તે દેવોને પરિહાસ, કલહકેલી, કોલાહલ, હાસ્ય, વાચાળતા વગેરે ક્રિયાઓ અત્યંત પ્રિય હોય છે. તેઓ સદાય તેવી પ્રવૃત્તિમાં જ તલ્લીન રહે છે. તેના હાથમાં ખડુંગ, મુગલ, ભાલા વગેરે શસ્ત્રો હોય છે. તે શસ્ત્રો, અનેક મણિઓ અને રત્નોના વિવિધ ચિહ્નોવાળા હોય છે. તે દેવો દિવ્ય વસ્ત્રો, દિવ્ય આભૂષણો, દિવ્ય વર્ણાદિ, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાથી દિવ્ય સુખનો અનુભવ કરે છે. દરેક વ્યંતરેન્દ્ર પોત-પોતાના લાખો નગરાવાસોનું, હજારો સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, આત્મરક્ષકોનું અને બીજા ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં મહાન ઉત્સવની સાથે નૃત્ય, ગીત અને વીણા, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ આદિ વાદ્યોને વગડાવવાથી ઉત્પન્ન થતાં મહાધ્વનિ સાથે દિવ્ય સુખો ભોગવતાં વિચરે છે. વ્યંતર દેવોના નગરાવાસ, ઇન્દ્ર અને ગઢદ્ધિ આદિ:નામ દક્ષિણના ઇન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર || વર્ણ ૧ પિશાચ મહાકાલ | શ્યામ કદંબવૃક્ષ ૨ ભૂત સુરૂપ પ્રતિરૂપ શ્યામ સુલસવૃક્ષ ૩ યક્ષ પૂર્ણભદ્રા માણિભદ્ર શ્યામ વટવૃક્ષ ૪ રાક્ષસ ભીમ મહાભીમ શ્વેત | ખટ્વાંગવૃક્ષ ૫ કિન્નર કિન્નર કિંપુરુષ નીલ અશોકવૃક્ષ ૬ કિપુરુષ સતપુરુષ મહાપુરુષ શ્વેત | ચંપકવૃક્ષ ૭ મહોરગ અતિકાય મહાકાય શ્યામ નાગવૃક્ષ ૮ ગંધર્વ ગીતરતિ ગીતયશ શ્યામ તુંબરૂવૃક્ષ ૯ અણપર્ણિક સન્નિહિત સામાનિક ૧૦ પણ પર્ણિક ધાતા વિધાતા ૧૧ ઋષિવાદિત ઋષિપાલ ૧૨ ભૂતવાદિત ઈશ્વર મહેશ્વર ૧૩ ક્રદિત સુવત્સ વિશાળ ૧૪ મહાÉદિત હ્રાસ હૂાસરતિ ૧૫ કુષ્માંડ || શ્વેત | મહાશ્વેત ૧૬ પતંગદેવ પતંગ | પતંગપતિ * વ્યંતર દેવોના પ્રત્યેક ઈન્દ્રને સામાનિક દેવો-૪,000, આત્મરક્ષક દેવો-૧૬,000, અગ્રમહિષીઓ-૪, પરિષદ-૩, સેના-૭, સેનાધિપતિ-૭ છે. * વ્યંતર દેવોમાં ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવો હોતા નથી. * વ્યંતર દેવોના અસંખ્યાત લાખ નગરાવાસો અસંખ્ય દ્વીપોની નીચે આવેલા છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : દેવાધિકાર વ્યંતર દેવોની પરિષદ :– તે દેવોને ત્રણ પરિષદ છે— આવ્યંતર પરિષદ–ઈશા, મધ્યમ પરિષદ–ત્રુટિતા અને બાહ્ય પરિષદ—દઢરથા છે. તેના દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ સૂત્રાર્થમાં સ્પષ્ટ છે. વ્યંતર દેવોની પરિષદ : ઇન્દ્ર આત્યંતર પરિષદ-ઈશા દેવ-દેવી સ્થિતિ સંખ્યા |કાલેન્દ્ર–મહાકાલેન્દ્ર આદિ વ્યંતરોના ૧ ઇન્દ્રો દેવી ૩૩૭ મધ્યમ પરિષદ—ત્રુટિતા દેવ-દેવી સ્થિતિ સંખ્યા બાહ્ય પરિષદ–દઢરથા દેવ-દેવી સ્થિતિ સંખ્યા ૮૦૦૦ ૧૦૦ અર્ધો પલ્ય સાધિક પા પલ્ય * આ રીતે વ્યંતર દેવોના સર્વે ય(સોળે ય) ઇન્દ્રોની ત્રણ પરિષદ, તેના દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ જાણવી. જ્યોતિષીદેવોના સ્થાનાદિઃ २७ कहते ! जो सियाणं देवाणं विमाणा पण्णत्ता ? कहि णं भंते जोइसिया देवा परिवसंति ? गोयमा ! उप्पि दीवसमुद्दाणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागओ सत्तणउए जोयणसए उड्ड उप्पइत्ता दसुत्तरसया जोयणबाहल्लेणं, एत्थ पं जोइसियाणं देवाणं तिरियमसंखेज्जा जोइसियविमाणावास-सयसहस्सा भवतीति मक्खायं । विमाण अद्धकविट्ठ- संठाणसंठिया एवं जहा ठाणपदे जाव चंदिमसूरिया य एत्थ णं जोइसिंदा जोइसरायाणो परिवसंति महिड्डिया जाव विहरति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષી દેવોના વિમાન ક્યાં છે? હે ભગવન્ ! જ્યોતિષી દેવો ક્યાં રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! દ્વીપ સમુદ્રોની ઉપર અને રત્નપ્રભા પૃથ્વીના બહુ સમતલ તેમજ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન થી નવસો યોજન સુધીના એકસો દશ યોજન પ્રમાણ ઊંચાઈવાળા (જાડાઈવાળા) તિરછા લોકમાં જ્યોતિષી દેવોના અસંખ્યાત લાખવિમાનાવાસ છે. આ પ્રમાણે સર્વ તીર્થંકરોએ કહ્યું છે. તે વિમાન અર્ધા કોઠાના આકારના(અર્ધગોલ) છે, ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદ અનુસાર જાણવું યાવત્ ત્યાં જ્યોતિકેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્ર અને સૂર્ય બે ઇન્દ્ર રહે છે. જે મહાઋદ્ધિવાન થાવત્ સુખપૂર્વક રહે છે. હે २८ चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ परिसाओ पण्णत्ताओ ? गोयमा ! तिणि પરિક્ષાઓ પળત્તાખો, તં નહા– તુવા, તુડિયા, પળ્યા ! અમિતરિયા તુંવા, મજ્ઞિમિયા, तुडिया, बाहिरिया पव्वा । सेसं जहा कालस्स परिमाणं ठिई वि । अट्ठो जहा चमरस्स । सूरस्स वि एवं चेव । ૧૦,૦૦૦ દેશોન અર્ધો પલ્ય ૧૨,૦૦૦ |સાધિક પા પલ્ય ૧૦૦ પા પલ્ય ૧૦૦ ---- દેશોન પા પલ્ય ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ્મરાજ ચંદ્રની કેટલી પરિષદ છે ? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે– તુંબા, ત્રુટિતા અને પર્યા. આપ્યંતર પરિષદ તુંબા, મધ્યમ પરિષદ ત્રુટિતા અને Page #412 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર બાહ્ય પરિષદનું નામ પર્વા છે. શેષ વર્ણન કાલ ઇન્દ્રની જેમ જાણવું. તેનું પરિમાણ (દેવ-દેવીની સંખ્યા) અને સ્થિતિ પણ તે જ પ્રમાણે જાણવી જોઈએ. પરિષદનો અર્થ વગેરે અમરેન્દ્રની પરિષદની સમાન જાણવો જોઈએ. ચંદ્રની સમાન જ સૂર્યની વક્તવ્યતા પણ જાણવી જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષી દેવોના સ્થાન, વિમાન અને પરિષદ આદિનું નિરૂપણ છે. જ્યોતિષી દેવો – જે દેવોના વિમાન હંમેશાં પ્રકાશિત રહે છે અને તિરછા લોકમાં જ્યોતિ એટલે પ્રકાશ ફેલાવે છે, તેને જ્યોતિષ્ક વિમાન કહે છે. તેમાં વસનારા દેવો જ્યોતિષી દેવ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે–ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર રૂપ છે અને તે બંનેના પરિવાર રૂપ ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. તિરછા લોકમાં અસંખ્ય ચંદ્ર અને સૂર્ય જ્યોતિર્મેન્દ્ર છે. તે સર્વે ય ઇન્દ્રોના પરિવાર રૂ૫ ગ્રહ આદિ દેવો સમાન છે. તેમાં અઢીદ્વીપની અંદર ચંદ્ર-સૂર્ય આદિ સર્વે ય જ્યોતિષ્ક વિમાનો પરિભ્રમણ કરે છે, તેથી તે ચર વિમાન કહેવાય છે. જંબૂદ્વીપમાં સામસામી દિશામાં એક-એક, એમ બે ચંદ્ર અને બે સૂર્ય છે, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય છે, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય છે અને અર્ધપુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર, ૭ર સૂર્ય છે. તે સર્વે ય ચંદ્ર-સૂર્ય લાઈનમાં(સમશ્રેણીમાં) હોય છે. અઢી દ્વીપની બહારના ચંદ્ર-સૂર્યાદિ પરિભ્રમણ કરતા નથી, તે સ્થિર છે. અઢીદ્વીપના બહારના ચંદ્ર-સૂર્ય વલયાકારે એક ચંદ્ર અને એક સૂર્ય, એમ વલય શ્રેણીએ સ્થિત છે. જ્યોતિષી દેવોની સૂચિશ્રેણી–વલયશ્રેણી: માનુષોતર ૫ર્વતા 7 અઢીલીપની બહાર ચંદ્ર-સૂર્યની વલય શ્રેણિ ભવાદ Hલોદધિ સમુદ્ર કી * આ જાતકીખંડ દીપ, પુષ્ઠરાર્ટ હીપ - [f ચંદ્ર-સૂર્યની સૂચિ શ્રેણિ Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : દેવાધિકાર જ્યોતિષી દેવ વિમાનના સ્થાન : ૯૦૦ યોજન ૯૦૦ યોજન અધો સમતલ ભૂમિ ૧૧૦ યોજન તિર્થંગલોનું મધ્ય ૩૩૯ ૭૯૦ યોજન લોક ૧૮૦૦ યોજન તિચ્છાલોક Page #414 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જ્યોતિષી દેવોના સ્થાન - જ્યોતિષી દેવો તિરછા લોકમાં રહે છે. તેના આવાસને વિમાનાવાસ કહે છે. તે વિમાનો સમભૂમિથી સાતસો નેવું(૭૯૦) યોજનની ઊંચાઈથી લઈને ૯00 યોજન ઊંચાઈ પર્યતના એકસો દશ યોજનાના વિસ્તારમાં છે. ત્યાં જ્યોતિષી દેવોના (અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની ઉપર) અસંખ્યાતા જ્યોતિષી વિમાનાવાસ છે. વ્યંતરોના નગરથી તે વિમાની સંખ્યાતગુણા છે. જ્યોતિષી દેવોના વિમાનાવાસ ઇન્દ્રો વૃદ્ધિ આદિનામ | ઇન્દ્ર | પરિવાર | વ | યિત | વિમાન | વિમાન | વિમાન | વિમાન એક ચંદ્ર સૂર્યનો સ્થાન | સંખ્યા || સંસ્થાન | સ્વરૂપ ચંદ્ર | ચંદ્ર | ગ્રહો-૮૮ શ્વેત | પોત- સમપૃથ્વીથી અસંખ્ય અર્ધ કોઠાના સ્ફટિક સૂર્ય | સૂર્ય નક્ષત્રો-૨૮ પોતાના છ૯૦યોજન આકારે | રત્નમય ગ્રહ અસંખ્યાત તારાઓ નામનું |પછી ૯૦૦ નક્ષત્ર ૬,૯૭૫ યોજન સુધી તારા ક્રોડાકોડી જ્યોતિષી દેવોના ઇન્દ્રોને ૪000 સામાનિક દેવો, ૧000 આત્મરક્ષકદેવો, ચાર અગ્રમહિષી અને ત્રણ પરિષદહોય છે. જ્યોતિષી દેવોની પરિષદ - તેના ઇન્દ્રોની ત્રણ-ત્રણ પરિષદ છે. આભ્યતર પરિષદ–તુંબા, મધ્યમ પરિષદ-ટિતા અને બાહ્ય પરિષદ પર્વ છે. તેમાં વ્યંતરેન્દ્રોની પરિષદની જેમ ક્રમશઃ ૮000, 10000 અને ૧૨000 દેવો તથા ૧૦૦-૧૦૦ દેવીઓ ત્રણે ય પરિષદમાં હોય છે. તેમાં દેવોની સ્થિતિ ક્રમશઃ અર્ધા પલ્યોપમ, કંઈક ન્યૂન અર્પો પલ્યોપમ અને પલ્યોપમની છે.દેવીઓની સ્થિતિ ક્રમશઃ સાધિકરૂં પલ્યોપમ, પલ્યોપમ અને કંઈક ન્યૂન પલ્યોપમની છે. જ્યોતિષી દેવોની પરિષદ:ઇન્દ્ર | આત્યંતર પરિષદ–ત્રબા | મધ્યમ પરિષદ-ટિતા | બાહ્ય પરિષદ-પર્યા સંખ્યા | સ્થિતિ | સંખ્યા | સ્થિતિ સંખ્યા | સ્થિતિ ચંદ્ર-સૂર્ય દેવ | 2010 | અર્ધી પલ્ય | 10000 દેશોન અર્ધ પલ્ય ૧૨000 સાધિક પા પલ્ય દેવી | ૧૦૦ સાધિક પા પલ્ય ૧૦૦ | પા પલ્ય | ૧૦૦ દેશોન પા પલ્ય - - II દેવાધિકાર સંપૂર્ણ Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જબૂતીપાધિકાર પ્રતિપત્તિ જંબુદ્ધીપાધિકાર - 3 - ૩૪૧ સંક્ષિપ્ત સાર - આ પ્રકરણમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં જંબૂદ્વીપ, તેની જગતી, પદ્મવરવેદિકા, વનખંડ, જગતીના ચાર દ્વાર, વિજય દ્વારના અધિષ્ઠાયક વિજય દેવ અને તેની રાજધાની વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ-સમુદ્રો– એક રજ્જુ લાંબા-પહોળા આ તિરછા લોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં એટલે તિરછા લોકની વચ્ચો-વચ્ચે જંબુદ્રીપ છે, તેને ફરતો લવણ સમુદ્ર છે. આ રીતે ક્રમશઃ એક દ્વીપ અને એક સમુદ્ર સ્થિત છે. તેમાં અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. ત્યારપછી અલોક છે. જંબુદ્રીપનો આકાર થાળી જેવો તેમજ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ છે, તે સિવાયના બધા દ્વીપ-સમુદ્રો જંબુદ્રીપને ફરતા હોવાથી ચૂડી જેવા આકારવાળા છે. જંબુદ્રીપ એક લાખ યોજનના વિસ્તાર-વાળો છે. લવણસમુદ્ર તેનાથી બમણો અર્થાત્ બે લાખ યોજનના વિસ્તારવાળો છે. આ રીતે સર્વ દ્વીપ-સમુદ્રો ક્રમશઃ બમણા-બમણા વિસ્તારવાળા છે. પ્રત્યેક દ્વીપ પછી સમુદ્ર છે અને સમુદ્ર પછી પુનઃ દ્વીપ છે. આ જ ક્રમથી અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર સ્થિત છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રની ચારે બાજુ ફરતી પદ્મવરવેદિકા (પાળી) અને વનખંડ છે. જંબૂઢીપને ફરતી જગતી(કિલ્લો) છે અને જગતી ઉપર પદ્મવરવેદિકા તથા વનખંડો છે. જબૂતીપની જગતી–જંબુદ્રીપની ચારે બાજુ ફરતી આઠ યોજન ઊંચી, બાર યોજન પહોળી જગતી (કિલ્લો) છે. તે જગતી ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. લવણ સમુદ્રની તરફ તે જગતીની મધ્યમાં ચારે બાજુ ગવાક્ષ કટક(જાળીવાળા ગોખલા) છે. જગતીની ઉપર શિખરતલની મધ્યમાં એક પદ્મવરવેદિકા(પાળી) છે અને તેની બંને બાજુ એક-એક વનખંડ છે. તે વનખંડમાં અનેક વાવડીઓ છે. સૂત્રકારે તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જગતી પર અનેક વ્યંતરજાતિના દેવો આનંદ–પ્રમોદને માટે આવે છે, તેથી દેવોને બેસવા માટે આસન, શિલાપટ્ટક આદિ છે. જબૂદ્દીપના ચાર દ્વાર– મેરુ પર્વતની ચારે દિશામાં જગતીમાં જંબુદ્રીપના ચાર દ્વાર છે. પૂર્વ દિશામાં સીતા નદી ઉપર વિજય દ્વાર, દક્ષિણદિશામાં ભરત ક્ષેત્રના વરદામતીર્થ પાસે વેજયંત દ્વાર, પશ્ચિમ દિશામાં સીતોદા નદી ઉપર જયંત દ્વાર અને ઉત્તરદિશામાં ઐરવત ક્ષેત્રના વરદામતીર્થ પાસે અપરાજિત દ્વાર છે. પ્રત્યેક દ્વાર આઠ યોજન ઊંચા અને ચાર યોજન પહોળા છે. તે મેરુ પર્વતથી ૪૫,૦૦૦ યોજન દૂર છે અને બે દ્વાર વચ્ચેનું અંતર સાધિક ૭૯,૦૫૨ યોજન છે. પ્રત્યેક દ્વાર ઉપર તે તે નામના અધિષ્ઠાયક દેવ છે. વિજયાદિ દ્વાર– દ્વારની અંદર બંને બાજુ નિષીદિકા(બેસવાના ઓટલા) છે. તેમાં ચંદન કળશ, માળા યુક્ત ખીંટીઓ, ચાંદીના શીકાઓ, ધૂપદાની, પૂતળીઓ તથા શોભનીય અને મનોહર ચિત્રો છે. બંને તરફની નિષીદિકાના પ્રકંઠક– પીઠ ઉપર સુંદર પ્રાસાદો છે. તે પ્રાસાદમાં મણિપીઠિકા ચબૂતરો, તેના ઉપર દેવોના સુંદર સિંહાસનો છે. દ્વારની બહાર પણ બંને બાજુ નિષીદિકા, તેની સામે તોરણ, પૂતળીઓ, હસ્તિયુગલ, અશ્વયુગલ, Page #416 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ર ] શ્રી જીવાજીવાભિગમ સત્ર વૃષભયુગલ આદિ સુંદર, દર્શનીય અને મંગલરૂપ ચિત્રો છે. ત્યાં સુંદર સિહાસનો, છત્ર, ચામરાદિ છે. વિજય આદિ દેવ પોતાના પરિવાર સહિત ત્યાં આવીને આનંદ પ્રમોદ કરે છે. વિજયદેવની રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય જંબુદ્વીપમાં બાર હજાર યોજન અંદર જઈએ ત્યારે વિજયદેવની વિજયા નામની રાજધાની છે. તે ૧૨,000 યોજન લાંબી-પહોળી અને ચંદ્ર જેવી ગોળ છે. તેની ચારે તરફ ૩૭ યોજન ઊંચો કોટ છે. વિજયા રાજધાનીમાં ૫૦૦ દ્વાર છે. તે દ્વારોનું વર્ણન વિજય દ્વારની સમાન છે. વિજયા રાજધાનીમાં વિજયદેવનો મુખ્ય પ્રાસાદ, સિંહાસન, ભદ્રાસન, છત્ર,ચામર આદિદેવ ઋદ્ધિ તેમજ સુધર્માસભા આદિ પાંચ પ્રકારની સભા વગેરે મુખ્ય સ્થાનો છે. ઉપપાત સભામાં વિજયદેવની દેવશય્યા છે. તેમાં તે દેવની ઉત્પત્તિ થાય છે. ત્યાર પછી અભિષેક સભામાં નવા ઉત્પન્ન થયેલા વિજયદેવનો અભિષેક થાય છે, અલંકાર સભામાં તેને વિવિધ આભરણો અને અલંકારોથી વિભૂષિત કરાય છે. વ્યવસાય સભામાં તે પુસ્તક રત્નના અધ્યયનથી પોતાના જીવનની સમગ્ર કાર્યવાહીને જાણે છે. સુધર્મા સભામાં સામાનિક દેવો આદિ પારિવારિક ઋદ્ધિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખને ભોગવે છે. આ જ રીતે ચાર ચાર દ્વારના અધિષ્ઠાયક દેવોની રાજધાની તે-તે દિશામાં છે, લવણ સમુદ્ર અને જંબૂદ્વીપના અંતિમ પ્રદેશોની સ્પર્શના– જંબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે અને લવણસમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને સ્પર્શે છે. તેમ છતાં તે-તે પ્રદેશો પોતાના જ કહેવાય છે. તે બંને ક્ષેત્રના જીવો મરીને ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. જબલીપ નામ– જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તરકુરુ નામનું યુગલિક ક્ષેત્ર છે. ત્યાં પ્રથમ આરા(સુષમસુષમાકાલ) જેવા ભાવો પ્રવર્તે છે. તે ઉત્તરકુરુક્ષેત્રમાં જંબુસુદર્શન નામનું પૃથ્વીકાયમય એક શાશ્વતું વૃક્ષ છે. તે વૃક્ષના ફરતા અનેક જંબૂવૃક્ષો છે, તેને કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ છે. જંબૂદ્વીપના અધિષ્ઠાયક, અનાદત નામના વ્યંતર દેવ ત્યાં રહે છે. જ્યોતિષ્ક મંડલ-જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, ૫૬નક્ષત્રો, ૧૭૬ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાઓ પરિભ્રમણ કરી રહ્યા છે. આ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોના કથન સાથે જંબુદ્વીપનું વર્ણન કરતો આ પ્રકરણ પૂર્ણ થાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂદીપાધિકાર ૩૪૩. પ્રતિપત્તિ - ૩ જંબૂઢીપાધિકાર IEEEEEEEEEEEE) અસંખ્ય દ્વીપ-સમુદ્રો:| १ कहि णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? केवइया णं भंते !दीवसमुद्दा पण्णत्ता? केमहालया णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? किं संठिया णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? किमागारभावपडोयाराणभते!दीवसमुद्र पण्णत्ता?गोयमा !जबुद्दीवाइयादीवालवणाइया समुद्दा संठाणओएगविहविहाणा वित्थारओ अणेगविहविहाणा दुगुणा दुगुणे पडुप्पाएमाणापडुप्पाएमाणा पवित्थरमाणा-पवित्थरमाणा ओभासमाणवीचिया बहुउप्पलपउमकुमुद णलिण-सुभग-सोगंधियपोंडरीयमहापोंडरीयसतपत्तसहस्सपत्त पप्फुल्लकेसरोवचिया पत्तेयं पत्तेयपउमवरवेझ्यापरिक्खित्ता पत्तेयंपत्तेयवणखडपरिक्खित्तासयंभुरमणपज्जवसाणा अस्सि तिरियलोए असखेज्जादीवसमुद्दा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વીપ સમુદ્રો ક્યાં અવસ્થિત છે? હે ભગવન્! દ્વીપ સમુદ્રો કેટલા છે? હે ભગવન્! દ્વીપ સમુદ્રો કેટલા મોટા છે? હે ભગવન્! તેનો આકાર કેવો છે? હે ભગવન્! તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપથી પ્રારંભ થનારા અનેક દ્વીપો છે અને લવણસમુદ્રથી પ્રારંભ થનારા અનેક સમુદ્રો છે. તે દ્વીપો અને સમુદ્રો સંસ્થાનની અપેક્ષાએ(ગોળાકાર હોવાથી) એક સમાન છે. વિસ્તારની અપેક્ષાએ વિવિધ પ્રકારના છે અર્થાત્ તે દીપ અને સમુદ્રો પરસ્પર એક પછી એક બમણા-બમણા વિસ્તારવાળા અને પ્રકાશમાન કિરણોથી યુક્ત છે. તે દ્વીપ અને સમુદ્રો ખીલેલા અને પરાગથી યુક્ત અનેક સૂર્યવિકાસી પદ્મકમળ, ચંદ્રવિકાસી કુમુદ, કિંઈક રક્ત વર્ણના નલિન, સુભગ-પાવિશેષ, સૌગન્ધિક–વિશેષ પ્રકારના કમળો, શ્વેત પુંડરીક કમળ મહાપંડરીક–સો પાંખડીવાળા કમળો અને હજાર પાંખડીવાળા કમળોથી સદા સુશોભિત છે. તે પ્રત્યેક દ્વીપ સમુદ્રો વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તે આયુષ્યમાન શ્રમણ ! આ તિરછા લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રશ્નોત્તરના માધ્યમથી તિરછાલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું પ્રતિપાદિન છે. જેમ કે– (૧) દ્વીપ-સમુદ્રો કયાં છે? (૨) કેટલા છે? (૩) કેવું સંસ્થાન છે? (૪) કેટલો વિસ્તાર છે? (૫) તેનું સ્વરૂપ કેવું છે? (૧) દ્વીપ સમુદ્રોનું સ્થાન –અધોલોકની ઉપર અને ઊર્ધ્વલોકની નીચે મધ્યમાં ૧૮૦૦યોજન પ્રમાણ જાડાઈ વાળું અને એક રજું પ્રમાણ લાંબું-પહોળું ક્ષેત્ર તિરછાલોક છે. તે તિરછાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર લોક વિભાગ (૨) હીપ-સમુદ્રોનું પ્રમાણ - અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો છે. તે અસંખ્ય દ્વીપ સમુદ્રોની મધ્યમાં જંબૂદ્વીપ છે, તેને ફરતો લવણ સમુદ્ર છે, તેને ફરતો ધાતકીખંડ છે. આ રીતે એક દ્વીપ અને એક સમુદ્ર ક્રમશઃ વીંટળાઈને રહેલા છે. તેમાં અંતિમ દ્વિીપ સ્વયંભૂરમણ દ્વીપ અને તેને ફરતો અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ રીતે તિરછાલોકમાં પ્રથમ દીપ જંબૂદ્વીપ છે અને તેના પછી પ્રથમ સમુદ્ર લવણ સમુદ્ર છે અને અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે, ત્યાર પછી અલોક છે. (૩) દ્વીપ-સમુદ્રોનું સંસ્થાનઃ- સંતાન પ્રવિદ વિહાબા સંસ્થાનની અપેક્ષાએ સર્વ દ્વીપ સમુદ્રો એક સમાન ગોળાકાર છે. ગોળાકારમાં પણ જંબુદ્વીપ મધ્યમાં હોવાથી થાળીના આકારે ગોળ છે. ત્યાર પછીના બધા દ્વીપ-સમુદ્રો વલયાકારે ગોળ છે. આ રીતે જંબૂદ્વીપનું સંસ્થાના અન્ય સર્વદ્વીપ સમુદ્રોના સંસ્થાનથી ભિન્ન છે, તેમ છતાં ગોળાકારની સામ્યતા હોવાથી અને થાળીના આકારનો એક જ દ્વીપ હોવાથી સૂત્રકારે સર્વ દ્વીપ-સમુદ્રોનું સંસ્થાન એક સમાન કહ્યું છે. અસંખ્ય દ્વીપ સમુદ્રઃ અસંખ્ય દ્વીપ–સમુદ્ર Aવદ - સરમણદીપ નદીશ્વર તીર્ષ નદીશ્વર સમુદ્ર ઈન સમુદ્ર - હીર સમ ઉસ પકર સમુદ્ર કાલોલ જય) અસંય પ જખ્ય તપ અને સદા Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૩૪૫ | (૪) દ્વીપ-સમુદ્રોનો વિસ્તાર – વિત્થારો અને વિવિહા વિસ્તારની અપેક્ષાએ સર્વદ્વીપ સમુદ્રોવિવિધ પ્રકારના છે. તે દ્વીપ સમુદ્રોડા કુવા પદુખાણી.. પરસ્પર બમણા, વિસ્તારવાળા છે, જેમ કે– જંબૂદ્વીપનો વિખંભ એક લાખ યોજન છે, લવણ સમુદ્રનો ચક્રવાલવિખંભ(ગોળાકાર પહોળાઈ) બે લાખ યોજન છે, ધાતકી ખંડ દીપ ચાર લાખ યોજનાનો છે, કાલોદધિ સમુદ્ર આઠ લાખ યોજનાનો છે. આ રીતે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સર્વ દ્વીપ-સમુદ્રો બમણા-બમણા વિસ્તારવાળા છે. (૫) દ્વીપ-સમુદ્રોનું સ્વરૂપ - માસમાણ વાવિયા ા પ્રત્યેક દ્વીપોમાં સોના, ચાંદી અને રત્નમય પર્વતો અને સમુદ્રોમાં ચંદ્રદ્વીપ અને સૂર્યદ્વીપ છે. તેમ જ પ્રત્યેક દ્વીપ-સમુદ્રને ફરતી વેદિકા અને વનખંડ છે તેમાં પણ મણિમય તૃણ વગેરે હોય છે. આ રીતે દ્વીપ-સમુદ્રોમાં સુવર્ણમય, રત્નમય, રજતમય અનેક સ્થાનો હોવાથી તે પ્રકાશિત લાગે છે. તે જ રીતે અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્યનો પરિવર્તનશીલ પ્રકાશ અને અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યનો સ્થિર પ્રકાશ પણ છે. જ્યોતિષી વિમાનોના પ્રકાશના કિરણોથી પણ દ્વીપ-સમુદ્રો પ્રકાશિત લાગે છે. તેથી સૂત્રકારે દીપ-સમુદ્ર માટે માસમાપવા એટલે કે પ્રકાશમાન કિરણોથી યુક્ત, આ વિશેષણનો પ્રયોગ કર્યો છે. વેદિકા–વનખંડ - જંબુદ્વીપને ફરતી જગતી–કોટ છે અને તેના શિખરતલ પર વેદિકા(પાળી) છે. ત્યાર પછીના પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને ફરતી એક-એક વેદિકા(પાળી) છે. તે વેદિકાની બંને બાજુ એક-એક, તેમ બે વનખંડ છે. આ રીતે દરેક દ્વીપ અને સમુદ્રની સીમારૂપે વેદિકા અને તેની શોભારૂપે બંને બાજુ વનખંડો છે. જંબૂદ્વીપ અને તેની જગતી:| २ तत्थणं अयं जंबुद्दीवेणामंदीवेसव्व दीवसमुदाणंसव्वब्भंतरए सव्वखुड्डाएवढे तेल्लापूयसंठाणसंठिए, वट्टेरहचक्कवालसंठाणसंठिए, वट्टेफुक्खरकण्णियासंठाणसठिए, वट्टे पडिपुण्णचदसठाणसठिए: एक्कंजोयणसयसहस्सआयामविक्खभेण; तिण्णि जोयणसय सहस्साई,सोलसयसहस्साई, दोण्णि यसत्तावीसे जोयणसए, तिण्णि यकोसे, अट्ठावीसं च धणुसयं,तेरस अंगुलाई, अद्धंगुलकंच किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णंएगाए जगईए सव्वओ समता संपरिक्खित्ते। ભાવાર્થ :- આ જંબુદ્વીપ નામનો દ્વીપ સર્વ દ્વીપ સમુદ્રોમાં આત્યંતર-અંદરનો છે, સર્વથી નાનો છે, ગોળાકાર છે, તળેલા માલપુઆ જેવો ગોળ છે. રથના પૈડા જેવો ગોળ છે, કમળની કર્ણિકા જેવો ગોળ અને પૂનમના પ્રતિપૂર્ણચંદ્ર જેવો ગોળ છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ(૩,૧૬રર૭) યોજન ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, સાડા તેર અંગુલથી કંઈક અધિક છે. આ જંબૂદ્વીપ એક જગતી(કોટ)થી ચારે બાજુથી ઘેરાયેલો છે અર્થાત્ જંબૂદ્વીપને ફરતી એક જગતી છે. | ३ साणंजगई अटु जोयणाइंउड्डउच्चत्तेणं, मूले बारस जोयणाइविक्खंभेणं, मज्झे अट्ठयोजणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं, मूले विच्छिण्णा मज्झे संखित्ता उप्पिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा Page #420 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬] શ્રી જીવાજીવાભિગમ સત્ર णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा समिरीया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । ભાવાર્થ :- જગતી આઠ યોજન ઊંચી છે. તેનો વિસ્તાર(પહોળાઈ) મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરથી પાતળી છે. તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાં જેવો છે. તે સંપૂર્ણ વજરત્નમય છે. તે સ્ફટિક સમાન સ્વચ્છ, ગ્લક્ષણ- ચીકણી, સુકોમળ(મુલાયમ), ઘસેલી, માંજેલી હોય તેમ સુંવાળી, રજ રહિત, મેલ રહિત, કાલિમા રહિત છે. તેની દીપ્તિ નિરાવરણ રૂપે પ્રકાશિત છે. તે અનુપમ પ્રભાયુક્ત છે, દિશા-વિદિશાઓમાં તેના કિરણો ફેલાતા હોવાથી તે અત્યંત શોભનીય, ઉદ્યોતયુક્ત, પ્રસન્નતાજનક,દર્શનીય,મનને ગમે તેવી સુંદર અને મનમાં વસી જાય તેવી અતિ સુંદર છે. |४ सा णं जगई एक्केणं जालकडएणं सव्वओ समंता संपरिक्खित्ता । से णं जालकडए अद्धजोयणं उड्डं उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं सव्वरयणामए अच्छे सण्हे लण्हे जावपडिरूवे । ભાવાર્થ :- જગતીની ચારે બાજુ વિશાળ જાળીકટક(જાળીયુક્ત ગેલેરી) છે. તે અર્ધા યોજન ઊંચો અને પાંચસો ધનુષ પહોળો છે. તે સંપૂર્ણ રત્નમય,સ્વચ્છ, સ્નિગ્ધ,લીસો યાવત્ અતિ સુંદર છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં જબૂદ્વીપ અને તેની જગતીનું કથન છે. તિરછાલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આ જંબૂદ્વીપ સર્વપ્રથમ છે. આ દ્વીપ સર્વથી નાનો છે, તેનાથી આગળના સર્વ સમુદ્રો અને દીપો બમણા-બમણા વિસ્તારવાળા છે. જંબૂદ્વીપ ગોળાકાર સંસ્થાને સ્થિત છે. સૂત્રકારે તે ગોળાકારને અનેક ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કર્યો છે. તેલમાં બનાવેલા માલપૂવા, રથના પૈડાં, કમળની કર્ણિકા, પરિપૂર્ણ ચંદ્રની જેમ આ જંબૂદ્વીપ ગોળ છે. તે ચૂડીના આકારનો ગોળ નથી. તેત્તાપૂયઃ- સૈન્ને પક્ષો પૂર્તતાપૂઃ તેલમાં બનાવેલા પૂડલાને તલાપ કહે છે, તેની સમાન જંબુદ્વીપનું સંસ્થાન સમજવું. આ જંબૂદ્વીપ એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળો છે તથા તેની પરિધિ(પરિક્ષેપ-ઘેરાવો) ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ (૩,૧૬,૨૭) યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ અને સાડાતેર અંગુલથી કાંઈક અધિક છે. (લંબાઈ પહોળાઈથી પરિધિ લગભગ સાધિક ત્રણ ગુણી હોય છે) કંઈક અધિક શબ્દથી પાંચ જવ અને જૂ પ્રમાણનું ગ્રહણ થાય છે. તેમ સૂક્ષ્મ ગણિત કરવાથી સ્પષ્ટ થાય છે. જબલીપની ગતી -આ જંબુદ્વીપની ચારે બાજુ એક જગતી છે. કોઈનગરના સુંદર કોટની જેમ જેબૂદ્વીપને ફરતી જગતી(કોટ) અવસ્થિત છે. તે જગતી સ્ફટિક રત્નમય અને આકાશની સમાન સ્વચ્છ છે. સૂત્રકારે અનેક વિશેષણો દ્વારા તેની સુંદરતાને પ્રગટ કરી છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ર વન ખે જંબુદ્ધીપની જગતી નખંડ લવણસમુદ્ર અંદર હું વનખંડ બહાર 。 }( ) (1) ' સાધ્વી સુબોધિકા પ્રતિપત્તિ-૩: જંબુદ્રીપાધિકાર ૩૪૭ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અછા- આકાશ અને સ્ફટિકની સમાન અત્યંત સ્વચ્છ છે. - ચીકણા તંતુઓથી બનેલા વસ્ત્રની જેમ સ્નિગ્ધ પુદ્ગલ સ્કંધોની બનેલી છે. તા- મુલાયમ વસ્ત્રની જેમ સુંવાળી છે. ઘઊં- ખરસાણથી ઘસેલા પત્થરની પ્રતિમાની જેમ લીસી છે. મા- સુકોમળ શાનથી(પત્થરનો પ્રકાર) ઘસેલી પ્રતિમાની જેમ અત્યંત લીસી છે. ખારવા- સ્વાભાવિક રીતે જ રજ રહિત હોવાથી નીરજ છે. નિર્મલ- આગંતુકમલના અભાવથી નિર્મલ છે. તે સ્થાન શાશ્વત છે, આજુ-બાજુથી ધૂળ,રજ વગેરે ઊડીને તેને મલિન બનાવતા નથી, તેથી તે નિર્મલ છે. fપપ્પા - કોઈપણ પ્રકારની કાલિમાથી રહિત હોવાથી નિષ્પક છે. કિંજરડછાયા- કોઈપણ પ્રકારના ઉપઘાત રહિત. પ્રકાશિત દીપકની જેમ તેનું તેજ પણ ઉપઘાત અને આવરણ રહિત (ચમકતું) છે. સખા - સ્ફટિક રત્નમય હોવાથી પોતાના સ્વરૂપથી જ પ્રભાસંપન્ન છે. સરિયા- તેના કિરણો બહાર નીકળતા હોવાથી તે સમરીચિ-કિરણો સહિત છે. સોયા- બહાર રહેલી વસ્તુઓને પ્રકાશિત કરતી હોવાથી સોધોતા–ઉદ્યોત સહિત છે. પાસાયા- મનને પ્રસન્નતાજનકહોવાથી પ્રાસાદીય છે. રિસનિષ્ણા- તેને જોતાં આંખોને શ્રમ લાગતો નથી તેથી દર્શન યોગ્ય દર્શનીય છે. બહવા- તેનું રૂપ જોનારાના મનને પ્રસન્નતાજનક અને અનુકૂળ હોવાથી અભિરૂપ છે અર્થાત્ અત્યંત કમનીય-અભિલષણીય છે. પડવા- તેનું રૂપ અસાધારણ વિશિષ્ટ જબૂઢીપ જગતી પ્રમાણ:હોવાથી અથવા પ્રતિક્ષણ નવું-નવું જ પ્રતીત| M ટ થતું હોવાથી પ્રતિરૂપ છે, અતિસુંદર છે. તે જગતી ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ છે. પદ્મવર વેદિકા, વનખંડ આદિના વર્ણનમાં| પણ છે નાપતિને પાઠનો પ્રયોગ છે. દરેક સ્થાને તે શબ્દોના અર્થ ઉપર પ્રમાણે જ સમજવા. જંબૂદ્વીપની જગતીનું માપ:- આ જગતી આઠ યોજન ઊંચી અને પૃથ્વીના મૂળ ભાગમાં બાર યોજન પહોળી છે. ઉપર-ઉપર તેની પહોળાઈ ઘટતી જાય છે. એક યોજનની ઊંચાઈ પર તે ૧૧ યોજન પહોળી છે. બે યોજનની ઊંચાઈ પર ૧૦ યોજન પહોળી છે. આ રીતે ક્રમશઃ ઘટતા આઠ યોજનની ઊંચાઈ પર ચાર યોજના —૧૨ ચો. મૂર્ખમાં પહોળાઈ === I mith & Maiyકોને , પદ્મવર વાદક છે. , ' ' 8 8 & w 26 જે Aww Page #423 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩: જબરીપાધિકાર | [ ૩૪૯ ] પહોળી છે અર્થાત્ જગતી મૂળભાગમાં બાર યોજન અને શિખરતલમાં ચાર યોજન પહોળી છે. જગતીનું સંસ્થાન - જગતીનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. ગાયનું પૂંછડું મૂળમાં જાડું હોય છે અને પછી પાતળું થતું જાય છે. તેમ જગતી પણ મૂળમાં પહોળી અને ઉપર-ઉપર જતાં તેની પહોળાઈ ઘટતી જાય છે. જગતીના મધ્યભાગે ગવાક્ષ કટક્ષનો દેખાવ * --> + - ૧ - - A A A A . ગાડ :- જાલ કટક એટલે જાળી સમૂહ. લવણસમુદ્ર તરફ જગતીની ભીંતના મધ્યભાગમાં ચારે બાજુ સર્વ દિશામાં જાળી સમૂહ (ગવાક્ષટક- ગેલરી) છે. તે દેવો અને વિદ્યાધરોના મનોરંજનનું સ્થાન છે. તે ગવાક્ષકટક અર્ધા યોજન ઊંચો અને ૫૦૦ ધનુષ પહોળો છે. તે પણ રત્નમય, સ્વચ્છ, સ્નિગ્ધ, મૃદુ, સુંવાળો, લીસો, રજ રહિત, મેલ રહિત, કાલિમા રહિત, નિરુપઘાતરૂપે પ્રકાશિત આદિ વિશેષણોથી વિશિષ્ટ છે. પદ્મવર વેદિકા - | ५ तीसेणंजगईए उप्पिं बहुमज्झदेसभाए एत्थणंमहई एगा परमवरवेइया पण्णत्ता। साणं पउमवरवेइया अद्धजोयणं उड्ड उच्चत्तेण पंच धणुसयाइविक्खभेण जगईसमिया परिक्खेवेणंसव्वरयणामई अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- જગતીની ઉપર બરોબર મધ્યભાગમાં એક વિશાલ પધવરવેદિકા છે. તે પદ્મવરવેદિકા અ યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. તે સંપૂર્ણતઃ રત્નમય છે. તેની પરિધિ જગતીની ઉપરની પરિધિની સમાન છે. આ પદ્મવરવેદિકા રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. |६ तीसे णं परमवरवेइयाए अयमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वइरामया णेमा, रिटामया पइट्ठाणा, वेरुलियमया खंभा,सुवण्णरुप्पमया फलगा,लोहियक्खमईओ सईओ.वइरामया संधी.णाणामणिमया कलेवरा.णाणामणिमया कलेवरसंघाडा. णाणामणिमया रूवा,णाणामणिमया रूवसंघाडा, अकामया पक्खा, पक्खबाहाओ; जोइरसामया वंसा, वंसकवेल्लुया;रययामईओपट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ सव्वसेयरययामए अच्छायणे । ભાવાર્થ :- પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તે પાવરવેદિકાના નેમભાગ–આત્યંતર Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આધાર યુક્ત પૃથ્વીતલ વજરત્નનો છે, પ્રતિષ્ઠાન–સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણ-રજતના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધ વજ્ર રત્નની છે, તેના અંદરબહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ મણિરત્નના છે, તેના આજુ-બાજુના બધા ભાગો અંક રત્નના છે. તેના ઊભા વાંસા– વળા અને પ્રતિવાંસા—નાના વળા(આડા વળા) જ્યોતિરસ રત્નના છે, પાટીઓ ચાંદીની, ઢાંકણા સુવર્ણના, નળીયા વજ્રરત્નના અને છાપરું રત્નનું છે. ૩૫૦ ' ७ साणं पमवरवेइया एगमेगेणं हेमजालेणं, एगमेगेणं गवक्खजालेणं, एगमेगेणं खिखिणिजालेणं, एगमेगेणं घंटाजालेणं, एगमेगेणं मुत्ताजालेणं, एगमेगेणं मणिजालेणं, एगमेगेणं कणयजालेणं, एगमेगेणं, रयणजालेणं, एगमेगेणं पउमवरजालेणं, सव्वरयणामए णं सव्वओ समंता संपरिक्खित्ता । ભાવાર્થ :- તે પદ્મવર વેદિકાના પ્રત્યેક જાળીયાઓ સુવર્ણની માળાઓથી, તેમજ ગવાક્ષાકાર રત્નો, ઘૂઘરીઓ, ઘંટડીઓ, મોતીઓ, મણિઓ, કનક-સુવર્ણવિશેષ, ચાંદી અને રત્નમય પદ્મ કમળોની લાંબી-લાંબી માળાઓથી પરિવેષ્ટિત છે. ८ तेणंजाला तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया णाणामणिरयणविविह हारद्धहारउवसोभियसमुदया ईसं अण्णमण्णमसपत्ता पुव्वावरदाहिणउत्तरागएहिं वाएहिं मंदागं-मंदागं एज्जमाणा-एज्जमाणा, कंपिज्जमाणा- कंपिज्जमाणा, लंबमाणा-लंबमाणा, पझमाणा- पझंझमाणा, सद्दायमाणा-सद्दायमाणा तेणं ओरालेणं मणुण्णेणं कण्णमण- णिव्वुइकरेणं सद्देणं सव्वओ समता आपूरेमाणा- आपूरेमाणा सिरीए अईव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति । ભાવાર્થ:- તે માળાઓ તપનીય(લાલ) સુવર્ણના દડાઓથી અલંકૃત છે, સુવર્ણ પ્રતરથી મઢેલી છે, વિવિધ પ્રકારના મણિ-રત્નોના અનેકવિધ હારો-અર્ધ હારોથી સુશોભિત છે. પરસ્પર એકબીજાની નજીક-નજીક રહેલી તે માળાઓ પૂર્વી, પશ્ચિમી, ઉત્તરી અને દક્ષિણી વાયુથી ધીમે-ધીમે હલ્યા કરે છે, કંપાયમાન રહે છે અને કંપિત થવાના કારણે હવામાં લહેરાતી રહે છે, પરસ્પર ટકરાવવાથી શબ્દાયમાન તે માળાઓ મધુર, ઉદાર, મનોહર, કર્ણપ્રિય, મનને સુખદાયી ધ્વનિથી સર્વ દિશાઓને પૂરિત કરતી પોતાની શોભાથી અત્યંત સુશોભિત થઈ રહી છે. ९ तीसे णं पडमवरवेइयाए तत्थ-तत्थ देसे तर्हि तहिं बहवे हयसंघाडा गयसंघाड णरसंघाडा किण्णरसंघाडा किंपुरिससंघाडा महोरगसंघाडा गंधव्वसंघाडा वसहसंघाडा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । तीसे णं पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तर्हि तहि बहवे हयपंतीओ तहेव जाव पडिरूवाओ । एवं हयवीहीओ जावपडिरूवाओ । एवं हयमिहुणाइं जावपडिरूवाइं । ભાવાર્થ:- તે પદ્મવર વેદિકાની ઉપર ઠેકઠેકાણે રત્નમય, ઘાટીલા અશ્વસંઘાટ–બબ્બે સમાન લિંગી અશ્વ યુગલ તેમજ હાથી, નર, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, વૃષભના સમાન લિંગી યુગલોના ચિત્રો છે. તે સ્વચ્છ યાવત્ અતિસુંદર છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | उ५१ । તે પઘવર વેદિકાની ઉપર ઠેકઠેકાણે એક હારમાં ગોઠવાયેલા સમાન લિંગી અશ્વાદિની પંક્તિઓ છે. તે જ રીતે બહારમાં ગોઠવાયેલા સમાન લિંગી અશ્વાદિની વીથિઓ છે અને અશ્વાદિનામિથુન-નરમાદાના યુગલોના ચિત્રો છે. તે સ્વચ્છ થાવ અતિસુંદર છે. १० तीसेणं पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहिं बहवेपउमलयाओणागलयाओ एवं असोगचपगचूयवण-वासतियअइमुत्तगकुंदलयाओसामलयाओणिच्चकुसुमियाओ जावसुविभक्तपिंडमजस्विडिसकधरीओसव्वरयणामईओ अच्छाओ जावपडिरूवाओ। [तीसेणपउमवरव्याएतत्थतत्थ देसेतहिंतहिं बहवेअक्खयसोत्थिया पण्णत्ता सव्वरयणामया अच्छा जाव पडिरूवा।] ભાવાર્થ :- પાવરવેદિકા પર ઠેકઠેકાણે પદ્મલતા નાગલતા, અશોકલતા, ચંપકલતા, આમ્રવને લતા, વાસંતીલતા, અતિમુક્તકલતા, કુંદલતા, શ્યામલતા વગેરે લતાઓ છે. તે લતાઓ છએ ઋતુઓમાં પુષ્પિત વાવત સુવિભક્ત, વિશિષ્ટ મંજરી રૂપી મુગટને ધારણ કરનારી છે. તે લતાઓ સંપૂર્ણપણે રત્નોની બનેલી થાવત સુંદર અને અતિ સુંદર છે. તેિ પદ્મવરવેદિકામાં અનેક સ્થાને અક્ષય સ્વસ્તિક છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપણ છે]. | ११ सेकेणटेणं णं भंते ! एवं वुच्चइ-पउमवरवेइया-पउमवरवेइया? गोयमा ! पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तहिं-तहिं वेइयासु वेइयाबाहासु वेइयासीसफलएसुवेइयापुडतरेसु खंभेसुखंभबाहासुखंभसीसेसुखंभपुडतरेसुसूईसु सूईमुहेसु सूईफलएसुसूईपुडतरेसु पक्खेसु पक्खबाहासु पक्खपुडतरेसु बहूई उप्पलाई पउमाई जावसहस्सपत्ताइ सव्वरयणामयाइं अच्छाई जावपडिरूवाइ महया महया वासिक्कच्छत्त समाणाइं पण्णत्ताईसमणाउसो ! से तेणटेणं गोयमा ! एवं वुच्चइ पउमवरवेइया-पउमवरवेइया। भावार्थ :- प्रश्न- भगवन् ! ते ५भवरवेािने ५भवरवेशि भाटे ४३ छ ? 612- गौतम! वहिनी भूमि, वहिनीसाहसी(4541), वहिना पाटियामो, तेना અંતરાલો, સ્તંભો, સ્તંભના પડખાઓ, સ્તંભના શિખરો, સ્તંભના અંતરાલો, ખીલાઓ, ખીલાના ટોપકાઓ, ખીલાથી જોડાયેલા પાટિયાઓ, ખીલાઓના અંતરાલો, તેના પડખા, પડખાના પ્રાંત ભાગો, તેના અંતરાલો વગેરે ખૂલેલા છત્ર જેવા વિકસિત મોટા-મોટા રત્નમય, સ્વચ્છ, અતિસુંદર ઉત્પલ પદ્મ યાવત્ હજાર પાંખડીવાળા કમળોથી શોભી રહ્યા છે. તેથી હે આયુષ્યમાન શ્રમણ ! આ વેદિકાને પાવરવેદિકા કહેવામાં आवछ. | १२ पउमवरवेइया णं भंते ! किं सासया असासया? गोयमा ! सिय सासया सिय असासया। सेकेणटेणं भंते ! एवं वुच्चइ-सिय सासया सिय असासया? गोयमा ! दव्वट्ठयाए सासया; वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं फासपज्जवेहिं असासया;सेतेणटेणंगोयमा !एवं कुच्चइ-सियसासया सिय असासया। भावार्थ:-प्रश्न-भगवन ! ५भवरवाशाश्वत छअशाश्वत छ? 612-गौतम!ते Page #426 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ર ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કથંચિતુ શાશ્વત છે અને કથંચિતુ અશાશ્વત છે? પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પાવરવેદિકા શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે? ઉત્તરહે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત છે અને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. હે ગૌતમ! તેથી આ પ્રમાણે કહેવાય છે કે પાવરવેદિકા શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. |१३ पउमवरवेइयाणं भंते ! कालओ केवचिरंहोइ ? गोयमा !ण कयाविणासी,ण कयाविणत्थि,ण कयाविण भविस्सइ । भुविंच, भवइ य, भविस्सइ य । धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा पउमवरवेइया। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!પદ્મવરવેદિકાની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!આ પધવરવેદિકા ભૂતકાળમાં ક્યારે ય ન હતી, તેમ નથી; વર્તમાનમાં ન હોય, તેમ નથી અને ભવિષ્યમાં ક્યારે ય હશે નહીં, તેમ પણ નથી. તે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પદ્મવર વેદિકાનું વિસ્તૃત વર્ણન અને તેના નામ હેતુનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે. પ૩મવરવેડ્યા-જગતીની ઉપર બરાબર મધ્યમાં ફરતી વલયાકારે વેદિકા(પાળી) છે અને વેદિકા પર અનેક રત્નમય શાશ્વતા શ્રેષ્ઠ કમળો છે. આ પદ્મકમળોના કારણે તેનું નામ પાવરવેદિકા છે. પરવરદિવો કેવમોનમનિ- તે વેદિકા દેવોની ભોગભૂમિ છે. તે અર્ધા યોજન ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી છે. તે જગતીની ઉપર મધ્યમાં હોવાથી તેની પરિધિ જગતીના ઉપરના ભાગની મધ્ય પરિધિની સમાન છે. તે વેદિકા સંપૂર્ણ રત્નમય છે. તેના વિવિધ વિભાગો સુવર્ણ, રૂપ્ય કે રત્નમય છે. તે વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, લાંબી માળાઓથી સુશોભિત, અનેક પદ્મોથી આકર્ષિત, રમણીય, દર્શનીય, અતિ સુંદર છે. તેનું વિસ્તૃત વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તે પાવરવેદિકા દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલ શાશ્વત છે અને વર્ણાદિની અપેક્ષાએ અશાશ્વત છે. તેની શાશ્વતતા પ્રદર્શિત કરવા સૂત્રકારે ધ્રુવાદિ સાત વિશેષણોનો પ્રયોગ કર્યો છે. યુવા = તે ત્રિકાલશાશ્વત હોવાથી ધ્રુવ છે.fપાયથા = તે ધ્રુવ હોવાથી સદાને માટે સ્વ સ્વરૂપમાં સ્થિત રહે છે, તેથી તેનિયત છે. તથા = તેનિયત હોવાથી જ શાશ્વત રહે છે. અજહુવા = ગંગાસિંધુના પ્રવાહમાં રહેલા પંડરીક દ્રહની જેમ અનેક પુગલોનું વિઘટન થવા છતાં તેમાં તેટલા જ પ્રમાણના અન્ય પુલો આવી જવાથી તેના સ્વરૂપનો કયારે ય વિનાશ થતો નથી, તેથી તે અક્ષય છે. અબ્બયા = પોતાના સ્વરૂપથી અંશ માત્ર પણ ચલિત થતી ન હોવાથી અવ્યય છે. ફિયા =માનુષોત્તર પર્વતની બહારના અર્થાતુઅઢીદ્વીપની બહારના સમુદ્રોની જેમ સ્વપ્રમાણમાં સ્થિત હોવાથી અવસ્થિત છે. અઢીદ્વીપની બહારના સમુદ્રોમાં ભરતી કે ઓટ આવતી નથી, તેથી તેનું પ્રમાણ એક સમાન રહે છે. તે જ રીતે પદ્મવરવેદિકા પણ સદાને માટે અવસ્થિત છે.fશ્વ = પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની જેમ સ્વ સ્વરૂપમાં સ્થિત રહેવાથી નિત્ય છે. તેના સ્વરૂપમાં કદાપિ કોઈપણ પ્રકારની વિકૃતિ આવતી નથી. Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર વનખંડ: १४ तीसे णं जगई उप्पि बाहिं पउमवरवेइयाए एत्थ णं एगे महं वणसंडे पण्णत्तेदेसूणाई दो जोयणाइं चक्कवालविक्खंभेणं जगईसमिए परिक्खेवेणं, किण्हे किन्होभासे णीले णीलोवभासे, हरिए हरिओभासे, सीए सीओभासे, णिद्धे णिद्धोभासे, तिव्वे तिव्वोभासे किण्हे किण्हच्छाए, णीले णीलच्छाए, हरिए हरियच्छाए, सीए सीयच्छाए, णिद्धे णिद्धछाए, तिव्वे तिव्वच्छाए घणकडियकडच्छाए रम्मे महामेहणिकुरंबभूए । ૫૩ ભાવાર્થ :- તે જગતીની ઉપર અને પદ્મવર વેદિકાની બહાર એક વિશાળ વનખંડ છે. તે વનખંડનો ચક્રવાલ વિધ્યુંભ–ગોળ વિસ્તાર કંઈક ન્યૂન બે યોજન છે. તેની પરિધિ જગતીની પરિધિની સમાન છે. તે વનખંડ કૃષ્ણવર્ણવાળો અને કૃષ્ણ કાંતિવાળો, નીલો અને નીલ કાંતિવાળો, લીલો અને લીલી કાંતિવાળો, શીત વાયુના સ્પર્શવાળો અને શીતલ કાંતિવાળો, સ્નિગ્ધ અને સ્નિગ્ધ કાંતિવાળો, તીવ્ર અને તીવ્ર કાંતિવાળો, કૃષ્ણ અને કૃષ્ણછાયાવાળો, નીલ અને નીલછાયાવાળો, લીલો અને લીલી છાયાવાળો શીતલ અને શીતલ છાયાવાળો, તીવ્ર અને તીવ્ર છાયાવાળો, વૃક્ષોની શાખાઓ પરસ્પર મળી ગઈ હોવાથી ગીચ, રમ્ય અને મહામેઘના સમૂહ જેવો જણાય છે. १५ ते णं पायवा मूलवतो कंदवतो खंधवंतो तयावंतो सालवतो पवालवंतो पत्तवंतो, पुष्कवतो, फलवतो, बीयवंतो अणुपुव्व-सुजाय रुइल- वट्टभाव परिणया एगखंधी असा प्पसाह-विडिमा, अणेगणरवाम-सुप्पसारियअगेज्झ घण-विउलवट्टखंधा अच्छिद्दपत्ता अविरलपत्ता अवाईणपत्ता अणईइपत्ता णिद्धूय जरढपुडपत्ता, णवहरियभिसंत पत्तंभारधा गंभीरदरिसणिज्जा उवविणिग्गय णव तरुण पत्त-पल्लव कोमुलज्जल- चलंत किसलयसूमाल - पवालसोहियवरंकुरग्गसिहरा, णिच्चं कुसुमिया, णिच्चं मउलिया णिच्चं लवइया णिच्चं थवइया, णिच्चं गोच्छिया णिच्चं जमलिया णिच्चं जुवलिया णिच्चं विणमिया णिच्चं पणमिया, णिच्चं सुविभत्त पडिमंजरि वर्डेसग धरा, णिच्चं कुसुमिय-मडलिय-लवइयथवइयगुलइय-गोच्छिय- जमलिय-जुगलियविणमियपणमिय- सुविभत्त-पडिमंजरिवडेसगधरा । ભાવાર્થ:- વનખંડના વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા અર્થાત્ ઉંડા ફેલાયેલા મૂળવાળા છે. તે જ રીતે તે વૃક્ષો પ્રશસ્ત કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપળ, પત્ર, ફૂલ, ફળ અને બીજોવાળા છે. અનુક્રમે દૂર-દૂર ફેલાયેલી શાખાને કારણે ગોળ-ગોળ દેખાતાં તે વૃક્ષો સુંદર, સુજાત અને સોહામણા પ્રતીત થાય છે. તે વૃક્ષો એક સ્કંધવાળા, અનેક શાખા, પ્રશાખા અને વિડિમા(મુખ્ય શાખા)વાળા છે. તે વૃક્ષો, અનેક પુરુષો પોતાના ફેલાવેલા બાહુ દ્વારા ગ્રહણ ન કરી શકે તેટલા વિશાળ અને ગોળ સ્કંધવાળા છે. તે વૃક્ષોના પાંદડા છિદ્રથી રહિત છે, બે પાંદડાઓ વચ્ચે જગ્યા ન રહે તેવા અવિરલ છે, તે વાયુથી ખરી જતાં નથી. તેને ઈતિ રોગ થતો નથી, તેના જીર્ણ—સફેદ થઈ ગયેલા અર્થાત્ સૂકાઈ ગયેલા પાંદડા હવાથી ખરી પડે છે. નવા ઉગેલા, લીલા દેદીપ્યમાન પાંદડાઓના સમૂહથી ગાઢ છાયા રૂપ અંધકારના કારણે તે વૃક્ષો રમણીય, દર્શનીય લાગે છે. તે વૃક્ષોના અગ્રભાગ નિરંતર ઉગતા નવ તરુણ પલ્લવોથી; કોમળ, મનોજ્ઞ, ઉજજવલ, કંપાયમાન કિસલયોથી; કોમળ પ્રવાલોથી અને પલ્લવાંકુરોથી શોભાયમાન લાગે છે. તે વૃક્ષો હંમેશાં કુસુમિત–પુષ્પોથી યુક્ત, સદા મુકુલિત–કળીઓથી Page #428 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪] શ્રી જીવાજીવાભિગમ સત્ર યુક્ત, નિત્ય પલ્લવિત, હંમેશા ગુલ્પિત, સ્તબકિત, ગુચ્છિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત(ફળોના ભારથી નમેલા) પ્રણમિત (ફળના ભારથી વિશેષ રૂપે નમેલા), સુવિભક્ત મંજરી રૂ૫ મુગુટને ધારણ કરીને રહે છે. આ રીતે તે વૃક્ષો હંમેશા કુસુમિત, મુકુલિત, પલ્લવિત, સ્તબકિત, ગુલ્મિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત બનેલા સુવિભક્ત પિંડવાળી મંજરી રૂપ મુગટને ધારણ કરીને રહે છે. |१६ सुयबरहिण-मयणसलागा-कोइल-कोरंग-भिंगारगकोंडलग-जीवंजीवगणंदिमुह कविलपिंगलक्ख कारंडकचक्कवायकलहंससारसअणेगसउणगणमिहुणविरइय सदुण्णइयमहुरसणाइयसुरम्मासपिडियदरियभमस्महुयरिपहकरापरिलिंतयमाण मत्तछप्पय कुसुमासवलोलमहुरगुमगुमायंतागुंजतदेसभागा अभितस्पुप्फफलगा बाहिरपत्तछण्णा पत्तेहि यपुप्फेहि य ओच्छण्ण पलिच्छण्णाणीरोगा अकंटयासाउफला णिद्धफलाणाणाविहगुच्छ गुम्ममडवगसोहिया विचित्तसुहकेउबहुला। ભાવાર્થ - તે વૃક્ષોની ઉપર પોપટ યુગલો, મયુર યુગલો, મેના યુગલો, સલાગા યુગલો, કોયલ યુગલો, કોરંગ, મૃગાંરક, કોંડલક, જીવંજીવ, નંદીમુખ કપિલ, પિંગલાક્ષ અને કાદંડક(આ પક્ષીઓના નામ વિશેષ છે, તેના યુગલો), ચકવાક યુગલો, કલહંસ યુગલો, સારસ યુગલો, ઇત્યાદિ અનેક પક્ષી યુગલો ઉચ્ચ સ્વરે કિલકિલાટ કરતા રહે છે, તેનાથી તે વૃક્ષોની સુંદરતામાં વધારો થાય છે. મધનો સંગ્રહ કરનારા ઉન્મત ભમરાઓ અને ભમરીઓનો સમુદાય તેના ઉપર ગુંજારવ કરતો રહે છે. અન્ય સ્થાનોથી આવીને રસપાનથી ઉન્મત ભમરાઓ પુષ્પપરાગના પાનમાં મસ્ત બનીને મધુર-મધુર ગુંજારવથી તે વૃક્ષોને ગુંજતા રાખે છે. તે વૃક્ષોના ફૂલો અને ફળો તેની જ ઘટામાં છુપાયેલા રહે છે અને પાંદડા બહારના ભાગમાં રહે છે, આ રીતે તે વૃક્ષો, પત્રો અને પુષ્પોથી આચ્છાદિત-પ્રચ્છાદિત રહે છે. તે વૃક્ષો સર્વ પ્રકારના રોગોથી રહિત અને કાંટાઓથી રહિત છે. તેના ફળ સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તે વૃક્ષો સમીપવર્તી વિવિધ પ્રકારના ગુચ્છોથી, ગુલ્મોથી, લતા મંડપોથી સુશોભિત રહે છે. તેના પર અનેક પ્રકારની ધજાઓ ફરફરતી રહે છે. | १७ वावी-पुक्खरिणि-दीहियासुय सुणिवेसियरम्मजालघरगा; पिंडिम,णीहारिमंसुगंधि सुहसुरहिमणोहरच महया गधद्धणि मुयता सुहसेकेउबहुला अणेगसगङरहजाण-जुग्ग सीयासदमाणियपडिमोयणासुरम्मा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। ભાવાર્થ:- તે વનમાં યથાસ્થાને વાવડીઓ, ગોળાકાર પુષ્કરિણીઓ અને દીધિકાઓ–લાંબી વાવડીઓમાં અનેક સુંદર જાળગૃહ છે. તે જાળગૃહમાં પિંડીભૂત સુગંધી પદાર્થો અને સુગંધ પ્રસરાવતા સુગંધી પદાર્થો છે તેમાંથી શુભવિશિષ્ટ, મનોહર સુગંધ ફેલાતી રહે છે. તેમાં અનેક સુખકર માર્ગો છે તથા ત્યાં અનેક પ્રકારની ધ્વજાઓ ફરફરતી રહે છે. તે જાલગૃહમાં અનેક ગાડા, રથ, યાન, યુગ્ય (ગોલ્લદેશ પ્રસિદ્ધ જંપાન) શિબિકા અને ચંદમાનિકા વગેરે વાહનો રાખવામાં આવે છે. આ રીતે તે જાલગૃહ સુરમ્ય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. |१८ तस्स णं वणसंडस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा मुइंगपुक्खरे इ वा सरतले इवा करतले इवा आयसमंडले इवा चंदमंडलेइवासूरमंडलेइवाउरब्भचम्मेइवा,उसभचम्मेइवा वराहचम्मेइ वासीहचम्मे Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ જેબૂઢીપાધિકારી [ ૩૫૫ ] इवा वग्घचम्मेइ वा विगचम्मे इ वा दीवियचम्मेइ वा अणेगसंकुकीलगसहस्सवितते। आवङपच्चावङसेढी-पसेढी-सोत्थियसोवत्थिय पूसमाण-वद्धमाणग-मच्छंडक मकरंडकजारमास्फुल्लावलिपउमपत्तसागरतरंगवासतिलयपउमलय भत्तिचित्तेहिंसच्छाएहिं समिरीएहिं णाणाविहपंचवण्णेहिं मणीहि यतणेहि य उवसोहिए तंजहा-किण्हेहिं जाव सुक्किलेहि। ભાવાર્થ - તે વનખંડની અંદર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગ મુજ–ઢોલના ઉપરના ભાગ, મૃદંગના ઉપરના ભાગ, પરિપૂર્ણ સરોવરના ઉપરના ભાગ, હાથની હથેળી, અરિસાનું ઉપરીતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ જેવો સમતલ હોય છે. ઘેટાના, બળદના, વરાહ–ભૂંડના, સિંહના, વાઘના, વરુના અથવા બકરાના અને દીપડાના ચામડાને શંકુ જેવા હજારો મોટા ખીલાઓથી ટીપીને, ખેંચીને અત્યંત સમતલ બનાવેલા પૂર્વોક્ત પશુઓના ચામડાની જેમ ત્યાંની ભૂમિ અત્યંત સમતલ હોય છે. તે વનખંડોનો ભૂમિ ભાગ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્પમાણવ, વર્ધમાનક કોડીયાનું સંપુટ, મત્યંડક, મકરંડક–મસ્ય અને મગર મુખ, જારમાર-એક પ્રકારનું જલચર પ્રાણી, ખીલેલા પુષ્પોની પંક્તિ, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદ્મલતા, આદિ વિવિધ ચિત્રોથી તે ચિત્રિત છે. ત્યાંની ભૂમિ કાંતિવાળા, ઉત્કટ પ્રભાવાળા, તેજસ્વી કિરણોવાળા અને તેજના અંબારથી ભરેલા કાળા યાવત શ્વેત વર્ણના, આ રીતે પંચવર્ણી મણિઓથી સુશોભિત રહે છે. | १९ तत्थ णं जेते किण्हा मणी यतणा य तेसिंणं इमेयारूवेवण्णावासे पण्णत्ते-से जहाणामए जीमूए इवा, अंजणे इवा,खंजणे इवा, कज्जलेइवा,मसी इवा, गुलिया इवा,गवलेइवा,गवलगुलिया इवा, भमरेइवा,भमरावलिया इवा, भमरपत्तगयसारे इवा, जंबूफलेइवा, अदारिटेइवा, परपुढे इवा,गए इवा,गयकलभेइवा, कण्हसप्पे इवा, कण्हकेसरे इवा, आगासथिग्गले इवा, कण्हासोए इवा, किण्हकणवीरे इवा, कण्हबंधुजीवए इवा, भवे एयारूवे सिया? । गोयमा ! णो इणढे समढे । ते णं कण्हामणी य तण्हा य इत्तो इट्ठतराए चेव कततराए चेव पियतराए चेव मणुण्णतराए चेव मणामतराए चेव वण्णेणं पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન-તે મણિ અને તૃણોમાં જે કાળાવર્ણના મણિ અને તૃણો છે, તેનો વર્ણ પાણીથી ભરેલા વાદળા, અંજન-કાળો સુરમો કે અંજન રત્ન, ખંજન-દીવાની મશ, ગાડાનું કીલ, કાજલ, મશ, મશ ગુટિકા, પાડાના શીંગડા, પાડાના શિંગડાંની ગુટિકા, ભમરો, ભમરાઓની પંક્તિ, ભમરાઓની પાંખોનો સાર ભાગ, જાંબુનું ફળ, કાચા અરીઠા અથવા કાગડાના નાના બચ્ચા, કોયલ, હાથી, મદનીયું, કાળો સર્પ, કાળું બકુલ(કેસર), શરદ કાલીન આકાશ ખંડ, કાળું અશોક વૃક્ષ, કાળી કણેર, કાળા બંધુજીવક(બપોરિયા) જેવો કાળો હોય છે? ઉત્તર- હે ગૌતમ! એ પ્રમાણે નથી, તે મણિઓ અને તૃણોનો વર્ણ તેનાથી પણ અધિક ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હોય છે. | २० तत्थ णंजे ते णीलगा मणी य तणा य तेसिं इमेयारूवे वण्णावासे पण्णत्ते-से जहाणामए भिंगेइवा, भिंगपत्तेइवा, चासेइवा, चासपिच्छेइवा,सुए इवा,सुयपिच्छे Page #430 -------------------------------------------------------------------------- ________________ | उ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર इवा, णीली इवा, णीलीभेए इवा, णीलीगुलिया इवा, सामाएइ वा, उच्चंतए इवा, वणराई इवा, हलधरवसणे इवा, मोरग्गीवा इवा, पारेवयगीवा इवा, अयसिकुसुमेइ वा, वाणकुसुमे इवा, अंजणकेसियाकुसुमे इवा, णीलुप्पले इ वा, णीलासोए इवा, णीलकणवीरे इवा, णीलबंधुजीवएइवा, भवे एयारूवेसिया? ___णो इणढे समढे । तेसिं णंणीलगा मणी य तणा य एत्तो इट्ठतराए चेव कंततराए चेव जाववण्णेणं पण्णत्ते। भावार्थ:-प्रश्न-ते मशिमोसनेतृमां नीलामशिने त छ, तेनोवा शुभुगी2-५iવાળું નાનું જીવડું(નીલો ભમરો), નીલા ભ્રમરની પાંખ, ચાસ પક્ષી, ચાસ–ચાતક પક્ષીની પાંખ, પોપટ–નીલ પોપટની પાંખ, નીલ ગુટિકા, શ્યામાક–નીલ ગળી, નીલખંડ નામનું ધાન્ય વિશેષ, નીલો દંતરાગ- દાંત રંગવાનું નીલાવર્ણનું ચૂર્ણ નીલવનરાજી, બલભદ્રનું નીલું વસ્ત્ર, મોરની ડોક, કબૂતરની ડોક, અળસીના ફૂલ, બાણ પુષ્પ, અંજન કેશિકાના ફૂલ, નીલ કમલ, નીલ અશોક, નીલુ કણેર, નીલા બંધુ જીવક જેવો નીલો હોય છે? ઉત્તર- હે ગૌતમ! એ પ્રમાણે નથી. તે મણિઓ અને તૃણોનો નીલો વર્ણ તેનાથી પણ અધિક 5ष्ट, त, प्रिय, मनोसने मनो २ डोय छे. | २१ तत्थ णंजेते लोहितगा मणीयतणा यतेसिंणं अयमेयारूवेवण्णावासे पण्णत्तेसे जहाणामए ससकरुहिरे इवा, उरभरुहिरे इवा, णररुहिरे इवा, वराहरुहिरे इवा, महिसरुहिरेइवा, बालिंदगोवए इवा, बालदिवागरेइवा,संझब्भरागेइवा,गुंजद्धरागे इवा, जाइहिंगुलुए इवा, सिलप्पवाले इवा, पवालंकुरे इवा, लोहितक्खमणी इवा, लक्खारसएइवा, किमिरागरत्त कबलेइवा,चीणपिट्ठरासी इवा, जासुयणकुसुमेइवा, किंसुयकुसुमे इवा, पारिजायकुसुमे इवा, रत्तुप्पले इवा,रत्तासोगेइवा,रत्तकणवीरेइ वा, रत्तबधुजीवे इवा, भवे एयारूवे सिया? गोयमा !णोइणटेसमटे । तेसिंणंलोहियगाणंमणी यतणा य एत्तो इट्ठतराए चेव जाववण्णेण पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે મણિઓ અને તૃણોમાં જે લાલ વર્ણના મણિઓ અને તૃણો છે. તેનો વર્ણ શું સસલાના લોહી, ઘેટાના લોહી, મનુષ્યના લોહી, ભૂંડના લોહી, ભેંસના લોહી(જેવો), બાલ ઇન્દ્રગોપ 8151,6हित थतो सूर्य, संध्यासीन, [-यहीनोमो माग, शुद्ध डिंगणो, शिक्षा-प्रवास (अॅu), પ્રવાલાÉર–નવીન ઉત્પન્ન થયેલા પ્રવાલના કુંપળ, લોહિતાક્ષ મણિ, લાખનો રસ, કૃમિરાગ-લાલકૃમિમાંથી બનાવેલા અત્યંત ઘેરા લાલ રંગથી રંગેલા કંબલ, સિંદૂર વિશેષનું ચૂર્ણ, જપા કુસુમ, કેસૂડાના ફૂલ, પારિજાતના ફૂલ, લાલ કમળ, લાલ અશોક, લાલ કણેર, લાલ બંધુજીવક જેવો લાલ હોય છે? - ઉત્તર– હે ગૌતમ ! એ પ્રમાણે નથી. તે લાલ મણિઓનો અને તણોનો વર્ણ તેનાથી પણ અધિક अष्ट, त, प्रिय, मनोश मने मनो २ डोय छे. | २२ तत्थ णजे ते हालिद्दगा मणी यतणा य तेसिं णं इयमेया वण्णावासे पण्णत्ते-से जहाणामए चंपए इवा, चंपगछल्ली इवा, चंपगभेए इवा, हालिद्दा इवा, हालिद्दभेए Page #431 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | उ५७ | इवा,हालिगुलिया इवा, हरियालेइ वा हरियालभेएइवा, हरियालगुलिया इवा, चिउरे इवा, चिउरंगरागेइ वा, वरकणगे इवा, वरकणगणिघसे इ वा वरपुरिसवसणे इवा, सल्लइकुसुमे इवा, चपाकुसुमे इ वा, कुहुडियाकुसुमे इ वा, कोरटकदामे इ वा तडवडाकुसुमेइवा, घोसाडियाकुसुमेइवा,सुवण्णजुहियाकुसुमे इवा, सुहिरण्णयाकुसुमे इवा(कोरटवरमल्लदामे इवा), बीयगकुसुमे इवा, पीयासोएत्तिइवा, पीयकणवीरेइ वा, पीयबंधुजीवए इवा, भवे एयारूवे सिया? णोइणढे समढे । तेणं हालिद्दा मणी यतणा य एत्तो इद्रुतराए चेव जाववण्णेणं पण्णत्ता। ભાવાર્થ:- તે મણિઓ અને તણોમાં જે પીળા વર્ણના મણિઓ અને તૃણો છે, તેનો વર્ણ શું સુવર્ણ ચંપાનું વૃક્ષ, સુવર્ણ ચંપાની છાલ, સુવર્ણ ચંપાના અંદરના ભાગ(કેવો), હળદર, હળદરનો અંદરના ભાગ, હળદરના સારની ગુટિકા, હરિતાલ–એક પ્રકારની પૃથ્વી, હરિતાલખંડ, હરિતાલની ગુટિકા, ચિકરપીળા રંગનું દ્રવ્ય વિશેષ, ચિકુરથી મિશ્રિત રંગ, શુદ્ધ સુવર્ણની કસોટી પરની રેખા, વાસુદેવનાં વસ્ત્ર, શલ્લકીના ફૂલ, ચંપાના ફૂલ, કોળાના ફૂલ, કોરંટ ફૂલની માળા, આવળ-તડવડાના(આંબળા) ફૂલ, તુરિયાના ફૂલ, સુવર્ણ જુહીના ફૂલ, સુહિરણ્યક–સોના જૂહીનાં ફૂલ, બીજકવૃક્ષનાં ફૂલ, પીળા અશોક, પીળા કણેર, પીળા બંધુજીવક જેવો પીળો હોય છે? હે ગૌતમ! એ પ્રમાણે નથી. તે પીળા મણિઓ અને તૃણો તેનાથી અધિક ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વર્ણવાળા હોય છે. | २३ तत्थ णं जे ते सुक्किलगा मणी य तणा य तेसिं णं अयमेयारूवे वण्णावासे पण्णत्ते-से जहाणामए अंके इवा संखेइवा, चंदे इवा, कुंदे इवा, कुमुए इवा, दगरए इवा दहिघणे इवा,खीरेइवा,खीरपूरेइवा हसावली इवा,कोचावली इवा, हारावली इवा, बलायावली इवा, चंदावली इवा, सारइयबलाहाए इवा, धंतधोयरुप्पट्टे इवा, सालिपिट्ठरासी इवा, कुंदपुप्फरासी इवा, कुमुयरासी इवा,सुक्कछिवाडी इ वा, पेहुणमिजाइवा,भिसेइवा,मुणालिया इवा,गयदतेइवा,लवंगदलेइवा, पोडरीयदले इवा, सिंदुवारमल्लदामे इवा,सेयासोए इवा,सेयकणवीरे इवा, सेयबंधुजीवए इवा, भवे एयारूवे सिया? गोयमा ! णो इणढे समढे । तेणं सुक्किला मणी यतणा य एत्तो इट्ठतराए चेव जाववण्णेणपण्णत्ता। ભાવાર્થ:- તે મણિઓ અને તૃણોમાં જે સફેદ વર્ણવાળા મણિઓ અને તૃણો છે, તેનો વર્ણ શું અંતરત્ન, शंप, यंद्र,नां समुह-श्वेत भण, ओसलिंह, भी गयेलाही, दूध, दूधनाश, सोनी पंडित, ક્રૌંચ પક્ષીઓની પંક્તિ, મુક્તાહારોની પંક્તિ, બગલાની પંકિત, ચંદ્રોની પંક્તિ, શરદ ઋતુના વાદળા, અગ્નિમાં તપાવેલી અને પાણીમાં ધોયેલી ચાંદીની પાટ, ચોખાના લોટના ઢગલા, કુંદના ફૂલોના સમૂહ, કુમુદોનો સમૂહ, સેમ-વાલની સૂકી શિંગોની ફળી, મોરપીંછની મધ્યમાં રહેલો ચંદ્રક, મૃણાલ, મૃણાલિકા, Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હાથીદાંત, લવીંગના પાંદડા, પુંડરિક(સફેદ કમળ)ની પાંખડીઓ, સિંદુવારના ફૂલોની માળા, સફેદ અશોક, સફેદ કણેર, સફેદ બંધુજીવક જેવો શ્વેત હોય છે? गौतम ! मे प्रमाण नथी. ते माशिमो अने तृपोनो वतिनाथी ५ अघि ६ष्ट, त, प्रिय, મનોજ્ઞ અને મનોહર હોય છે. २४ तेसिं णं भंते ! मणीण यतणाण य केरिसए गंधे पण्णत्ते? गोयमा !सेजहाणामए-कोटपुडाण वा,पत्तपुडाण वा,चोयपुडाण वा,तगरपुडाण वा, एलापुडाण वा, दमणगपुडाण वा, कुंकुमपुडाण वा, चंदणपुडाण वा, उसीरपुडाण वा, मरुयगपुडाण वा, जाइपुडाण वा, जूहियापुडाण वा, मल्लियापुडाण वा, ण्हाणमल्लियापुडाण वा, पाडलि पुडाण वा णोमालियपुडाण वा, वासंपुडाण वा, केयइपुडाण वा, कपूरपुडाण वा, अणुवायसि ओब्भिज्जमाणाण यणिब्भिज्जमाणाण य कोटेज्जमाणाण वा रुचिज्जमाणाण वा उक्किरिज्जमाणाण वा विकिरिज्जमाणाण वा परिभुज्जमाणाण वा भंडाओ भंडं साहरिज्जमाणाण वा ओराला मणुण्णा मणहरा घाणमणणिव्वुइकरा सव्वओ समंतागंधा अभिणिस्सर्वति, भवे एयारूवे सिया? गोयमा !णोइणटेसमटे । तेसिंणंमणीण यतणाणं य एत्तो उइटुतराए चेव जाव मणामतराए चेव गधेपण्णत्ते। भावार्थ :- प्रश्न- भगवन् ! मणिमोसने तृानी वीडोय ? 62- गौतम!हेभ-अष्ट नामना सुगंधी द्रव्यना 451, सुगंधी पत्रना 451, योय, तर, मेथी, मन-वनस्पति विशेष, हुम, यंहन, 6सि२-५स, भ२वी, ई-यभेदी, हू(पुष्प), મલ્લિકા–મોગરો, સ્નાનયોગ્ય મલ્લિકા, નવ મલ્લિકા, વાંસકપૂર, કેતકી–કેવડો તથા કપૂરના પડાને ખુલ્લો રાખવામાં આવે અને અનુકૂળ હવા દ્વારા તેની સુગંધ ફેલાય અથવા તે સુગંધી દ્રવ્યોને ખાંડવામાં આવે, કૂટવામાં આવે, ટુકડા કરવામાં આવે, વિખેરવામાં આવે, ચારે બાજુ ઉડાડવામાં આવે, વિશેષ પ્રકારે ઉડાડવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખવામાં આવે, ત્યારે તેમાંથી પ્રચુર, મનોજ્ઞ, મનોહર નાક અને મનને તૃપ્ત કરનારી અર્થાત્ આનંદ આપતી સુગંધ ચારેબાજુ પ્રસરે છે, તે भाशि-तृानी सुगंध शु) तेवी होय छ ? હે ગૌતમ!તે પ્રમાણે નથી. તે મણિઓ અને તૃણોની સુગંધ તેનાથી પણ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હોય છે. २ तेसिंणंभंते !मणीण यतणाण य केरिसए फासेपण्णत्ते? गोयमा !सेजहाणामएआईणे इवा, रूएइवा,बूरेइवा,णवणीएइवा,हंसगब्भतूली इवा, सिरीसकुसुमणिचए इवा, बालकुमुदपत्तरासी इवा, भवे एयारूवे सिया? णो इणढे समढे । तेणं मणी य तणो य एत्तो इट्ठतराए चेव जावफासे णं पण्णत्ते । भावार्थ:--- भगवन! मशिमोसने तमोनोस्पर्श वोडोयछ? 612- गौतम! हेभ આજિનક-મૃદુ મૃગ ચર્મ, રૂ, બૂર વનસ્પતિ, માખણ, હંસગર્ભ નામના રૂથી ભરેલી તળાઈઓ, શિરીષ Page #433 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-३:४बूतीपारि ૩૫૯ ફૂલોનો સમૂહ, નવજાત કુમુદ(કમળ)ના પાંદડાના સમૂહનો કોમળ સ્પર્શ હોય છે.(શે તે મણીઓ અને તુણોનો સ્પર્શ) તેવો કોમળ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પ્રમાણે નથી, તે મણિઓ અને તણોનો સ્પર્શ તેનાથી પણ અધિક ઇષ્ટ,કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર છે. | २६ तेसिणं भंते !तणाण यमणीण य पुव्वावस्दाहिणुत्तरागएहिं वाएहिं मंदायंमंदायं एइयाणं वेइयाणं कपियाणंचालियाणं फदियाणं घट्टियाणखोभियाणंउदीरियाणं केरिसए सद्दे भवइ ? गोयमा !से जहाणामाए सीयाए वा संदमाणीए वा रहस्स वा; सच्छत्तस्स सज्झयस्स सघटस्स सपडागस्स सतोरणवरस्स सणदिघोसस्स, सखिखिणिहेमजालपरिक्खित्तस्स हेमवयचित्तविचित्ततिणिसकणगणिज्जुतदाख्यागस्स,सुसंपणद्धारकमंडल धरागस्सकालायससकयणेमिजतकम्मस्स,आइण्ण-वरतरगससपउत्तस्स,कुसलणरच्छेय सारहि-सुसंपरिग्गहियस्स, सरसयबत्तीस-तोण-परिमडियस्स,सककडावयंसगस्स, सचाक्सस्पहरण-आवरण भरियजोहजुज्झसज्जस्स,रायाणसिवा रायतेउरसिवारम्मसि वा मणिकुट्टिमतलसि अभिक्खणं अभिक्खणं अभिघट्टिज्जमाणस्सवाणियट्टिज्जमाणस्स वा उराला मणुण्णा मणोहरा कण्णमणणिव्वुइकरा सद्दासव्वओसमंता अभिणिस्सर्वति। भवेयारूवे सिया? णो इणढे समढे। ભાવાર્થ - પ્રશન- હે ભગવન્! પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના વાયરા વાય છે ત્યારે મંદ-મંદ હલતા, કંપતા, ચલિત, શ્રુભિત, પ્રેરિત અને પરસ્પર અથડાતા તે તૃણો અને મણિઓનો અવાજ કેવો થાય છે? तर- गौतम! भोपासणी, शिनि २थ डोय, हे छत्र, 4%81, घंट, पता ने ઉત્તમ તોરણોથી સુશોભિત; નંદીઘોષ સહિત રણકાર કરતી ઘંટડીઓ અને સુવર્ણની માળાઓથી પરિવેષ્ટિત; હિમાલયમાં ઉગેલા તિનિશના ઉત્તમ કાષ્ઠમાંથી નિર્મિત; સુવ્યવસ્થિત રીતે લગાવેલા આરાઓથી યુક્ત પૈડા અને ધોંસરાથી સુસજ્જિત; સુદઢ લોખંડના પટ્ટાથી મજબૂત, કુલીન–શ્રેષ્ઠ ઘોડાઓથી યુક્ત; કુશળ, દક્ષ સારથિ દ્વારા સંચાલિત; સો બાણો સહિતના બત્રીસ તુણીરો– ભાથાથી પરિમંડિત; કવચથી આચ્છાદિત અગ્ર ભાગવાળો; ધનુષ્ય, બાણ, પ્રહરણ, કવચ વગેરે યુદ્ધોપકરણોથી ભરેલો(એવો તે રથ) મણિ જડિત રાજપ્રાંગણ, અંતઃપુર કે રમણીય પ્રદેશમાં વારંવાર ચાલે, આવાગમન કરે ત્યારે તેનો મધુર, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદદાયી ધ્વનિ સંભળાય છે. હે ભગવન! શું તે તણ અને મણિઓનો ધ્વનિ તે રથના રણકાર જેવો હોય છે? હે ગૌતમ ! તે પ્રમાણે નથી, તેનો ધ્વનિ તેનાથી પણ વિશેષ મધુર હોય છે. | २७ से जहाणामए- वेयालियाए वीणाए उत्तरमंदामुच्छियाए अंके सुपइट्ठियाए चंदणसारणिम्मियकोणपरिघट्टियाएकुसलणरणारिसंपरिगहियाए पदोसपच्चूसकालसमयसि मंद-मंदंएइयाए वेइयाए कपियाए चालियाए फदियाए घट्टियाए खोभियाए उदीरियाए ओरालामणुण्णामणहराकण्णमणणिव्वुइकरासव्वओसमता सदा अभिणिस्सवति, भवे एयारूवे सिया? गोयमा !णो इणढे समढे। भावार्थ:-प्रश्न- भगवन ! प्रातःससने संध्या ओशवा नर-नारीनीगोहमा सारी Page #434 -------------------------------------------------------------------------- ________________ | 0 | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર રીતે સ્થાપિત, ચંદન કાષ્ઠથી નિર્મિત અને દાંડીના સ્પર્શથી મંદ-મંદ તાડિત, કંપિત, વિશેષ કંપિત, ચલિત, સ્પંદિત, ઘશ્ચિત, ભિત, પ્રેરિત, વૈતાલિક વીણાનો જે ઉત્તરમંદા નામની મૂર્છાનાથી યુક્ત મધુર મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય અને મનમોહક ધ્વનિ રેલાવે, તેવો ધ્વનિ શું તે મણિઓ અને તૃણોમાંથી નીકળે છે? 612- गौतम!ते प्रभारी नथी. | २८ से जहाणामए-किण्णराण वा किंपुरिसाण वा महोरगाण वा गंधव्वाण वा भदसालवणगयाणवाणदणवणगयाणवासोमणसवणगयाणवा पंडगवणगयाणवामहाहिमक्त मलय-मंदरगिरि-गुहसमण्णागयाण वा एगओ सहियाणं सम्मुहागयाणं समुविट्ठाणं सण्णिविट्ठाणं पमुदियपक्कीलियाणं गीयरइगंधव्वहरिसियमणाणगज्जपज्जंकत्थंगेय पयबद्धं उक्खित्तायं पवत्तायं मंदायं रोचियावसाणं सत्तसरसमण्णागयं अट्ठरससुसंपउत्तं एकारसालंकास्अट्ठगुणोववेयंछद्दोसविप्पमुक्कंगुंजावंककुहरोवगूढंरत्तंतिट्ठाणकरणसुद्धं सकुहरगुंजत-वंस-ततीतल-ताल-लय-गहसुसंपउत्तं मधुरं समं सुललियं मणोहर मउयरिभिय-पयसंचारं सुरई सुणइं वरचारुरूव दिव्वं णट्ट सज्जं गेयं पगीयाणं, भवे एयारूवे सिया? हंता गोयमा! एवंभूए सिया। भावार्थ :- प्रश्न- भगवन् ! हेभ (भद्रासन, नहनवन, सोमनसवन, पंडवन, महाडिमवंत પવર્ત, મલય પર્વત મંદર–મેરુપર્વતની ગુફામાં રહેતા, સમૂહ સાથે ત્યાં ઉપસ્થિત થયેલા, પરસ્પર એકબીજાની સન્મુખ બેઠેલા, હર્ષોલ્લાસપૂર્વક ક્રીડામાં મગ્ન, સંગીત પ્રિય, ગાનતાનમાં મશગુલ કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ વગેરે દેવો ગદ્યમય-પદ્યમય, કથનીય, ગેય, પદબદ્ધ, ઉસ્લિપ્ત, પ્રવર્તક, મંદ ઘોલનાત્મક, રુચિકર અંતવાળા અર્થાત્ સુખાંત ગેયને; સપ્ત સ્વર યુક્ત, આઠ રસ યુક્ત, અગિયાર અલંકાર अनेसा गुए। युत, छ होष भुत, थारे पाठ दूर-दूर सुधी [यमान; ७२, ॐ, शि२, मात्रि४२९॥ शुद्ध, વાંસળી, વીણા, હસ્તતલ, તાલ લયના મેળ સાથે ગાવામાં આવતાં તથા મનોહર, મૃદુ, રિભિત– સ્વરોનું અને પદોનું વિશેષ પ્રકારે ઘોલન કરીને ગવાતા ગેયને સુરતિ–શ્રોતાઓને આનંદ દાયક, સુનતિ-અંગો સરસ રીતે નમી જાય તેવા, વિશિષ્ટ સુંદર રૂ૫ અને શ્રેષ્ઠ નૃત્ય સહિતના ગેયને ગાતા સમધુર ધ્વનિ નીકળે છે, શું તે મણિઓ અને તૃણોનો તેવો મધુર ધ્વનિ હોય છે? ઉત્તર– હા ગૌતમ! તે તૃણો અને મણિઓનો ધ્વનિ દેવોના દિવ્ય ધ્વનિ જેવો હોય છે. | २९ तस्स णं वणसंडस्स तत्थतत्थ देसे तहि-तहिं बहूओ खुड्डा-खुड्डियाओ वावीओ पुक्खरिणीओ, दीहियाओ, गुंजालियाओसरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ। ____ अच्छाओ सण्हाओ रययामयकूलाओ समतीराओ वयरामयपासाणाओ तवणिज्जतलाओ सुवण्ण-रययवालुयाओ वेरुलियमणि-फालियपडल-पच्चोयडाओ सुहोयास्सुउत्ताराओणाणमणितित्थसुबद्धाओ चउक्कोणाओ आणुपुव्वसुजायवप्पगंभीर सीयलजलाओसंछण्ण पत्तभिसमुणालाओबहुउप्पलकुमुयणलिणसुभगसोधिय पोडरीय सयपत्तसहस्सपरत केसरफुल्लोवचियाओ छप्पयपरिभुज्जमाणकमलाओ अच्छविमल सलिलपुण्णाओपडिहत्थभमतमच्छकच्छभअणेगसउणमिहुणगपविचरियाओ पत्तेयंपत्तेय Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર पउमवरवेइया-परिक्खित्ताओ पत्तेय- पत्तेयं वणसंडपरिक्खित्ताओ अप्पेगइयाओ आसवोदगाओ अप्पेगइयाओ वारुणोदगाओ अप्पेगइयाओ खीरोदगाओ अप्पेगइयाओ घओदगाओ, अप्पेगइयाओ खोदोदगाओ, अप्पेगइयाओ पगईए उदगरसेणं पण्णत्ताओ, पासाईयाओ दरिसण्णिज्जाओ अभिरूवाओ पडिरूवाओ । ૩૧ ભાવાર્થ :- તે વનખંડોમાં ઠેક-ઠેકાણે અનેક નાની-મોટી ચોરસ આકારવાળી વાવડીઓ, ગોળ આકારવાળી પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી-ચૂંકી વહેતી નદીઓ, હારબંધ સરોવરો, નહેર દ્વારા એક-બીજા સાથે જોડાયેલા હારબંધ સરોવરો અને બિલપંકિતઓ એટલે હારબંધ કૂવાઓ છે. વાવડી વગેરે તે સર્વ સ્થાનો નિર્મળ અને સુંવાળા છે; તેના કિનારા રજતમય છે અને ખાડા-ખબડા વિનાના સમ–એક સરખા છે, તેની અંદર રહેલા પત્થરો વજ્ર રત્નના છે; તેનું તળિયું તપનીય(લાલ) સુવર્ણથી નિર્મિત છે અને તેના ઉપર સોના-ચાંદીની રેતી પથરાયેલી છે; કિનારાની નજીકનો ભાગ(ધાર) વૈડુર્ય અને સ્ફટિક મણિઓના સમૂહથી નિર્મિત છે; તેના ઘાટો(ચઢવા-ઉતરવાના માર્ગ) સુખાકારી છે; તે ઘાટ ઉપર અનેક પ્રકારના મણિઓ જડેલા છે; ચોખૂણી તે વાવડીઓ અગાધ અને શીતળ જળથી ભરેલી છે; ઘણા કમળપત્રો, કમળકંદો, મૃણાલોથી તે જળાશયો ઢંકાયેલા છે અને ઘણા ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, સો અને હજાર પાંખડીવાળા, કેસરાઓથી યુક્ત ખીલેલા કમળોથી ભરેલા છે. તે કમળોના રસનો પરિભોગ કરતા ભમરાઓ તેની ઉપર ગુંજારવ કરી રહ્યા છે; તેમાં સ્વચ્છ અને નિર્મળ જળ હિલોળા લઈ રહ્યું છે; તે જળાશયોમાં કિલ્લોલ કરતાં મત્સ્યો અને કાચબાઓ ફરી રહ્યા છે અને તેના ઉપર અનેક પ્રકારના પક્ષી યુગલો ઉડી રહ્યા છે; તે જળાશયો એક-એક પદ્મવરવેદિકા અને એક-એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે જળાશયોમાંથી કેટલાક જળાશયોમાં આસવ જેવું, કેટલાકમાં વારુણોદક જેવું, કેટલાકમાં ક્ષીરોદક–દૂધ જેવું, કેટલાકમાં ઘૃતોદક–ધી જેવું, કેટલાકમાં ઇક્ષુકોદક–શેરડીના રસ જેવું અને કેટલાકમાં પ્રાકૃતિક-સ્વાભાવિક પાણી જેવું પાણી ભરેલું છે. તે સર્વ જળાશયો મનને પ્રસન્ન કરનારા, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ३० तासिं णं खुड्डा-खुड्डियाणं वावीणं जाव बिलपंतियाणं तत्थ-तत्थ देसे तर्हि तहिं जावबहवे तिसोवाणपडिरूवगा पण्णत्ता । तेसिं णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे વળાવાસે પળત્તે, તે નહા- વરામના ખેમા, ાિમયા પડ્તાખા, વેલિયમયા હુંમા, सुवण्णरुप्पमया फलगा, वइरामया संधी, लोहितक्खमईओ सूईओ, णाणामणिमया अवलंबणा अवलंबणबाहाओ, पासाइयाओ दरिसणिज्जाओ अभिरूवाओ पडिरूवाओ । ભાવાર્થ :– નાની-મોટી વાવડીઓથી હારબંધ કૂવા સુધીના સર્વ જળસ્થાનોમાં ત્રણ-ત્રણ પગથિયાવાળી ત્રિસોપાન શ્રેણીઓ છે. તેત્રિસોપાન શ્રેણીઓનું વર્ણન આ પ્રમાણે છે– તે સોપાન શ્રેણીના ભૂમિભાગથી લઈને ઉ૫૨ સુધીના બહાર નીકળેલા પ્રદેશ રૂપ નેમ ભાગો વજ્રરત્નના, પ્રતિષ્ઠાન–મૂલપ્રદેશ (પાયા) રિષ્ટ રત્નના, થાંભલાઓ વૈડૂર્યમણિના, પાટિયા સોના-ચાંદીના, પાટિયાઓની વચ્ચેનો સંધિભાગ વજરત્નથી પૂરિત છે, પાટિયાને જોડનારી ખીલીઓ લોહિતાક્ષ રત્નની હોય છે. તે સોપાન શ્રેણીના અવલંબન–સીડી ચડવાના સમયે ટેકો લેવા માટેના કઠોડા અને અવલંબન બાહા–કઠોડાની દિવાલો મણિમય છે. આ સોપાન શ્રેણીઓ ચિત્તને પ્રસન્ન કરનારી દર્શનીય, મનોજ્ઞ અને મનોહર છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ३१ तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं पत्तेयं तोरणा पण्णत्ता । तेसिणं तोरणाणं इमे एयारूवेवण्णावासे पण्णत्ते,तंजहा-तोरणा णाणामणिमयाणाणामणिमएसु थंभेउवणिविट्ठसण्णिविट्ठा, विविहमुत्तंतररूवोवचिया विविहतारारूवोवचिया ईहामिय उसमतुरगणस्मगविहगवालगकिंणरुरुसरभचमस्कुंजस्वणलयपउमलय भत्तिचित्ता खंभुग्गयवइरवेइया-परिगयाभिरामा विज्जाहस्जमलजुयल-जंतजुत्ताविव अच्चीसहस्स मालणीया रूवगसहस्सकलिया भिसमाणा भिब्भिसमाणाचक्खुल्लोयणलेसासुहफासा सस्सिरीयरूवा जावपडिरूवा। ભાવાર્થ:- તે ત્રણે સુંદર ત્રિસોપાન શ્રેણીઓની આગળ તોરણો છે. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે- તે તોરણો વિવિધ પ્રકારના મણિઓથી બનેલા, વિવિધ પ્રકારના મણિમય સ્તંભો ઉપર ગોઠવેલા હોવાથી તે નિશ્ચલ છે, તે વિવિધ પ્રકારના મોતીઓથી યુક્ત રચનાવાળા છે. તે અનેક પ્રકારના તારાઓના આકારથી સુશોભિત છે. તે તોરણોમાં વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રો છે. સ્તંભગત વજરત્નમય વેદિકાથી તે રમણીય લાગે છે; તે તોરણોમાં યંત્રથી સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે. તે તોરણો રત્નોના હજારો કિરણોથી સૂર્યની જેમ ઝગારા મારે છે. હજારો ચિત્રોથી ઉપશોભિત છે, દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવા તેજવાળા, અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી પ્રાસાદીય, દર્શનીય, સુંદર અને મનોહર રૂપાકૃતિવાળા છે. | ३२ तेसिंणंतोरणाणंउप्पिं बहवेअटुटुमंगलगापण्णत्ता-सोत्थिय सिरिवच्छ णंदियावत्त वद्धमाण-भद्दासण कलसमच्छ दप्पणासव्वरयणामयाअच्छा जावपडिरूवा। तेसिंणं तोरणाणं उप्पि किण्हचामरज्झया णीलचामरज्झया लोहियचामरज्झया हालिद्दचामरज्झयासुक्किलचामरज्झया अच्छा सहारुप्पपडा वरदंडाजलयामलगंधीया सुरूवा पासाइया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। तेसिंणंतोरणाणं उप्पिं बहवे छत्ताइछत्ता पडागाइपडागाघंटाजुयलचामरजुयला उप्पलहत्थयापउमणलिण जावसहस्सपत्तहत्थगासव्वरयणामया अच्छाजाव पडिरूवा। ભાવાર્થ:- તે તોરણોની ઉપરના ભાગમાં આઠ-આઠ મંગલો છે. તે આઠ મંગલોના નામ આ પ્રમાણે છે(૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કલશ (૭) મત્સ્ય (૮) દર્પણ. આ સર્વ મંગલો સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ અતિસુંદર ઘાટીલા છે. તે તોરણોની ઉપરના ભાગમાં વજના દંડવાળી કાળા ચામરોની ધ્વજાઓ, નીલ ચામરોની ધ્વજાઓ, લાલ ચામરોની ધ્વજાઓ, પીળા ચામરોની ધ્વજાઓ અને સફેદ ચામરોની ધ્વજાઓ છે. તે ધ્વજાઓ સ્વચ્છ, કોમળ, પ્યમય પટ્ટથી સુશોભિત, કમળ જેવી સુગંધથી સુગંધિત, સુરમ્ય, સુંદર, પ્રાસાદીય, દર્શનીય, મનોજ્ઞ અને મનોહર છે. તે તોરણોના ઉપર છત્રાતિછત્ર–ઉપરાઉપર છત્ર હોય તેવા અનેક છત્રો; પતાકાતિપતાકાઓપતાકા ઉપર પતાકા હોય, તેવી અનેક પતાકાઓ, અનેક ઘંટા યુગલો, અનેક ચામર યુગલો, અનેક Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૩૩ ] કમળોના સમૂહ પદ્મ, નલિન રાવત શતપત્ર, સહસ્રપત્ર કમળોના સમૂહ છે. તે છત્રાદિ સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ અતિ સુંદર છે. | ३३ तासि णंखुड्डाखुडियाणं वावीणं जावबिलपंतियाणं तत्थ तत्थ देसे, तहिं तहिं बहवेउप्पायपव्वयगाणियइपव्वयगा जगईपव्वयगादारुइज्जपव्वयगादगमडवादगमंचगा दगमालगादगपासायगाउसड्डाखुड्डखुड्डगाअदोलगा पक्खदोलगासवरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- વાવડીથી કુવા સુધીના સર્વ જલસ્થાનોમાં અને તેની આસ-પાસ ઘણા પર્વતો છે. જે પર્વત ઉપર વ્યંતર દેવ-દેવીઓ ક્રીડા માટે વૈક્રિય શરીર બનાવે છે તેવા ઉત્પાત પર્વતો, જે પર્વત ઉપર પોતાના ભવધારણીય(મૂળ વૈક્રિય) શરીરથી ક્રિીડા કરે છે તેવા નિયતિ પર્વતો, કિલ્લા જેવા આકારવાળા જગતી પર્વતો, લાકડાથી બનાવેલા અને પર્વત જેવા આકારવાળા દારૂ પર્વતો, તે જળાશયોની વચ્ચે છે તથા સ્ફટિક મણિઓથી નિર્મિત ઉદક(જળ)મંડપો, દકમંચો, દકમાલક(જેડા) અને દક પ્રાસાદો છે, નાના-મોટા હિંડોળાઓ છે. તે પર્વતાદિ સર્વે રત્નનિર્મિત, નિર્મળ |३४ तेसुणं उप्पायपव्वएसुपक्खदोलएसुबहूइ हसासणाई, कोंचासणाइंगरुलासणाई उण्णयासणाइपणयासणाइदीहासणाइभदासणाइपक्खासणाईमगरासणाइंउसभासणाई सीहासणाइपउमासणाइदिसासोवत्थियासणाइसव्वरयणामयाइअच्छाई जावपडिरूवाइ। ભાવાર્થ :- ઉત્પાત વગેરે પર્વતો પરના હિંડોળાઓ ઉપર વિવિધ આકારના આસનો છે, જેમ કેહંસની આકૃતિવાળા હંસાસન, ક્રૌંચપક્ષીની આકૃતિવાળા કચાસનો, ગરુડાસનો, ઉપરની બાજુએ ઉપસેલા ઉન્નતાસનો, નીચે તરફ ઝૂકેલા પ્રણતાસનો, શય્યા જેવા લાંબા દીર્વાસનો, ભદ્રાસનો, પસ્યાસનો, મકરાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને અનેક દિશાસ્વસ્તિકાસનો છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ ભાવત મનોહર છે. | ३५ तस्स णं वणसंडस्सतत्थतत्थ देसेतहिंतहिं बहवे आलियघरगामालियघरगा कयलिघरगालयाघरगा अच्छणघरगापिच्छणघरगामज्जणघरगा पसाहणघरगागब्भघरगा मोहणघरगा सालघरगा जालघरगा कुसुमघरगा चित्तघरगा गंधव्वघरगा आयसघरगा सव्वरयणामया अच्छा जावपडिरूवा । तेसुण आलियघरगेसु जावआयसघरएसुतहिंतहिं बहुइ हसासणाई जावदिसासोवत्थियासणाइंसव्वरयणामयाइं जावपडिरूवाई। ભાવાર્થ - તે વનખંડોમાં ઠેક-ઠેકાણે (સ્વર્ણ-રત્નમય) આલિ નામની વનસ્પતિ જેવા આલિગૃહો, માલિ નામની વનસ્પતિ જેવા માલિગૃહો, કેળ જેવા કદલી ગૃહો, લતાગૃહો, વિશ્રામદાયક આસનોથી સુસજ્જિત આસનગૃહો, પ્રાકૃતિક શોભા કે નાટ્યાદિ જોવા યોગ્ય પ્રેક્ષાગૃહો, સ્નાન માટેના મજ્જનગૃહો, શૃંગારના સાધનોથી સુસજ્જિત પ્રસાધનગૃહો, અંદરના ભાગમાં આવેલા ગર્ભગૃહો, રતિક્રીડા યોગ્ય મોહનગૃહો, શાલગૃહો, જાળીયાવાળા જાલગૃહો, પુષ્પનિર્મિત કુસુમગૃહો, ચિત્રોથી સજ્જિત ચિત્રગૃહો, સંગીતનૃત્ય યોગ્ય ગંધર્વગૃહો, દર્પણોથી નિર્મિત અરીસાગૃહો છે. તે ગુહો રત્નનિર્મિત, સ્વચ્છ યાવતુ મનોહર છે. તે આલિગૃહથી અરીસાગૃહ સુધીના સર્વગૃહોમાં રત્નમય મનોહર હંસાસનો યાવ દિશાસ્વસ્તિકાસનો વગેરે આસનો છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ | ४ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ३६ तस्स णं वणसंडस्स तत्थ तत्थ देसे तहि-तहिं बहवे जाइमंडवगा जूहियामंडवगा मल्लियामंडवगाणवमालियामंडवगावासतिमंडवगादहिवासुयमंडवगासूरिल्लियमंडवगा तंबोलिमंडवगा मुद्दियामंडवगाणागलयामंडवगा अइमुत्तलयामंडवगा अप्फोयामंडवगा मालुयामंडवगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ-તે વનખંડોમાં ઠેક-ઠેકાણે (સ્વર્ણ-રત્નમય) સુગંધી ફૂલવાળી લતાઓ-વેલાઓથી નિર્મિત મંડપો (માંડવાઓ) છે. તે વનખંડોમાં જાઈમંડપ, જૂહીમંડપ, મલ્લિકામંડપ, નવમલ્લિકામંડપ, વાસંતીમંડપ, દધિવાસુકામંડપ, સૂરજમુખીમંડપ, નાગરવેલમંડપ, દ્રાક્ષમંડપ, નાગલતામંડપ, અતિમુક્તક-માધવીલતા મંડપ, અપ્લોયા મંડપ અને માલુકામંડપ આવેલા છે. તે મંડપો રત્નમય, સ્વચ્છ ભાવ મનોહર છે. |३७ तेसुणंजाइमंडवएसु जावमालुयामंडवएसुबहवेपुढविसिलापट्टगा हंसासणसठिया जावदिसासोवत्थियासणसठिया अण्णे य बहवे वरसयणासण-विसिट्ठसंठाणसंठिया पुढविसिलापट्टगापण्णत्तासमणाउसो !आईणगरूयबूस्णवणीयतूलफासासव्वरयणामया अच्छा जावपडिरूवा। तत्थ णं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयट्टति, हसंति, रमति, ललति, कीलंति, किदृति मोहति, पुरा पोराणाणं सुचिण्णाणं सुपरिक्कताणंसुभाणंकडाणंकम्माणंकल्लाणाणंकल्लाण-फलविवागंपच्चणुब्भवमाणा विहरंति। ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો! તે જાઈ મંડપ યાવત્ માલુકામંડપમાં ઘણા પૃથ્વીમય શિલાપટ્ટકો (શિલાઓ) છે. તે મંડપોમાં હંસાસનના આકારવાળી માવદિશાસ્વસ્તિકના આકારવાળી શિલાઓ છે, તે ઉપરાંત અનેક શ્રેષ્ઠ શય્યા, આસન સદશ વિશિષ્ટ આકારવાળી શિલાઓ પણ છે. તે શિલાઓ ચર્મ, રૂ, બૂર, માખણ, આકડાના(રેશમી) રૂ જેવી સુંવાળી અને કોમળ સ્પર્શવાળી છે. તે રત્નમય, સ્વચ્છ ભાવતું મનોહર છે. ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ સુખપૂર્વક આરામ કરે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, શરીર લાંબુ કરીને(પડખું ફેરવતા ફેરવતા) વિશ્રામ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, રમણ કરે છે, ઇચ્છાનુસાર ક્રિયા કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિક્રીડા કરે છે. આ રીતે પૂર્વભવમાં ધર્માનુષ્ઠાન આદિ શુભ પરાક્રમથી ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખરૂપ ફળવિપાકનો અનુભવ કરતાં વિચરે છે. | ३८ तीसे णं जगतीए उप्पि अंतो पउमवरवेइयाए एत्थ णं महं एगेवणसंडे पण्णत्ते, देसूणाइंदोजोयणाइविक्खंभेणं वेड्यासमए परिक्खेवेणं किण्हे किण्होभासेवणसंडवण्णओ तणमाणिसद्दविहूणो णेयव्यो। तत्थ णं बहवे वाणमंतरा देवा देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयदृति हसंति रमति ललंति कीडंति मोहंति पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणंकडाणंकम्माणंकल्लाणाणंकल्लाणंफलवित्तिविसेसंपच्चणुब्भवमाणा विहरति। Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૩૫ ] ભાવાર્થ :- જગતીની ઉપર અને પદ્મવરવેદિકાની અંદરના અર્થાત્ જેબૂદ્વીપ તરફના ભાગમાં એક વિશાળ વનખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન છે. તેની પરિધિ પદ્મવર વેદિકાની પરિધિ સમાન છે. તે કૃષ્ણ અને કૃષ્ણ કાંતિવાળો છે ઇત્યાદિ પૂર્વોક્ત વનખંડનું વર્ણન અહીં જાણવું જોઈએ. અહીં તૃણો અને મણિઓના ધ્વનિનું કથન ન કરવું. પદ્મવરવેદિકાના કારણે વાયુનો સંચાર ન હોવાથી તે વનખંડ મણિ અને તૃણના ધ્વનિથી રહિત પ્રશાંત હોય છે. અહીં ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓ આરામ કરે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, લંબાવીને પડખું ફેરવતાં-ફેરવતાં વિશ્રામ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, રમણ કરે છે, ઇચ્છાનુસાર ક્રિયા કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિ ક્રીડા કરે છે. આ રીતે તે દેવ-દેવીઓ પોતાના પૂર્વભવમાં ધર્માનુષ્ઠાન આદિ શુભ પરાક્રમથી ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખ રૂપ ફલ-વિપાકનો અનુભવ કરતાં વિચરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વનખંડ, વાવડીઓ, વગેરેનું વિસ્તૃત વર્ણન છે. વનખંડનું સ્થાન - જગતીની ઉપર પધવર વેદિકાની બંને બાજુએ એક-એક, એમ કુલ બે વનખંડ છે. એક પાવરવેદિકાની બહાર લવણ સમુદ્ર તરફ અને એક પદ્મવરવેદિકાની અંદર જંબૂદ્વીપ તરફ આખા ગોળાકારમાં વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત બે વનખંડો છે. વનખંડન પ્રમાણ:- ચાર યોજનની પહોળાઈવાળી જગતી પર બરોબર મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી વેદિકા છે. ચાર યોજનમાંથી ૫૦૦ ધનુષ્ય બાદ કરતાં બંને વનખંડનો ચક્રવાલ વિખંભ ૨૫૦-૨૫૦ ધનુષ ન્યૂન બે યોજન છે. સૂત્રમાં કંઈક ન્યૂન બે યોજનનું કથન છે. વનખંડનું સ્વરૂપ - તે વનખંડમાં વિવિધ પ્રકારના વૃક્ષો છે. જે હંમેશાં છએ ઋતુના પુષ્પો અને ફળોથી સુશોભિત રહે છે. મધ્યભાગમાં તે અત્યંત સઘન અને ગાઢ છે. વનખંડના વર્ણનમાં િવિવધારે... વગેરે શબ્દોનો પ્રયોગ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે આ વનખંડો ક્યાંક-ક્યાંક કાળા પાંદડાવાળા વૃક્ષોના કારણે કાળા, નીલ પાંદડાવાળા વૃક્ષોના કારણે નીલા અને લીલા પાંદડાવાળા વૃક્ષોના કારણે લીલા પ્રતીત થાય છે. પ્રથમ વયમાં પાંદડા પોપટની પાંખ જેવા લીલા હોય છે, મધ્યમ વયમાં પાંદડા પ્રાયઃ કાળા લાગે છે અને લીલી અવસ્થાને પાર કર્યા પછી તથા કૃષ્ણ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાંદડા નીલા હોય છે. આ કાળા, નીલા વગેરે વર્ણની પ્રકર્ષતા પ્રગટ કરવા સૂત્રકારે જિદ્દે વિમાને, છિપશબ્દોનો પ્રયોગ કર્યો છે. કાળા પાંદડાવાળા વૃક્ષોના કારણે તે વનખંડો કાળો, કાળી કાંતિવાળા અને કાળી છાયાવાળા દેખાય છે. તે વનખંડોમાં વૃક્ષોની સઘનતાના કારણે સૂર્ય કિરણો પ્રવેશ પામી શકતા નથી તેથી તે વનખંડો શીતલ રહે છે અને તેથી જ તે શીતલ કાંતિ અને શીતલ છાયાવાળા છે. પાંદડા સ્નિગ્ધ, ચીકણા, મુલાયમ હોવાથી તે વનખંડો સ્નિગ્ધ દેખાય છે અને કાળો, નીલ વગેરે વર્ણ ઉત્કૃષ્ટ હોવાથી તીવ્ર, તીવ્ર કાંતિવાળા કહ્યા છે. ઘડિછાપ:- આ વનખંડના વૃક્ષોની છાયા મધ્યભાગમાં અતિ ઘનિષ્ઠ છે, કારણ કે મધ્યભાગમાં ઘણી શાખા પ્રશાખાઓ ફેલાયેલી હોય છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વનખંડનો ભૂમિ ભાગ - તેનો ભૂમિભાગ પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત છે. મણિઓના પાંચ વર્ણ, સુગંધ, સ્પર્શ આદિનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમજ તે ભૂમિભાગ અત્યંત રમણીય અને સમતલ છે. તેની સમતલતાને પ્રદર્શિત કરવા સૂત્રકારે મુરજ, મૃદંગ, સરોવર, કર તલ વિવિધ પશુઓના ચર્મ વગેરે અનેક ઉપમાનો પ્રયોગ કર્યો છે. તે સમતલ ભૂમિભાગ ઉપર અનેક પ્રકારના ચિત્રો, અષ્ટ મંગલ આદિ ચિત્રિત છે. તે ચિત્રો રત્નમય અને અતિ સુંદર હોય છે. તે તણો અને મણિઓનું વાયુ દ્વારા કંપન થવાથી તેમાંથી મધુર અને દેવોના દિવ્ય ધ્વનિ જેવો દિવ્ય ધ્વનિ પ્રસારિત થાય છે. આ પ્રસંગમાં સૂત્રકારે કેટલાક સંગીતશાસ્ત્ર સંબંધિત વિષયોનો સંકેત કર્યો છે. ૩ત્તરમવાનુંછિત્તી- ઉત્તરમંદા નામની મૂર્છાનાથી યુક્ત. ન્યારા સ્વરૂપની વન गायतोऽतिमधुरा अन्यान्य स्वरविशेषा यान् कुर्वन्नास्तां श्रोतृन् मूर्छितान् करोति किन्तु स्वयमपि મૂચ્છિશ્વ તન નીતિ તિ મૂર્ખના વૃત્તિ] ગાંધાર આદિ અન્ય અન્ય મધુર સ્વરો જ્યારે વિશેષ સ્થાનને પ્રાપ્ત થાય છે, ત્યારે શ્રોતાજનો મૂચ્છિત થઈ જાય અને સ્વયં પણ મૂચ્છિત સમ બની જાય છે, તેવી સ્વર પદ્ધતિને મૂર્ચ્છના કહે છે. ગાંધાર સ્વરની સાત મૂછનાઓ છે- નંદીક્ષુદ્રા, પૂર્ણા, શુદ્ધ, ગંધારા, ઉત્તરગંધારા, સૂક્ષ્મોતર, આયમા અને ઉત્તરમંદા–આ સાત મૂચ્છનાઓ છે. આ સાત મૂર્છાનામાંથી ઉત્તરમંદા નામની મૂર્ચ્છના જ્યારે અત્યંત પ્રકર્ષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે શ્રોતાજનો અને ગાયક સ્વયં પણ મૂછિત સમાન થઈ જાય છે. તેવી ઉત્તરમંદા મુર્છાનાથી યુક્ત વીણાના શબ્દોથી તે તણો અને મણિઓના શબ્દો કંઈક ગણા અધિક ઇષ્ટતર છે. પ્રસ્તુતમાં સંગીતના સ્વર, દોષ, ગુણો, અલંકારની સંખ્યાનો સંકેત કરતાં સરસ પાયે વગેરે શબ્દો છે. સપ્ત સ્વર- (૧) ષજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (૭) નિષાદ.ષડદોષ- (૧) ભીત (ર) દ્રુત (૩) ઉમ્પિત્થ (૪) ઉત્તાલ (૫) કાક સ્વર (૬) અનુનાસ. અષ્ટગુણ(૧) પૂર્ણ (૨) રક્ત (૩) અલંકૃત (૪) વ્યક્ત (૫) અવિધૃષ્ટ (૬) મધુર (૭) સમ (૮) સુલલિત. આ વિષયમાં વિશેષ વર્ણન અનુયોગ દ્વાર સૂત્ર પ્રમાણે જાણવું. સદગત-વર્તતીત-તા- દભુપત્ત –બંસરી તંત્રી(વીણા) આદિવિવિધ વાજિંત્રો હસ્તતલ આદિના તાલ સાથે સુમેળપૂર્વક ગવાતા ગીતનું અહીં કથન છે. વનખંડની વાવડીઓ - તે વનખંડમાં ઠેકઠેકાણે અનેક આકારના અને અનેક પ્રકારના જલાશયો છે. તે જલાશયોમાં અગાધ જલ હોય છે. તેની ચારે દિશામાં ત્રિસોપાન શ્રેણી– ત્રણ-ત્રણ પગથિયા છે. જેના માધ્યમથી જલાશયમાં સરળતાથી ઉતરી શકાય છે. પ્રત્યેક ત્રિસોપાન શ્રેણીની ઉપર સુવર્ણ, રુણ કે રત્નમય તોરણો, તોરણોની ઉપર અષ્ટમંગલના ચિત્રો, ધ્વજા-પતાકા અને છત્રો, છત્રાતિછત્રો શોભી રહ્યા છે. આ રીતે પદ્મવરવેદિકાની બંને બાજુ વનખંડો છે, જ્યાં વ્યંતર દેવો ક્રીડા માટે આવે છે. જંબૂદ્વીપના દ્વારો :| ३९ जंबुद्दीवस्सणं भंते !दीवस्स कइ दारा पण्णत्ता?गोयमा !चत्तारिदारापण्णत्ता, तंजहा-विजए, वेजयंतेजयंते अपराजिए। Page #441 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3७ भावार्थ:-प्रश्न- हे भगवन् ! बूद्वीप नामनाद्वीपमां 24 द्वार छ? 6त्तर- गौतम! यार द्वार छ,तेमाप्रमाणेछ-वि४य, वैश्यंत, ४यंत सने अपराठित. ४० कहिणं भंते ! जंबूद्दीवस्स दीवस्स विजए णामंदारे पण्णते? गोयमा !जंबूद्दीवेदीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पणयालीसंजोयणसहस्साई अबाहाए जंबूद्दीवेदीवेपुरच्छिमपेरतेलवणसमुहपुरच्छिमद्धस्स पच्चत्थिमेणंसीयाए महाणईए उप्प एत्थ ण जंबूद्दीवस्स दीवस्स विजए णामंदारे पण्णत्ते- अट्ठजोयणाइंउड्डउच्चत्तेणं, चत्तारि जोयणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेए वरकणयथूभियागेईहामिय उसभतुरगणस्मगविहगवालगकिण्णस्रुरुसरभचमस्कुंजस्वणलयपउमलयभत्तिचित्ते खंभुगक्वइस्वेइया-परिगयाभिरामेविज्जाहस्जमलजुयलजंतजुत्तेअच्चिसहस्समालिणीए रूवगसहस्सकलिए भिसमाणे भिब्भिसमाणेचक्खुल्लोयणलेसे सुहफासेसस्सिरीयरूवे पासाईए, दरिसणिज्जे अभिरूवे, पडिरूवे। ____वण्णो दारस्स तस्सिमो होइ, तं जहा- वइरामया णिम्मा, रिट्ठामया पइट्ठाणा, वेरुलियमया खंभा, जायरूवोवचियपवरपंचवण्ण-मणिरयण-कोट्टिमतला,हंसगब्भमया एलुया, गोमेज्जमया इंदकीला, लोहियक्खमईओ दारचेडाओ, जोईरसमया उत्तरंगा, लोहियक्खमईओसूईओ, वयरामया संधी,णाणामणिमया समुग्गया, वयरामया अग्गलाअग्गलपासया,रययामयाओ आवत्तण-पेढियाओ अंकुत्तरपासगा,णिरंतरियघणकवाडा भित्तीसुचेव भित्तिगुलिया छपण्णा तिण्णि होति, गोमाणसिया तत्तिया, णाणामणिरयण वालरूवगलीलट्ठियसालभजियागा,वयरामयाकूडा,रययामयाउस्सेहा,सक्तवणिज्जमया उल्लोया,णाणामणिरयण-जालपंजस्मणिवंसगा, लोहियक्खपडिवंसगा, रययभोमा, अंकामयापक्खा-पक्खबाहाओ,जोईरसामयावंसावंसकवेल्लुयाओ,रययामईओपट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ, सव्वसेयरययामये छायणे, अंकमयकणगकङतवणिज्जथूभियागा,सेयासंखतलविमलणिम्मलदधिघणगोखीस्फेण रययणिगस्प्पगासा तिलगरयणद्धचंदचित्ता णाणमणि-दामालंकिया, अंतो बहिं चसण्हा तवणिज्जवालुया पत्थडा सुहफासा सस्सिरीयरूवा, पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। भावार्थ:-प्रश्न-भगवन! द्वीप नामनाद्वीपन वियद्वार यां छ? उत्तर- गौतम ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી પૂર્વમાં પિસ્તાલીસ હજાર(૪૫,૦૦૦) યોજન દૂર જંબૂઢીપની પૂર્વ દિશાના અંત ભાગમાં તથા પૂર્વાર્ધ લવણસમુદ્રના પશ્ચિમ ભાગમાં સીતા મહાનદીની ઉપર જંબૂદ્વીપનું વિજયદ્વાર છે. તે દ્વાર આઠ યોજનનું ઊંચુ, ચાર યોજનનું પહોળું છે. તેનો પ્રવેશમાર્ગ પણ ચાર યોજનનો पडोगोछे.तेद्वार श्वेत छ, तेनु शि५२ श्रेष्ठ सोना-छ. शिरोडा, वृषभ, घोड, मनुष्य, भग२, Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૮ | શ્રી જીવાજીવાભિગમ સત્ર પક્ષી, સર્પ, કિન્નર, રુરુ-કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે અનેક સ્તંભો પર રહેલી વજ રત્નમયી વેદિકાથી મનોહર દેખાય છે, તેના ઉપર યંત્ર સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિધાધર યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારે છે; હજારો રૂપકો-ચિત્રોથી તે ઉપશોભિત છે, દેદીપ્યમાન–અતિ દેદીપ્યમાન હોવાથી ઉડીને આંખે વળગે તેવું છે; અનુકૂળ અને મનોહર રૂપથી સુશોભિત છે. તે દ્વારનું વર્ણન આ પ્રમાણે છે- તે દ્વારનો નમભાગ- આભ્યતર આધાર યુક્ત પૃથ્વીતલ વજ રત્નનો, મૂળ પાયા રિષ્ટ રત્નના, થાંભલીઓ વૈદુર્યરત્નની છે; ભૂમિતલ પંચરંગી ઉત્તમ મણિઓથી જડિત છે; તેના ઉંબરા હંસગર્ભ રત્નના; ઇન્દ્રકીલ ગોમેદ રત્નનો, બારસાખો લોહિતાક્ષ રત્નોના, ઓતરંગો- દ્વારા પરના ત્રાંસા પાટિયા જ્યોતિરસરત્નોના, ખીલીઓ લોહિતાક્ષ રત્નોની છે, તેની સાંધોમાં વજરત્નો પૂરવામાં આવ્યા છે; ખીલીઓની ઉપરના ટોપકા વિવિધ મણિમય, આગળીયો અને તેનું અટકણ વજનું છે; આવર્તન પીઠ–ઉલાળીયા(આગળીયા)નું ટેકણ ચાંદીનું છે; ઉત્તર પાર્શ્વક–બારણાંના ઉત્તર પડખાં અંક રત્નોના છે; તેના કમાડ(બારણાં) તિરાડ ન રહે, ચપોચપ બંધ થાય તેવાં મજબૂત છે; તે દરવાજાઓની બંને બાજુની ભીંતોમાં ૧૬૮-૧૬૮(કુલ મળી ૩પ૬) ભિત્તિ ગુલિકાઓ–બહાર જોવા માટેના ગોળ-ગુપ્ત ઝરૂખાઓ છે. અને તેટલી જ ગોમાનસિકા– બેઠકો છે; દ્વાર ઉપર વિવિધ રત્નો અને મણિઓથી નિર્મિત સર્પના આકારવાળી રમતી પુતળીઓ છે; તેના કૂટ(માઢ ભાગ) વજરત્નના અને કૂટના શિખરો રજતમય છે; તે કૂટનો ઉપરનો ભાગ તપનીય સુવર્ણમય છે; તે દ્વારમાં જાળીયુક્ત ગવાક્ષો-ઝરુખા મણિના બનેલા છે; તે દરવાજાના ઉપરના વાંસાવળા) મણિમય છે, વાંસાની વચ્ચે પ્રતિવાંસા લોહિતાક્ષ રત્નોના અને તેની ભૂમિ ચાંદીની છે; તે દ્વારના પડખાં અને પડખાંની બાજુઓ અંક રત્નમય છે; તે દ્વાર ઉપરના છજ્જાની ખપાટો(વળા), વળાવેલૂક–વળાની બંને બાજુએ ત્રાંસા મૂકેલા વળા અને નળિયાં જ્યોતિરસ નામના રત્નોના બનેલા છે; પટ્ટીઓ રૂપાની, નળિયાના ઢાંકણ સુવર્ણમય અને પ્રોચ્છનીઓ(છત ઉપર ઝીણા તરણાનું મજબુત આચ્છાદન) વજમય છે; તે નળિયાના આચ્છાદન સર્વાત્મના શ્વેત રજતમય છે; તેના ઉપરના સૂપ સુવર્ણના છે; તેના શિખરો અંતરત્નમય અને સ્કૂપિકાઓ તપનીય સુવર્ણમય છે. તે દરવાજાઓ વિમલ શંખતલ, નિર્મળ ઘનીભૂત દહીં, દૂધના ફીણ, ચાંદીના ઢગલા જેવા શ્વેત અને ચકચકિત છે; તે દરવાજા ઉપર તિલક, અર્ધ ચંદ્રકો કોતરેલા છે; તેના ઉપર મણિ-માળાઓ ટાંગેલી છે; તે દરવાજા અંદર-બહાર લીસા-સુંવાળા છે; તેના ઉપર સોનેરી રેતી ચોંટાડેલી છે; તે દ્વારો સુંદર, સુખદ સ્પર્શવાળા, શોભા સંપન્ન, પ્રસન્નતાજનક, દર્શનીય અને અતીવ રમણીય છે. |४१ विजयस्सणंदारस्सउभओपासिंदुहओ णिसीहियाएदोदोचंदणकलसपरिवाडीओ पण्णत्ताओ। तेणंचंदणकलसावरकमल-पइट्ठाणा सुरभिवस्वारिपडिपुण्णा, चंदणकय चच्चागा.आविद्धकंठेगणा.पउमप्पलपिहाणा सव्वरयणामया.अच्छा जावपडिरूवगा महया-महया इंदकुंभसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ – તે દ્વારની ડાબી-જમણી બંને બાજુએ એક-એક, તેમ બે બેઠકો છે, તે બેઠકો પર બે-બે ચંદન કળશો એક પંક્તિમાં ગોઠવાયેલા છે. તે આયુષ્યમાન શ્રમણો! તે ચંદન કળશો શાશ્વત શ્રેષ્ઠ કમળો પર સ્થાપિત; ઉત્તમ સુગધી પાણીથી પરિપૂર્ણ ચંદનના લેપથી ચર્ચિત; કાંઠા પર લાલ સૂતર(નાડાછડી) બાંધેલા; કમળો અને ઉત્પલોથી આચ્છાદિત મુખવાળા; સર્વ રત્નમય, નિર્મળ અને મોટા-મોટા ઇન્દ્રકુંભ જેવા છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | se |४२ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दोदोणागदंतपरिवाडीओ पण्णत्ताओ। तेणंणागदता-मुत्ताजालतरुसियहेमजालगवक्खजाल खिखिणीघयाजाल परिक्खित्ता अब्भुगया अभिणिसिट्ठा तिरियंसुसंपरिग्गहिया अहेपण्णगद्धरूवा,पण्णगद्ध संठाणसठिया,सव्ववयरामया अच्छा जावपडिरूवा;महया-महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो। ____ तेसुणंणागदंतएसुबहवेकिण्हसुत्तबद्धा वग्घारियमल्लदामकलावाणीललोहिय हालिद्दसुक्किलसुत्तबद्धा वग्घारियमल्लदामकलावा । तेणदामा तवणिज्जलबूसगा, सुवण्णपयरगमंडिया णाणाविहमणिरयण विविहहास्वसोभियसमुदयाईसिं अण्णमण्णम संपत्ता,वाएहिं पुत्वावस्दाहिणुत्तुरागएहिं मंदायंमंदायंएज्जमाणा-एज्जमाणा, पलंबमाणा पलबमाणा, वदमाणा-वदमाणा उरालेणंमणुण्णणं मणहरेणं कण्ण मण-णिव्वुइकरेणं सद्देणं तेपएसेसव्वओसमंता आपूरेमाणा-आपूरेमाणा सिरीए अईवअईव उवसोभेमाणा चिटुंति। भावार्थ:-तेदारनी बी-४मा बनेपामेबनेओ५२-बेनागहतामो(नानी जीटीओ) छे. તે નાગદેતાઓ મોતીઓની માળા, સોનાની માળાઓ અને ગવાક્ષ-જાળીના આકારવાળી માળાઓ અને નાની-નાની ઘંટડીઓથી વ્યાપ્ત છે. તે નાગદેતાઓ ભીંતમાં મજબૂત રીતે જડેલી છે અને તેનો આગળનો ભાગ દિવાલથી બહાર તિરછો, સીધો અને લાંબો સારી રીતે સ્થિત છે. તેનો નીચેનો આકાર સર્પના આગળના અર્ધભાગ જેવો હોવાથી તે નાગદત સર્વાર્ધ સંસ્થાન સંસ્થિત છે અને વજરત્નોથી નિર્મિત છે; હે આયુષ્યમાનું શ્રમણો! મોટા-મોટા ગજદંતો જેવી તે નાગદંતાઓ અતીવ સ્વચ્છ યાવતુ અતીવ મનોહર છે. તે નાગદંતાઓ ઉપર કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ સૂતરથી ગૂંથેલી લાંબી માળાઓ લટકાવેલી છે; તે માળાઓ સોનાના દડા અને સોનાની પાંદડીઓથી સુશોભિત અને અનેક પ્રકારના મણિરત્નોના હાર-અર્ધહારથી ઉપશોભિત છે. પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના વાયુથી તે માળાઓ ધીરે-ધીરે હલે છે; હલતાં-હલતાં એકબીજા સાથે અથડાય છે અને તેમાંથી વિશિષ્ટ, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય-મધુર અને મનને પરમ શાંતિદાયક ગુંજન થાય છે, તે દિવ્ય ગુંજનથી તે પ્રદેશ ગુંજાયમાન થાય છે. તે માળાઓ પોતાની શોભાથી અત્યંત શોભિત છે. |४३ तेसिणंणागदंताणं उवरि अण्णाओदोदोणागदंतपरिवाडीओ पण्णत्ताओ, तेणं णागदंतातंचेव जावगयदंतसमाणा पण्णत्ता समाणाउसो। तेसुणं णागदंतएसु बहवे रययामया सिक्कगा पण्णत्ता । तेसुणं रययामएसु सिक्कएसबहवेवेरुलियामईओधूवघडीओपण्णत्ताओ। ताओणंधूवघडीओकालागुरु पवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघंत-गंधुद्धयाभिरामाओ सुगंधवरगंधियाओ गंधवट्टिभूयाओ ओरालेणं मणुण्णेणं मणहरेण घाणमण-णिव्वुइकरेणं गंधेणं ते पएसे सव्वओ समता आपूरेमाणा-आपूरेमाणा जावचिट्ठति । ભાવાર્થ-આ નાગદંતાઓ ઉપર બીજી બે-બે નાગદંતાઓની પંક્તિઓ છે. હે આયુષ્યમાનું શ્રમણો! પૂર્વોક્ત નાગદેતાઓની જેમ આ નાગદેતાઓ પણ યાવત વિશાળ ગજદંતો જેવી છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ નાગદેતાઓ ઉપર ઘણાં ચાંદીમય શીકા ટાંગેલા છે, તે ચાંદીમય શીકાઓમાં વૈડૂર્ય મણિઓથી બનેલી ધૂપ ઘટિકાઓ છે. આ ગ્રૂપ ઘટિકાઓમાં ઉત્તમ કાલાગુરુ, શ્રેષ્ઠ કંદુષ્ક, તુષ્ક(લોબાન) વગેરે સુગંધી ધૂપ મઘમઘી રહ્યો છે. સુગંધની વાટ કે અગરબત્તી જેવી તે ધૂપઘટિકાઓમાંથી મનોહારી, ઘાણ અને મનને તૃપ્તિદાયક સુગંધ ચોમેર પ્રસરી રહી છે અને નિકટવર્તી ચારેબાજુના પ્રદેશને સુવાસિત કરી રહી છે. |४४ विजयस्सणंदारस्स उभओपासिंदुहओणिसीहियाए दोदोसालभंजिया परिवाडीओ पण्णत्ताओ। ताओ णं सालभजियाओ लीलट्ठियाओ, सुपइट्ठियाओ, सुअलंकियाओ, णाणाविहरागवसणाओ,णाणामल्लपिणद्धाओ,मुट्ठिगिज्झसुमज्झाओ,आमेलगजमलजुयल वट्टियअब्भुण्णयपीणरइयसंठियपीवस्पओहराओ,रत्तावंगाओ, असियकेसीओमिविसय पसत्यलक्खणसंवेल्लियग्गसिरयाओ ईसिं असोगवरपायक्समुट्ठियाओ वामहत्थग्ग हियग्गसालाओईसिं अद्धच्छिकडक्खचिट्ठिएणंलूसमाणीओ विवचक्खुल्लोयणलेसेहिय अण्णमण्णं खिज्जमाणीओ विव पुढविपरिणामाओ,सासयभाक्मुवगयाओ, चंदाणणाओ, चंदविलासिणीओ,चंद्धसमणिडालाओ,चंदाहियसोमदसणाओ,का विवउज्जोवेमाणाओ, विज्ज-घण-मिरियससदिप्पंत-तेय-अहिययस्सण्णिकासाओ सिंगारागारचारुवेसाओ पासाइयाओदरिसणिज्जाओअभिरुवाओपडिरूवाओतेयसा अईक्-अईव उखसोभेमाणीओ उवसोभेमाणीओ चिट्ठति। ભાવાર્થ:- તે વિજય દ્વારની બંને બાજુઓની બેઠક ઉપર બે-બે પૂતળીઓ પંક્તિબદ્ધ ગોઠવાયેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની ક્રીડા કરતી; સુપ્રતિષ્ઠિત; સારી રીતે શણગારાયેલી; રંગબેરંગી વસ્ત્રો પહેરાવાયેલી; જાત-જાતની માળાઓ વડે શોભાયમાન; મુઠ્ઠીમાં સમાય જાય તેવી પાતળી કમ્મરવાળી; માથે ઊંચો અને કઠણ અંબોડો વાળેલી; સમશ્રેણીમાં સ્થિત, ગોળ, ઉન્નત, સ્થૂળ-ભરાવદાર પયોધરવાળી; લાલ અણિયાળી આંખોવાળી, કાળા, કોમળ(રેશમી), નિર્મળ, શોભનીક, ઘેઘુર, માથાને ઢાંકી દેતા કેશકલાપથી શોભનીય દેખાતી તે પુતળીઓ ઉત્તમ અશોકવૃક્ષની પાસે, તેની ડાળને ડાબા હાથે પકડીને ઊભી છે. તે પૂતળીઓ આંખ મીંચામણી કરતી, દેવોના મનને જાણે કે હરતી ન હોય, પરસ્પર એકબીજા સામું જોતી જાણે કે ખીજાતી ન હોય, તેવી લાગે છે; તે બધી પૂતળીઓ માટી(પૃથ્વીની) બનેલી હોવા છતાં નિત્ય રહેનારી છે; ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્ર જેવી વિલાસી, અર્ધ ચંદ્ર જેવા લલાટવાળી, ચંદ્ર જેવા સૌમ્ય દર્શનવાળી તે પૂતળીઓ ઉલ્કા–ખરતા તારાની જેવી ઝગમગે છે; વીજળીના ચમકારાની જેમ ચમકે છે અને સૂર્યના પ્રખર દેદીપ્યમાન તેજથી પણ વધુ તેજસ્વી લાગે છે; શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી તે પૂતળીઓ ચિત્તને પ્રસન્ન કરે તેવી દેખાવડી, મનોજ્ઞ અને મનોહર છે તથા તેજથી અત્યંત સુશોભિત છે. |४५ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दोदोजालकडगा पण्णत्ता, तेण जालकडगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ - આ વિજય દ્વારની બંને બાજુઓની બંને બેઠકોમાં બે-બે જાલકટક-ઝરુખાની પંક્તિઓ છે. આ પ્રદેશ રત્નમય, નિર્મળ થાવત અત્યંત રમણીય છે. ४६ विजयस्सणं दारस्स उभओ पासिं दुहओ णिसीहियाए दो दो घंटापरिवाडीओ पण्णत्ताओ । तासि णं घंटाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- जंबूणयामईओ Page #445 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3७१ घंटाओ, वयरामईओ लालाओ, णाणामणिमया घंटापासा, तवणिज्जमईओ संकलाओ, रययामयाओरज्जूओ। ताओणंघटओओहस्सराओ मेहस्सराओ, हंसस्सराओकुंचस्सराओसीहस्सराओ दुंदुहिस्सराओणंदिस्सराओणंदिघोसाओ, मंजुस्सराओ मंजुघोसाओ सुस्सराओ सुस्सरघोसाओ उरालेणं मणुण्णेणं मणहरेणं कण्णमणणिव्वुइकरेणं सद्देणं ते पएसे सव्वओ समंता आपूरेमाणाओ आपूरेमाणाओ जावसिरीए अईवअईव उवसोभेमाणा चिटुंति । ભાવાર્થ:- તે વિજય દ્વારની બંને બાજુની બંને બેઠકોમાં એક હારમાં બે-બે ઘંટોની પંક્તિઓ છે. તે ઘંટો સુવર્ણમય છે અને તેના લોલકો વજરત્નમય છે; તેની અંદર-બહાર બંને બાજુએ વિવિધ મણિઓ જડેલા છે; સોનાની સાંકળો અને રૂપાની દોરીથી તેને લટકાવવામાં આવ્યા છે. તે ઘંટો વહેતા પાણી જેવા કલકલ નાદવાળા. મેઘ જેવા ગંભીર ધ્વનિવાળા. હંસ જેવા મધર સ્વરવાળા, ક્રૌંચ પક્ષી જેવા મીઠા રણકારવાળા, સિંહનાદ જેવી ગર્જનાવાળા, દુંદુભિ જેવા સુસ્વરવાળા છે. બાર જાતના વાદ્યોનો એક સાથે જે ધ્વનિ નીકળે, તેને નંદી કહે છે; તે ઘંટો નંદી જેવા નિનાદવાળા, નંદી જેવા ઘોષ–અવાજવાળા, મંજુલ સ્વરવાળા, મંજુલ ઘોષવાળા, સુસ્વરવાળા, સુસ્વર ઘોષવાળા છે; ઉદાર, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને સુખપ્રદ રણકારથી આજુબાજુના પ્રદેશને હંમેશાં ગુંજતો રાખતા તે ઘંટો અત્યંત શોભાયમાન લાગે છે. |४७ विजयस्सणंदारस्सउभओपासिंदुहओणिसीहियाएदोदोवणमालाओपण्णत्ताओ। ताओणवणमालाओणाणादुमलया-किसलयपल्लक्समाउलाओछप्पयपरिभुज्जमाणकमल-सोभत-सस्सिरीयाओपासाइयाओदरिसणिज्जाओ अभिरूवाओ, पडिरूवाओ। तेपएसेओरालेण मणुण्णेणंमणहरेणंघाणमणणिबुड़करेणगंधेणंआपूरमाणीओ जावचिट्ठति। ભાવાર્થ - તે વિજયદ્વારની બંને બાજુઓની નૈધિકાઓમાં બે-બે વનમાળા–વનરાજિઓની પંકિતઓ છે. તે વનરાજિઓમાં વૃક્ષો, લતાઓ, કિસલયો મણિમય છે; પાંદડાઓ મણિમય છે; ભમરાઓ દ્વારા ભુજ્યમાન કમળોથી તે સુશોભિત અને શોભાસંપન્ન છે. તે વનમાળાઓ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે પોતાની ઉદાર, મનોજ્ઞ, મનોહર અને નાક તથા મનને તૃપ્તિદાયક ગંધથી આસપાસના ક્ષેત્રને વ્યાપ્ત કરતી યાવત્ સ્થિત છે. |४८ विजयस्सणंदारस्स उभओ पासिं दुहओ णिसीहियाए दो दो पगंठगा पण्णत्ता। तेणं पगंठगा चत्तारि जोयणाइंआयामविक्खंभेणं, दोजोयणाईबाहल्लेणं, सव्ववइरामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ - તે વિજયદ્વારની બંને બાજુની બંને નૈષેધિકાઓમાં બે-બે પ્રકંઠકો-ઓટલાઓ છે. તે પ્રકંઠકો ચાર યોજન લાંબા-પહોળા અને બે યોજન જાડા છે. તે વજરત્નમય, નિર્મળ થાવ અતિ મનોહર, ઘાટીલા છે. |४९ तेसिणंपगंठगाणंउवरिं पत्तेयंपत्तेयंपासायवडेंसगापण्णत्ता । तेणंपासायवसगा चत्तारिजोयणाइंडंउच्चत्तेणं,दोजोयणाइंआयामविक्खंभेणं, अब्भुगयमूसियपहसिया विव Page #446 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર विविहमणिरयणभत्तिचित्ता वाउद्धय-विजयवेजयंतपडाग-च्छत्ताइछत्तकलिया तुंगा गगणतलमणुलिहंतसिहरा जालंतस्रयणपंजरुम्मिलियव्व मणिकणगथूभियागा वियसियसयपत्तपोंडरीयतिलगरयणद्धचंदचित्ता,णाणामणिदामालकियाअंतोबर्हिचसण्हातवणिज्ज वालुयापत्थडासुहफासासस्सिरीयरूवा पासादीया दरिसणिज्जा जावदामा। ભાવાર્થ :- પ્રત્યેક ઓટલા ઉપર એક-એક પ્રાસાદાવતંસક–શ્રેષ્ઠ મહેલ છે. તે મહેલો ચાર યોજન ઊંચા અને બે યોજન લાંબા-પહોળા છે. સર્વ દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી જાણે તે હસતા હોય તેવા લાગે છે. તે મહેલો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે; ઉપરાઉપરી છત્રોથી શોભાયમાન વિજય-જયંતી પતાકાઓ મહેલો ઉપર પવનથી લહેરાતી રહે છે; તેના મણિકનકમય ઊંચા શિખરો, જાણે આકાશને અડે છે; મહેલોની ભીંતોમાં વચ્ચે-વચ્ચે રત્નના જાળિયાઓ છે, તે જાળિયાગત રત્નો જાણે પાંજરામાંથી(કબાટમાંથી) હમણાં જ બહાર કાઢ્યા હોય તેવા શોભે છે; તેની ભીંતો ઉપર વિકસિત શતપત્રોવાળા પુંડરીક કમળો, તિલક અને અર્ધચંદ્રકો કોતરેલા છે; તે મહેલો મણિમય અનેક પ્રકારની માળાઓથી અલંકૃત છે; તે મહેલોની અંદર-બહાર મુલાયમ સોનેરી રેતી પાથરેલી છે. તે મહેલ સુંદર, સુખદ સ્પર્શવાળા, શોભાયુક્ત, પ્રાસાદીય, દર્શનીય છે યાવત મોતીઓની માળાઓથી અત્યંત સુશોભિત છે. |५० तेसिं णं पासायवडिंसगाणं उल्लोया पउमलया जावसामलयाभत्तिचित्ता सव्वतवणिज्जमया अच्छा जावपडिरूवा । ભાવાર્થ - તે પ્રાસાદાવતેસકોના ઉપર ભાગમાં પઘલતા, વાવ શ્યામલતાના ચિત્રો છે. તે સંપૂર્ણતઃ તપ્ત સુવર્ણમય છે, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ५१ तेसिंणंपासायवडेंसगाणं पत्तेयंपत्तेयं अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते से जहाणामए आलिंगपुक्खरेइ वा जावमणीहिं उवसोभिए । मणीण वण्णो गंधो फासोय णेयव्यो। ભાવાર્થ :- પ્રત્યેક પ્રાસાદાવાંસકોની અંદર ઘણો જ સમતલ રમણીય ભૂમિભાગ છે. તે ચર્મ મઢિત મૃદંગ જેવો સમતલ ચાવમણિઓથી ઉપશોભિત છે. મણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. [५२ तेसिंणंबहुसमरमणिज्जाणंभूमिभागाणंबहुमज्झदेसभाए पत्तेयंपत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ। ताओणमणिपेढियाओएगंजोयणं आयामविक्खंभेणं अद्धजोयणंबाहल्लेणं सव्वरयणामईओ जावपडिरूवाओ। ભાવાર્થ:- તે સમતલ અને રમણીય ભૂમિભાગોની મધ્યમાં અનેક મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અર્ધા યોજનની જાડી સર્વરત્નમયી થાવત્ પ્રતિરૂપ છે. |५३ तासिंणंमणिपेढियाणं उवरि पत्तेयंपत्तेयंसीहासणे पण्णत्ते । तेसिंणंसीहासणाणं इमेयारूवेवण्णावासे पण्णत्ते- तवणिज्जमया चक्कला,रययामया सीहा, सोवण्णिया Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂતીપાધિકાર ૩૭૩ ] पाया,णाणामणिमयाइंपायसीसगाई, जंबूणयमयाइंगत्ताई, वइरामया संधी, णाणामणिमए वेच्चे। सेणंसीहासणेईहामियउसभतुरगणस्मगविहग वालगकिण्णस्रुरुसरभचमस् कुंजस्वणलयपउमलयभत्तिचित्ते,ससास्सारोवचियमणिरयण पायपीढे,अत्थरगमिउमसूरग णवतयकुसंतलिंबकेसस्पच्चत्थुयाभिरामे, आईणगरूयबू-णवणीयतूलफास सुविरइय रयत्ताणे, उवचियखोमदुगुल्ल पट्टपडिच्छायणे,रत्तंसुयसंवुडेसुरम्मेपासाइए दरिसणिज्जे अभिरूवेपडिरूवे। ભાવાર્થ - તે પ્રત્યેક મણિપીઠિકાઓ ઉપર એક-એક સિંહાસન છે. તે સિંહાસનોનું વર્ણન આ પ્રમાણે છે–તે સિંહાસનોમાં સોનાના ચાકળા; રત્નોના સિંહાકૃતિવાળાભાગ(હાથા વગેરે); સોનાના પાયા; વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત પાયાની ઉપરનો ભાગ, જાંબૂનદ સુવર્ણના ગાત્ર–પાર્શ્વવર્તી ભાગ, વજનો સંધિભાગ અને વિવિધ મણિઓથી યુક્ત સિંહાસનનો મધ્યભાગ બનેલો છે. તે સિંહાસન ઈહામૃગ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ,કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. સિંહાસનની આગળ રહેલું પાદપીઠ મૂલ્યવાન મણિઓ અને રત્નોથી સુશોભિત લાગે છે. તે સિંહાસન ઉપર નવતૃણ કુશાગ્ર–નવા ઉગેલા કુશ નામના ઘાસના અગ્રભાગ અને કેસર તંતુઓ જેવા અત્યંત સુકોમળ, સુંદર વસ્ત્રથી આચ્છાદિત મસુરિયું(ગોળ ઓશિકું) છે અને તેના દ્વારા સિંહાસન મનોહર લાગે છે. તેનો સ્પર્શ આજીનક(મૃગચમ) રૂ, બૂર-વનસ્પતિ વિશેષ, માખણ અને આકડાના રૂ જેવો કોમળ છે. સિંહાસન ઉપર રજ ન પડે તે માટે તે સુંદર, સુરચિત રજસ્ત્રાણથી ઢાકેલું છે; તે રજસ્ત્રાણ ઉપર જરી ભરેલું સુતરાઉ વસ્ત્ર પાથરેલું છે અને તેના ઉપર લાલ વસ્ત્ર આચ્છાદિત છે. આ રીતે તે સિંહાસન પ્રાસાદીય, દર્શનીય, રમ્ય અને ઘાટીલું છે. |५४ तेसिंणंसीहासणाणं उप्पि पत्तेयं पत्तेयं विजयदूसे पण्णत्ते। तेणं विजयदूसा सेया संखकुंददगरय अमयमहियफेणपुंजसण्णिकासा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- પ્રત્યેક સિંહાસનોના ઉપરના ભાગમાં શંખ, કુંદ(મોગરાના ફૂલ), જલબિંદુ, મળેલા ક્ષીરસમુદ્રના ફીણના પુંજ સમાન શ્વેત રત્નોથી ઝગમગતું, સ્વચ્છ, અત્યંત સુંદર એક વિજયદૂષ્ય છે. ५५ तेसिंणं विजयदूसाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामया अंकुसा पण्णत्ता। तेसुणं वइरामएसु अकुसेसु पत्तेयं पत्तेय कुभिका मुत्तादामा पण्णत्ता । तेणं कुभिका मुत्तादामा अण्णेहि चउहिचउहिं तदद्धच्चत्तप्पमाणमेत्ताहिं अद्धकुंभिक्केहिं मुत्तादामेहिं सव्वओ समंता संपरिक्खित्ता । तेणंदामा तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया जाव सिरीए अईव-अईव उवसोभमाणा-उवसोभमाणा चिट्ठति । तेसिंणं पासायवडिंसगाणं उप्पि बहवे अट्ठमंगलगा पण्णत्ता-सोत्थिय तहेव जावछत्ताइछत्ता । ભાવાર્થ:- તે વિજયદૂષ્યોની વચ્ચોવચ્ચ વજરત્નમય એક-એક અંકુશ (આંકડા) છે. તે વજમય પ્રત્યેક અંકુશ(આંકડા, હૂક)માં મોતીના મોટા-મોટા ઝુમ્મર લટકે છે. તે ઝુમ્મરોની વચ્ચે કુંભ પરિમાણવાળો (મગધદેશ પ્રસિદ્ધ માપ વિશેષ) એક મોટો મોતીનો ઝૂમખો છે, તેની ચારે બાજુ ગોળાકારે પહેલાના ઝૂમખાથી અર્ધી ઊંચાઈવાળા અને અર્ધ કુંભ પરિમાણવાળા ચાર ઝુમખા છે. તે મોતીના ઝૂમખાઓ તપનીય સુવર્ણના Page #448 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર લંબૂસક-ઝુમ્મરોથી યુક્ત છે તથા તે ઝુમ્મરો સુવર્ણ પત્રોથી મઢિત છે યાવતુ પોતાની શોભાથી અત્યંત સુશોભિત છે. તે પ્રાસાદાવતંસકોની ઉપર સ્વસ્તિક આદિ અનેક અષ્ટ મંગલો છે યાવત છત્રાતિ છત્ર આદિ છે. [५६ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दो-दो तोरणा पण्णत्ता-ते णं तोरणा णाणामणिमया तहेव जाव अट्ठट्ठमंगलगाय छत्ताइछत्ता । तेसिंणं तोरणाणं पुरओ दो-दो सालभंजियाओ पण्णत्ताओ, वण्णओ । तेसिं णं तोरणाणं पुरओ दो-दो णागदतगा पण्णत्ता,तेणं णागदतगा मुत्ताजालरुसिया तहेव । तेसुणं णागदतएसुबहवे किण्हे सुत्तवट्टवग्घारियमल्लदामकलावा जावचिट्ठति । ભાવાર્થ :- વિજયદ્વારની બંને બાજુની નૈષેધિકાઓ ઉપર બે તોરણો છે. તે તોરણ વિવિધ મણિઓથી બનેલા છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ યાવત તેના પર આઠ-આઠ મંગલ અને છત્રાતિછત્ર છે. તે તોરણોની આગળ બે-બે (શાલભંજિકાઓ) પૂતળીઓ છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું. તે તોરણોની આગળ બે-બે ખીંટીઓ છે. તે ખીંટીઓની ઉપર મોતીની માળાઓ લટકી રહી છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે ખીંટીઓ કાળા દોરામાં ગુંથેલી પુષ્પમાળાઓના સમૂહથી વ્યાપ્ત છે યાવતુ તે અત્યંત શોભાથી યુક્ત છે. ५७ तेसिंणतोरणाणंपुरओदोदोहयसंघाडा जावउसभसंघाडापण्णत्तासव्वरयणामया अच्छा जावपडिरूवा । एवं पंतीओ, वीहीओ, मिहुणगा;। दो दो पउमलयाओ जाव पडिरूवाओ। तेसिंणंतोरणाणं पुरओ अक्खयसोवत्थिया सव्वरयणामया अच्छा जाव પડિવા तेसिंणंतोरणाणंपुरओदोदो चंदणकलसावरकमलपइट्ठाणातहेव सव्वरयणामया जावपडिरूवासमणाउसो। तेसिंणंतोरणाणंपुरओदोदोभिंगारगापण्णत्ता,वरकमलपइट्ठाणा जावसव्वरयणामया अच्छा जावपडिरूवा, महया-महया मत्तगयमहामुहागिइसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- તોરણોની આગળ સર્વરત્નમય બે-બે અસ્વસંઘાટ(સમાન લિંગી યુગલ) યાવતુ વૃષભ સંઘાટ છે. તે સ્વચ્છ ભારત પ્રતિરૂપ છે, તે જ રીતે તે તોરણોની આગળ એક પંક્તિમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની પંક્તિઓ છે, બે પંક્તિમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની વીથિઓ છે અને મિથુન એટલે નર-માદાના યુગલો છે, બે-બે રત્નમય અતિસુંદર પદ્મલતાઓ આદિ છે. તે તોરણોની આગળ બે-બે રત્નમય અક્ષતના સ્વસ્તિક છે, તે નિર્મળ થાવ અતિ મનોહર છે. તે તોરણોની આગળ બે-બે ચંદન કળશો છે, તે સંપૂર્ણ રીતે રત્નોથી નિર્મિત છે અને શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે, તે સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે, વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. હે આયુષ્યમાનુ શ્રમણ ! તે તોરણોની આગળ બે-બે ઝારીઓ છે, જે ઉતમ કમળો પર પ્રતિષ્ઠિત, રત્નમય, મોટા મદોન્મત હાથીના મુખ જેવી તે ઝારીઓ સ્વચ્છ ભાવત્ અતિસુંદર છે. ५८ तेसिंणंतोरणाणंपुरओदोदोआयंसगापण्णत्ता । तेसिंणंआयंसगाणंअयमेयारूवे Page #449 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-३ : ४षूद्वीपाधिद्वार वण्णावासे पण्णत्ते, तंजहा - तवणिज्जमया पगंठगा, वेरुलियमया छरुहा (थंभया), वइरामया वरंगा, णाणामणिमया वलक्खा, अंकमया मंडला, अणोग्घसियणिम्मलाए छायाए समणुबद्धा चंदमंडलपडिणिकासा महया-महया अद्धकायसमाणा पण्णत्ता समणाउसो ! ૩૭૫ ભાવાર્થ :- તે તોરણોની આગળ બે-બે દર્પણ છે. તે દર્પણોનું વર્ણન આ પ્રમાણે છે– તે દર્પણોની પીઠ તપનીય સુવર્ણની છે, તેના સ્તંભ (જ્યાંથી દર્પણ મુઠ્ઠીમાં પકડવામાં આવે તે સ્થાન) વૈડૂર્યરત્નના છે, તેની વરાંગ–ફ્રેમ વજરત્નમય છે, તેની વલક્ષ-સાંકળ વિવિધ મણિઓની છે, જેમાં પ્રતિબિંબ પડે છે, તે (કાચ)મંડલ અંકરત્નનું છે. તે દર્પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ છાયાથી યુક્ત છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! ચંદ્રમંડલ જેવા તે નિર્મળ દર્પણો અર્ધ કાયા પ્રમાણ ઊંચા છે. ५९ तेसिं णं तोरणाणं पुरओ दो दो वइरणाभे थाले पण्णत्ते; ते णं थाला अच्छ तिच्छडिय-सालि-तंदुल-णहसंदट्ठ बहुपडिपुण्णा इव चिट्ठति सव्वजंबूणयमया अच्छा पडिरूवा महयामहया रहचक्कसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે વજ્રરત્નમય મધ્યભાગવાળા વજ્રનાભ થાળ છે. તે થાળ સ્વચ્છ, ત્રણવાર સૂપડાદિથી ઝાટકીને સાફ કરેલા અને સાંબેલાદિથી ખાંડેલા શુદ્ધ સ્ફટિક જેવા ચોખાથી ભરેલા છે, તે જાંબુનદ સુવર્ણમય સ્વચ્છ યાવત્ પ્રતિરુપ છે. ६० सिणं तोरणाणं पुरओ दो-दो पाईओ पण्णत्ताओ । ताओ णं पाईओ अच्छोदागपरिहत्थाओ, णाणाविहस्स फलहरियगस्स बहुपडिपुण्णाओ विव चिट्ठति; सव्वरयणामईओ अच्छाओ जावपडिरूवाओ महया महया गोकलिंजगचक्कसमाणीओ पण्णत्ताओ समणाउसो! ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે તોરણોની આગળ સર્વ-રત્નના બનેલા, ગાયને ખાણ આપવાના મોટા-મોટા બકડીયા જેવા બે-બે પાત્ર મૂકેલા છે. તે સ્વચ્છ અને નિર્મળ જળ તથા વિવિધ પ્રકારના તાજા, લીલા, ફળોથી ભરેલા હોય, તેવા દેખાય છે. તે સુંદર યાવત્ મનોહર છે. ६१ तेसि णं तोरणाणं पुरओ दो-दो सुपइट्ठा पण्णत्ता । ते णं सुपइट्ठगा सुसव्वोसहिपडिपुण्णा णाणाविहस्स य पसाहणभंडस्स बहुपडिपुण्णा इव चिट्ठति; सव्वरयणाया अच्छा जावपडिरूवा । भावार्थ :- ते तोरणोनी आगण संपूर्णपणे रत्नमय, स्वच्छ, जे-जे शरावसा छे. ते शरावसा (शोरा) સર્વોષધિ તથા પ્રસાધનના સાધનોથી ભરેલા હોય તેવા દેખાય છે. તે સુંદર યાવત્ મનોહર છે. ६२ तेसिं णं तोरणाणं पुरओ दो दो मणोगुलियाओ पण्णत्ताओ, ताओ णं मणोगुलियाओ सव्ववेरुलिया-मईओ अच्छाओ जाव पडिरूवाओ । तासु णं मणोगुलियासु बहवे सुवण्ण-रुप्पामया फलगा पण्णत्ता । तेसु णं सुवण्णरुप्पामरसु फलएसु बहवे वइरामया णागदंतगा जाव गयदंत समाणा पण्णत्ता । तेसु णं वइरामएसु णागदंतएसु बहवे ययामया सिक्कया पण्णत्ता । तेसुणं रययामएसुसिक्कएसुबहवे वायकरगा पण्णत्ता । ते णं वायकरगा किण्हसुत्तसिक्कग वत्थिया जाव सुक्किलसुत्तसिक्कगवत्थिया सव्वे वेरुलियामया अच्छा जाव पडिरूवा । Page #450 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે મનોગુલિકાઓ(પીઠિકા-ઓટલાઓ) છે. તે ઓટલા વૈર્યરત્નમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે ઓટલાઓમાં ઘણા જ સોના ચાંદીના પાટિયા છે. સોના ચાંદીના તે પાટિયાઓમાં વજ રત્નમય ખીંટીઓ છે. વાવ તે ખીંટીઓ મોટા ગજદંત જેવી છે. તે વજમય ખીંટીઓ ઉપર લટકતા રજતમય શીકા છે, તે શીકાઓ ઉપર કાળા, નીલા, રાતા,પીળા, ધોળા, સૂતરની જાળી ઢાંકેલા, પવનથી ભરેલા અર્થાત્ જળરહિત, કોરા ખાલી ઘડાઓ છે. બધા ઘડાઓ વિર્યમય સુંદર યાવત મનોહર છે. |६३ तेसिणंतोरणाणंपुरओ दोदो चित्ता रयणकरंडगा पण्णत्ता-से जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्स चित्ते रयणकरंडए वेरुलियमणि-फलिहपडल-पच्चोयडे साए पहाए तेपएसेसव्वओसमंता ओभासेइ उज्जोवेइ तावेइ पभासेइ, एवामेवते वि चित्ता रयण करंडगा साए पभाएतेपएसे सव्वओ समंता ओभासेंति, उज्जोर्वेति, तति, पभार्सेति। ભાવાર્થ:- તે તોરણોની આગળ રંગીન બે-બે રત્નના કરડિયા છે. જેમ કોઈ ચક્રવર્તી રાજાના વૈર્યમણિથી નિર્મિત, સ્ફટિક મણિના ઢાંકણથી આચ્છાદિત, રત્નકરંડક–પટારા પોતાની પ્રભાથી આસપાસના ચોતરફના પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે, તેમ આ રત્નના કરંડિયા પણ પોતાની પ્રભા(કાંતિ)થી સમીપવર્ત પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે. |६४ तेसिंणंतोरणाणंपुरओदोदोहयकंठागयकठानरकंठा किण्णरकंठा किंपुरिसकंठा महोरगकंठा गंधव्वकंठा उसभकंठगा पण्णत्ता सव्वरयणामया अच्छा जावपडिरूवा । तेसु ण हयकठएसु जावउसभकठएसुदो दोपुप्फचगेरीओ, एवं मल्लगधचुण्ण वत्थाभरणचंगेरीओ सिद्धत्थचंगेरीओलोमहत्थचंगेरीओसव्वरयणामयाइंअच्छाई जावपडिरूवाई। ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે રત્નમય, સુંદર અશ્વકંઠક(કંઠ સુધીની ઘોડાની આકૃતિવાળા ઘોડલાઓ) છે. તેમજ ગજકંઠક, નરકંઠક કિન્નરકંઠક, કિંમ્પરિસકંઠક, મહોરગકંઠક, ગંધર્વકંઠક યાવત વૃષભકંઠક છે. તે સ્વચ્છ ભાવ પ્રતિરુપ છે. તે હયકંઠક યાવત વૃષભકંઠકની ઉપર રત્નમય બે-બે ફૂલોની છાબડીઓ છે. તે જ રીતે માળાઓ. ગંધ, ચૂર્ણ, વસ્ત્ર, આભૂષણની બે-બે છાબડીઓ, સરસવ અને મોરપીંછની બે-બે છાબડીઓ છે તે સર્વરત્નમય સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. | ६५ तेसिंणंतोरणाणंपुरओ दो दोपुप्फपडलाइं जावलोमहत्थपडलाइंसव्वरयणामयाई जावपडिरूवाई। ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે પુષ્પપટલ યાવિત લોમહસ્તક પટલ છે, તે સર્વરત્નમય થાવત્ પ્રતિરૂપ છે. ६६ तेसिं णं तोरणाणं पुरओ दो-दो सीहासणाइं पण्णत्ताइ । तेसिंणं सीहासणाणं अयमेयारूवेवण्णावासेपण्णत्तेतहेव जाव पडिरूवाई। ભાવાર્થ-તે તોરણોની આગળ બે-બે સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ તે પ્રતિરૂપ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3७७ ६७ तेसिणंतोरणाणं पुरओदोदो रुप्पमया छत्ता पण्णत्ता । तेणं छत्ता वेरुलियविमल दडा,जबूणयकण्णिया,वइरसधी,मुत्ताजालपरिगया,अट्ठसहस्सवरकचण-सलागा,दद्दर मलयसुगंधिसव्वोउय सुरभिसीयलच्छाया मंगलभत्तिचित्ता, चंदागारोवमा वट्टा। ભાવાર્થ - તે તોરણોની આગળ બે-બે ચાંદીના છત્રો છે. તે છત્રના દંડ વિમલ વૈડુર્યમણિના છે, કર્ણિકા–વચ્ચેનું કેન્દ્ર જંબૂનદ સોનાનું છે, સંધિઓ વજની છે, તેમાં મોતી પરોવેલી આઠ હજાર સુવર્ણની શલાકા-સળિયાઓ છે, તેની દર્દર ચંદન જેવી સુગંધી અને બધી ઋતુઓના પુષ્પ જેવી સુગંધી શીતળ છાયા છે. મંગલરૂપ ચિત્રોથી ચિત્રિત, ચંદ્ર જેવા(ગોળ) તે સર્વ છત્રો અત્યંત શોભનીય છે. |६८ तेसि णं तोरणाणं पुरओ दो-दो चामराओ पण्णत्ताओ । ताओ णं चामराओ चंदप्पभवेरुलियवइस्णाणामणि-रयण-खचियचित्तदंडाओ सुहमरययदीहवालाओ संखंककुंद-दगरय अमय महियफेणपुंज-सण्णिगासाओसव्वरयणामयाओ, अच्छाओ जाव पडिरूवाओ। ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરોના દંડ ચંદ્રકાંત મણિ, વૈડૂર્ય અને વજરત્નના તથા મણિરત્નની કોતરણીથી યુક્ત છે. તે ચામરોના વાળ શંખ, અંક રત્ન, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરસાગરના ફીણ જેવા ઘવલ, પાતળા, લાંબા અને રજતમય છે, સર્વ રત્નમય તે ચામરો નિર્મળ યાવત્ મનોહર છે. ६९ तेसिणंतोरणाणं पुरओदोदोतेल्लसमुग्गाकोटुसमुग्गा पत्तसमुग्गा चोयगसमुग्गा तगरसमुगा एलासमुगा हरियालसमुगा हिंगुलयसमुग्गामणोसिलासमुगा अजणसमुगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે તેલ સમુદ્ગક(તેલ ભરેલા પાત્ર) છે, કો–સુગંધી દ્રવ્ય વિશેષ, तमालपत्र, त्वया-छाल, तर, अस्थी, ३२तास, डिंगणोड, भासिस भने अंथन मरेसा पात्र छे. ते બધા પાત્રો સર્વરત્નમય અને નિર્મળ થાવત મનોહર છે. ७० विजए णंदारे अट्ठसयंचक्कज्झयाणंएवं मिगज्झयाणं,गरुडझयाणं विगझयाणं छत्तज्झयाणंपिच्छज्झयाणंसउणिज्झयाणंसीहज्झयाणंउसभज्झयाणंसेयाणंचउविसाणाणं णागवरकेऊण एवामेवसपुवावरेणविजयदारेय असीयकेउसहस्संभवतीतिमक्खाय। भावार्थ :- वियद्वार ५२ (१) १०८ य(43 विलवाणी) Lanो (२) १०८ भृ। वो (3) १०८ ॥३७ वामओ (४) १०८ १३६वामी (५) १०८७३ मी () १०८ भोरपीछामी, (७) १०८ शनि(पक्षी) मो. (८) १०८ सिंह यामओ () १०८ वृषम वामओ सने (१०) ૧૦૮ સફેદ ચાર દાંતવાળા શ્રેષ્ઠ હાથીના ચિહ્નથી અંકિત ધ્વજાઓ, આ રીતે સર્વ મળીને એક હજાર એંસી ધ્વજાઓ વિજય દ્વાર ઉપર લહેરાતી રહે છે. એ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. |७१ विजयेणं दारे णव भोमा पण्णत्ता । तेसिंणं भोमाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागापण्णत्ता जावमणीणफासो । तेसिंणभोमाणउपिउल्लोया पउमलया भत्तिचित्ता जावसामलयाभत्तिचित्ता जावसव्वतवणिज्जमया अच्छा जावपडिरूवा। Page #452 -------------------------------------------------------------------------- ________________ | 3७८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तेसिंणंभोमाणं बहुमज्झदेसभाए जेसे पंचमे भोमेतस्सणंभोमस्स बहुमज्झदेसभाए एत्थणंएगेमहंसीहासणे पण्णत्ते । सीहासणवण्णओ विजयदूसे जावअंकुसे जावदामा चिट्ठति। ભાવાર્થ :- વિજયદ્વારની ઉપર નવ ભૌમ- વિશિષ્ટ ભવનો છે. તે ભવનોની અંદર સમતલ અને રમણીય ભૂમિભાગ છે ઇત્યાદિ મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે ભવનોની ઉપર પદ્મલતા થાવત્ શ્યામલતાઓના ચિત્રોથી ચિત્રિત, સ્વચ્છ, અતિ મનોહર ચંદરવો બાંધેલો છે. તે ભવનોની વચ્ચેના પાંચમા ભવનની બરાબર મધ્યમાં એક મોટું સિંહાસન છે. તેના ઉપર વિજયદૂષ્ય, યાવત્ અંકુશ(હૂક) અને મોતીઓની માળા વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. |७२ तस्सणंसीहासणस्स अवरुत्तरेणं उत्तरेणं उत्तरपुरस्थिमेणं एत्थणं विजयस्स देवस्स चउण्हसामाणियसहस्साणंचत्तारि भदासणसाहस्सीओपण्णत्ताओ। तस्सणंसीहासणस्स पुरथिमेणं एत्थणं विजयस्स देवस्स चउण्हं अग्गमहिसीणंसपरिवाराणं चत्तारि भद्दासणा पण्णत्ता । तस्सणंसीहासणस्स दाहिणपुरथिमेणं एत्थणविजयस्स देवस्स अभितरियाए परिसाए अट्ठण्हदेवसाहस्सीणंअट्ठण्हंभद्दासणसाहस्सीओ पण्णत्ताओ। तस्सणंसीहासणस्स दाहिणेणं विजयस्स देवस्समज्झिमाएपरिसाएदसण्हंदेवसाहस्सीणंदस भासणसाहस्सीओ पण्णत्ताओ। तस्सणंसीहासणस्स दाहिणपच्चत्थिमेणंएत्थणविजयस्स देवस्स बाहिरियाए परिसाए बारसण्हं देवसाहस्सीणंबारसभासणसाहस्सीओपण्णत्ताओ। ___ तस्सणंसीहासणस्स पच्चत्थिमेणंएत्थणविजयस्स देवस्स सत्तण्हं अणियाहिवईणं सत्त भद्दासणा पण्णत्ता । तस्स णं सीहासणस्स पुरथिमेणं दाहिणेणं पच्चत्थिमेणं उत्तरेणं एत्थणं विजयस्स देवस्स सोलस आयरक्खदेवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ,तंजहा- पुरत्थिमेणं चत्तारि साहस्सीओ एवं चउसु वि जावउत्तरेणं चत्तारि साहस्सीओ। अवसेसेसु भोमेसु पत्तेयंपत्तेयं भद्दासणा पण्णत्ता । ભાવાર્થ :- સિંહાસનના વાયવ્ય કોણ, ઉત્તર દિશા અને ઈશાન કોણમાં વિજયદેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર ભદ્રાસનો છે. તે સિંહાસનની પૂર્વ દિશામાં વિજયદેવની સપરિવાર ચાર અગ્રમહિષીઓના ચાર ભદ્રાસનો છે. તે સિંહાસનના અગ્નિકોણમાં વિજયદેવની આત્યંતર પરિષદના ८००० वोन। ८000 भद्रासनो छ.ते सिंहासननी हक्षिा हिशाम विभयहेवनी मध्यम परिवहन १०,००० वोन १०,००० भद्रासनो छ. सिंहासननी नैऋत्य ओम विभयहेवनी बाह्य परिषहना १२,००० वोन। १२,००० भद्रासनो छे. તેસિંહાસનના પશ્ચિમમાં વિજયદેવના સાત અનીકાધિપતિઓના સાત ભદ્રાસન છે. તે સિંહાસનના પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તર દિશામાં વિજયદેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર સિંહાસનો છે. તે આ પ્રમાણે છે– પૂર્વમાં ચાર હજાર, આ રીતે ક્રમશઃ ચારે ય દિશામાં (દક્ષિણ, પશ્ચિમ) થાવત ઉત્તરમાં ચાર હજાર સિંહાસનો છે. શેષ પ્રત્યેક ભવનોમાં ભદ્રાસન છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર ७३ विजयस्स णं दारस्स उवरिमागारा सोलसविहेहिं रयणेहिं उवसोभित्ता, तं जहारयणेहिं वइरेहिं वेरुलिएहिं जावरिट्ठेहिं । विजयस्स णं दारस्स उप्पि बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, तं जहा- सोत्थिय - सिरिवच्छ जावदप्पणा सव्वरयणामया अच्छा जावपडिरूवा। विजयस्स णं दारस्स उप्पिं बहवे कण्हचामरज्झया जाव सव्वरयणामया अच्छा जाव पडिरूवा । विजयस्स णं दारस्स उप्पिं बहवे छत्ताइछत्ता तहेव । ૩૭૯ ભાવાર્થ :- તે વિજયદ્વારનો ઉપરનો આકાર(ઉપરનો ભાગ ઓતરંગો) વજ્રરત્ન, વૈડુર્યરત્ન, રિષ્ઠરત્ન વગેરે સોળ પ્રકારના રત્નોથી ઉપશોભિત છે. તે વિજયદ્વાર ઉપર આઠ-આઠ મંગલ છે, તે આ પ્રમાણે છે— સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિજયદ્વારની ઉપર ઘણા કૃષ્ણ ચામરના ચિહ્નથી અંકિત ધ્વજાઓ છે યાવત્ તે ધ્વજાઓ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિજયદ્વારની ઉપર ઘણા છત્રાતિછત્ર છે. તે સર્વનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ७४ सेकेणट्टे भंते! एवं वुच्चइ विजए णं दारे, विजए णं दारे ? गोयमा ! विज णं दारे विजए णाम देवे महिड्डिए महज्जुईए जाव महाणुभावे पलिओवमट्टिईए परिवसइ। से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं, चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवहस्सीणं, विजयस्स णं दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च बहूणं विजयाए रायहाणीए वत्थव्वगाणं देवाणं देवीण य आहेवच्चं जावदिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - विजएदारे विजएदारे । अदुत्तरं च णं गोयमा ! विजयस्स णं दारस्स सासए णामधेज्जे पण्णत्ते । जंण काणासी, ण कयाए णत्थि, ण कयावि ण भविस्सइ जाव अवट्ठिए णिच्चे विजयदारे । ભાવાર્થ :– પ્રશ્ન– હે ભગવન્ ! તે વિજયદ્વારને વિજયદ્વાર શા માટે કહે છે ? તેનું વિજયદ્વાર એવું નામ શા માટે છે? ઉત્ત૨– હે ગૌતમ ! વિજયદ્વારમાં મહર્દિક, મહાદ્યુતિવાળા યાવત્ મહાન પ્રભાવવાળા, એક પલ્યોપમની સ્થિતિવાળા વિજય નામના દેવ રહે છે. તે ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત અનીકો(સેનાઓ), સાત અનીકાધિપતિઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવોનું, વિજયદ્વારનું, વિજયરાજધાનીનું અને બીજા ઘણા વિજયરાજધાની નિવાસી દેવ અને દેવીઓનું આધિપત્ય કરતાં યાવત્ દિવ્ય ભોગોપભોગને ભોગવતાં વિચરે છે. હે ગૌતમ ! તેથી વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. બીજી અપેક્ષાએ હે ગૌતમ ! વિજયદ્વારનું આ નામ શાશ્વત છે. તે પહેલા ન હતું તેમ નથી, વર્તમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં ક્યારેય નહીં હોય તેમ પણ નથી અર્થાત્ આ નામ હતું, છે અને રહેશે યાવત્ આ નામ અવસ્થિત અને નિત્ય છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં જબૂદ્વીપના ચાર ધારમાંથી વિજયદ્વારનું વિસ્તૃત વર્ણન છે. વિજય દ્વાર :સ્થાન પ્રમાણ સ્વરૂ૫ વિજય દેવ | વિશિષ્ટતા | નામહેતુ પરિવાર ઉપર મેરુ પર્વતની |પહોળાઈ–૪ યો| અંદરનમય હોવાથી શ્વેત, | સામાનિક દેવ | તાર ઉપર નવ | વિજય પૂર્વ દિશામાં | ઊંચાઈ–૮ યોગ | વિવિધ વિભાગો – સુવર્ણ, | ૪000 | ભવન, મધ્યના નામના ૪૫000 યો દૂર પ્રવેશ દ્વાર–૪ યો| સર્ણ, રત્નમય, અંદર બાજુ | આત્મરક્ષક | ભવનમાં વિજય અધિષ્ઠાયક સીતા મહાનદીની | કવાડ- ૨ યોજન| એક-એક બેઠક. તેના ઉપર | | ૧૬000 | દેવનું સિંહાસન | દેવ હોવાથી ચંદન કળશ, માળા, નાગદતા અગ્રમહિષી-૪| આસપાસ | અથવા | ઘંટડી વગેરે. બેઠકની બંને | આત્યંતર | પરિવારરૂપ | શાશ્વત નામ બાજુ એ એક–પ્રાસાદ, તેમાં| પરિષદમાં દેવોના સિંહાસનાદિ, બહારની બાજુ ૮000 દેવો, આસનો તોરણ, પૂતળીઓ, અષ્ટ | મધ્યમ આદિ મંગલાદિ, ૧૦૮ ધ્વજાઓ | પરિષદમાં ૧0000 દેવો બાહ્ય પરિષદમાં ૧૨000 દેવો ૭ સેના ૭ સેનાધિપતિ wા યોગ વિજય દ્વાર – મેરુપર્વતથી ચારે દિશામાં ૪૫,000 યોજન દૂર જંબુદ્વીપની જગતી ઉપર વિજય, વિજયંત, જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. તેમાં વિજયદ્વાર પૂર્વ જંબૂઢીપ જગતી દ્વારા પ્રમાણ દિશામાં સીતા મહાનદીની ઉપર છે. તે જ રીતે દક્ષિણમાં વિજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિતદ્વાર છે. તે દ્વાર ચાર યોજના પહોળા, આઠ યોજન ઊંચા છે. ચાર યોજનના પ્રવેશવાળા છે. વિજયા રાજધાની - |७५ कहिं णं भंते ! विजयस्स देवस्स विजया णाम रायहाणी पण्णत्ता? गोयमा ! विजयस्स णं दारस्स पुरथिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवइत्ता अण्णम्मि जंबुद्दीवे दीवेबारसजोयणसहस्साइओगाहित्ता एत्थ णविजयस्स देवस्स विजया णाम रायहाणी पण्णत्ता, बारस जोयण 0 0 0 ]: [] | | | सहस्साई आयामविक्खंभेणं सत्ततीसंजोयणसहस्साई Page #455 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3८१ णव य अडयाले जोयणसए किंचि विसेसाहिया परिक्खेवेणं पण्णत्ता । भावार्थ:- प्रश्न- भगवन् ! वियवनी विध्या नामनी २४धानी यां छ? 612- गौतम ! વિજયદ્વારની પૂર્વ દિશામાં તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં બાર હજાર યોજન દૂર વિજયદેવની વિજયા નામની રાજધાની છે. તે બાર હજાર યોજન લાંબી-પહોળી છે. તેની પરિધિ સાધિક સાડત્રીસ હજાર નવસો અડતાલીસ(૩૭,૯૪૮) યોજનની છે. ७६ साणं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ता । सेणं पागारे सत्ततीसं जोयणाईअद्धजोयणंय उड्डंउच्चत्तेणं, मूले अद्धतेरस जोयणाइविक्खंभेणंमज्झेसक्कोसाई छजोयणाई विक्खंभेणं उप्पिं तिण्णि अद्धकोसाइंजोयणाई विक्खंभेण, मूले वित्थिण्णे मज्झे संखित्ते उप्पि तणुए बाहिं वट्टे अंतो चउरंसे गोपुच्छसंठाणसंठिए सव्वकणगामए अच्छे जावपडिरूवे। ભાવાર્થ :-તે વિજયા રાજધાનીની ચારેબાજુ એક પ્રાકાર(કિલ્લો) છે, તે કિલ્લો સાડા સાડત્રીસ યોજન ઊંચો છે. તેની પહોળાઈ મૂળમાં સાડા બાર યોજન, મધ્યમાં છ યોજન એક ગાઉ અને ઉપર ત્રણ યોજન અર્ધા ગાઉ છે. આ રીતે તે કિલ્લો મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર સાંકડો છે. તે બહારથી ગોળ અંદરથી ચોરસ અને ગાયના પૂંછડાના આકારે છે. તે સંપૂર્ણ સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. |७७ सेणं पागारे णाणाविहपंचवण्णेहिं कविसीसएहिं उवसोभिए, तंजहा- किण्हेहिं जावसक्किलेहिं । तेणं कविसीसगा अद्धकोसं आयामेणं पंचधणुसयाई विक्खंभेणं देसूणमद्धकोस उड्डे उच्चत्तेणं सव्वमणिमया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- પ્રાકાર(કિલ્લા)ના કાંગરા અનેક પ્રકારના કાળા યાવતુ ધોળા, એમ પાંચ વર્ષોથી સુશોભિત છે. તે કાંગરાની લંબાઈ અર્ધા ગાઉ, પહોળાઈ પાંચસો ધનુષ, ઊંચાઈ કંઈક ન્યૂન અર્ધા ગાઉ છે. તે કાંગરા મણિમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ७८ विजयाए णं रायहाणीए एगमेगाए बाहाए पणुवीसं पणुवीसंदारसयं भवतीति मक्खायं । तेणं दारा बावट्टि जोयणाइं अद्धजोयणंच उड्डुउच्चत्तेणं एक्कतीसंजोयणाई कोसंच विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेया वरकणगथूभियागा ईहामिय तहेव जहा विजएदारे जावतवणिज्जवालुगपत्थडासुहफासासस्सिरीयासुरुवापासाईया जावपडिरूवा। ભાવાર્થ :- વિજયા રાજધાનીની એક એક બાજુએ અર્થાત્ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, આ ચારેય બાજુએ એકસો પચીસ, એકસો પચીસ(આ રીતે વિજય રાજધાનીમાં કુલ મળીને ૫00) દ્વાર છે. તે દ્વાર સાડા બાસઠ યોજન ઊંચા છે. સવા એકત્રીસ યોજન પહોળા છે, તેના પ્રવેશ માર્ગ પણ સવા એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વાર શ્વેતવર્ણના છે. તેનું શિખર ઉત્તમ સુવર્ણનું છે. તેના ઉપર ઈહામૃગ આદિના ચિત્રો છે, વગેરે વર્ણન વિજયદ્વારની સમાન જાણવું જોઈએ, યાવત તેના ઉપર સુવર્ણમય રેતી પથરાયેલી छ. ते वार, सुमह स्पर्शवाणु शोभायुत, सुंदर, प्रासाहीय यावत् अत्यंत मनो३२ छे. ७९ तेसिंणंदाराणं उभओ पासिं दुहओ णिसीहियाए दो-दो चंदणकलसपरिवाडीओ पण्णत्ताओतहेव भाणियव्वं जाववणमालाओ। Page #456 -------------------------------------------------------------------------- ________________ | ३८२ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तेसिंणंदाराणं उभओ पासिं दुहओ णिसीहियाए दो-दो पगंठगा पण्णत्ता । तेणं पगंठगा एक्कतीसंजोयणाइंकोसंच आयामविक्खंभेण, पण्णरस जोयणाईअड्डाइज्जेय कोसे बाहल्लेणपण्णत्ता सव्ववइरामया अच्छा जावपडिरूवा। तेसिंणंपगंठगाणं उप्पिं पत्तेयं पत्तेयं पासायवसगापण्णत्ता । तेणंपासायवसगा एक्कतीस जोयणाई कोसंच उड्डे उच्चत्तेणं, पण्णरस जोयणाई अड्डाइज्झे य कोसे आयामविखंभेणं, अब्भुग्गयमूसियपहसिया विव वण्णओ उल्लोया सीहासणाई जाव मुत्तादामा सेसंइमाए गाहाए अणुगंतव्वं,तंजहा तोरण मंगलया सालभंजिया, णागदंतएसुदामाई । संघाडं पंति वीथी, मिहुण लया सोत्थिया चेव ॥१॥ चंदण कलसा भिंगारगाय, आयंसगाय थाला य । पाईओय सुपइट्ठा, मणोगुलिया वायकरगाय ॥२॥ चित्ता रयणकरंडा, हयगय णरकंठगाय। चंगेरी पडला सीहासण, छत्त चामरा उवरि भोमा य ॥३॥ एवामेव सपुव्वावरेणं विजयाएरायहाणीए एगमेगेदारे असीयं असीयंकेउसहस्सं भवतीति मक्खाय । तेसिं च दाराणं पुरओ सत्तरस-सत्तरस भोमा पण्णत्ता । तेसिंणं भोमाणं भूमिभागा उल्लोया य भाणियव्वा जावभत्तिचित्ता । ભાવાર્થ :- દ્વારોની ડાબી-જમણી બંને બાજુએ નષેધિકાઓ(બેઠકો ઉપર બે-બે ચંદન કળશની પંક્તિઓ છે; ઇત્યાદિ વનમાલાઓ સુધીનું વર્ણન વિજયદ્વારની સમાન જાણવું. તે દ્વારોની ડાબી-જમણી બંને તરફની બંને નૈષધિકાઓમાં બે-બે પીઠિકાઓ(ઓટલાઓ) છે. તે પીઠિકાની લંબાઈ પહોળાઈ એકત્રીસ યોજના અને એકગાઉ અને જાડાઈ પંદર યોજન અને અઢીગાઉ છે. તે સર્વ વજમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પીઠિકાઓની ઉપર પ્રાસાદાવતક(મહેલો છે. તે મહેલો એકત્રીસ યોજન એક ગાઉ ઊંચા અને પંદર યોજન અને અઢી ગાઉ લાંબા-પહોળા છે. તે પ્રાસાદો ઉન્નત અને સર્વ દિશાઓમાં ફેલાયેલા કિરણોથી જાણે હસતા હોય તેવા લાગે છે. વગેરે વર્ણન વિજય દ્વારની જેમ જાણવું. તેના શિખરો, સિંહાસનો થાવતું મોતીઓની માળાઓ પર્યતનું શેષ વર્ણન આ ગાથા અનુસાર જાણવું. गाथार्थ-तेनाद्वारनी भाग तो२९, भंगलो, पूतणीमी, नागहतामो, भाणामी, अश्वसंघाट, अश्व पंडित, अश्व वीथि, अश्व मिथुन, ५भरता, स्वस्ति, यंहन शो, आरीमओ, 4, थाण, पात्रो, सुप्रतिष्ठ, मनोसिडामो-पाजाओ, पाली घडामओ, चित्र-विचित्र रत्न, अश्व65, , નરકંઠક, પુષ્પગંગેરી, પુષ્પપટલ, સિંહાસન, છત્ર, ચામરો છે અને તે દ્વાર ઉપર ભૌમ-ભવનો છે. આ રીતે પૂર્વવત્ વિજયા રાજધાનીના એક-એક દ્વાર ઉપર ૧,૦૮૦ ધ્વજાઓ છે. તે દ્વારની ઉપર ૧૭-૧૭ ભીમ(ભવનો) છે. તે ભવનના સમ રમણીય ભૂમિ ભાગ અને તેના ઉપરી ભાગ પર પાલતા આદિના વિવિધ ચિત્રો છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3८3 ८० तेसिंणं भोमाणं बहुमज्झदेसभाए जे ते णवमणवमा भोमा तेसिं णं भोमाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेय सीहासणा पण्णत्ता। सीहासणवण्णओ जावदामा जहा हेट्ठा । एत्थणं अवसेसेसु भोमेसु पत्तेयं पत्तेयं भद्दासणा पण्णत्ता। तेसिंणंदाराणं उवरिमागारासोलसविहेहिं रयणेहिं उवसोभिया । तंचेव जाव छत्ताइछत्ता । एवामेव पुत्वावरेणं विजयाए रायहाणीए पंच दारसया भवंतीति मक्खाया। ભાવાર્થ - તે ભવનોની મધ્યના નવમા ભવનના મધ્યભાગમાં એક મોટું સિંહાસન અને તેની ચારે દિશા અને વિદિશાઓમાં સામાનિક આદિ પ્રત્યેક દેવોના અલગ ભદ્રાસન છે. તેનું વર્ણન યાવત માળાઓનું વર્ણન પૂર્વવતુ જાણવું. તે જ રીતે શેષ પ્રત્યેક ભવનોમાં ભદ્રાસન છે. તે દ્વારોનો ઉપરનો ભાગ સોળ પ્રકારના રત્નોથી શોભિત છે આદિ વર્ણન પૂર્વવતુ કહેવું જોઈએ યાવતું તેના પર છત્રાતિછત્ર છે. આ રીતે સર્વ મળીને વિજય રાજધાનીના પાંચસો દ્વાર કહ્યા છે. ८१ विजयाए णं रायहाणीए चउद्दिसि पंच जोयणसयाई अबाहाए, एत्थ णं चत्तारि वणसंडा पण्णत्ता,तं जहा- असोगवणे चंपगवणे सत्तपण्णवणे चूयवणे । पुरथिमेणं असोगवणे, दाहिणेणंसत्तपण्णवणे, पच्चत्थिमेणंचंपगवणे, उत्तरेणं चूयवणे । तेणवणसंडा साइरेगाइंदुवालसजोयण सहस्साई आयामेणं पंचजोयणसयाई विक्खंभेणं पण्णत्ता। पत्तेयंपत्तेय पागार परिक्खित्ता किण्हा किण्होवभासावणसंड वण्णओ भाणियव्वो जाव बहवे वाणमंतरा देवा देवीओय आसंयति,सयंति, चिटुंति, णिसीयंति तुयट्टयंति,रमंति, ललंति, कीलंति, मोहति, पुरापोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कम्माणं कडाणंकल्लाणं फलवित्तिविसेसंपच्चणुब्भवमाणा विहरति। ભાવાર્થ :- વિજયા રાજધાનીમાં ચારે દિશામાં ૫00 યોજના અંતરે ચાર વન છે. તે આ પ્રમાણે છે– અશોકવન, ચંપકવન, સપ્તપર્ણવન અને આમ્રવન. તેમાં પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણવન, પશ્ચિમદિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. તે વનખંડ સાધિક ૧૨000 યોજન લાંબા, પ00 યોજન પહોળા છે. તે પ્રત્યેક વનખંડ પ્રાકાર-કોટથી ઘેરાયેલા છે. તે વનખંડ કૃષ્ણવર્ણવાળા, કૃષ્ણ કાંતિવાળા છે વગેરે વનખંડનું વર્ણન પૂર્વવતુ જાણવું યાવત ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આરામ કરે છે, સૂએ છે, ઊભા રહે છે, બેસે છે, શરીર લંબાવીને પડખું ફેરવતાં-ફેરવતાં વિશ્રામ કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિક્રીડા કરે છે. આ રીતે પૂર્વભવના ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખરૂપ ફળ વિપાકનો અનુભવ કરતાં વિચરે છે. ८२ तेसिणंवणसंडाणं बहुमज्झदेसभाए पत्तेय पत्तेयं पासायवडिंसगा पण्णत्ता-तेणं पासायवडिंसगा बावटुिंजोयणाई अद्धजोयणंच उड्ठं उच्चत्तेणं एक्कतीसंजोयणाइंकोसं च आयामविक्खंभेणं अब्भुगयमूसिया, तहेव जावअंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता- उल्लोया पउमलयाभत्तिचित्ता भाणियव्वा तेसिं णं पासायवडिसगाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सीहासणा पण्णत्ता- वण्णावासो सपरिवारो। तेसिं णं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठट्ठमंगलगा जया छत्ताइछत्ता। Page #458 -------------------------------------------------------------------------- ________________ | ३८४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तत्थ णंचत्तारि देवा महड्डिया जावपलिओवमट्टिईया परिवसंतितंजहा- असोए, सत्तवण्णे चंपए चूए । तत्थ णं ते साणंसाणं वणसंडाणं, साणं साणं पासायवडिंसगाणं, साणं-साणं सामाणियाणं, साणं-साणं अग्गमहिसीणं, साणं-साणं परिसाणं, साणं-साणं आयरक्खदेवाणं आहेवच्चंजावविहरति । ભાવાર્થ :- વનખંડોની મધ્યમાં એક-એક પ્રાસાદાવતંસક(શ્રેષ્ઠ મહેલ) છે, તે પ્રાસાદાવાંસકો સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન લાંબા-પહોળા છે. તે પ્રાસાદો પોતાની ઉજ્જવલ પ્રભાથી જાણે હસતા હોય તેવું પ્રતીત થાય છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું યાવત તે મહેલોની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તેની ઉપર પધલતા આદિના વિવિધ ચિત્રો છે. તે પ્રાસાદના બરાબર મધ્યભાગમાં એક-એક સિંહાસન છે. દેવ-દેવીઓના સપરિવાર સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તેના ઉપર ઘણા આઠ-આઠ મંગલો યાવત છત્રાતિછત્રો છે. ત્યાં એક પલ્યોપમનની સ્થિતિવાળા ચાર મહર્તિક દેવો રહે છે. તે આ પ્રમાણે છે– અશોકવનમાં અશોક દેવ, સપ્તપર્ણવનમાં સપ્તપર્ણ દેવ, ચંપક વનમાં ચંપક દેવ, આમ્રવનમાં આપ્રદેવ રહે છે. તે દેવો પોત-પોતાના વનખંડોનું, પોત પોતાના પ્રાસાદોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું અને આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. ८३ विजयाएणंरायहाणीए अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावपंचवण्णेहि मणीहिं उवसोभिए तणसद्दविहूणे जावदेवा य देवीओ य आसयंति जावविहरति । ભાવાર્થ - વિજયા રાજધાનીની અંદર સમ-રમણીય ભૂમિભાગ છે યાવતું તે પંચવર્ણ મણિઓથી શોભિત છે. ત્યાં તણનો ધ્વનિ નથી, શેષ સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ દેવ દેવીઓ ત્યાં આરામ કરે છે. થાવત્ પૂવકમોના શુભ ફળ ભોગવતા વિચરે છે. ८४ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगे महं ओवरियालेणे पण्णत्ते, बारस जोयणसयाई आयामविक्खभेणं तिण्णि जोयणसहस्साई सत्त य पंचाणउए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं अद्धकोसं बाहल्लेणं सव्वजंबूणयामए णं अच्छे जावपडिरूवे। सेणं एगाए पउमवरवेइयाए, एगेणं वणसंडेणं सव्वओ समत्ता संपरिक्खित्ते। पउमवरवेइयाए वण्णओ, वणसंडवण्णओ जावविहरति । से णं वणसंडे देसूणाइंदो जोयणाई चक्कवालविक्खंभेणं ओवारियालयण संपरिक्खेवेणं, तस्स णं ओवारियालयणस्स चउदिसि चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ। तेसिंणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयंपत्तेय तोरणा पण्णत्ता जावछत्ताइछत्ता। ભાવાર્થ :- વિજય રાજધાનીના સમતલ અને રમણીય ભૂમિભાગની મધ્યમાં એક મોટું ઉપકારિકા લયન સુવર્ણથી નિર્મિત પ્રાસાદ આદિની પીઠિક તેની લંબાઈ પહોળાઈ ૧૨00(બારસો) યોજન, પરિધિ સાધિક ૩૭૯૫(ત્રણ હજાર સાતસો પંચાણું) યોજનાની અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા ગાઉ છે, તે સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૩૮૫ | તે ઉપકારિકાલયન એક પઘવરવેદિકા અને એકવનખંડથી ચારે ય બાજુથી પરિવેષ્ટિત છે. પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ યાવત અહીં વાણવ્યંતરદેવ દેવીઓ કલ્યાણકારી પુણ્ય ફળોનો અનુભવ કરતાં વિચરે છે. તે વનખંડનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન અને તેની પરિધિ વિશ્રામસ્થાનની પરિધિની સમાન(૩૭૯૫ યોજનથી કંઈક અધિક) છે. તે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં ચાર સુંદર ત્રિસોપાન શ્રેણી પગથિયા છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. પ્રત્યેક ત્રિસોપાન શ્રેણીની આગળ તોરણો છે યાવત છત્ર ઉપર છત્ર છે. ८५ तस्सणं ओवारियालयणस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावमणिहिं उवसोभिए मणिवण्णओ, गंधरसफासो। तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे एत्थ णं एगे महं मूलपासायवडिंसए पण्णत्ते । सेणं पासायवडिसए बावड़ेि जोयणाई अद्धजोयणंच उड्ड उच्चत्तेणंएक्कतीसंजोयणाइकोसंय आयाम विक्खंभेणं अब्भुगयमूसियप्पहसिए तहेव। तस्सणंपासायवडिंसगस्सअंतो बहुसमरमणिज्जेभूमभागेपण्णत्तेजावमणिफासेउल्लोए। ભાવાર્થ-તે ઉપકારિકાલયનની ઉપર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તે મણિઓથી ઉપશોભિત છે. મણિઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન પૂર્વવત્ જાણવું જોઈએ. તેના અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ મુખ્ય પ્રાસાદાવતંસક (ઉત્તમ મહેલ) છે. તે પ્રાસાદાવતસકની ઊંચાઈ સાડા બાસઠ યોજન અને લંબાઈ-પહોળાઈ એકત્રીસ યોજન એક ગાઉની અર્થાત્ સવા એકત્રીસ યોજન છે. તેના તેજ કિરણોના કારણે તે હસતો હોય તેવું પ્રતીત થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રાસાદાવતસકની અંદર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવત મણિઓથી યુક્ત અને વર્ણ, ગંધ, સ્પર્શ યુક્ત, ઉલ્લોકનીય–ચળકાટ યુક્ત છે. ८६ तस्सणंबहुसमरमणिज्जस्स भूमिमागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढि या पण्णत्ता । सा च एगंजोयणमायामविक्खंभेण अद्धजोयणं बाहल्लेणं सव्वमणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाए उवरि एगे महंसीहासणे पण्णत्ते, एवं सीहासण वण्णओ सपरिवारो। तस्स णं पासायवडिंसगस्स उप्पिं बहवे अट्ठमंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ – તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તેની લંબાઈ-પહોળાઈ એક યોજન અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા યોજનની છે. તે સર્વ મણિમય, સ્વચ્છ થાવતું પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. સપરિવાર સિંહાસનનું વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદાવતસકની ઉપર ઘણા આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ८७ सेणं पासायवडिंसए अण्णेहिं चाहिं तदद्भुच्चत्तप्पमाणमेत्तेहिं पासायवडिसएहिं सव्वओ समता सपरिक्खित्ते, ते ण पासायवडिसगा एक्कतीस जोयणाइकोसय उड्ढ उच्चत्तेणं अद्धसोलसजोयणाइंअद्धकोसंय आयामविक्खंभेणं अब्भुग्गय मुसियप्पहसिय Page #460 -------------------------------------------------------------------------- ________________ | 3 | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तहेव । तेसिंणं पासायवडिंसगाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सीहासणं पण्णत्तं, वण्णओ। तेसिं परिवारभूया भद्दसणापण्णत्ता । तेसिंणंअट्ठमंगलगा,झया,छत्ताइछत्ता। ભાવાર્થ :- પ્રાસાદાવતંસક તેનાથી અર્ધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલો છે. તેની ઊંચાઈ એકત્રીસ યોજન એક ગાઉ અને લંબાઈ-પહોળાઈ સાડા પંદર યોજન અને અર્ધા ગાઉની છે. તે પ્રાસાદ ચારે બાજુથી નીકળતા કિરણોથી હસતો હોય તેવું પ્રતીત થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું मे. તે ચારે ય પ્રસાદાવર્તસકની અંદર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવતુ તેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે પ્રત્યેક અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરોબર મધ્યમાં સિંહાસન છે. સિંહાસનનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે સિંહાસનના પરિવાર તુલ્ય ભદ્રાસનો છે. તે પ્રાસાદાવતંસકોની ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ८ तेणंपासायवडिंसगाअण्णेहिं चउहिं चउहितदक्षुच्चत्तप्पमाणमेतेहिं पासायवर्डसएहिं सव्वओ समंता संपरिक्खित्ता । तेणंपासायवडिंसगा अद्धसोलसजोयणाई अद्धकोसंय उड्ड उच्चत्तेणदेसूणाइअट्ठजोयणाइ आयामविक्खभेण अब्भुग्गय मुसियप्पहसियतहेव। तेसिंणं पासायवडेंसगाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झभाए पत्तेयं पत्तेय पउमासणा पण्णत्ता । तेसिंणं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठमंगलगा, झया, छत्ताइछत्ता। ભાવાર્થ:- તે ચારેય પ્રાસાદાવતંસકો તેનાથી અર્ધી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ સાડા પંદર યોજન અર્ધા ગાઉ અને લંબાઈ-પહોળાઈ કંઈક ન્યૂન આઠ યોજનની છે. તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય તેવું પ્રતીત થાય છે. વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રાસાદાવાંસકોની અંદર અતિ સમરમણીય ભૂમિભાગ છે. તેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે અતિસમ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં(પ્રત્યેકમાં એક-એક) પદ્માસન છે. તે પ્રાસાદાવાંસકોની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ८९ तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदद्भुच्चत्तप्पमाणमेत्तेहिं पासायवर्डसएहिं सव्वओ समता संपरिक्खित्ता । ते णं पासायवडेंसगा देसूणाई अट्ठजोयणाई उड्डे उच्चत्तेण देसूणाईचत्तारिजोयणाई आयामविक्खभेणं अब्भुग्गय मुसियप्पहसिय तहेव भूमिभागा उल्लोया । भद्दासणाई उवरिं मंगलगा,झया, छत्ताइछत्ता। तेणं पासायवडिंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तप्पमाणमेत्तेहिं पासायवडिसएहिं सव्वओ समंता संपरिक्खित्ता । ते णं पासायवर्डसगा देसूणाईचत्तारि जोयणाई उड्डे उच्चत्तेणं देसूणाइंदोजोयणाई आयामविक्खंभेणं अब्भुग्गय मुस्सियप्पहसिय भूमिभागा उल्लोया। पउमासणाई, उवरिं मंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ :- (સોળ) પ્રાસાદાવતંસકો તેનાથી અર્થી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતેસકોથી Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર ૯૮૭ ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ કંઈક ન્યૂન આઠ યોજન અને લંબાઈ પહોળાઈ કંઈક ન્યૂન ચાર યોજન છે. તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય, તેવા પ્રતીત થાય છે. તેની અંદર અતિ સમરમણીય ઉલ્લોકનીય–ચળકાટ યુક્ત ભૂમિભાગ છે. ત્યાં ભદ્રાસન અને તેની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે(ચોસઠ) પ્રાસાદાવાંસકો તેનાથી અર્થી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતેસકોથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ કંઈક ન્યૂન ચાર યોજન અને લંબાઈપહોળાઈ કંઈક ન્યૂન બે યોજન છે, તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય તેવા પ્રતીત થાય છે; વગેરે વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદાવતંસકોની અંદર અતિ સમરમણીય અને ઉલ્લોકનીય-ચળકાટ યુક્ત ભૂમિભાગ છે, ત્યાં પદ્માસન આદિ છે, પ્રાસાદાવાંસકોની ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવની વિજયા નામની રાજધાનીનું વિસ્તૃત વર્ણન છે. વિજયારાજધાનીનું સ્થાન - વિજયદ્વારની પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી જેબૂદ્વીપ નામનો અન્ય દ્વીપ છે. તે દ્વીપમાં ૧૨,૦00 યોજન અંદર વિજયા નામની રાજધાની છે. રાજધાનીનું પ્રમાણ:- તે ૧૨,000 યોજન લાંબી પહોળી, ગોળાકારે છે, તેની પરિધિ સાધિક ૩૭,૯૪૮ યોજનની છે. વિજયા રાજધાની : સ્થાન | પ્રમાણ | સ્વરૂપ | કોટ પ્રમાણ | રાજધાની દ્વાર | વિશિષ્ટતા વિજય દ્વારની લંબાઈ–પહોળાઈ ફરતો | મૂળમાં ૧૨યો. ચારે દિશામાં | દ્વારની ઉપર પૂર્વમાં | ૧૨000 યોજન | કોટ મધ્યમાં યો ૧૨૫-૧૨૫ ૧૭ વિશિષ્ટ ભવન, અસંખ્યદ્વીપ | પરિધિ- રાજધાનીમાં ચાર | ઉપર ૩ યોજન | | દ્વાર મધ્યના ભવનમાં સમુદ્ર પછી | ૩૭,૯૪૮ યોથી વનખંડ અને કોશ | કુલ ૫00 દ્વારા | વિજય દેવનું અન્ય સાધિક મધ્યમાં | ઊંચાઈ ૩૭યો. પ્રમાણ દર સિંહાસન, જંબૂદ્વીપમાં અધિષ્ઠાયક ગોપુચ્છ સંસ્થાન ઊંચા આજુબાજુ દેવના ૩૧ ક્યો પહોળા પરિવારરૂપ પ્રાસાદ દેવોના સિંહાસનો ચારે વનખંડની વચ્ચે વિશ્રામ સ્થાન, ત્યાં ત્રણ વલયમાં ચાર-ચાર પ્રસાદ, રાજધાનીનું સ્વરૂપ :- રાજધાનીની ચારેબાજુ ગોપુચ્છ આકારનો સુવર્ણમય એક કોટ છે. તે મૂળ ભાગમાં સાડા બાર યોજન, મધ્યમાં સવા છ યોજન અને ઉપર સાડા ત્રણ યોજન છે. તે કિલ્લાની ઉપર મણિમય કાંગરા છે. તે રાજધાનીની ચારે બાજુ ૧૨૫-૧રપ દ્વાર છે. સર્વ મળીને ૫00 દ્વાર છે. પ્રત્યેક દ્વાર સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વાર અંકરત્નના, તેનું શિખર સુવર્ણનું છે. તેમાં વિવિધ પ્રકારના સુંદર ચિત્રો આદિ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે દ્વારની બંને બાજુ બેઠક સ્થાન છે. તેમાં એક પીઠિકા, તેના ઉપર દર્શનીય, સુંદર પ્રાસાદ છે. તે દ્વારની આગળ તોરણો, મંગલો, માળાઓ, ધ્વજાઓ, છત્રો વગેરે સુંદર વસ્તુઓ વિજયદ્વારની સમાન છે. તે દ્વારની ઉપર સત્તર ભૌમ-વિશિષ્ટ ભવન છે. તેના મધ્યના ભવનની મધ્યમાં વિજયદેવનું એક સુંદર સિંહાસન, તેની ચારે બાજુ તેના દેવપરિવારના ભદ્રાસનો છે, શેષ સોળ ભવનોમાં એક-એક સિંહાસન છે. રાજધાનીના વનખંડો - વિજયા રાજધાનીની ચારે દિશામાં ૫૦૦-૫00 યોજન દૂર ક્રમશઃ અશોકવન, ચંપકવન, સપ્તપર્ણવન અને આમ્રવન નામના ચાર વનખંડો છે. તે વનખંડો જગતીના વનખંડની સમાન અત્યંત સઘન, ગાઢ, મનોહર અને મનોજ્ઞ છે. તે વનખંડોમાં અશોક આદિ વૃક્ષોની પ્રધાનતા હોવાથી તેના તે-તે નામો છે. તે વનખંડોના વિવિધ વિભાગો કૃષ્ણ, નીલ અને હરિતવર્ણના અને તેવી જ કાંતિવાળા છે. તેના મધ્યભાગમાં એક પ્રાસાદ છે. તે પ્રાસાદમાં તે તે વનખંડના અધિષ્ઠાયક અશોક આદિ વ્યંતર દેવો રહે છે. વિજય દેવના ૩૪૧ પ્રાસાદ - ૧ | Fરા યો. નો મુખ્ય પ્રાસાદ ૩ સાધિક ૧૫ા થો.ના સોળ પ્રાસાદો ૩૧ થો.ના ચાર પ્રાસાદો [૪] દેશોન ૮ ધો.ના ચોસઠ પ્રાસાદો દેશોન ૪ થો.ના બસો પન પ્રાસાદો on ની-ની Page #463 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩: જબરીપાધિકાર | ૩૮૯ ] રાજધાનીન ઉપકારિકાલયન- રાજધાનીની મધ્યમાં એક ઉપકારિકાલયન-ઓટલો છે. તેની ચારે દિશામાં ચાર ટિસોપાન–પગથિયાઓની શ્રેણી, ચારે બાજુ પદ્મવરવેદિકા અને વનખંડ છે. તે ઉપકારિકાલયન(ઓટલા) ઉપર એક મુખ્ય પ્રાસાદ, તેની ચારે બાજુ અન્ય ચાર પ્રાસાદ તેનાથી અર્ધી ઊંચાઈવાળા, તે ચારેયની ચારે બાજુ અન્ય ચાર પ્રાસાદો તેનાથી અર્ધી ઊંચાઈવાળા છે. આ રીતે મુખ્ય ૧, તેના ફરતા ૪, તે ચારેયના ફરતા ૪ એટલે ૪૪૪ = ૧૬ પ્રાસાદો તેનાથી અર્ધી ઊંચાઈવાળા છે અને તે સોળના ફરતા ૪-૪ એટલે ૧૬૪૪ = ૬૪ પ્રાસાદો તેનાથી અર્ધી ઊંચાઈવાળા છે. તે ૬૪ની ફરતા ચાર-ચાર પ્રાસાદો એટલે ૬૪૪૪ ૨૫પ્રાસાદો અર્થી ઊંચાઈવાળા છે. આ રીતે ૧+૪+ ૧૬૪+૨૫=૩૪૧ પ્રાસાદો છે. આ રીતે મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે અને ચારે દિશાઓમાં ૮૫-૮૫ પ્રાસાદ છે તેથી ૮૫*૪= ૩૪૦+૧=૩૪૧ દરેક પ્રાસાદની મધ્યમાં મણિપીઠિકા અને તેના ઉપર સિંહાસન છે. તે સર્વ રત્નમય, સુવર્ણમય, રજતમય સ્વચ્છ, સુંદર અને મનોહર છે. પ્રાસાદાદિનું પ્રમાણ વગેરે શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. પ્રસાદોના પ્રમાણ:પ્રાસાદ સંખ્યા ઊંચાઈ લંબાઈ-પહોળાઈ | મુખ્ય | ૧ | ર યોજન | ૩૧ યોજન તેની ફરતા ૩૧ ફુ યોજના ૧૫ યોજન ૨ ગાઉ ચારેયની ફરતા ૪૮૪=૧૬ ૧૫ યોજન ૨ગાઉ ૭યો લગાઉ સોળની ફરતા ૧૬૪૪=૪૪ ૭ક્યો ૧ગાઉ ૩ યોજન ૧૨૫૦ધનુષ (દેશોન આઠ યોજન) | દેશોન ચાર યોજન) ચોસઠની ફરતે ૬૪૪૪=૩૫૬ | દેશોન ચાર યોજન દેશોન બે યોજન | કુલ પ્રાસાદ | ૩૪૧ વિજયા રાજધાનીની પાંચ સભા - |९० तस्सणंमूलपासायवर्डसगस्स उत्तरपुरथिमेणं, एत्थणविजयस्स देवस्ससभासुहम्मा पण्णत्ता, अद्धतेरस जोयणाईआयामेणंछ सक्कोसाइजोयणाइविक्खंभेणंणवजोयणाइंउड्डे उच्चत्तेणं, अणेगखभसयसण्णिविट्ठा,अब्भुगयसुकयवइरवेझ्यातोरणवररइय सालभजिया, सुसिलिट्ठ-विसिट्ठलट्ठसठियपसत्थवेरुलिय-विमलखंभा णाणामणि कणगरयणखचियउज्जल बहुसमसुविभत्तचित्तणिचियरमणिज्जकुट्टिमतलाईहामियसमतुरगणस्मगर विहग-वालग-किण्णस्रुरुसरभचमस्कुजस्वणलयपउमलयभत्तिचित्ता,थभुग्गयवइरवेदिया-परिगयाभिरामा विज्जाहरजमल-जुयलजंतजुत्ताविव अच्चिसहस्स मालणीया रूवगसहस्सकलियाभिसमाणी भिब्भिसमाणीचक्खुलोयणलेसासुहफासासस्सिरीयरूवा। ___ कंचणमणिरयणथूभियागाणाणा-विहपंचवण्णघंटापडागपरिमंडियग्गसिहरा धवलामिरीयकवचंविणिम्मुयंती लाउल्लोइयमहियागोसीससरसरत्तचंदण दद्दरदिण्णपंचंगुलितला खचियचंदणकलसाचंदणघङसुकयतोरणपडिदुवारदेसभागाआसत्तोसत्तविउलबहुबग्घारिय मल्लदामकलावा पचवण्ण सरससुरभिमुक्कपुप्फपुजोवयारकलियकालागुरुपवरकुकुरुक्क Page #464 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तुरुक्कधूवमघमा गंधद्भुयाभिरामा सुगंधवरगंधियागंधवट्टिभूया अच्छरगणसंकविकिण्णा दिव्वतुडियमधुरसहसंपणाइयासुरम्मा सव्वरयणामई अच्छा जावपडिरूवा। ભાવાર્થ - તે મૂળ પ્રાસાદાવર્તસકના ઉત્તર પૂર્વમાં વિજયદેવની સુધર્મા નામની સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. તે સેંકડો સ્તંભ ઉપર સ્થિત છે. તે ઊંચી વેદિકાઓ, તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત છે, તે સુધર્મા સભા સુવ્યવસ્થિત, વિલક્ષણ, ઘાટીલા, વૈર્યમણિથી નિર્મિત અને નિર્મળ સ્તંભોથી શોભાયમાન છે; તેના સમભૂમિભાગમાં વિવિધ મણિઓ જડેલા છે અને તેનાથી તે ચમકતો લાગે છે; ઈહામૃગ-વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પાલતાના ચિત્રોથી તે સભા અદ્ભુત લાગે છે; સ્તંભગત વજરત્નમયી વેદિકાઓથી તે મનોહર દેખાય છે, તે સભામાં યંત્ર સંચાલિત સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલના પૂતળા ફરતા દેખાય છે; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારે છે, હજારો ચિત્રોથી તે ઉપશોભિત છે; દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવી તેજવાળી છે; અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી સુશોભિત છે; તેમાં સુવર્ણમય, રત્નમય અનેક સ્તૂપો છે અને તેના શિખરો અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી સુસજ્જિત છે; તે સુધર્મા સભા પોતાના ચળકાટ અને ચારે તરફ ફેલાતા કિરણોના કારણે કંપાયમાન હોય તેવી ચંચળ અને આંખોને અંજાવી દે તેવી દેદીપ્યમાન લાગે છે. તે સુધર્મા સભાની અંદર-બહાર ગોશીષચંદન, હરિચંદન અને રક્તચંદન વગેરે સુગંધી દ્રવ્યોના થાપાઓ છે; તે સુધર્મા સભામાં ચંદનના કળશો સ્થાપિત કરેલા છે; બારણાના ટોડલાઓ અને તોરણો ચંદનકળશોથી શોભાયમાન છે; તે સુધર્મા સભામાં ઉપરથી નીચે સુધીની લાંબી-લાંબી સુગંધી ગોળ માળાઓ લટકાવેલી છે; તે સુધર્મા સભા પંચવરણી તાજા સુગંધી પુષ્પોથી સુશોભિત છે. કલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુષ્ક, તુરુષ્ક વગેરે દ્રવ્યોના ધૂપની પ્રસરેલી ઉત્તમ સુગંધથી તે મહેકી રહી છે; શ્રેષ્ઠ સુગંધથી યુક્ત છે, સુગંધથી મઘમઘતી હોવાથી તે સુગંધની ગુટિકા કે અગરબત્તી જેવી લાગે છે; દિવ્ય વાજિંત્રો(વાધો)ના ધ્વનિથી તે ગુંજાયમાન છે; અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત છે; તે સુધર્મા સભા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. |९१ तीसेणं सहम्माए सभाए तिदिसिं तओदारा पण्णत्ता । तेणंदारा पत्तेयंपत्तेयं दो-दो जोयणाई उड्डे उच्चत्तेणं, एगंजोयणं विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेया वरकणगथूभियागा जाववणमाला,दार वण्णओ। ભાવાર્થ - તે સુધર્માસભાની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે પ્રત્યેક દ્વાર બે યોજન ઊંચા, એક યોજન પહોળા અને તેટલા જ પ્રવેશવાળા છે. શ્વેત વર્ણવાળા તે દ્વારા શ્રેષ્ઠ સુવર્ણના બનેલા છે. ઇત્યાદિ વનમાળા સુધી દ્વારનું વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ. ९२ तेसिं णंदाराणं पुरओ पत्तेयंपत्तेयं मुहमंडवे पण्णत्ते । तेणं मुहमंडवा अद्धतेरस जोयणाई आयामेणं छ जोयणाई सक्कोसाइविक्खंभेणं, साइरेगाइं दो जोयणाई उड्डं उच्चत्तेण अणेगखंभसयसण्णिविट्ठा जावउल्लोया भूमिभागवण्णओ। तेसिंणंमुहमंडवाण ૩વરિપત્તેજેયં મકકમત, સયા, છત્તાછા I तेसिंणं मुहमंडवाणं पुरओ पत्तेयं पत्तेयं पेच्छाघरमंडवा पण्णत्ता; तेणं पेच्छाघर Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૩૯૧ ] मंडवा अद्धतेरसजोयणाईआयामेणं जावदोजोयणाइंउड्डे उच्चत्तेणं जावमणीणं फासो। ભાવાર્થ:- તે પ્રત્યેક દ્વારની સામે મુખ મંડપ(પ્રવેશ મંડ૫) છે. તે મુખ મંડપો સાડા બાર યોજન લાંબા, છ યોજન અને એક ગાઉ(સવા છ યોજન) પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે. તે મુખ મંડપો સેંકડો સ્તંભો પર સ્થિત છે યાવતું ચમકીલા છે. ભૂમિભાગનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે પ્રત્યેક મુખ મંડપોની ઉપર આઠ આઠ મંગલો છે. તે જ રીતે ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે પ્રત્યેક મુખ મંડપની સામે પ્રેક્ષાઘર મંડપ છે. તે પ્રક્ષાગૃહ મંડપો સાડાબાર યોજન લાંબા, છ યોજન એક ગાઉ (સવા છ યોજન) પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે, તે પ્રેક્ષાગૃહના ભૂમિભાગનું મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. | ९३ तेसिं णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामयअक्खाडगा पण्णत्ता। तेसिंणं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं मणिपेढिया पण्णत्ता । ताओ णं मणिपेढियाओजोयणमेगंआयाम विक्खंभेणं, अद्धजोयणंबाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ । तासि णं मणिपेढियाणं उप्पिं पत्तेयंपत्तेयं सीहासणा पण्णत्ता,सीहासणवण्णओ जावदामा परिवारो । तेसिंणं पेच्छाघरमंडवाणं I,યા, છતાછત્તા / तेसिं णं पेच्छाघरमंडवाणं पुरओ तिदिसिं तओ मणिपेढीयाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ दो-दो जोयणाई आयामविक्खंभेणं जोयणं बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ। ભાવાર્થ :- તે પ્રત્યેક પ્રેક્ષાઘરના બરાબર મધ્યભાગમાં વજમય (અખાડા)ચોક છે. તે વજમય પ્રત્યેક ચોકના મધ્યભાગમાં મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી પહોળી, અર્ધા યોજન જાડી છે. તે સર્વ મણિઓની બનેલી, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે પ્રત્યેક મણિપીઠિકાઓની ઉપર સિંહાસન છે. સિંહાસન, માળાઓ અને પરિવારનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રેક્ષાઘર મંડપોની ઉપર આઠ- આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ બે યોજન લાંબી-પહોળી અને એક યોજન જાડી છે. તે સંપૂર્ણતઃ મણિમયસ્વચ્છ વાવત પ્રતિરૂપ છે. ९४ तासिंणं मणिपेढियाणं उप्पि पत्तेयं पत्तेयं चेइयथूभा पण्णत्ता । तेणं चेइयथूभा दो जोयणाई आयाम विक्खंभेणं साइरेगाइदोजोयणाई उड्ढउच्चत्तेणं, सेया संखक कुंददगरय-अमयमहियफेण-पुंजसण्णिकासा सव्वरयणामया अच्छा जावपडिरूवा। तेसिणं चेइयथूभाणं उप्पिं अट्ठमंगलगा बहु किण्ह चामरझया, छत्ताइछत्ता। ભાવાર્થ :- પ્રત્યેક મણિપીઠિકાની ઉપર ચૈત્યસૂપ છે. તે ચૈત્યસ્તુપ બે યોજન લાંબા પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે. તે(ચેત્યસૂપ) શંખ, અંકરન, મોગરાના ફૂલ, જલકણ, મથિત ક્ષીરસમુદ્રના ફીણના પુંજ સમાન સફેદ, સંપૂર્ણરત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે ચૈત્ય સ્તૂપોની ઉપર અષ્ટ મંગલ, કૃષ્ણ ચામરથી અંકિત અનેક ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. [तेसिं णं चेइयथूभाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ जोयणं आयामविक्खभेणं अद्धजोयणं बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जाव पडिरूवाओ। तासि णंमणिपेढियाणं उप्पिं पत्तेयं पत्तेयं चत्तारि जिणपडिमाओ जिणुस्सेहपमाणमेत्ताओ पलियंकणिसण्णाओ थूभाभिमुहीओ सण्णिविट्ठाओ चिट्ठति, तं जहा- उसभा वद्धमाणा चंदाणणा वारिसेणा ।] ૩૯૨ (પ્રત્યેક ચૈત્યસ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અર્ધો યોજન જાડી અને સંપૂર્ણતઃ મણિમય છે. પ્રત્યેક મણિપીઠિકાની ઉપર ચાર જિન પ્રતિમાઓ છે. તેનો ઉત્સેધ-પ્રમાણ જિનેશ્વરના પ્રમાણ તુલ્ય છે. તે પર્યંકાસને સ્થિત છે. તેનું મુખ સ્તૂપ તરફ છે. તે પ્રતિમાઓના નામ આ પ્રમાણે છે– ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ.) નોંધ :– આ સૂત્રમાં વિજય દેવની સુધર્માસભાની બહાર સ્થિત જિનપ્રતિમાઓનું વર્ણન છે. દેવલોક ગત આ જિનપ્રતિમાઓના આકાર પૃથ્વીમય અને શાશ્વત છે. તે ચાર પ્રતિમાઓમાંથી ઋષભ અને વર્ધમાન, ભરતક્ષેત્રના અને ચંદ્રાનન અને વારિષણ ઐરવતક્ષેત્રના વર્તમાન ચોવીસીના તીર્થંકરો છે. કોઈ પણ તીર્થંકરો શાશ્વત નથી તો તે જ નામવાળી શાશ્વતી પ્રતિમા કેવી રીતે સંભવે ? વળી ઋષભ જિનની ૫૦૦ ધનુષ્યની અવગાહના હતી, વર્ધમાન જિનની સાત હાથની અવગાહના હતી. આ ચારે જિન પ્રતિમાની અવગાહના માટે “જિનની અવગાહના પ્રમાણ” એવું સંદિગ્ધ સૂચન છે, તો કેટલી અવગાહના સમજવી ? સૂત્ર ૯૪માં ચૈત્ય સ્તંભનું વર્ણન છે. ત્યાર પછી કૌંસમાં આપેલ પાઠમાં ચૈત્ય સ્તંભની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓનું વર્ણન છે. ત્યાર પછી સૂત્ર ૯૫માં ફરીથી ચૈત્ય સ્તંભની આગળ ત્રણ દિશાઓમાં અલગ-અલગ મણિપીઠિકાઓનું વર્ણન છે. આમ એક પાઠ મુજબ ચૈત્ય સ્તંભની ચાર દિશામાં અને પછીના ક્રમના પાઠમાં ત્રણ દિશામાં મણિપીઠિકા દર્શાવી છે, એ વિરોધાભાશ છે. સૂત્ર ૯૪ના અનુસંધાનમાં સૂત્ર ૯૫નું વર્ણન યથાક્રમ તર્કસંગત છે. વચેનું કૌંસગત પાઠ વધારેનું જણાય છે. જ્યારે વગર નામવાળી ૧૦૮ જિન પ્રતિમાઓ માટે સુધર્માસભાની અંદર સિદ્ધાયતન છે જ, તો પછી સુધર્મા સભાની બહાર વર્તમાન તીર્થંકરોના ચાર નામવાળી ૯-૯ પ્રતિમાઓ શા માટે ? જો સુધર્મા સભાની બહાર જિન પ્રતિમાઓના નામ હોય તો અંદર નામ વગરની શા માટે ? ઇત્યાદિ કારણોથી આ પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાય છે અને તેથી કૌંસમાં આપ્યો છે. ९५ णं इथूभाणं पुरओ तिदिसिं पत्तेयं- पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णंमणिपेढियाओ दो दो जोयणाई आयामविक्खभेणं, जोयण बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ । ભાવાર્થ :- તે ચૈત્યસ્તૂપોની સામે ત્રણ દિશાઓમાં બે યોજન લાંબી, પહોળી અને એક યોજન જાડી એવી એક-એક મણિપીઠિકા છે. તે સંપૂર્ણતઃ મણિમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ९६ तासं णं मणिपेढियाणं उप्पि पत्तेयं पत्तेयं चेइयरुक्खे पण्णत्ते । ते णं चेइयरुक्खा I Page #467 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | उ८3 अट्ठजोयणाइंउड्उच्चत्तेणं, अद्धजोयणंउव्वेहेणं, दो जोयणाईखंधा, अद्धजोयणं विक्खंभेणं, छज्जोयणाई विडिमा बहुमज्झदेसभाए अट्ठजोयणाई आयामविक्खंभेणं साइरेगाई अट्ठजोयणाईसव्वग्गेण पण्णत्ता। ભાવાર્થ:- તે પ્રત્યેક મણિપીઠિકાઓની ઉપર એક-એક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઊંચા, અર્ધા યોજન જમીનમાં ઊંડા છે. તેના અંધ-થડ બે યોજન ઊંચા અને અર્ધા યોજન પહોળા છે. તેની ઉપર તરફ જતી શાખા(વિડિમા) છ યોજન ઊંચી છે. તે ચૈત્યવૃક્ષ વચ્ચેના ભાગમાં આઠ યોજન લાંબા-પહોળા છે. સર્વ મળીને યોજન ઊંડા + ૨ યોજન થડ + યોજન ઊંચી શાખાઓ = ૮ યોજન ઊંચા છે. આ રીતે તે ચૈત્યવૃક્ષોને સાધિક આઠ યોજન ઊંચા કહ્યા છે. | ९७ तेसिणंचेइयरुक्खाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वयरामयमूला, रययसुपइट्ठियविडिमा,रिद्धामयविउलकंदवेरुलियइलखंधा,सुजायवस्जायरूक्पढमग विसालसाला, णाणामणियरयण-विविहसाहप्पसाहा, वेरुलियपत्ततवणिज्ज-पत्तबिंटा, जंबूणयरत्तमउय सुकुमाल पवाल पल्लवंकुरधरा, विचित्तमणिरयण सुरहिकुसुमफलभर णमियसाला, अमयरससमरसफला, सच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया, अहियं णयणमण-णिव्युइकरा जावपडिरूवा। ભાવાર્થ:- તે ચૈત્યવૃક્ષોનું વર્ણન આ પ્રમાણે છે તેના મૂળ વજરત્નમય છે, તેની સુપ્રતિષ્ઠિત શાખાઓ રૂપ્યમય છે, તેના વિશાળ કંદ અરિષ્ટ રત્નમય અને થડ વૈર્ય રત્નમય છે, તેની મુખ્ય શાખાઓ ઉત્તમ જાતીય સુવર્ણમય છે, તેની પ્રશાખાઓ વિવિધ મણિરત્નમય છે, તેના પાંદડા વૈડૂર્ય રત્નમય, વૃત્ત-ડીંટીયા રક્ત સુવર્ણમય, સુકોમળ પ્રવાલ-પલ્લવ–અંકુરો જંબૂનદ(લાલ) સુવર્ણમય છે. તેની શાખાઓ અનેક પ્રકારના મણિરત્નોથી નિર્મિત સુગંધી પુષ્પો અને ફળોથી નમેલી છે, તેના ફળો અમૃતરસ જેવા રસમય છે. તે વૃક્ષો છાયાયુક્ત, પ્રભાયુક્ત, શોભાયુક્ત, ઉદ્યોતયુક્ત નયન અને મનને અત્યંત આનંદપ્રદ છે યાવત મનોહર છે. |९८ तेणंचेझ्यरुक्खा अण्णेहिं बहूहिं तिलक्लवफ्छत्तोवग-सिरीससत्तवण्ण-दधिवण्णलोद्धधवचंदणाणीवकुडयकयंबपणसतालतमालपियलपियापरावयरायरक्खणदरक्खेहं सव्वओ समंता संपरिक्खित्ता। तेणं तिलया जावणंदिरुक्खा कुस-विकुस विसुद्धरुक्खमूला मूलवंता कंदवंता जावसुरम्मा । ते णं तिलया जावणदिरुक्खा अण्णेहिं बहूहि पउमलयाहिं जाव सामलयाहिं सव्वओ समंता संपरिक्खित्ता । ताओणं पउमलयाओ जावसामलयाओ णिच्वंकुसुमियाओ जावपडिरूवाओ। तेसिंणंचेइयरुक्खाणं उणि बहवे अट्ठट्ठमंगलगा झया छत्ताइछत्ता। भावार्थ:-तेयैत्यवृक्षनी ३२ता तिसर, सवींग, छत्री, शिरीष, सप्तपधिप लोधधव, यंहन, नीव, (2४, पपनस, तास, तमाल, प्रियास, प्रियं, पारापत, २४वृक्ष, नहीवृक्षो वगेरे अन्यसने वृक्षो छे. તે તિલક થાવ, નંદીવૃક્ષ વગેરે વૃક્ષોના મૂળભાગ તૃણ અને ઘાસાદિથી રહિત અને વિશુદ્ધ છે. તે Page #468 -------------------------------------------------------------------------- ________________ | उ८४ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા, પ્રશસ્ત કંદવાળા છે, ઇત્યાદિ વૃક્ષોનું વર્ણન કરવું જોઈએ વાવ તે સુરમ્ય છે. તે તિલક થાવ, નંદીવૃક્ષ પર નિત્ય પુષ્પિત, મનોહર પઘલતા, શ્યામલતા વગેરે અન્ય અનેક લતાઓ વ્યાપ્ત છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણા અષ્ટમંગલો, ધ્વજાઓ અને છત્રો પર છત્ર છે. | ९९ तेसिंणंचेइयरुक्खाणं पुरओ तिदिसिंतओमणिपेढियाओ पण्णत्ताओ;ताओणं मणिपेढियाओजोयण आयामविक्खभेण अद्धजोयणबाहल्लेणसव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ। ભાવાર્થ:- તે ચૈત્યવક્ષોની સામે ત્રણ દિશાઓમાં ત્રણ મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક એક યોજન લાંબી-પહોળી અને અર્ધા યોજન જાડી (ઊંચી) છે. તે સંપૂર્ણતઃ મણિમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. १०० तासिणं मणिपेढियाणं उवरिं पत्तेयंपत्तेयं महिंदज्झए पण्णत्ते । तेणं महिंदज्झया अट्ठमाइंजोयणाइंडंउच्चत्तेणं अद्धकोसंउकेहेणं, अद्धकोसंविक्खंभेणंवइरामयवट्टलट्ठ संठिय सुसिलिट्टपरिघट्टमट्ठसुपइट्ठिए विसिटेअणेगवस्पंचवण्णकुडभी सहस्सुस्सिए परिमंडियाभिरामेवाउ यविजयवेजयंती पडागच्छत्ताइच्छत्तकलिए तुंगेगगणतलमभि लंघमाणसिहरा जावपडिरूवा । तेसिं णं महिंदज्झयाणं उप्पिं अट्ठमंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ :- દરેક મણિપીઠિકાઓની ઉપર એક-એક મહેન્દ્ર ધ્વજ (ઇદ્રના ધ્વજ જેવા વિશાળ ધ્વજ) લહેરાઈ રહ્યા છે. તે માટેન્દ્ર ધ્વજો સાઠ યોજન ઊંચા, અર્ધ ગાઉ જમીનમાં ઊંડા અને અર્ધ ગાઉ પહોળા છે. તે(ધ્વજો) વજમય, ગોળ, લીસા, કમનીય, મુલાયમ, ચળકતા દંડ ઉપર સુપ્રતિષ્ઠિત છે. તે વિશેષ પ્રકારની શ્રેષ્ઠ પંચરંગી લહેરાતી અન્ય હજારો નાની-નાની પતાકાઓથી સુશોભિત છે. તે પવનથી હાલતી વિજયવૈજયંતિ પતાકાઓ ઉપર છત્રાતિછત્રથી શોભી રહ્યા છે. તે માટેન્દ્ર ધ્વજાઓનો ઊંચો શિખરભાગ આકાશને ઉલ્લંઘતો હોય તેમ ગગનચુંબી છે યાવતુ તે અત્યંત મનોરમ છે. તે મહેન્દ્ર ધ્વજોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. १०१ तेसिं णं महिंदज्झयाणं पुरओ तिदिसिंतओ णंदाओ पुक्खरणीओ पण्णत्ताओ। ताओणंपुक्खरणीओ अद्धरतेरस जोयणाईआयामेणं,सक्कोसाइंछजोयणाइविक्खंभेणं, दसजोयणाइउव्वेहेण; अच्छाओसण्हाओ पुक्खरिणीवण्णओ। पत्तेयपत्तेय पउमवर वेइयापरिक्खित्ताओ, पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ताओ, वण्णओ जावपडिरूवाओ। तासिंणंपुक्खरिणीणंपत्तेयंपत्तेयं तिदिसिं तिसोवाणपडिरूवगा,वण्णओ। तोरणा भाणियव्वा जावछत्ताइछत्ता । ભાવાર્થ :- મહેન્દ્ર ધ્વજોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ નંદા નામની પુષ્કરિણીઓ છે. તે નિંદા પુષ્પકરિણીઓ સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન ઊંડી, સ્વચ્છ, મૃદુ ઇત્યાદિ પુષ્કરિણીનું વર્ણન કરવું જોઈએ. તે પ્રત્યેક પુષ્કરિણીઓ પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે. પદ્મવર વેદિકા અને વનખંડનું Page #469 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | उ८५ | વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ કાવત્ તે પુષ્કરિણીઓ દર્શનીય કાવત પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં ત્રિસોપાન-પગથિયાઓની શ્રેણી છે. તે ત્રિસપાન શ્રેણીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. વાવ તેના ઉપર છત્રાતિછત્રો શોભી રહ્યા છે. १०२ सभाएणंसुहम्माइ छ मणोगुलिया साहस्सीओ पण्णत्ताओ,तंजहा-पुरत्थिमेणं दोसाहस्सीओ,पच्चत्थिमेणंदोसाहस्सीओ,दाहिणेणंएगासाहस्सी,उत्तरेणंएगासाहस्सी। तासुणंमणोगुलियासुबहवे सुवण्णरुप्पामया फलगा पण्णत्ता,तेसुणं सुवण्णरुप्पामए सुफलगेसुवहवेवइरामयाणागदतगापण्णत्ता,तेसुणवइरामएसुणागदतगेसुबहवेकिण्हसुत्तबद्धावग्घारियमल्लदामकलावा जावसुक्किलसुत्तबद्ध वग्घारियमल्लदामकलावा। ते णं दामा तवणिज्जलंबूसगा जावचिट्ठति। ભાવાર્થ :- સુધર્મા સભામાં છ હજાર મનોલિકાઓ–બેસવાના નાના ઓટલાઓ છે. તે આ પ્રમાણે छ-पूर्व-पश्चिममा- २, क्षि-उत्तरमां- २(खमणी २) मनोगुलिामोछे. તે મનોગુલિકાઓના પાટિયા સોના-ચાંદીના છે. તે સોના-ચાંદીના પાટિયાઓની ઉપર વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર કાળા સૂતરથી થાવ, સફેદ સૂતરથી ગૂંથેલી લાંબીલાંબી માળાઓ લટકે છે. ગોળ અને લટકતી તે માળાઓમાં તપ્ત સુવર્ણના લંબૂસગો-દડા જેવા ગોળાઓ લટકી રહ્યા છે. १०३ सभाए सुहम्माए छ गोमाणसी साहस्सीओ पण्णत्ताओ,तंजहा- पुरत्थिमेणं दो साहस्सीओ, एवं पच्चत्थिमेणं वि; दाहिणेणं सहस्सं, एवं उत्तरेण वि । तासु णं गोमाणसीसुबहवेसुवण्णरुप्पमया फलगा पण्णत्ता । तेसुणंसुवण्णरुप्पामएसुफलगेसु बहवे वइरामया णागदतगा पण्णत्ता । तेसुणं वइरामएसुणागदतएसुबहवेरययामया सिक्कगापण्णत्ता। तेसण रययामयासिक्कएसबहवे वेरुलियामईओ धुवघडियाओ पण्णत्ताओ । ताओ णं धूवघडियाओ काला-गुरुपवरकुंदरुक्कतुरुक्क जाव घाणमणणिव्वुइकरेणं गंधेण ते पएसे सव्वओ समता आपूरेमाणीओ-आपूरेमाणीओ सिरीए अतीव-अतीव उवसोभेमाणीओ उवसोभेमाणीओ चिट्ठति। सभाए णंसुहम्माए अंतो बहुसमरमणिज्जे भूमिभाए पण्णत्ते जावमणीणं फासे, उल्लोया पउमलयाभत्तिचित्ता जावसव्व तवणिज्जमए अच्छे जावपडिरूवे। ભાવાર્થ :- સુધર્માસભામાં છ હજાર ગોમાનસિકાઓ-સુખે સૂઈ શકાય તેવી શય્યાઓ છે, તે આ પ્રમાણે છે– પૂર્વ-પશ્ચિમમાં બે-બે હજાર, દક્ષિણ-ઉતરમાં એક-એક હજાર છે. તે શય્યાઓની ઉપર સોના-ચાંદીના પાટિયા છે. તે સોના-ચાંદીના પાટિયાઓમાં અનેક વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર અનેક ચાંદીના શિકાઓ લટકે છે. તે રજતમય શીંકાઓમાં અનેકવૈડૂર્યરત્નની ધૂપઘટિકાઓ (ધૂપપાત્ર) છે. તે ધૂપ પાત્રમાં કાળા અગર, શ્રેષ્ઠ કંદુક અને તુરષ્ક–લોબાનના ધૂપની, નાક અને મનને તૃપ્તિદાયક, સુગંધ ચોમેર મહેકી રહી છે. તે સુધર્મા સભામાં અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવતુ મણિઓનો સ્પર્શ, ઉપરની છત, પાલતા આદિના વિવિધ ચિત્રો વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવતુ તે ભૂમિભાગ તપનીય સુવર્ણનો, સ્વચ્છ અને પ્રતિરૂપ છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ | 3 | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १०४ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा महं मणिपीढिया पण्णत्ता । साणं मणिपीढिया दो जोयणाई आयामविक्खंभेणं, जोयणं बाहल्लेणं सव्वमणिमई। तीसेणं मणिपीढियाए उप्पि एत्थ णं माणवए णाम चेइयखंभे पण्णत्ते, अट्ठमाई जोयणाई उड्डं उच्चत्तेणं, अद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं छकोडीए छलंसे छविग्गहिए वइरामयवट्टलट्ठसठिय सुसिलिट्ठपरिघट्ठमट्ठसुपइट्ठिए एवं जहामहिंदज्झयस्स वण्णओ जावपडिरूवे। ભાવાર્થ:- તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને મણિમય એવી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર માણવક નામનો ચૈત્ય સ્તંભ છે. તે સાડા સાત યોજન ઊંચો, અર્ધા ગાઉ ઊંડો અને અર્ધો ગાઉ પહોળો છે. તેની છ કોટીઓ-હાંસ, છ ખૂણા અને છ ભાગ છે. તે વજમય, ગોળ, સ્થિર છે. આ રીતે મહેન્દ્રધ્વજ સમાન તેનું વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. १०५ तस्सणं माणवगस्स चेइयखभस्स उवरिं छक्कासे ओगाहित्ता हेट्ठा वि छक्कोसे वज्जित्ता मज्झे अद्धपंचमेसुजोयणेसु एत्थ णं बहवे सुवण्णरुप्पमया फलगा पण्णत्ता। तेसुणं सुवण्णरुप्पमएसुफलगेसुबहवे वइरामया णागदता पण्णत्ता । तेसुणं वइरामए सुणागदतएसुबहवे रययामया सिक्कगा पण्णत्ता । तेसुण रययामएसु सिक्कएसु बहवेवइरामया गोलवट्टसमुग्गका पण्णत्ता; तेसुणं वइरामएसुगोलवट्टसमुग्गएसुबहवे जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति । जाओणं विजयस्स देवस्स अण्णेसिंचबहूणं वाणमतराण देवाण यदेवीण य अच्चणिज्जाओवदणिज्जाओ पूयणिज्जाओसक्कार णिज्जाओसम्माणणिज्जाओकल्लाणंमंगलदेवयचेयपज्जुवासणिज्जाओ। माणवगस्स णंचेइयखभस्स उवरिं अट्ठमगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ:- તે માણવક ચૈત્ય સ્તંભમાં ઉપર તથા નીચેના છ-છ ગાઉ છોડીને વચ્ચેના સાડા ચાર યોજન જેટલા ભાગમાં ઘણાં સોના-ચાંદીના પાટિયા છે. તે સોના ચાંદીના પાટિયાઓ ઉપર અનેક વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર ઘણા ચાંદીના શીંકાઓ છે. રજતમય તે સીકાઓમાં ઘણી વજમય ગોળ, સમુગક-ડબ્બીઓ છે. તે વજમય ગોળ ડબ્બીઓમાં ઘણાં જિનઅસ્થિઓ છે. વિજયદેવ તથા બીજા ઘણા વાણવ્યંતર દેવ અને દેવીઓ માટે તે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય કલ્યાણ રૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ અને પર્યાપાસનીય છે. તે માણવક ચૈત્ય સ્તંભ ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો શોભી રહ્યા છે. १०६ तस्स णं माणवगस्स चेइयखंभस्स पुरच्छिमेणं एत्थ णं एगा महामणिपेढिया पण्णत्ता। साणंमणिपेढियादोजोयणाईआयामविक्खभेणं,जोयणंबाहल्लेणंसव्वमणिमई अच्छा जावपडिरूवा । तेसिंणं मणिपेढियाए उप्पि एत्थणंएगे महंसीहासणे पण्णत्ते। सीहासणवण्णाओ। Page #471 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-३:४बूतीपारि | 3८७ | ભાવાર્થ :- માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં એક મોટી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણતઃ મણિમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું. १०७ तस्स णं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं एत्थ णं एगा महं मणिपेढिया पण्णत्ता-जोयणं आयामविक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरुवा। तीसे णं मणिपेढिया उप्पि एत्थ णं एगे महं देवसयणिज्जे पण्णत्ते । तस्स णं देवसयणिज्जस्स अयमेयारूवेवण्णावासे पण्णत्ते,तं जहा- णाणामणिमया पडिपाया, सोवण्णियापाया,णाणामणिमयापायसीसाजंबूणदमयाइंगत्ताइवइरामयासंधीणाणामणिमए वेच्चे, रययामया तूली, लोहियक्खमया बिब्बोयणा तवणिज्जमई गंडोवहाणिया। सेणंदेवसयणिज्जे उभओ बिब्बोयणेदुहओ उण्णए मझेणयगंभीरेसालिंगणवट्टिए गंगापुलिणवालुया-उद्दालसरिसए ओयवियक्खोमदुगुल्लपट्ट पडिच्छायणेसुविरइयरयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आईणगरूय बूर णवणीय तूलफासेपासाईए दरिसणिज्जे अभिरूवे, पडिरूवे। ભાવાર્થ :- માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમમાં એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી છે. તે સર્વ મણિમય સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટી દેવશય્યા છે. તે દેવશય્યાનું વર્ણન આ પ્રમાણે છે-તે દેવશય્યાના પડવાયા(પાયા નીચે મૂકાતો લાકડાનો ટુકડો) સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના છે. તેના ગાત્ર(ઈસો–પાયાને જોડતા લાંબા લાકડા અને ઉપળા માથા કે પાંગત પાસેના લાકડા) જંબૂનદમય(લાલ) સુવર્ણના છે. તેની સાંધ વજરત્નમય છે. તેના વાણ(ઢોલિયો ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, તળાઈ–ગાદલું રજતમય, ઓશિકા લોહિતાક્ષ રત્નના અને ગંડોપધાનિકા–તકિયા તપનીય સુવર્ણના છે. તે દેવશયા બંને બાજ આલંબનયુક્ત-તકિયા સહિત છે. તેમાં ગાદલા છે. બંને બાજુ તકિયા રાખેલા હોવાથી તે દેવશય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી, ઊંડી છે. જેમ ગંગા કિનારાની રેતીમાં પગ મૂકતા પગ અંદર સરકી જાય તેમ આ દેવશય્યામાં બેસતા જ નીચે નમી જાય તેવી છે. તે ગાદલા ઉપર રજસ્ત્રાણ-ઓછાડ છે. તેના ઉપર ક્ષોમદુકૂળ(રૂ અને રેશમ આદિથી મિશ્રિત ચાદર) બિછાવેલી છે, તે રક્તાંશુક–લાલ સૂતરાઉ કાપડથી ઢંકાયેલી છે, તેનો સ્પર્શ– ચર્મ, રૂ, બૂર, માખણ અને આકડાના રૂ જેવો સુકોમળ છે વાવત મનોહર છે. १०८ तस्सणं देवसयणिज्जस्स उत्तरपुरथिमेणं एत्थणं महई एगा मणिपीढिया पण्णत्ता जोयणमेगआयामविक्खभेण, अद्धजोयणंबाहल्लेणं,सव्वमणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपीढियाए उप्पि एगमहं खुड्डए महिंदज्झए पण्णत्ते, अट्ठमाइंजोयणाइंउड्डे उच्चत्तेणं, उद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं वेरुलियामय-वट्टलट्ठसंठिए तहेव जावमगलगाझया छत्ताइछत्ता। Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :- તે દેવશય્યાની ઉત્તર-પૂર્વમાં(ઈશાનકોણમાં) એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજનની લાંબી, પહોળી અને અર્ધો યોજન જાડી તથા મણિમય યાવત્ સ્વચ્છ છે. તે મણિપીઠિકા ઉપર સાડા સાત યોજન ઊંચો, અર્ધો ગાઉ ઊંડો અને અર્ધો ગાઉ પહોળો એક નાનો મહેન્દ્ર ધ્વજ છે તે વૈસૂર્યરત્નનો, ગોળ અને સુંદર આકારવાળો છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ તેના ઉપર આઠ-આઠ મંગલો, ध्वभयो, छत्रातिछत्रो छे. ३८८ | १०९ तस्स णं खुड्डमहिंदज्झयस्स पच्चत्थिमेणं एत्थ णं विजयस्स देवस्स महं एगे चोप्पालए णाम पहरणकोसे पण्णत्ते- सव्ववइरामए अच्छे जाव पडिरूवे । तत्थ णं विजयस्स देवस्स फलिहरयणपामोक्खा बहवे पहरणरयणा सण्णिक्खित्ता चिट्ठति, उज्जला सुणिसिय-सुतिक्खधारा पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा । तीसे णं सभाए सुहम्माए उप्पि बहवे अट्ठट्ठमंगलगा, झया, छत्ताइछत्ता । ભાવાર્થ :- તે નાના મહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં વિજયદેવનું ચોપ્પાળ નામનું શસ્ત્રાગાર છે. તે સર્વ વજ્રરત્નમય છે. ત્યાં વિજયદેવના સ્ફટિકરત્નના શસ્ત્ર છે. તે શસ્ત્ર ઉજ્જવળ, અતિ તેજ અને તીક્ષ્ણધારવાળા છે. તે દર્શનીય, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે સુધર્મા સભાના ઉપરનો ભાગ આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રથી સુશોભિત છે. |११० सभाए णं सुहम्माए उत्तरपुरत्थिमेणं एत्थ णं एगे महं सिद्धाययणे पण्णत्तेअद्धतेरसजोयणाइं आयामेणं, छ जोयणाई सकोसाइं विक्खभेण, णवजोयणाई उड्ड उच्चत्तेणं जावगोमाणसिया वत्तव्वया । जा चेव सभाए सुहम्माए वत्तव्वया सा चेव णिरवसेसा भाणियव्वा । तहेव दारा, मुहमंडवा, पेच्छाघरमंडवा, झया, थूभा, चेइयरुक्खा, महिंदज्झया, णंदाओ-पुक्खरिणीओ । तओ य सुहम्माए जहापमाणं मणोगुलियाणं गोमाणसीया, धूवघडियाओ तहेव भूमिभागे उल्लोए य जाव मणिफासे । ભાવાર્થ :- તે સુધર્મા સભાના ઉત્તર-પૂર્વ(ઈશાનકોણમાં)માં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને નવ યોજન ઊંચું એવું એક વિશાલ સિદ્ધાયતન છે. આ સિદ્ધાયતનની સંપૂર્ણ શોભા સુધર્મા સભાનની સમાન યાવત્ ગોમાનસિકાઓ સુધી જાણવું. સુધર્મા સભાની વક્તવ્યતા અનુસાર સંપૂર્ણ કથન भएावं. यथा - तेना द्वार, भुखमंडप, प्रेक्षागृहमंडप, ध्वभ, स्तूप, यैत्यवृक्ष, माहेन्द्रध्व४, नंदा पुष्ड रिलीज મનોગુલિકાઓ, ગોમાનસિકાઓ, તે જ રીતે ભૂમિભાગ, અંદરની છત આદિનું વર્ણન યાવત્ મણિઓનો સ્પર્શ આદિ સુધર્માસભાની સમાન જાણવું જોઈએ. [तस्स णं सिद्धायतणस्स बहुमज्झदेसभाए एत्थ णं महेगा मणिपेढिया पण्णत्ता- सोलस जोयणाई आयामविक्खंभेणं अट्ठ जोयणाइं बाहल्लेणं । तीसे णं मणिपेढियाए उवरिं एत्थ णं महेगे देवच्छंदए पण्णत्ते- सोलस जोयणाइं आयामविक्खभेणं, साइरेगाई सोलस जोयणाई उड्ड उच्चत्तेणं, सव्वरयणामए जाव पडिरूवे। एत्थ णं अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं सण्णिक्खित्तं संचिट्ठइ । तासि णं जिणपडिमाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- तवणिज्जमया हत्थतलपायतला, अंकामयाइं णक्खाई अंतोलोहियक्खपडिसेगाइं कणगामईओ जंघाओ, कणगामया जाणू, कणगामया उरू, Page #473 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि ३८८ कणगामईओ गायलट्ठीओ, तवणिज्जमयाओ णाभीओ, रिट्ठामईओ रोमराईओ, तवणिज्जमया चुचुया, तवणिज्जमया सिविच्छा सिलप्पवालमया ओढा, फालियामयादता,तवणिज्जमईओजीहाओ, तवणिज्जमया तालुया, कणगामईओ णासिगाओ अंतोलोहियक्खपडिसेगाओ, अंकामयाणि अच्छीणि अंतोलोहियक्खपडिसेगाणि रिद्धामईओताराओ रिद्धामयाणि अच्छिपत्ताणि, रिद्धामईओ भमहाओ,कणगामया कवोला, कणगामया सवणा, कणगामईओ णिडालपट्टियाओ, वइरामईओसीसघडीओ, तवणिज्जमईओ केसंतकेसभूमिओ, रिट्ठामया उवरिमुद्रया। तासिणं जिणपडिमाणं पिट्ठओ पत्तेयं पत्तेयं छत्तधारगपडिमाओ पण्णत्ताओ । ताओ णं छत्तधारग पडिमाओ हिमरययकुंदप्पगासाई,सकोरंट मल्लदामधवलाईआयवत्ताइंसलीलंधारेमाणीओ धारेमाणीओ चिट्ठति। ___ तासि णं जिणपडिमाणं उभओ पासे पत्तेयं पत्तेयं चामरधारग पडिमाओ पण्णत्ताओ। ताओ णं चामर धारग पडिमाओ चंदप्पहवइरवेरुलियणाणामणिरयण-खचियचित्तदंडाओ, सुहमरययदीहवालाओ संखककुंददगरय अमयमहिय फेणपुंज सण्णिकासाओ धवलाओ चामराओ सलीलधारेमाणीओ चिट्ठति। तासि णं जिणपडिमाणं पुरओ दो-दो णागपडिमाओ, जक्खपडिमाओ, भूयपडिमाओ, कुंडधारपडिमाओ सव्वरयणामईओ अच्छाओ जाव चिट्ठति। तासि णं जिणपडिमाणं पुरओ अट्ठसयं घंटाणं, अट्ठसयं चंदणकलसाणं, अट्ठसयं भिंगाराणं एवं आयसाणं, थालाणं, पाईणं, सुपइट्ठाणं, मणोगुलियाणं वायकरगाणं, चित्तगराणं रयणकरंडगाणं, हयकंठाण जाव अंजणसमुगाणंअट्ठसयझयाणं, अट्ठसयंधूवकडुच्छ्याणंसण्णिक्खित्तचिट्ठति । तस्सणंसिद्धायतणस्स उवरिं अट्ठमंगलया, झया, छत्ताइच्छत्ता, वण्णओ।] (તે સિદ્ધાયતનની બરોબર મધ્યમાં સોળ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી એક વિશાળ મણિપીઠિકા(ઓટલો) છે. તે મણિપીઠિકા ઉપર સોળ યોજન લાંબુ-પહોળું અને સાધિક સોળ યોજન ઊંચું, સંપૂર્ણપણે મણિમય યાવતુ મનોહર દેવચ્છેદક (આસન વિશેષ) છે. તેના ઉપર જિનની અવગાહના(ઊંચાઈ) જેટલી અવગાહનાવાળી ૧૦૮ જિનપ્રતિમાઓ સ્થાપિત છે.. તે જિનપ્રતિમાઓનું વર્ણન આ પ્રમાણે છે- તે પ્રતિમાઓની હથેળીઓ અને પગના તળિયાં તપનીય(લાલીમાયુક્ત) સુવર્ણના છે; નખ લોહિતાક્ષરત્ન જડેલ અંકે રત્નમય છે; જાંઘ, ઘૂંટણ, પિંડી અને દેહલતા–શરીર કનકમય છે; નાભિ તપનીય સુવર્ણમય; રોમરાઇ રિષ્ટ રત્નમય; ચુક(સ્તનની ડીંટડી) અને શ્રીવત્સ(વક્ષઃસ્થલ પરનું ચિહ્ન) તપનીય સુવર્ણમય છે; હોઠ પ્રવાલય(મૂંગો) છે; દતપંક્તિ સ્ફટિકમય; જીભ અને તાળવું તપનીય સુવર્ણમય છે; નાસિકા લોહિતાક્ષરત્ન જડેલા સુવર્ણમય છે; આંખ લોહિતાક્ષ રત્ન જડેલ અંકરત્નમય; કીકી, પાંપણ અને ભ્રમર(નેણ) રિઝરત્નમય; ગાલ, કાન અને કપાળ કનકમય છે. શીર્ષઘટિકા(ખોપરી) વજરત્નમય; કશાંત અર્થાત કેશનો મૂળભાગ(વાળ ઊગે છે તે ત્વચા) તપનીય સુવર્ણમય અને કેશ રિષ્ટ રત્નમય છે. તે પ્રત્યેક જિન પ્રતિમાઓની પાછળ એક-એક છત્રધારી પ્રતિમા છે. હિમ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્ર જેવી પ્રભાવાળા, કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત, શ્વેત છત્રોને હાથમાં ધારણ કરી, લીલાપૂર્વક તે છત્રધારી પ્રતિમાઓ ઊભી છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે પ્રત્યેક જિનપ્રતિમાઓની બંને બાજુએ એક-એક ચામરધારી પ્રતિમાઓ છે. પોત-પોતાના હાથમાં વિવિધ મણિરત્નોથી ખચિત ચંદ્રકાંત, વજ્ર અને વૈડુર્ય મણિઓની ડાંડીવાળા; રજત જેવા શ્વેત, પાતળા લાંબા વાળવાળા; અંકરત્ન, કુંદપુષ્પ, જલબિન્દુ, રજત અને મંથન કરવાથી ઉત્પન્ન અમૃતના ફીણ જેવા શ્વેત ચામરોને ધારણ કરી અને લીલાપૂર્વક વીંજતી તે ચામરધારી પ્રતિમાઓ ઊભી છે. ૪૦૦ તે જિનપ્રતિમાઓની આગળ સર્વ રત્નમયી, નિર્મળ યાવત્ મનોહર બે-બે નાગપ્રતિમાઓ, બે-બે યક્ષ પ્રતિમાઓ, બે-બે ભૂત પ્રતિમાઓ અને બે-બે કુંડ(પાત્ર વિશેષ) ધારક પ્રતિમાઓ ઊભી છે. તે જિનપ્રતિમાઓની આગળ એકસો આઠ-એકસો આઠ ઘંટાઓ, ચંદનકળશો, શૃંગારો, દર્પણો, થાળો, પાત્રો, સુપ્રતિષ્ઠાનો, મનોગુલિકાઓ, વાતકારકો, ચિત્રકારકો, રત્નકરંડિયાઓ, અશ્વકંઠોથી વૃષભકંઠો સુધીના કંઠ સુધીના ચહેરાઓ, પુષ્પ અંગેરીથી લઈને મોરપીંછ ગંગેરી સુધીની છાબડીઓ, પુષ્પપટલો, તેલ સમુદ્ગ(તેલનાપાત્ર)થી અંજન સમુદ્ગ સુધીના પાત્ર વિશેષો, એકસો આઠ ધ્વજાઓ, એકસો આઠ ધૂપદાનીઓ છે. સિદ્ધાયતનની ઉપરનો ભાગ આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્રથી શોભિત છે. નોંધ :- કેટલાક કારણોસર આ પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાય છે. યથા− (૧) પ્રતિમામાં કે ચિત્રમાં શરીરની બહાર દેખાતા ભાગોનું જ વર્ણન હોય. પ્રતિમામાં જીભ, તાળવું, દાંત, ખોપડી વગેરે અવયવો સંભવિત નથી. પ્રસ્તુત પાઠમાં જિનપ્રતિમાના નહીં દેખાતાં જીભ, તાળવું, દાંત વગેરે અંગોનું વર્ણન છે. (૨) ઔપપાતિકાદિ આગમ સૂત્રોમાં જ્યાં જિનેશ્વર ભગવાનના દેહનું વર્ણન છે ત્યાં તે વર્ણન મસ્તકથી શરૂ થાય છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમાના વર્ણનમાં પગથી શરૂ થતું વર્ણન છે. આવી વર્ણન પદ્ધતિ કામદેવાદિના વર્ણનમાં જોવા મળે છે. (૩) કામવિજેતા જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ તેલના પાત્ર, હીંગળો, સુગંધી ચૂર્ણ વગેરે કામવર્ધક, કામપોષક દ્રવ્યોના પાત્ર અનુચિત જણાય છે. (૪) જિનપડિમાઓ ૧૦૮ની સંખ્યામાં હોવાનો કોઈ મેળ થતો નથી. લોકમાં ઉત્કૃષ્ટ તીર્થંકર ૧૦૦ કે ૧૭૦ હોય છે. ભરત-ઐરવત ક્ષેત્રમાં તીર્થંકર ૨૪–૨૪ હોય છે. (૫) જિનેશ્વર દેવના વર્ણનમાં ચુચુક(સ્તનની ડીંટડી)નું કથન નથી. પ્રસ્તુતમાં તેનું કથન છે. (૬) જિનપ્રતિમાની આગળ સ્થિત ઘટ કળશ વગેરેની વચન વિભક્તિમાં પણ તફાવત છે. બહુવચનના બદલે એકવચનનો (વિદ્યુ૬) વગેરે પ્રયોગ છે. તે જ રીતે ઘંટાળ, તલાળ વગેરે શબ્દોમાં પ્રથમ વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ છે તે પણ સંગત નથી. ઉપરોકત કારણોનો વિચાર કરતાં આ પાઠ પાછળથી ઉમેરવામાં આવ્યો હોય, તેમ જણાય છે. તેથી આ પાઠને કૌંસમાં રાખ્યો છે.) ઉપપાત સભા ઃ | १११ तस्स णं सिद्धाययणस्स णं उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं उववायसभा पण्णत्ता । जहा सुहम्मा सभा, तहेव जाव गोमाणसीओ । उववायसभाए वि दारा, मुहमंडवा, उल्लोए भूमिभागे, तहेव सुहम्मा-सभा वत्तव्वया भाणियव्वा जाव मणिफासो । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा महं मणिपेढि या पण्णत्ता- जोयणं आयामविक्खभेणं, अद्धजोयण बाहल्लेणं, सव्वमणिमयी अच्छा जाव पडिरूवा । तीसे णं मणिपेढियाए उप्पि एत्थ णं एगे महं देवसयणिज्जे पण्णत्ते । तस्स णं Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૦૧] देवसयणिज्जस्सवण्णओ। उववायसभाएणंउप्पिं अट्ठमंगलगा,झया,छत्ताइछत्ता। ભાવાર્થ :- સિદ્ધાયતનની ઉત્તર-પૂર્વ દિશા(ઈશાનકોણ)માં એક મોટી ઉપપાત સભા છે. તેનું ગોમાનસિકા –શય્યા પર્યતનું સંપૂર્ણ વર્ણન સુધર્માસભાની સમાન જાણવું જોઈએ. ઉપપાત સભામાં પણ દ્વાર, મુખમંડપ, આકર્ષક ચમકતો ભૂમિભાગ યાવત્ મણિઓના સ્પર્શ આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે અત્યંત સમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી છે. સર્વાત્મના રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ દેવશય્યા છે. તે દેવશય્યાનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે ઉપપાત સભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ११२ तीसे णं उववायसभाए उत्तरपुरस्थिमेणं एत्थ णं एगे महं हरए पण्णत्ते । सेणं अद्धतेरस जोयणाइंआयामेण, छ जोयणाइसक्कोसाइविक्खंभेणं, दस जोयणाइंउव्वेहेणं, अच्छे जावपडिरूवे । जहेव णदाण पुक्खरिणीण जावतोरण वण्णओ। ભાવાર્થ – તે ઉપપાત સભાના ઇશાન કોણમાં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને દસ યોજન ઊંડુ એક સરોવર છે. તે સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તેનું તોરણ પર્યતનું કથન નંદા પુષ્કરિણી પ્રમાણે જાણવું જોઈએ. અભિષેક સભા - ११३ तस्स णंहरयस्स उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं अभिसेयसभा पण्णत्ता, जहा सभा सुहम्मा तं चेव णिरवसेस जावगोमाणसीओ भूमिभाए उल्लोए तहेव। तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढिया पण्णत्ता-जोयणं आयामविक्खभेणं, अद्धजोयणंबाहल्लेणं,सव्वमणिमया अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपेढियाए उप्पि एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते सीहासण-वण्णओअपरिवारो। तत्थण विजयदेवस्ससुबहु अभिसेक्केभडेसण्णिक्खित्ते चिट्ठति। अभिसेयसभाए उप्पि अट्ठमगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ - તે સરોવરની ઉત્તર પૂર્વમાં એક વિશાળ અભિષેક સભા છે. તેનું ગોમાનસિકા, ભૂમિભાગ અને ઉપરના ભાગ પર્યતનું સંપૂર્ણ વર્ણન સુધર્મા સભાની જેમ જાણવું જોઈએ. તેના અતિ સમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી એક વિશાળ મણિપીઠિકા છે. સર્વ મણિમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. અહીં સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. પરિવારનું કથન ન કરવું. તે સિંહાસન પર વિજયદેવના અભિષેક યોગ્ય સામગ્રીથી યુક્ત એક પાત્ર રાખેલું છે. અભિષેકસભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ, છત્રાતિછત્રો છે. ११४ तीसेणं अभिसेयसभाए उत्तरपुरित्थमेणं एत्थणंएगा महं अलंकारियसभा पण्णत्ता, Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अभिसेयसभा वत्तव्वया जाव सीहासणं सपरिवारं । तत्थ णं विजयदेवस्स सुबहु अलंकारिए भंडेसण्णिक्खित्तेचिट्ठइ। अलंकारियसभाए उप्पिं अट्ठट्ठ मंगलगा, झया, छत्ताइछत्ता । ૪૦૨ ભાવાર્થ :- તે અભિષેક સભાના ઇશાનકોણમાં એક વિશાળ અલંકાર સભા છે. તેની ગોમાનસિકા પર્યંતની વક્તવ્યતા અભિષેક સભાની જેમ જાણવી જોઈએ. તેમાં પણ મણિપીઠિકા પર પરિવાર સહિત સિંહાસન સ્થિત છે. તે સિંહાસન ઉપર વિજયદેવ માટે સુંદર અને મોટું અલંકારનું પાત્ર રાખેલું છે. તે અલંકાર સભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. |११५ तीसे णं अलंकारियसहाए उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं ववसायसभा पण्णत्ता । अभिसेयसभावत्तव्वया जाव सीहासणं सपरिवारं । तत्थ णं विजयस्स देवस्स एगं महं पोत्थयरयणे सण्णिक्खित्ते चिट्ठइ । तस्स णं पोत्थयरयणस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा - रिट्ठामईओ कंबियाओ, रययामयाई पत्तकाइं, रिट्ठामयाइं अक्खराई, तवणिज्जमए दोरे, णाणामणिमए गंठी, वेरुलियमए लिप्पासणे तवणिज्जमई संकला, रिट्ठामए छादणे, रिट्ठामई मसी, वइरामई लेहणी, धम्मिए सत्थे। ववसाय सभाए णं उप्पिं अट्ठट्ठमंगलगा झया छत्ताइछत्ता । तीसे णं ववसायसभाए उत्तरपुरत्थिमेणं एगे महं बलिपीढे पण्णत्ते- दो जोयणाई आयाम विक्खंभेणं, जोयणं बाहल्लेणं, सव्वरयणामए अच्छे जाव पडिरूवे । तस्स णं बलिपीठस्स उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं णंदापुक्खरणी पण्णत्ता- जं चेव माणं हरयस्स तं चैव सव्वं । ભાવાર્થ:- તે અલંકારિક સભાના ઇશાનકોણમાં એક મોટી વ્યવસાય સભા છે. પરિવાર સહિત સિંહાસન સુધી સંપૂર્ણ વક્તવ્યતા અભિષેક સભાની જેમ જાણવી જોઈએ. તે સિંહાસન ઉપર વિજયદેવનું એક પુસ્તક રત્ન છે. તે પુસ્તકરત્નનું વર્ણન આ પ્રમાણે છે– તે પુસ્તકના પાના રત્નમય છે, પૂંઠા રિષ્ટ રત્નમય છે, દોરા સુવર્ણમય છે, વિવિધ મણિમય ગાંઠો છે, વૈડુર્ય રત્નમય ખડિયો છે, રિષ્ટ રત્નમય તેનું ઢાંકણું છે, તપનીય સુવર્ણની તેની શ્રૃંખલા(સાંકળ) છે, રિષ્ટ રત્નમયી શાહી છે, વજરત્નની કલમ છે અને રિષ્ટ રત્નમય અક્ષરો છે. તેમાં ધાર્મિક લેખ લખેલા છે. તે વ્યવસાયસભાની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો શોભી રહ્યા છે. તે વ્યવસાય સભાના ઇશાનકોણમાં બે યોજન લાંબું,પહોળી અને એક યોજન જાડું એવું એક વિશાળ બલિપીઠ(આસન વિશેષ) છે. સંપૂર્ણતઃ તે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે, તે બલિપીઠના ઇશાનકોણમાં એક મોટી નંદા પુષ્કરણી છે. તેનું પ્રમાણ આદિ વર્ણન ઉપપાત સભાના સરોવર સમાન કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં દેવોની પાંચ સભાનું વિસ્તૃત વર્ણન છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૦૩ ] (૧) ધર્માસભા - વિજયદેવના મૂળ પ્રાસાદથી ઈશાનકોણમાં સુધર્મા સભા છે. તે સાડાબાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઊંચી છે. તેની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર તે ત્રણ દિશામાં એક-એક દ્વાર છે અને ત્રણ દિશામાં સોપાન શ્રેણી–પગથિયા છે. તે દ્વારની સામે એક મુખમંડપ, તેની આગળ પ્રેક્ષાગૃહ, પ્રેક્ષાગૃહની વચ્ચે એક મંચ, તેના ઉપર મણિપીઠિકા અને તે મણિપીઠિકા ઉપર એક સિંહાસન અને તેની આસપાસ અનેક ભદ્રાસનો છે. પ્રેક્ષાગૃહની સામે ત્રણ દિશામાં મણિપીઠિકા છે, તેના ઉપર સૂપ છે અને તે સૂપોની સામે ત્રણ દિશામાં ચબૂતરા પર ચૈત્યવૃક્ષો છે. ચૈત્યવૃક્ષોની સામે ચબૂતરા પર મહેન્દ્રધ્વજો અને તેની સામે નંદા પુષ્કરિણીઓ છે. સુધર્માસભાનું આવ્યંતર વર્ણન –તે સભામાં ચોમેર ૬000 મનોગુલિકાઓ- આસનો પાથરેલા છે. સુધર્માસભાની મધ્યમાં સાડાસાત (૭૩) યોજન ઊંચો માણવક ચેત્યસ્તંભ છે. તેના મધ્યભાગમાં અનેક ખીંટીઓ અને તેમાં અનેક શીંકાઓ લટકી રહ્યા છે. તે શીકાઓમાં વજમય ડબ્બીઓ છે. તેમાં જિન અસ્થિઓ રાખેલા છે. જે પ્રત્યેક દેવદેવીઓને વંદનીય, પૂજનીય છે. દેવલોકમાં સુધર્માસભાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે ત્યાં જ દેવોની મહત્ત્વની કાર્યવાહી થાય છે. માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં એક સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવશય્યાના ઈશાનકોણમાં માહેન્દ્રધ્વજ, તેની પશ્ચિમમાં આયુધશાળા છે. સુધર્માસભાના ઈશાનકોણમાં સિદ્ધાયતન છે. તે દરેક સ્થાનો સુવર્ણ, રજત અને રત્નમય, મનોહર અને આકર્ષક છે. ત્યાં ઘંટાઓ, ચંદનકળશ, પુષ્પગંગેરી, ધૂપદાની વગેરે મંગલ વસ્તુઓ રાખેલી છે. (૨) ઉપપાત સભા :- સુધર્મા સભાના સિદ્ધાયતનથી ઈશાન કોણમાં ઉપપાતસભા છે. તે પણ સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઊંચી, ત્રણ દિશામાં ત્રણ દ્વાર અને ત્રણ સોપાન શ્રેણીથી યુક્ત છે. તેનું વર્ણન સુધર્માસભાની સમાન છે. તેમાં એક મણિપીઠિકા અને તેના ઉપર દેવશય્યા હોય છે. તે દેવશય્યામાં દેવોનો ઉપપાત-જન્મ થાય છે. તેના ઈશાનકોણમાં એક મોટો પ્રહ છે. નવા ઉત્પન્ન થયેલા દેવો ત્યાં સ્નાન માટે જાય છે. (૩) અભિષેક સભા -તેદ્રહના ઈશાનકોણમાં અભિષેક સભા છે. તેનું પ્રમાણ આદિ સર્વ સુધર્માસભાની સમાન છે. તેના મધ્યભાગમાં એક સુંદર સિંહાસન છે. ત્યાં દેવોનો અભિષેક થાય છે. (૪) અલંકાર સભા :- અભિષેક સભાના ઈશાન કોણમાં એક વિશાળ અલંકાર સભા છે. ત્યાં દેવોના શોભા શણગાર માટે વિપુલ પ્રમાણમાં બહુમૂલ્યવાન આભરણો અને અલંકારો હોય છે. દેવો અહીં આવીને શોભા શણગારથી સુસજ્જિત થાય છે. (૫) વ્યવસાય સભા:- અલંકાર સભાના ઈશાન કોણમાં એક વ્યવસાય સભા છે. ત્યાં સિંહાસન ઉપર દેવોના સમગ્ર જીવન વ્યવહારને સૂચિત કરતું પુસ્તક રત્ન હોય છે. તે પુસ્તકના પૂંઠા, પાના, અક્ષરો આદિ સોના, રૂપા અને મણિરત્નના હોય છે. નવા ઉત્પન્ન થયેલા દેવો તે પુસ્તક રત્નને વાંચીને પોતાના કર્તવ્યોને જાણે છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે. આ પાંચે સભાઓનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવલોકની પાંચ સભા: ક, નંદા વ્યવસાય ! 1 સભા | અલંકાર સભા J અભિષેક સભા ] ઉપપાત 1 સભા પ્રિક્ષામંડ૫] | સિદ્વાયતન મુખમંડ૫] , ઉત્તર - નંદા - પુષ્કરણી પ્રિક્ષામંડ૫] મુખમંડપ સુધર્મ સભા મુખમંડપ પ્રિક્ષામંડ૫] hBc ચૈત્ય પશ્ચિમ Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ૩: જબુતીપાધિકારી ૪૦૫ કથા | દેવોની પાંચ સભા :સભા પ્રમાણ સ્વરૂપ અન્ય મુખ્ય મુખ્ય વસ્તુ | કાર્યવાહી (૧) સુધર્માસભા - ત્રણ દ્વાર, ત્રણ માણવક સંપૂર્ણ પારિવારિક ઈશાનકોણ યો લાંબી, | સોપાન શ્રેણી, ચૈત્યસ્તંભ,તેમાં | ઋદ્ધિ સહિત સવા છ યો| મુખમંડપ, પ્રેક્ષાગૃહ, અનેક ખીંટીઓ, પંચેન્દ્રિયના સુખો પહોળી, | મંચ, મણિપીઠિકા, | શિકાઓ, તેમાં | ભોગવે. નવ યોગ ઊંચી સિંહાસનો, વજમય ડબ્બીઓમાં ભદ્રાસનો, સ્તુપ | જિનઅસ્થિઓ છે. આદિ પ્રત્યેક સ્થાનો સુવર્ણમય, રજતમય, રત્નમય છે. (૨) ઉપપાત સભા | સુધર્મા સભાથી દેવોને જન્મ દિવોનો જન્મ થાય ઈશાન કોણ માટેની દેવશય્યા (૩) અભિષેક સભા| ઉપપાત સભાથી અભિષેક યોગ્ય | નવા ઉત્પન્ન ઈશાનકોણ સર્વ સામગ્રી થયેલા દેવોનો અભિષેક થાય (૪) અલંકાર સભા | અભિષેક સભાથી મહામૂલ્યવાન દેવો શોભા ઈશાનકોણ દેવદૂષ્ય વસ્ત્રો, શણગારથી આભૂષણો સુસજ્જિત થાય (૫) વ્યવસાય સભા | અલંકાર સભાથી પુસ્તકરત્ન પુસ્તકરત્નના ઈશાનકોણ માધ્યમથી દેવો પોતાના સમગ્ર વ્યવહાર જાણે. વિજયદેવનો ઉપપાત અને અભિષેક:११६ तेणं कालेणं तेणं समएणं विजए देवे विजयाए रायहाणीए उववायसभाए देवसयणिज्जसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए बोंदीए विजय देवत्ताए उववण्णे । तए णं से विजए देवे अहुणोववण्णमेत्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावंगच्छइ,तंजहा-आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, ईदयपज्जत्तीए आणापाणु पज्जत्तीए भासामणपज्जत्तीए । तए णं तस्स विजयस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावंगयस्स इमेएयारूवेअज्झथिए चिंतिए पत्थिए मणोगएसंकप्पेसमुपज्जित्थाकिं मे पुव्वं सेयं, किं मे पच्छा सेयं, किं मे पुटिव करणिज्जं, किं मे पच्छा करणिज्ज, किं मे पुष्वि वा पच्छा वा हियाए सुहाए खमाए णिस्सेसाए अणुगामियत्ताए भविस्सईति कटु एवं संपेहेइ। Page #480 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- કાળે તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીની ઉપપાત સભાની દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાએ વિજયદેવ રૂપે ઉત્પન્ન થાય છે. તત્કાલ ઉત્પન થયેલા, તે વિજયદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તભાવને પ્રાપ્ત થાય છે. તે પાંચ પર્યાપ્તિઓ આ प्रभाछ- (१) माडार पाप्ति, (२) शरी२ पर्याप्ति, (3)न्द्रिय पर्याप्ति, (४) श्वासोच्छ्वास पर्याप्ति, (५) भाषा-मनपर्याप्ति. ત્યાર પછી પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા વિજયદેવને આ પ્રમાણે આંતરિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત વિચાર ઉત્પન્ન થાય છે કે અહીં મારું પ્રથમ કર્તવ્ય-કાર્ય શું હશે? ત્યારપછી મારે નિરંતર શું કરવાનું હશે? પહેલાં અને પછી મારા માટે શું કરવું શ્રેયકારી થશે? પહેલા અને પછી ક્યું કાર્ય મારા માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી અને પરંપરાએ શુભાનુબંધકારી થશે. ११७ तए णं तस्स विजयदेवस्स सामाणियपरिसोववण्णगा देवा विजयस्स देवस्स इमं एयारूवं अज्झत्थियं चिंतियं पत्थियंमणोगयं संकप्पंसमुप्पणं जाणित्ता जेणेव से विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता विजयं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धाति, जएणं विजएणं वद्धावित्ता एवं वयासी- एवं खलुदेवाणुप्पियाणंविजयाए रायहाणीए[ सिद्धायतर्णसि अट्ठसयंजिणपडिमाणंजिणुस्रेह-पमाणमेताणं सण्णिक्खित्तंचिटुइ, ] सभाए य सुहम्माए माणवए चेइयखंभेवइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति, जाओणं देवाणुप्पियाणं अण्णेसिं य बहूणं विजयराजहाणिवत्थव्वाणं देवाणं देवीण य अच्चणिज्जाओ वंदणिज्जाओ पूणिज्जाओ सक्कारणिज्जाओ सम्माणणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ। एयण्ण देवाणुप्पियाण पुट्वि पिसेय, एयण्ण देवाणुप्पियाण पच्छा वि सेयं, एयण्णं देवाणुप्पियाणं पुट्वि करणिज्ज, पच्छा करणिज्ज, एयण्णं देवाणुप्पियाणं पुट्विं वा पच्छा वा हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ त्ति कटुमहया-महया जयजयसद्द पउजति। ભાવાર્થ :- વિજયદેવે આ પ્રમાણે વિચાર કરે કે તુરત જ તેમની સામાનિક સભાના દેવો, તેમના મનોગત વિચારોને જાણીને તેમની સેવામાં હાજર થાય છે અને હાથ જોડી આવર્તનપૂર્વક અંજલીને મસ્તક પર સ્થાપીને, જય-વિજયના શબ્દોથી અભિવાદન કરીને વિજયદેવને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિય! આવિજયા રાજધાનીના (સિદ્ધાયતનમાં જિનની ઊંચાઈ જેટલી ઊંચી એવી એકસોઆઠ જિનપ્રતિમાઓ બિરાજિત છે) સુધર્માસભાના માણવકચૈત્ય સ્તંભ ઉપર વજમય ગોળ ડબ્બીમાં જિનઅસ્થિઓ રાખેલા છે. તે આપને માટે અને અમારા સહુ માટે અર્ચનીય તથા ઉપાસનીય છે. તેની પપાસના કરવી, તે આપી દેવાનુપ્રિયનું પ્રથમ કર્તવ્ય છે, પછી પણ નિરંતર કરવા યોગ્ય તે જ કાર્ય છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનપ્રિય માટે શ્રેયકારી છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનુપ્રિય માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી અને પરંપરાએ શુભાનુબંધકારી છે. ११८ तएणं से विजए देवे तेसिं सामाणियणपरिसोववण्णगाणं देवाणं अंतिए एयमटुं Page #481 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४०७ सोच्चाणिसम्म हतुटु जावहियए देवसयणिज्जाओ अब्भुढेइ, अब्भुद्वित्ता दिव्वंदेवदूसजुयलं परिहेइ, परिहेत्ता देवसयणिज्जाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता उववायसभाओ पुरथिमेणं दारेण णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव हरए तेणेव उवागच्छइ, उवागच्छित्ता हरयं अणुपयाहिणंकरमाणे करेमाणे पुरथिमेणंतोरणेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता पुरथिमेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ, पच्चोरुहित्ता हरयं ओगाहइ, ओगाहित्ता जलावगाहणं करेइ, करित्ता जलमज्जणं करेइ,करेत्ता जलकिड्करेइ, करेत्ता आयतेचोक्खेपरमसुइभूए हरयाओ पच्चुत्तरइ पच्चुत्तरित्ताजेणामेव अभिसेयसभातेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयसभपयाहिणं करेमाणे पुरथिमिल्लेणं दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे। ભાવાર્થ :- સામાનિક પરિષદના દેવો પાસેથી પોતાના કૃત્ય વિષયક સૂચના સાંભળીને વિજયદેવ હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવતું તેમનું હૃદય ખીલી ઉઠે છે. તે દેવશય્યા સ્થાનથી ઊઠીને, દિવ્ય વસ્ત્ર યુગલ ધારણ કરીને, દેવશય્યાથી નીચે ઉતરે છે, ઉતરીને ઉપપાત સભાના પૂર્વી દ્વારથી બહાર નીકળીને સરોવર પાસે આવે છે, આવીને સરોવરની પ્રદક્ષિણા કરીને પૂર્વી તોરણમાં પ્રવેશીને પૂર્વી ત્રિસોપાન શ્રેણી દ્વારા સરોવરમાં ઉતરીને, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરે છે અને જલક્રીડા કરી સ્વચ્છ, શુદ્ધ થઈને સરોવરમાંથી બહાર નીકળીને અભિષેક સભા સમીપે આવીને અભિષેકસભાને પ્રદક્ષિણા કરીને તેના પૂર્વી દ્વારથી તેમાં પ્રવેશ કરીને ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે. ११९ तए णं तस्स विजयदेवस्स सामाणियपरिसोववण्णगा देवा आभिओगिए देवे सद्दावेति सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !विजयस्सदेवस्स महत्थ महग्धं महरिहं विउल इंदाभिसेयं उवट्ठवेह । ભાવાર્થ:- ત્યારપછી તે વિજય દેવના સામાજિક પરિષદના દેવો, પોતાના આભિયોગિક(સેવક) દેવોને બોલાવીને કહે છે કે હે દેવાનુપ્રિય ! શીધ્ર જ વિજયદેવને માટે મહાર્થ મહા અર્થવાળા, મહામૂલ્યવાન અને મહાપુરુષોને યોગ્ય, ઇન્દ્રાભિષેક(જન્માભિષેક)ની તૈયારી કરો. १२० तए णं ते आभिओगिया देवा सामाणियपरिसोववण्णएहिं देवेहिं एवं वुत्ता समाणा हट्ट तुट्ठ जावहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं देवा !तहत्ति आणाएविणएण वयण पडिसुणति, पडिसुणित्ता उत्तरपुरस्थिम दिसिभाग अवक्कमति,अवक्कमित्तावेउब्बियसमुघाएणंसमोहणतिसमोहणित्तासंखेज्जाइंजोयणाई दंडं णिस्सरति, तहाविहे रयणाणं जाव रिद्वाणं अहाबायरेपोग्गले परिसाडति, परिसाडित्ता अहासुहुमे पोग्गले परियायंति, परियाइत्ता, दोच्चपि वेउव्वियसमुग्घाएणं समोहणंति समोहणित्ता अट्ठसहस्स सोवणियाण कलसाण, अट्ठसहस्स रुप्पामयाण कलसाण, अट्ठसहस्समणिमयाणं, अट्टसहस्संसुवण्णरूप्पामयाणं, अट्ठसहस्संसुवण्णमणिमयाण, अट्ठसहस्सं रूपामणिमयाणं, अट्ठसहस्सं सुवण्णरुप्प मणिमयाणं कलसाणं अट्ठसहस्सं भोमेज्जाणं, अट्ठसहस्सं भिंगारागाण; Page #482 -------------------------------------------------------------------------- ________________ | ४०८ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર एवं आयंसगाणं, थालाणं, पाईणं, सुपइट्ठगाणं, मणोगुलियाणं, वायकरगाणं, चित्ताणंरयणकरंडगाणं, पुप्फचोरीणं जावलोमहत्थचोरीणं,पुप्फपडलाणं जावलोमहत्थ पडलगाणं, सीहासणाणं, छत्ताणं, चामराणं, तेलसमुग्गाणं जावअंजणसमुग्गाणंझयाणं; अट्ठसहस्संधूवकडुच्छ्याणं विउव्वति; तेसाभाविए विउव्विए य कलसे य जावधूवकडुच्छए य गेण्हंति, गेण्हित्ता विजयाओ रायहाणीओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता ताए उक्किट्ठाए जावदिव्वाए देवगईए तिरियमसखेज्जाणदीवसमुदाणमज्झमज्झेण वीईवयमाणा वीईवयमाणा जेणेण खीरोदे समुद्दे तेणेव उवागच्छति, उवागच्छित्ता खीरोदयं गिण्हित्ता जाइंतत्थ उप्पलाई जावसहस्सपत्ताईताइंगिण्हंति, गिण्हित्ता जेणेव पुक्खरोदे समुद्दे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पुक्खरोदगं गेहंति, पुक्खरोदगं गिण्हित्ता जाई तत्थ उप्पलाई जाव सहस्सपत्ताइताइगिण्हंति, गिण्हित्ता जेणेव समयखेते जेणेव भरहेरवयाइंवासाइंजेणेव मागधवरदामपभासाइतित्थाइतेणेव उवागच्छति,तेणेव उवागच्छित्ता तित्थोदगंगिण्हंति, गिण्हित्ता तित्थमट्टियं गेहंति, गेण्हित्ता जेणेव गंगा सिंधुरत्ता रत्तवईसलिला तेणेव उवागच्छति, उवागच्छित्ता सरितोदगंगेहंति,गेण्हित्ता उभओतडमट्टियंगेहंति, गेण्हित्ता; __ जेणेव चुल्लहिमवंत-सिहरिवासह-पव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतुवरे यसव्वपुप्फेयसव्वगंधेयसव्वमल्लेयसव्वोसहिसिद्धत्थए गिण्हति, गिण्हित्ता जेणेव पउमद्दह पुंडरीयद्दहा तेणेव उवागच्छति, उवागच्छित्ता दहोदगंगेण्हति, जाइंतत्थ उप्पलाई जावसहस्सपत्ताईताइंगेण्हंति, ताइंगेण्हित्ता; । ___ जेणेव हेमवय हेरण्णवयाइवासाइंजेणेव रोहिय रोहितससुवण्णकूल-रुप्पकूलाओ महाणईओतेणेव उवागच्छति, उवागच्छित्ता सलिलोदगंगेहंति,गेण्हित्ता उभओतडमट्टियं गेण्हति,गेण्हित्ता जेणेव सहावाईमालवंतपरियागा वट्टवेयड्डपव्वया तेणेव उवागच्छति, उवागच्छित्ता सव्वतुवरे य जाव सव्वोसहिसिद्धत्थए यगेण्हति, गेण्हित्ता; ___ जेणेव महाहिमवंत-रुप्पिवासहरपव्वया तेणेव उवागच्छति, उवागच्छित्ता सव्वतुवरे सव्वोसहिसिद्धत्थए यगेण्हति,गेण्हित्ताजेणेवमहापउमद्दह महापुडरीयद्दहातेणेव उवागच्छत्ति, खागच्छित्तादहोदगंगेहिति,गेण्हित्ताजाइंतत्थ उप्पलाइंतंचव,जेणेवहरिवासरम्मगवासाई जेणेव हस्हिरिवंतणरकंतणारिकताओसलिलाओतेणेव खागच्छंत,वागच्छित्तासलिलोदगं गेहंति,गेण्हित्ता उभयतडमट्टियंगेहंति,गेण्हित्ता जेणेव वियडावाई गंधावाई वट्टवेयड्डपव्वया तेणेव उवागच्छति,उवागच्छित्ता सव्वपुप्फेयतंचेव; । जेणेव णिसह-णीलवंत वासहरपव्वया तेणेव उवागच्छंति, सव्वतुवरे य तहेव, जेणेव तिगिच्छिदहकेसरिदहा तेणेव उवागच्छंति, उवागच्छित्ता दहोदगंगेण्हति, गेण्हित्ता जाइंतत्थ उप्पलाइंतंचेव; Page #483 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४०४ जेणेव पुव्वविदेहाव-विदेहवासाइंजेणेव सीया-सीयोदाओ महाणईओ जहाणईओ, जेणेव सव्वचक्कवट्टिविजया जेणेव सव्वमागह-वरदामपभासाइंतित्थाइंतहेव, जेणेव सव्ववक्खारपव्वया सव्वतुवरेतहेव,जेणेव सव्वंतरणदीओसलिलोदगंगेहंतितंचेव। जेणेव मंदरे पव्वए जेणेव भ६सालवणे तेणेव उवागच्छति, उवागच्छित्ता,सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए गेहंति,गेण्हित्ता जेणेवणंदणवणेतेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए य सरसंगोसीसचंदणं गिण्हंति, गिण्हित्ता जेणेव सोमणसवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतुवरे य जाव सव्वोसहिसिद्धत्थए य सरसगोसीसचंदणं दिव्वंचसुमणदामंगेहंति, गेण्हित्ताजेणेव पंडगवणेतेणेव उवागच्छति उवागच्छित्ता सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए सरसंयगोसीसचंदणं दिव्वंचसुमणदामं दद्दरयमलयसुगंधिए य गंधे गेण्हति, गेण्हित्ता; एगओमिलति,मिलित्ताजंबूद्दीवस्स पुरथिमिल्लेणंदारेणंणिग्गच्छति,णिग्गच्छित्ता ताए उक्किट्ठाए जावदिव्वाए देवगईए तिरियमसंखेज्जाणं दीवसमुदाणं मझमझेणं वीइवयमाणा वीइवयमाणा जेणेव विजया रायहाणी तेणेव उवागच्छति, उवागच्छित्ता विजयं रायहाणिं अणुप्पयाहिणं करेमाणा-करेमाणा जेणेव अभिसेयसभा जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु जएणं विजएणं वद्धाति; विजयस्स देवस्सतं महत्थं महग्धं महरिहं विउलं अभिसेय उवट्ठति। ભાવાર્થ :- સામાનિક પરિષદના દેવોની આજ્ઞા સાંભળીને હર્ષિત સંતુષ્ટ થયેલા તે આભિયોગિક દેવો હાથ જોડીને, મસ્તક ઉપર અંજલી કરીને વિનયપૂર્વક તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તે દેવો ઈશાનકોણમાં જાય છે અને વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે, અર્થાત્ આત્મપ્રદેશોને, જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં દંડકારે સંખ્યાત યોજન સુધી ફેલાવે છે અને રત્નોના યાવત રિઝરત્નોના તથાવિધિ બાદર પુગલોને છોડીને, યથાયોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી બીજી વખત વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે અને (૧) ૧૦૦૮ સોનાના કળશો, (२) १००८ यांहीना शो, (3) १००८ मशिन शो, (४) १००८ सोना यांहीना शो, (५) ૧૦૦૮ સોના મણિના કળશો, (૬) ૧૦૦૮ ચાંદી મણિના કળશો, (૭) ૧૦૦૮ સોના, રૂપા અને મણિના शो (८) १००८ माटीना शो, अभदुस १००८४८ = ८०६४ शोनी २यन। २ छे. તે જ રીતે ૧૦૦૦-૧૦૦૮ ઝારીઓ, દર્પણો, થાળીઓ, રકાબી જેવી તાંસળીઓ, શૃંગારના સાધનો રાખવાની પેટીઓ, બેસવાના આસનો, ખાલી ઘડાઓ, વિવિધ પ્રકારના રત્નકરંડકો, ફૂલોની છાબડીઓ થાવત્ મોરપીંછની છાબડીઓ, પુષ્પપટલ(ગુચ્છાઓ) વાવ લોમહસ્તકપટલ, સિંહાસનો, છત્રો, ચામરો, તેલના પાત્રો યાવતુ અંજન પાત્રો, ધ્વજાઓ અને ૧૦૦૮ ધૂપદાનીઓ પોતાની વૈક્રિય શક્તિથી બનાવે છે. તે સ્વાભાવિક અને વિકર્વિત કળશો યાવતધૂપદાનીઓ આદિ વસ્તુઓ લઈને વિજયા રાજધાનીમાંથી નીકળે છે અને ઉત્કૃષ્ટ યાવત દિવ્ય દેવગતિએ તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પસાર કરીને Page #484 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૦ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ક્ષીરસમુદ્ર સમીપે આવીને ક્ષીર સમુદ્રનું પાણી તથા ત્યાંના ઉત્પલ કમળ થાવત્ હજાર પાંખડીવાળા કમળોને ગ્રહણ કરે છે. ત્યાર પછી પુષ્કરોદક સમુદ્ર સમીપે આવીને પાણી, ઉત્પલ કમળ યાવત સહસપત્રો ગ્રહણ કરે છે. ત્યાર પછી સમયક્ષેત્ર અઢીદ્વીપમાં સ્થિત ભરત-ઐરાવત ક્ષેત્રના માગધ, વરદામ અને પ્રભાસ તીર્થ સમીપે આવીને તીર્થોદક અને તીર્થોની માટીને ગ્રહણ કરીને ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી, મહાનદીઓના તટે આવીને તેનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ચલહિમવંત અને શિખરી વર્ષધર પર્વત પર આવીને ત્યાંના સર્વ પ્રકારના તુવર–કષાયેલા પદાર્થો, સર્વઋતુઓ અને સર્વ જાતિના શ્રેષ્ઠ ફૂલો, સર્વ જાતિના ગંધ દ્રવ્યો, સર્વ જાતિની માળાઓ, બધા પ્રકારની ઔષધિઓ અને સરસવો(સરસવતૃણો) ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્મદ્રહ અને પુંડરીક દ્રહ સમીપે આવીને ત્યાંથી દ્રહોનું પાણી અને ત્યાંના ઉત્પલ, કમળો યાવતું સહસપત્રો ગ્રહણ કરે છે. ત્યાર પછી હેમવય, હરણ્યવય ક્ષેત્રોની રોહિતા-રોહિતાશા, સુવર્ણકૂલા અને રૂપ્યભૂલા મહાનદીઓના તટે આવીને ત્યાંનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યાર પછી શબ્દાપાતી અને માલ્યવંત નામના વત્ત વૈતાઢય પર્વતો પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર–કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો વાવતુ સર્વ ઔષધિઓ અને સરસવોને ગ્રહણ કરે છે. ત્યાર પછી મહાહિમવંત અને રુક્મિવર્ષધર પર્વત પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના ફૂલ આદિ ગ્રહણ કરે છે. ત્યારપછી મહાપદ્મ દ્રહ સમીપે અને મહાપુંડરીક દ્રહ આવીને ત્યાંના પાણી અને ઉત્પલ, કમળ આદિ ગ્રહણ કરે છે. ત્યારપછી હરિવર્ષ, રમ્યફવર્ષની હરિ, હરિકાંતા, નરકાંત, નારિકાંતા મહાનદીઓ સમીપે આવીને ત્યાંનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યારપછી વિકટાપાતી અને ગંધાપાતી વૃત્ત વૈતાઢય પર્વતો પર આવીને ત્યાંના બધી ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના ફૂલ આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહ પાસે આવીને ત્યાંનું પાણી અને ઉત્પલ કમળ આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની સીતા-સીતોદા મહાનદીઓના તટે આવીને પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યારપછી બધી ચક્રવર્તી વિજયોના બધા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થો સમીપે આવી તીર્થોના પાણી અને માટી ગ્રહણ કરે છે. ત્યાર પછી બધા વક્ષસ્કાર પર્વતોના બધી ઋતુઓના ફુલ આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી અંતર નદીઓના તટે આવીને ત્યાંના પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યાર પછી તે મેરુપર્વતના ભદ્રશાલવનમાં આવીને ત્યાંના કષાયેલા દ્રવ્ય યાવત સર્વોષધિ અને સરસવોને ગ્રહણ કરે છે. ત્યાર પછી નંદનવનમાં આવીને ત્યાંના સર્વ તુવર દ્રવ્ય યાવત સર્વ ઔષધિઓ, સરસવ અને તાજું ગોશીર્ષ ચંદન ગ્રહણ કરે છે. ત્યાંથી સોમનસ વનમાં આવે છે. ત્યાં આવીને તુવર પદાર્થો, સર્વ ઋતુઓના ફૂલો, સર્વોષધિ, તાજું ગોશીર્ષ ચંદન તથા દિવ્ય ફૂલોની માળા ગ્રહણ કરે છે. ત્યાર પછી પંડકવનમાં આવીને ત્યાંના તુવર પદાર્થો, બધી ઋતુઓના ફૂલ, સર્વ ઔષધિઓ, સરસવ, તાજું ગોશીર્ષ ચંદન, દિવ્ય ફૂલોની માળા અને વસ્ત્રગાળ-મલય ચંદનનું ચૂર્ણ આદિ સુગંધિત દ્રવ્યોને ગ્રહણ કરે છે. આ સર્વ વસ્તુઓ ગ્રહણ કરીને તે સર્વ આભિયોગિક દેવો એકત્રિત થઈને જંબુદ્વીપના પૂર્વદિશાના દ્વારથી બહાર નીકળીને તે ઉત્કૃષ્ટ યાવત દિવ્ય દેવગતિથી તિરછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોમાંથી Page #485 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-३ : ४षूद्वीपाधिद्वार પસાર થઈને વિજયા રાજધાનીની સમીપે આવીને તેને ત્રણ પ્રદક્ષિણા કરીને અભિષેક સભામાં વિજયદેવની પાસે આવે છે અને હાથ જોડીને મસ્તક પર અંજલી સ્થાપીને જય વિજયના શબ્દોથી તેને વધાવીને મહાઅર્થવાળી, મહા મૂલ્યવાન, મહાપુરુષોના અભિષેકને યોગ્ય વિપુલ અભિષેકની સામગ્રી ઉપસ્થિત डरे छे. ૪૧૧ | १२१ तए णं तं विजयदेवं चत्तारि य सामाणियसाहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ तिणि परिसाओ सत्त अणिया सत्त अणियाहिवई सोलस आयरक्खदेवसाहसीओ अण्णेय बहवे विजयरायहाणिवत्थव्वगा वाणमंतरा देवा य देवीओ य तेहिं साभाविएहिं उत्तरवेडव्विएहिं च वरकमलपइट्ठाणेहिं सुरभिवरवारिपडिपुण्णेहिं चंदणकयचच्चएहिं आविद्धकंठगुणेहिं पउमुप्पलपिहाणेहिं करतलसुकुमालकोमलपरिग्गहिएहिं अट्ठसहस्सेणं सोवण्णियाणं कलसाणं, रुप्पमयाणं जाव अट्ठसहस्साणं भोमेज्जाणं कलसाणं, सव्वोदएहिं सव्वमट्टियाहिं सव्वतुवरेहिं सव्वपुप्फेहिं सव्वगंधेहिं सव्वमल्लेहिं सव्वोसहिसिद्धत्थएहि य सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं सव्वसमुदएणं सव्वायरेण सव्वविभूईए सव्वविभूसाए सव्वसंभमेणं सव्वपुप्फगंधमल्लालंकारेणं सव्वदिव्वतुडियणिणाएणं महया ड्डीए महया जुईए महया बलेणं महया समुदएणं महया वस्तुरिय- जमगसमग पडुप्पवाइयरवेणं संख-पणव-पड़ह-भेरि-झल्लरि-खरमुहि- हुडुक्क मुरव-मुइंग- दुदुहि- णिग्घोस-सण्णिणाइयरवेणं महया-महया इंदाभिसेएणं अभिसिंचति । ભાવાર્થ :- અભિષેક યોગ્ય સર્વ સામગ્રી આવી ગયા પછી ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓના (યથાક્રમે આઠ હજાર, દશ હજાર, બાર હજાર દેવો) સર્વ દેવો, સાત સેના, સાત સેનાધિપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને વિજયા રાજધાનીના અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓ તે સ્વાભાવિક અને વિકુર્વિત શ્રેષ્ઠ કમળ પર રાખેલા, શ્રેષ્ઠ સુગંધિત પાણીથી ભરેલા, ચંદનનો લેપ કરેલા, કાંઠા પર મંગલરૂપ નાડાછડી બાંધેલા, પદ્મકમળથી ઢંકાયેલા અને સુકુમાર કોમળ હાથોમાં ધારણ કરેલા ૧૦૦૮ સોનાના, ૧૦૦૮ ચાંદીના યાવત્ ૧૦૦૮ માટીના કળશોથી, સર્વ પ્રકારના જળ સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારના કાષાયેલા દ્રવ્યો, સર્વ ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો યાવત્ સર્વ ઔષધિ અને સરસવોથી, સર્વ ઋદ્ધિ સહિત, મહા ધુતિ સહિત, પોતપોતાના હસ્તિ આદિ સૈન્ય સહિત, પોતાના આભિયોગિક દેવો આદિ પરિવાર સહિત, આદરભાવસહિત, સમસ્ત વૈક્રિયાદિ આપ્યંતર અને રત્નસંપત્તિ આદિ બાહ્ય विभूति सहित, समस्त श्रृंगाराहि विभूषा सहित, समस्त संभ्रम - उत्साह सहित, सर्व पुष्प, गंध, भाषा, અલંકાર સહિત, સર્વ દિવ્ય વાજિંત્રોના નાદ સહિત, સર્વ ઋદ્ધિ, ધૃતિ, સૈન્ય, આભિયોગિક પરિવાર સહિત, यतुर पुरुषो द्वारा वगाडवामां आवतां हिव्य वात्रिोना नाहसहित, शंभ, ढोल, नगारं, मेरी, आहार, ખરમુખી, હુડુક નામનું વાધવિશેષ, મુરજ, મૃદંગ, દુંદુભિ વગેરે દિવ્ય વાદ્યોના મહાન ધ્વનિપૂર્વક વિજયદેવનો ઇન્દ્રાભિષેક—જન્માભિષેક કરે છે. | १२२ तए णं तस्स विजयदेवस्स महया-महया इंदा भिसेयंसि वट्टमाणंसि अप्पेगइया देवा णच्चोदगं णाइमट्टियं पविरलफुसियं रयरेणुविणासणं दिव्वं सुरभि गंधोदगवासं वासंति । अप्पेगइया देवा विजय-रायहाणिं णिहतरयं णट्ठरयं भट्ठरयं पसंतरयं उवसंतरयं करेंति, Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अप्पेगइया देवा विजयं रायहाणि सब्भितरबाहिरियं आसियसम्मज्जियोवलित्तंसित्तसुइसम्मट्ठ रत्थंतरावणवीहियं करेति । अप्पेगइया देवा विजयं रायहाणि मंचातिमंचकलियं करेंति, अप्पेगइया देवा विजयंरायहाणिं णाणाविहरागरंजियऊसिय जयविजयवेजयंति पडागाइपडागमंडियंकरेति । अप्पेगइया देवा विजय - रायहाणि लाउल्लोइयमहियं करेति । अप्पेगइया देवा विजयं रायहाणिं गोसीस-सरसरत्तचंदण- दद्दरदिण्ण-पंचगुलितलं करेंति, अप्पेगइया देवा विजयं रायहाणि उवचियचंदणकलसं चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागं करेति । अप्पेगइया देवा विजयं रायहाणिं आसत्तोसत्त-विउलवट्टवग्घारिय-मल्लदामकलावं करेति । । अप्पेगइया देवा विजयं रायहाणि पंचवण्ण- सरससुरभिमुक्कपुप्फ-पुंजोवयारकलियं करेंति, अप्पेगइया देवा कालागुरु-पवर- कुंदरुक्क-तुरुक्क-धूवडज्ज्ञंतमघमर्घेतगंधद्धयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेंति । अप्पेगइया देवा हिरण्णवासं वासंति, अप्पेगइया देवा सुवणवासं वासंति, अप्पेगइया देवा एवं रयणवासं, वइरवासं, पुप्फवासं, मल्लवासं, गंधवासं, चुण्णवासं, वत्थवासं, आभरणवासं । अप्पेगइया देवा हिरण्णविहिं भाइंति, एवं सुवण्णविहिं रयणविहिं वइरविहिं पुप्फविहिं मल्लविहिं चुण्णविहिं गंधविहिं वत्थविहिं आभरणविहिं भाईति । T अप्पेगइया देवा दुयं णट्टविहिं उवदर्सेति, अप्पेगइया विलंबित णट्टविहिं उवदर्सेति, अप्पेगइया देवा दुयविलंबित णट्टविहिं उवदसेति, अप्पेगइया देवा अंचियं णट्टविहि उवदति, अप्पेगइया देवारिभियं णट्टविहिं उवदर्सेति, अप्पेगइया देवा अंचियरिभियं णट्टविहि उवदर्सेति । अप्पेगइया देवा आरभडं णट्टविहिं उवदर्सेति, अप्पेगइया देवा भसोलं णट्टविहिं उवदर्सेति, अप्पेगइया देवा आरभडभसोलं णट्टविहिं उवदर्सेति । अप्पेगइया देवा उप्पायणिवाय-पसत्तं संकुचिय पसारियं रियारियं भतसभतं णाम णट्टविहिं उवदर्सेति । अप्पेगइया देवा चउव्विहं वाइयं वाएंति, तं जहा - ततं विततं घणं झुसिरं । अप्पेगइया देवा चडव्विहं गेयं गायति, तं जहा - उक्खित्तयं पवत्तयं, मंदायं, रोइयावसाणं । अप्पेगइया देवा चडव्विहं अभिणयं अभिणयंति, तं जहा - दिट्ठतियं, पाडिसुयं सामंतोविणिवाइयं, लोगमज्झावसाणियं । अप्पेगइया देवा पीणंति, अप्पेगइया देवा तंडवेति, अप्पेगइया देवा लार्सेति, अप्पेगइया देवा बुक्कारेति, अप्पेगइया देवा पीणंति तडवेति लार्सेति बुक्कारेति अप्पेगइया देवा अप्फोडंति, अप्पेगइया देवा वग्गति, अप्पेगइया देवा तिवतिं छिंदंति, अप्पेगइया देवा अप्फोर्डेति वग्गंति तिवतिं छिंदंति, अप्पेगइया देवा हयहेसियं करेति, अप्पेगइया देवा हत्थिगुलगुलाइयं करेंति, अप्पेगइया देवा रहघणघणाइयं करेंति, अप्पेगइया देवा Page #487 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४१३ । हयहेसिय,हत्थिगुलगुलाइयं, रहघणघणाइयंकरति;अप्पेगइया देवा अच्छोलेत, अप्पेाइया देवा पच्छोलेति अप्पेगइया देवा उक्किट्टि करैति, अप्पेगइया देवा उच्छोलेति पच्छोलेति उक्किट्टि करैति; अप्पेगइया देवा सीहणादंणदंति, अप्पेगइया देवा पाददद्दरयं करैति, अप्पेगइया देवा भूमिचवेडं दलयंति, अप्पेगइया देवासीहणादं पाददद्दरयं भूमिचवेडं दलयति; अप्पेगइया देवा हक्कारेति, अप्पेगइया देवा बुक्कारेति, अप्पेगइया देवा थक्कारेति, अप्पेगइया देवा णामाइं साति, अप्पेगइया देवा हक्कारेति बुक्कारेंति थक्कारेति णामाईसार्वति; अप्पेगइया देवा उप्पयति अप्पेगइया देवा णिवयति अप्पेगइया देवा परिवयंति अप्पेगइया देवा उप्पयंति णिवयंति परिवयंति।। अप्पेगइया देवा जलंति, अप्पेगइया देवा तवंति, अप्पेगइया देवा पतवंति, अप्पेगइया देवा जलंति तवंति पतवंति, अप्पेगइया देवा गजंति अप्पेगइया देवा विज्जुयायति अप्पेगइया देवा वासंति, अप्पेगइया देवा गज्जंति विज्जुयायति वासंति, अप्पेगइया देवा सण्णिवायंकरति अप्पेगइया देवा देवुक्कलियंकरेति, अप्पेगइया देवा देवकहकहं करेंति, अप्पेगइया देवा दुहदुहं करेंति, अप्पेगइया देवा देवसण्णिवायं देवुक्कलियं देवकहकहं देवदुहदुहं करेति । अप्पेगइया देवा देवुज्जोयंकरति अप्पेगइया देवा विज्जुयारं करेंति, अप्पेगइया देवाचेलुक्खेवं करेति, अप्पेगइया देवा देवुज्जोयं विज्जुयारंचेलुक्खेवं करैति, अप्पेगइया देवा उप्पलहत्थगया जावसहस्सपत्तहत्थगया वंदण-कलसहत्थगया जावधूवकडुच्छहत्थगया हट्ठातुहा जावहरिसवसविसप्पमाणहियया विजयाए रायहाणीए सव्वओ समता आधाति परिधावेति । ભાવાર્થ - જ્યારે વિજયદેવનો મહાન અભિષેક થઈ રહ્યો હોય ત્યારે કેટલાક દેવો જેનાથી કીચડ ન થાય અને ધૂળ બેસી જાય, તે રીતે સુગંધી પાણીની ઝરમર-ઝરમર વર્ષા કરે છે, કેટલાક દેવો રજરેણુનો નાશ કરનારી દિવ્ય સુગંધી જલની વર્ષા કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને હરજ, નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટરજ તથા રજરહિત બનાવીને પ્રશાંત રજવાળી અને ઉપશાંત રજવાળી અર્થાતુ ધૂળને બેસાડીને સ્વચ્છ કરે છે. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને આસિક્ત(ભીની) કરી, સાફ કરી, લીંપી, સ્વચ્છ કરી અને સ્વચ્છ રસ્તાઓ વચ્ચે સુગંધી પદાર્થોના ઢગલા કરી રસ્તાઓને બજાર જેવા કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીમાં મંચો પર મંચો તૈયાર કરે છે અર્થાત્ સીડીવાળા પ્રેક્ષાગૃહો બનાવે છે. કેટલાક દેવો અનેક પ્રકારની રંગબેરંગી, જયસૂચક વિજય-વૈજયંતી નામની પતાકાઓ પર પતાકાઓ રોપી વિજયા રાજધાનીને શણગારે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને અત્યંત ઉલ્લોકનીય–આકર્ષક બનાવે છે. કેટલાક દેવો ગોશીર્ષ ચંદન, લાલ ચંદન અને દર્દર ચંદનના પાંચે ય આંગળીઓ દેખાય તેવા થાપા લગાવે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીના પ્રત્યેક દ્વાર અને તોરણના દેશભાગ ઉપર હારબંધ ચંદન લિપ્ત કળશ અને ચંદન કળશો મૂકી તેને સજાવે છે. કેટલાક દેવો ઉપરથી નીચે સુધી લટકતી લાંબી-લાંબી ગોળ પુષ્પમાળાઓથી તે રાજધાનીને વિભૂષિત કરે છે. કેટલાક દેવો ચારે બાજુ પંચવર્ષી શ્રેષ્ઠ સુગંધિત ફૂલો પાથરી રાજધાનીને સુશોભિત કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને કાલાગુરુ, ઉત્તમ કંદુક તેમજ લોબાન વગેરે ધૂપની સુગંધથી Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર મઘમઘાયમાન કરે છે, તેથી તે રાજધાની અત્યંત સુગંધથી યુક્ત સુગંધની ગુટિકા(અગરબત્તી) સમ લાગે છે. કેટલાક દેવો ચાંદીની વર્ષા કરે છે, કેટલાક દેવો સુવર્ણની વર્ષા કરે છે, કેટલાક દેવો રત્નની, વજરત્નની, પુષ્પ માળાઓની સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણની, વસ્ત્રોની, આભૂષણોની વર્ષા કરે છે, કેટલાક દેવો મંગલ પ્રતીકરૂપે એકબીજાને ચાંદી, સુવર્ણ, રત્નો, વજરત્ન, પુષ્પ, માળા, સુગંધિતચૂર્ણ, સુગંધિત ગંધ દ્રવ્યો, વસ્ત્ર, આભૂષણની ભેટ આપે છે. કેટલાક દેવો દ્રત નાવિધિ બતાવે છે, કેટલાક દેવો વિલંબિત નાવિધિ બતાવે છે, કેટલાક દેવો દ્રત વિલંબિત નાવિધિ બતાવે, કેટલાક દેવો અંચિત નાવિધિ, કેટલાક દેવોરિભિત નાટ્યવિધિ, કેટલાક દેવો અંચિત રિભિત નાવિધિ, કેટલાક દેવો આભટ નાવિધિ, કેટલાક દેવો ભસોલ નાવિધિ, કેટલાક દેવો આરભટ ભસોલ નાટ્યવિધિ, કેટલાક ઉપર ઉછળવા રૂપ, નીચે પડવારૂપ, સંકુચિત પ્રસારિત કરવા રૂપ, ગમનાગમન રૂપ, બ્રાંત-સંબ્રાંત નામની નાટ્યવિધિઓ પ્રદર્શિત કરે છે. કેટલાક દેવો વીણા આદિ તત, ઢોલ આદિ વિતત, તાલ આદિ ઘન, વાંસળી આદિ શુષિર આ ચાર પ્રકારના વાજીંત્રો વગાડે છે. કેટલાક દેવો ઉસ્લિપ્ત, પ્રવૃત્ત, મંદ અને રોચિતાવસાન આ ચાર પ્રકારના ગીતો ગાય છે, કેટલાક દેવો દાન્તિક, પ્રતિશ્રુતિક, સામન્સોવિનિપાતિક અને લોકમધ્યાવસાન, આ ચાર પ્રકારના અભિનયો બતાવે છે. કેટલાક દેવો ખુશ થઈને ગીત ગાય છે, કેટલાક દેવો તાંડવ નૃત્ય કરે છે, કેટલાક દેવો લાસ્યનૃત્યકોમળનૃત્ય કરે છે, કેટલાક દેવો બુચકારા કરે છે, કેટલાક દેવો ખુશ થઈને ગીત ગાવા, તાંડવ નૃત્ય, લાસ્યનૃત્ય, બુચકારા કરવા વગેરે ચારે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો આસ્ફોટન–પોતાની ભુજા થપથપાવે છે, કેટલાક દેવો પહેલવાનની જેમ કુદે છે, કેટલાક દેવો ત્રિપદી છેદન-પહેલવાનની જેમ પેતરા-દાવ બદલે છે, કેટલાક દેવો ભુજા થપથપાવવી, કૂદવું, દાવ બદલવા રૂપ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો ઘોડાની જેમ હણહણાટ કરે છે, કેટલાક હાથીની જેમ ગુલગુલાટ(ચીંઘાડ) કરે છે, કેટલાક રથની જેમ રણઝણાટ કરે છે, કેટલાક દેવો આ ત્રણે પ્રકારના અવાજો કરે છે. કેટલાક દેવો ઉપર ઉછળે છે, કેટલાક દેવો નીચે ઉછળે છે, કેટલાક દેવો છલાંગ મારે છે, કેટલાક દેવો આ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો સિંહનાદ કરે છે, કેટલાક દેવો ભૂમિ ઉપર પગ પછાડે છે, કેટલાક દેવો ભૂમિ ઉપર હાથ પછાડે છે, (પ્રહાર કરે છે. કેટલાક દેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો હુંકાર કરે છે, કેટલાક દેવો ફૂત્કાર કરે છે, કેટલાક દેવો ધૂત્કાર કરે છે, કેટલાક દેવો પોતાના નામનું ઉચ્ચારણ કરે છે, કેટલાક દેવો ઉક્ત બધી ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો ઉપર છલાંગ મારે છે, કેટલાક દેવો નીચે છલાંગ મારે છે, કેટલાક દેવો ત્રાંસી છલાંગ મારે છે, કેટલાક દેવો આ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો જ્વલિત થાય છે, કેટલાક તપ્ત થાય છે, કેટલાક પ્રતપ્ત થાય છે, કેટલાક આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો વાદળાની જેમ ગર્જના કરે છે, કેટલાક દેવો વીજળીની જેમ ચમકે છે, કેટલાક દેવો જળ વર્ષા કરે છે, કેટલાકદેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાકદેવો સમૂહ એકત્રિત કરે છે, કેટલાક વાયુ તરંગ ફેલાવે છે, કેટલાક કલશોર કરે છે, કેટલાક દેવો દુહ-દુહ' શબ્દ ઉચ્ચારે છે, કેટલાક આ ચારે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો દિવ્ય પ્રકાશ કરે છે, કેટલાક વીજળીના ચમકારા કરે છે, કેટલાક દેવો વસ્ત્ર ફરકાવે છે, કેટલાક આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો હાથમાં ઉત્પલ કમળ ગ્રહણ કરે છે યાવતુ કેટલાક દેવો હાથમાં સહસંપત્ર કમળો ગ્રહણ કરે છે, કેટલાક દેવો હાથમાં કળશો ગ્રહણ કરે છે યાવતુ કેટલાક દેવો હાથમાં ધૂપદાનીઓ ગ્રહણ કરીને હર્ષાતિરેકમાં પ્રફુલ્લિત હૃદયે વિજયા રાજધાનીમાં ચારે બાજુ દોડાદોડી Page #489 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४१५ કરે છે.(આ રીતે તે દેવો સ્વામીના અભિષેકની ખુશાલી મનાવે છે.) १२३ तए णं तं विजयं देवं चत्तारि सामाणियसाहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ जावसोलसआयरक्खदेवसाहस्सीओ अण्णेयबहवेविजयरायहाणीवत्थव्वा वाणमंतरा देवा य देवीओ य तेहिं वरकमलपइट्ठाणेहिं जाव अट्ठसहस्सेणं सोवणियाणं कलसाणं तंचेव जाव अट्ठसहस्सेणं भोमेज्जाणं कलसाणं सव्वोदगेहि सव्वमट्टियाहिं सव्वतुवरेहिं सव्वपुप्फेहिं जावसव्वोसहिसिद्धत्थएहिं सबिड्ढीए जावणिग्घोसणाइयरवेणं महया महया इंदाभिसेएणं अभिसिंचंति, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं करयल परिग्गहियं सिरसावत्तंमत्थए अंजलिं कटु एवं वयासी- जय जय णंदा !जय जय भद्दा !जय जय णंदा भदं ते! अजियं जिण्णहि, जियं पालयाहि, अजियं जिणाहि सत्तुपक्खं, जियं पालयाहि मित्तपक्खं,जियमज्झे वसाहितं देव !णिरुवसग्गं । इंदो इव देवाणं, चंदो इव ताराणं, चमरो इव असुराणं, धरणो इवणागाणं, भरहो इव मणुयाणं बहूणि पलिओवमाई बहूइसागरोवमाणि चउण्ह सामाणियसाहस्सीण जाव आयरक्खदेवसाहस्सीण विजयस्स देवस्स विजयाए रायहाणीए अण्णेसिंच बहूणं विजयरायहाणिवत्थव्वाणं वाणमंतराणं देवाणं य देवीण य आहेवच्चं जाव आणा-ईसर-सेणावच्चंकारेमाणे पालेमाणे विहराहि त्ति कटु महया-महया सद्देणं जय-जय सद्द पउजति । ભાવાર્થ :- ત્યાર પછી તે ચાર હજાર સામાનિક દેવો, પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ યાવત સોળ હજાર આત્મરક્ષક દેવો તથા વિજયા રાજધાનીના નિવાસી અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓએ શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત થાવ એક હજાર આઠ સુવર્ણકળશો યાવતું એક હજાર આઠ માટીના કળ શોથી, સર્વ પ્રકારના પાણીથી, સર્વ તુવર દ્રવ્યોથી, સર્વ માટીથી, સર્વ ઋતુઓના શ્રેષ્ઠ ફૂલોથી યાવત સર્વ ઔષધિઓ અને સરસવોથી સર્વઋદ્ધિ સહિત યાવત વાદ્યોના દિવ્ય ધ્વનિ સહિત ઘણા ઉત્સવપૂર્વક તે વિજયદેવનો ઇન્દ્રાભિષેક કરે છે. અભિષેક કરીને બધા દેવો પોતપોતાના હાથ જોડીને મસ્તક પર અંજલી સ્થાપિત કરીને આ પ્રમાણે કહે છે, હે જન-જન આનંદદાયક ! આપનો જય હો. વિજય હો! હે જન-જન માટે કલ્યાણ સ્વરૂપ! આપનો જય-વિજય હો, હે નંદ, હે ભદ્ર ! આપનો જયવિજય હો, આપ નહીં જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, અજિત શત્રુપક્ષને જીતો અને જીતેલા મિત્રપક્ષનું પાલન કરો અને તેઓની વચ્ચે વસવાટ કરો, દેવોમાં ઇન્દ્રની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, મનુષ્યોમાં ભરત ચક્રવર્તીની જેમ આપ ઉપસર્ગ રહિત થાઓ. ઘણા પલ્યોપમ અને ઘણા સાગરોપમ સુધી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષક દેવોનું, આ વિજયા રાજધાનીનું અને આ રાજધાનીમાં નિવાસ કરનારા અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય યાવત આજ્ઞેશ્વરત્વ, સેનાધિપતિપણાનું પાલન કરતા, આદેશનું પાલન કરાવતા વિચરો; આ પ્રમાણે કહીને મહાન શબ્દોથી જય જયકાર કરે છે. १२४ तएणं से विजए देवेमहया-महया इंदाभिसेएणं अभिसित्ते समाणे सीहासणाओ अब्भुढेइ, सीहासणाओ अब्भुढेत्ता अभिसेयसभाओ पुरत्थिमेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ताजेणामेव अलकारियसभातेणेव उवागच्छइ,उवागच्छित्ता अलंकारियसभं Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अणुप्पयाहिणीकरेमाणे- अणुप्पयाहिणीकरेमाणे पुरत्थिमेणं दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । तए णं तस्स विजयस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा आभिओगिए देवे सद्दार्वति, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव देवाणुप्पिया ! विजयस्स देवस्स अलंकारियं भंड उवणेह । तहेव ते अलंकारियं भंड जाव उवट्ठवेंति । I ૪૧૬ ભાવાર્થ :- અતિશય મહિમાશાળી ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થયા પછી તે વિજય દેવ સિંહાસન ઉપરથી ઊઠીને અભિષેક સભાની પૂર્વદિશાના દ્વારમાંથી બહાર નીકળી અલંકાર સભા તરફ જાય છે અને અલંકાર સભાને પ્રદક્ષિણા કરીને, પૂર્વી દ્વારથી અલંકાર સભામાં પ્રવેશ કરીને ત્યાંના સિંહાસન સમીપે આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે. ત્યારપછી તે વિજયદેવના સામાનિક પરિષદના દેવો આભિયોગિક દેવોને બોલાવે છે અને આ પ્રમાણે કહે છે કે– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર વિજયદેવ માટે અલંકાર પાત્ર લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવો અલંકારપાત્ર લાવે છે. | १२५ तणं से विज देवे तप्पढमयाए पम्हलसूमालाए दिव्वाए सुरभीए गंधकासाईए गायाइं लूहेइ, गायाइं लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिपइ, अणुलिपित्ता णासाणीसासवायवज्झंचक्खुहरवण्णफरिसजुत्तं हयलालापेलवातिगंधवलं कणगखइयंतकम्म आगासफलिहसरिसप्पभं अहयं दिव्वं देवदूसजुयलं णियंसेइ नियंसेत्ता हारं पिणद्धेइ, पिणिद्धेत्ता एवं एकावलिं पिणद्धेइ, एवं एएणं आभिलावेण मुत्तावलि, कणगावलिं रयणावलिं कडगाई तुडियाई अंगयाई केयूराइं दसमुद्दियाणंतगं कडिसुत्तगं मुरवि कंठमुरविं पालंबसि कुंडलाई चूडामणिं चित्तरयसक्कडं मउड पिणद्धेइ, पिणिद्धित्ता गंठिम वेढिम- पूरिम- संघाइमेणं चउव्विहेणं मल्लेणं कप्परुक्खयं पिव अप्पाणं अलंकिय विभूसियं करे, करेत्ता दद्दरमलयसुगंध गंधिएहिं गंधेहिं गायाई सुक्किड, सुक्किडित्ता दिव्वं च सुमणदामं पिणद्ध । ભાવાર્થ :- ત્યાર પછી તે વિજયદેવ સર્વપ્રથમ રૂંછાવાળા, સુકોમળ, દિવ્ય, સુગંધિત કાષાયિક વસ્ત્રથી પોતાનું શરીર લૂછે છે; ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે; ત્યાર પછી શ્વાસોચ્છવાસની હવાથી પણ ઊડી જાય તેવા બારીક, આંખને ગમી જાય તેવા સુંદર વર્ણ અને મુલાયમ સ્પર્શવાળા, ઘોડાની લાળથી પણ વધારે કોમળ, શ્વેત, સુવર્ણ જડિત કિનારીવાળા, આકાશ અને સ્ફટિક જેવી કાંતિવાળા, અખંડ, દિવ્ય દેવદૃષ્ય યુગલને ધારણ કરે છે; ત્યારપછી હાર પહેરે છે; એકસો એકાવલી હાર, તે જ રીતે મોતીઓનો મુક્તાવલી હાર, સુવર્ણનો કનકાવલી, રત્નોનો રત્નાવલી હાર, કડા, બાજુબંધ, કંગન, કેયુર, દશ આંગળીઓમાં દશ મુદ્રિકા, કંદોરો, મુરવિ નામનું આભૂષણ, કંઠ મુરવિ, પ્રાલંબ–સુવર્ણ અને રત્નોનું શરીર પ્રમાણ આભૂષણ, કુંડલ, ચૂડામણિ–મસ્તકનું આભૂષણ, વિવિધ રત્નોના મુગટ વગેરે આભૂષણોને ધારણ કરે છે. ત્યાર પછી ચાર પ્રકારની માળાઓ–દોરાની ગાંઠ મારીને બનાવેલી ગ્રંથિમ, દોરાને વીંટીને બનાવેલી વેષ્ટિમ, ફૂલો પરોવીને બનાવેલી પૂરિમ અને ફૂલોની નાલને પરસ્પર ભેગી કરીને બનાવેલી સંઘાતિમ માળાઓને ધારણ કરીને કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત અને વિભૂષિત કરે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४१७ । ત્યાર પછી દર્દરમલયચંદનનું સુગંધી ચૂર્ણ શરીર પર લગાવીને દિવ્ય અને મનોહર માળાને धार। ४२ छे. १२६ तए णं से विजए देवे केसालंकारेण वत्थालंकारेण मल्लालंकारेण आभरणालंकारेणंचउविहेण अलंकारेणं विभूसिए समाणे पडिपुण्णालंकारेसीहासणाओ अब्भुढेइ, अब्भदित्ता अलंकारियसभाओ परस्थिमिल्लेणंदारेण पडिणिक्खमइ.पडिणिक्खमित्ता जेणेव ववसायसभातेणेव उवागच्छइ, उवागच्छित्ता ववसायसभं अणुप्पयाहिणी करेमाणे अणुप्पयाहिणी करमाणे पुरथिमिल्लेणंदारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेवसीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे।। ભાવાર્થ :- ત્યારપછી તે વિજયદેવ વાળને શોભાવનારા કેશાલંકાર, દેવદૂષ્યરૂપ વસ્ત્રાલંકાર, પુષ્પમાલાદિ- રૂપ માલ્યાલંકાર અને હાર વગેરે આભૂષણ અલંકાર, આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત થઈને, પરિપૂર્ણ અલંકારોથી સજ્જિત થઈને સિંહાસન ઉપરથી ઊભા થાય છે અને અલંકાર સભાના પૂર્વી દ્વારથી નીકળીને વ્યવસાય સભા સમીપે આવીને વ્યવસાય સભાને પ્રદક્ષિણા કરીને, તેના પૂર્વીકારથી તેમાં પ્રવેશ કરીને ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. १२७ तए णं तस्स विजयस्स देवस्स आभिओगिया देवा पोत्थयरयणं उवर्णेति । तए णं से विजए देवे पोत्थयरयणं गेण्हइ, गेण्हित्ता पोत्थयरयणं मुयइ, पोत्थयरयणं मुएत्ता पोत्थयरयण विहाडेइ.विहाडेत्तापोत्थयरयणवाएइ,वाएत्ताधम्मियववसाय पगिण्हइ, पगिण्हित्ता पोत्थयरयणंपडिणिक्खिवेइ, पडिणिक्खिवेत्तासीहासणाओ अब्भुट्टेइ अब्भुवेत्ता ववसायसहाओपुरथिमिल्लेणंदारेणंपडिणिक्खमइ,पडिणिक्खमित्ताजेणेवणदापुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता णदं पुक्खरिणिं अणुप्पयाहिणी करेमाणे अणुप्पयाहिणी करेमाणे पुरथिमिल्लेणतोरणेण अणुपविसइ, अणुपविसित्ता पुरथिमिल्लेण तिसोपाणपडिरूवगेणं पच्चोरुहइ, पच्चोरुहित्ता हत्थं पाय पक्खालेइ, पक्खालित्ता एगं महं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहामुहाकितिसमाणं भिंगारंपगिण्हइ, भिंगारं पगिण्हित्ता जाइंतत्थ उप्पलाइं पउमाइं जावसयपत्तसहस्सपत्ताइताइंगिण्हइ, गिण्हित्ता णंदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ पच्चुत्तरित्ता जेणेव सिद्धायतणेतेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- ત્યાર પછી તે આભિયોગિક દેવો વિજયદેવ સમક્ષ પુસ્તકરત્ન ઉપસ્થિત કરે છે. ત્યારે તે વિજયદેવ તે પુસ્તકરત્નને ગ્રહણ કરે છે, પુસ્તકરત્નને પોતાના ખોળામાં લે છે, પુસ્તકરત્નને ખોલે છે અને પુસ્તકરત્નનું વાંચન કરે છે. પુસ્તક રત્નનું વાંચન કરીને પોતાના ધર્મ (કર્તવ્યો, ફરજો અને વ્યવહાર) કાર્યોનો નિશ્ચય કરે છે. ત્યાર પછી તે પુસ્તકરત્નને યથાસ્થાને રાખી, સિંહાસન ઉપરથી ઉઠે છે અને વ્યવસાય સભાના પૂર્વવર્તી દ્વારથી બહાર નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે. ત્યાં આવે છે નંદાપુષ્કરિણીની પ્રદક્ષિણા કરી પૂર્વના દ્વારમાંથી તેમાં પ્રવેશ કરે છે. પૂર્વની ત્રિસોપાન શ્રેણીથી પુષ્કરિણી(વાવ)માં ઉતરી હાથ પગ ધોઈને એક મોટી સફેદ ચાંદીની મદોન્મત હાથીના મુખ જેવી આકૃતિવાળી નિર્મળ જળથી ભરેલી ઝારી ગ્રહણ કરે છે અને ત્યાંના ઉત્પલ કમલ પાવત શતપત્ર, સહસ્રપત્ર કમળોને ગ્રહણ કરે છે અને નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળી સિદ્ધાયતન તરફ જવા પ્રયાણ કરે છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ | ४१८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १२८ तएणंतस्स विजयदेवस्सचत्तारिसामाणियसाहस्सीओ जावअण्णेयबहवेवाणमंतरा देवा य देवीओ अप्पेगइया उप्पलहत्थगया जावसहस्सपत्त हत्थगया विजयं देवं पिट्ठओ अणुगच्छति । तए णं तस्स विजयस्स देवस्स बहवे आभिओगिया देवा य देवीओ य कलसहत्थगया जावधूवकडुच्छयहत्थगया विजयदेवपिटुओपिटुओ अणुगच्छति। ભાવાર્થ- ત્યાર પછી વિજયદેવના ચાર હજાર સામાનિક દેવો યાવતુ બીજા ઘણાં વાણવ્યંતર દેવો અને દેવીઓમાંથી કેટલાક હાથમાં ઉત્પલ કમળ લઈને યાવત કોઈ શતપત્ર, સહસ્રપત્ર કમળોને હાથમાં લઈને વિજયદેવની પાછળ-પાછળ ચાલે છે. વિજયદેવના આભિયોગિક દેવ-દેવીઓમાંથી કેટલાક હાથમાં કળશ લઈને યાવત ધૂપદાની લઈને વિજયદેવની પાછળ પાછળ ચાલે છે. [तएणंसेविजए देवेचउहिं सामाणियसाहस्सीहिं जावसोलस आयरक्खदेवसाहस्सीहि अण्णेहिं बहूहि वाणमंतरेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिखुडे सब्विड्ढीए जावणाइयरवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सिद्धायतण पुरथिमिल्लेण दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव देवच्छदए जेणेव जिणपडिमाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता जिणपडिमाणंआलोए पणामकरेड़, करेता लोमहत्थगं गिण्हइ, गिण्हित्ता जिणपडिमाण लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता जिणपडिमाओ सुरभिणा गंधोदएण ण्हाएइ, ण्हाइत्ता सुरभिकासाइएणं वत्थेणं गायाइ लूहेइ, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाइअणुलिंपइ, अणुलिंपइत्ता, जिणपडिमाणं अहयाइंदेवदूसजुयलाइंनियंसेइ, नियसेत्ता अग्गेहिं वरेहिं गंधेहि मल्लेहि य अच्चेइ, अच्चेत्ता पुप्फारुहणं मल्लारुहणं वण्णारुहणं चुण्णारुहणं गधारुहणं आभराणारुहणं करेइ, करेत्ता आसत्तोसत्त विउल-वट्ट वग्घारियमल्लदामकलावंक, करेत्ता कयग्गहगहियकरयलपब्भविष्पमुक्केण दसद्धवण्ण्णं कुसुमेणं पुप्फपुंजोवयारकलियं करेइ, करेत्ता जिणपडिमाणं पुरओ अच्छेहि सण्हेहिं रययामए हिं अच्छरसा-तंदुलेहिं अट्ठट्ठ मंगले आलिहइ, तंजहा- सोत्थियंजाव दप्पणं । तयाणतरचणंच्दप्पभवइरकेलियविमलदंडकंचणमणिरयणभत्तिचित्तंकालागुरु पवरकुंदुरुक्कतुरुक्क धूघमघमागंधुत्तमाणुविद्धंचधूववट्टि विणिम्मुया वलियमयंकडुच्छ्यपग्गहिय पयत्तेणधूपंदाऊण; जिणवराणं अट्ठसयविसुद्धगथजुतेहिं अस्थजुतेहिं अपुणरुत्तेर्हि महावित्तेहिं संथुणइ, स्थुणित्ता सत्तट्ठ पयाणि ओसरइ, ओसरित्ता दसगुलिं अंजलिं करियमत्थयम्मि य पयत्तेण, वाम जाणुअचेइ अचित्ता दाहिण जाणुधरणितलसि णिहटु तिक्खुतो मुद्धाणं धरणितलसिणिवाडे, णिवाडित्ता ईसिंपच्चुण्णमइ; पच्चुण्णमित्ता कडय तुड़ियथभियाओ भुजाओ पडिसाहरति पडिसाहरित्ता करयलपरिग्गहियसिरसावत्तमत्थए अजलिकटुएवंवयासी- णमोत्थुण अरहताणं भगवताणंजाव संपत्ताणंवदइ णमसइ, वंदित्ता णमसित्ता-] (ત્યાર પછી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષકદેવો અને વિજયા રાજધાની નિવાસી અન્ય ઘણા દેવ-દેવીઓથી ઘેરાયેલા વિજયદેવ પોતાની સર્વઋદ્ધિ યાવત વાજિંત્રોના ધ્વનિપૂર્વક સિદ્ધાયતન સમીપે આવીને સિદ્ધાયતનના પૂર્વી દ્વારથી સિદ્ધાયતનમાં પ્રવેશી દેવચ્છેદક અને તેના ઉપર સ્થિત જિનપ્રતિમા સમીપે આવે છે. જિનપ્રતિમા દેખાતા તેને પ્રણામ કરે છે અને ત્યાર પછી, મોરપીંછ ગ્રહણ કરી તે મોરપીંછથી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરીને, સુગંધી પાણીથી અભિષેક કરીને, સુગંધી લાલ વસ્ત્રથી પ્રતિમાને લુછીને, સરસ ગોશીર્ષ ચંદનનો તેના પર લેપ કરે છે. ત્યાર પછી તેને અખંડિત દેવદૂષ્યયુગલ તથા પુષ્પમાળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર અને આભૂષણો પહેરાવે છે; ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળા પહેરાવે છે; હાથથી કોમળ રીતે પંચવર્ણી પુuપુજને ગ્રહણ કરીને ત્યાં મૂકે છે અર્થાત્ Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૧૯ ] પુષ્પ ગોઠવી તે સ્થાનને સુશોભિત કરે છે, જિન પ્રતિમાની સામે સ્વચ્છ, સ્નિગ્ધ રજતમય દિવ્ય ચોખાથી સ્વસ્તિકથી લઈ દર્પણ સુધીના આઠ મંગલો બનાવે છે. ત્યાર પછી ચંદ્રપ્રભ(ચંદ્રકાંત મણિ), વજરત્ન અને વૈદુર્યમણિની ડાંડીવાળી, સુવર્ણ-મણિ અને રત્નો જડેલી, અદ્ભુત રચનાવાળી ધૂપદાની ગ્રહણ કરી, શ્રેષ્ઠ કાલાગુરુ(અગર) કુંદુરુષ્ક(ચીડ) અને તુષ્ક (લોબાન) વગેરેના ધૂપ કરે છે. ત્યાર પછી જિનવરોની વિશુદ્ધ(કાવ્યદોષ રહિત) અપૂર્વ અર્થ સંપન્ન, અપુનરુક્ત, મહિમાશાળી ૧૦૮ ગ્રંથ(શ્લોકોવાળી સ્તુતિ કરીને, સાત-આઠ પગલા પાછળ જઈને, ડાબો ઘૂંટણ ઊંચો રાખીને, જમણા ઘૂંટણને જમીન ઉપર ટેકવીને, ત્રણવાર મસ્તકને જમીન સુધી નમાવીને, મસ્તકને ઊંચુ રાખી, બંને હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલી કરીને અરિહંત ભગવાનને યાવત સિદ્ધગતિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને વંદન નમસ્કાર હો, આ રીતે ઉચ્ચારણ કરીને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને... ... નોધ :- આચાર્ય મલયગિરિ સૂરિજીએ શ્રી રાજપ્રશ્રીય સૂત્રની વ્યાખ્યામાં મંતવ્યભેદનો ઉલ્લેખ કર્યો છે. यथा-वन्दतेता: प्रतिमा चैत्यवन्दन विधिना प्रसिद्धन, नमस्करोति पश्चात् प्रणिधानादियोगेन इति एके દેવ વંદન કરે, તે ચૈત્યવંદન વિધિપૂર્વક વંદન કરે છે. નમસ્કાર કરે છે અને પ્રણિધાનાદિક યોગપૂર્વક નમસ્કાર કરે છે, તેવો કેટલાકનો મત છે મતતિવિરતિમાનેવ પ્રસિદ્ધ વૈત્યવત્વનવિધિઃ કચેપ તથા अभ्युपगम पुरस्सरकायव्युत्सर्गासिद्धे इतिवन्दतेसामान्येन, नमस्करोति आशयवृद्ध अभ्युत्थान नमस्कारेण વિ ા અન્ય કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે ચૈત્યવંદનની પ્રસિદ્ધવિધિ વિરતિધર માટે જ છે. તેમાં ઈપથિકી કાઉસગ્ગ આવતો હોવાથી વિરતિધર સિવાયના માટે તે વિધિ ઉચિત નથી,માટે દેવ સામાન્યરૂપે વંદન કરે છે અને આશય-ભાવ વૃદ્ધિના કારણે આદરપૂર્વક નમસ્કાર કરે છે. વૃત્તિકારે અહીં તત્વમત્ર વિક્તઃ પરમ ફ્રેવાલનોવિન્તિા સત્યતત્ત્વતો પરમઋષિ કેવળી ભગવંત જાણે, કહીને આ પાઠની બાબતમાં પોતાની સંદિગ્ધતા પ્રગટ કરી છે પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય આપ્યો નથી. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય રચિત હેમીયનામમાલામાં એક શ્લોક છે— अर्हन्नपि जिनश्चैव, जिन: सामान्य केवली, कंदर्पोऽपि जिनश्चैव,जिनो नारायणो हरी:। આ શ્લોકના આધારે પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. જિનપ્રતિમા એટલે કામદેવ કે નારાયણની પ્રતિમા અર્થ કરે છે. આ સૂત્રપાઠ સંબંધિત આવા મતાંતરોના કારણે આ પાઠને કૌંસમાં રાખ્યો છે. આ પાઠથી સ્પષ્ટ થાય છે કે જિનપ્રતિમાની પૂજાદિ વિધિ, તે દેવોનો જીતવ્યવહાર છે અર્થાત કુળાચાર છે, પરંપરાગત કર્તવ્ય છે. આ સૂત્ર પાઠ દ્વારા મનુષ્યોએ જિનપૂજા કરવાનું સિદ્ધ થતું નથી. શ્રાવકાચારનું વર્ણન શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં છે. સાધ્વાચારનું વર્ણન શ્રી આચારાંગાદિ આગમોમાં છે. આ આગમોમાં શ્રાવકો કે સાધુના કર્તવ્યોમાં કે તેના આચારમાં જિનપૂજાનું વિધાન નથી. ગત ઝર્વત્ર સુનામા, જેવં ભૂલાનવિપિવિડયો વાવનામે રૂતિ આ પછી જે સૂત્રો છે, તે સંબંધી પણ વાચના ભેદ છે, તેથી અહીં તે પાઠ પણ કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યા છે.) [जेणेव सिद्धायतणस्स बहमज्झदेसभाएतेणेव उवागच्छइ, लोमहत्थगंपरामसइ, सिद्धायतणस्स Page #494 -------------------------------------------------------------------------- ________________ | ४२० । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | बहुमज्झदेसभागंलोमहत्थेणं पमज्जइ, दिव्वाए दगधाराए अब्भुक्खेइ, सरसेणं गोसीसचंदणेणं पंचगुलितलं मंडलगंआलिहइ कयग्गहगहिय जाव जोवयारकलियंकरेइ, करित्ता धूवंदलयइ, जेणेव सिद्धायतणस्स दाहिणिल्ले दारे तेणेव उवागच्छइ, लोमहत्थगं परामुसइ, दारचेडीओ य सालभजियाओयवालरूवएयलोमहत्थएणपमज्जइ, दिव्वाए दगधाराए अब्भुक्खेड, सरसेणगोसीसचंदणेण चच्चए दलयइ, दलइत्ता पुप्फारुहणं जाव आभरणारुहण करेइ, करेत्ता आसत्तोसत्त जाव धूवंदलयइ । जेणेव दाहिणिल्ले दारे मुहमंडवे जेणेव दाहिणिल्लस्स मुहमंडवस्स बहुमज्झ देसभाए तेणेव उवागच्छइ, लोमहत्थग परामुसइ, बहुमज्झदेसभागलोमहत्थेण पमज्जइ, दिव्वाए दगधाराए अब्भुक्खेइ, सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलं मंडलगंआलिहइ जाव धूयं दलयइ। जेणेव दाहिणिलस्समुहमंडवस्सपच्चत्थिमिल्लेदारेतेणेव उवागच्छइ, लोमहत्थगंपरामुसइ, दारचेडीओ यसालभजियाओ यवालरूवएयलोमहत्थेणपमज्जइ, दिव्वाएदगधाराए अब्भक्ख् सरसेणगोसीसचंदणेण चच्चए दलयइ, पुप्फरहणंजाव आभरणारहणंकरे आसत्तोसत्त जावधूवंदलयइ । जेणेव दाहिणिल्लस्स मुहमडवस्स उत्तरिल्लाखभपति तेणेव उवागच्छइ, लोमहत्थपरामुसइथभेय सालभजियाओय वालरूवएय लोमहत्थएणपमज्जइ जहा चेव पच्चस्थिमिल्लस्सदारस्सजावधूवंदलयइ । जेणेवदाहिणिल्लस्समुहमंडवस्स पुरथिमिल्लेदारेतेणेव उवागच्छइ, लोमहत्थगंपरामुसइ दारचेडीओतंचेव सव्वं । जेणेव दाहिणिल्लस्स मुहमंडवस्स दाहिणिल्लेदारेतेणेव उवागच्छइ दारचेडीओतंचव सव्व। जेणेव दाहिणिल्ले पेच्छाघरमंडवे, जेणेव दाहिणिल्लस्सपेच्छाघरमंडवस्स बहह्मज्झदेसभाए, जेणेव वइरामए अक्खाडए, जेणेव मणिपेढिया, जेणेव सीहासणे, तेणेव उवागच्छइ, लोमहत्थग परामुसइ, अक्खाडगंच मणिपेढियंच सीहासणंच लोमहत्थएणं पमज्जइ, दिव्वाए दगधाराए सरसेणगोसीसचंदणेण चच्चए दलयइ, पुप्फारुहण आसत्तोसत्त जाव धूव दलेइ, जेणेव दाहिणिल्लस्स पेच्छाघरमडवस्स पच्चत्थिमिल्ले दारे, उत्तरिल्ला खभपति, पुरथिमिल्ले दारे, दाहिणिल्ले दारेत चेव सव्व। जेणेव दाहिणिल्ले चेइयथूभे तेणेव उवागच्छइ, थूभं, मणिपेढियं च दिव्वाए दगधाराए सरसेण गोसीसचंदणेण चच्चए दलेइ जावधूवंदलेइ। जेणेव पच्चत्थिमिल्ला मणिपेढिया जेणेव पच्चस्थिमिल्ला जिणपडिमा तंचेव, जेणेव उत्तरिल्ला मणिपेढिया जेणेव उत्तरिल्ला जिणपडिमातंचव सव्वं। जेणेव पुरथिमिल्ला मणिपेढिया जेणेव पुरथिमिल्ला जिणपडिमा तेणेव उवागच्छइ तंचेव, दाहिणिल्ला मणिपेढिया दाहिणिल्ला जिणपडिमातंचेव। जेणेव दाहिणिल्लेच्झ्यरक्खेतेणेव उवागच्छइ तंव, जेणेव महिंदज्झएतंचव, जेणेव दाहिणिल्ला णंदापुक्खरिणी तेणेव उवागच्छति, लोमहत्थगंपरामुसइ, तोरणे य तिसोवाणपडिरूवए सालभजियाओ य वालरूवए य लोमहत्थएणं पमज्जइ, दिव्वाए, दगधाराए सरसेणगोसीसचंदणेण, पुप्फारुहणं, आसत्तोसत्त जाव धूवं दलयइ। सिद्धाययण अणुपयाहिणीकरेमाणे जेणेव उत्तरिल्ला गंदापुक्खरिणी तेणेव उवागच्छइ तंचेव, जेणेव उत्तरिल्ले महिंदज्झए तंचेव, जेणेव उत्तरिल्ले चेइयरुक्खेतहेव, जेणेव उत्तरिल्ले चेइयथूभेतहेव, जेणेव पच्चथिमिल्ला पेढिया जेणेव पच्चत्थिमिल्ला जिणपडिमातंचेव। उत्तरिल्ला मणिपेढिया-उत्तरिल्ला जिणपडिमा, पुरथिमिल्ला मणिपेढिया पुरथिमिल्ला जिणपडिमा, दाहिणिल्ला मणिपेढिया दाहिणिल्ला जिणपडिमा तं चेव सव्वं । जेणेव उत्तरिल्ले पेच्छाघरमंडवे जेणेव उत्तरिल्लस्स पेच्छाघरमंडवस्स Page #495 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४२१ । बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ जा चेव दाहिणिल्लवत्तव्वया सा चेव सव्वंजाव पुरथिमिल्ले दारे, दाहिणिल्ला खंभपती तं चेव सव्वं । जेणेव उत्तरिल्ले दारे मुहमंडवे जेणेव उत्तरिल्लस्स मुहमंडवस्स बहुमज्झदेसभाएतंचेव सव्वं, पच्चथिमिल्ले दारे, उत्तरिल्ले दारे पुरथिमिल्लेदारे, दाहिणिल्ला खंभपति सेसंतं चेव सव्वं । जेणेव सिद्धायतणस्स उत्तरिल्ले दारे तं चेव, जेणेव सिद्धायतणस्स पुरथिमिल्ले दारे तेणेव उवागच्छइ तंचेव, जेणेव पुरथिमिल्ले मुहमंडवे जेणेव पुरथिमिल्लस्स मुहमंडवस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ तंचेव, पुरथिमिल्लस्स मुहमंडवस्स दाहिणिल्लेदारे, पच्चत्थिमिल्ला खंभपती, उत्तरिल्ले दारे, पुरथिमिल्लेदारेतंचेव। जेणेव पुरथिमिल्ले पेच्छाघरमंडवे, एवं थूभे, जिणपडिमाओ चेइयरुक्खा, महिंदज्झया णंदापुक्खरिणी तंचेव। जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छइ, सभंसुहम्मं पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, जेणेव माणवए चेइयखभेजेणेव वइरामए गोलवट्टसमुग्गेतेणेव उवागच्छइ, उवागच्छइत्ता लोमहत्थगंपरामुसइ, वइरामए गोलवट्टसमुगएलोमहत्थेणपमज्जइ, वइरामएगोलवट्टसमुगए विहाडे, जिणसगहाओलोमहत्थेण पमज्जइ, सुरभिणा गधोदएणं पक्खालेइ, पक्खालित्ता अग्गेहिं वरेहिं गधेहि य मल्लेहि य अच्चेइ, धूवं दलयइ, जिणसकहाओ वइरामएसु गोलवट्टसमुग्गएसु पडिणिक्खवइ माणवगं चेइयखभंलोमहत्थएणं पमज्जइ, दिव्वाए दगधाराए सरसेणं गोसीसचंदणेणं चच्चए दलयइ, पुप्फारुहणंजावधूवंदलयइ । जेणेव सीहासणे तेणेव उवागच्छइ तंचेव जाव धूवंदलयइ । जेणेव देवसयणिज्जेतंचेव जाव धूवंदलयइ । जेणेव खुड्डागमहिंदज्झए तं चेव जाव धूवंदलयइ । जेणेव पहरणकोसे चोप्पालए तेणेव उवागच्छइ, लोमहत्थगंपरामुसइ पहरणकोसंचोप्पालंलोमहत्थएणपमज्जइ, दिव्वाए दगधाराए सरसेणगोसीस चंदणेण चच्चए दलयइ, पुप्फारुहण आसत्तोसत्त जाव धूवंदलया। जेणेव सभाए सुहम्माए बहुमज्झदेसभाए, जेणेव मणिपेढिया जेणेव देवसणिज्जेतेणेव उवागच्छइ, लोमहत्थगं पारमुसइ, देवसयणिज्जच मणिपेढियं च लोमहत्थएणं पमज्जइ जाव धूवंदलयइ । जेणेव उववायसभाए दाहिणिल्लेदारेतेणेव उवागच्छइ एवंतहेव सिद्धायतण सरिसंजाव जेणेव पुरथिमिल्ला यंदा पुक्खरिणी, जेणेव हरए तेणेव उवागच्छइ, तोरणे य तिसोवाणे य सालभजियाओ य वालरूवए य तहेव। जेणेव अभिसेयसभा, तेणेव उवागच्छइ तहेव सीहासणंच मणिपेढियंच, सेसतहेव सिद्धायतण सरिसंजाव पुरथिमिल्लाणदा पक्खरिणी। जेणेव अलकारियसभातेणेव उवागच्छइ जहा अभिसेयसभा तहेव सव्व। जेणेव ववसायसभा तेणेव उवागच्छइ, तहेव लोमहत्थयं परामुसइ पोत्थयरयणं लोम हत्थएणं पमज्जइ, पमज्जित्ता दिव्वाए दगधाराए अग्गेहिं वरेहि य गंधेहि मल्लेहि य अच्चेइ, मणिपेढियंसीहासणंय सेसंतंचव। जेणेव पुरथिमिल्ला णंदा पुक्खरिणी जेणेव हरए तेणेव उवागच्छइ, तोरणे य तिसोवाणेय सालभंजियाओ य वालरूवए य तहेव। जेणेव बलिपीढ़तेणेव उवागच्छइ बलिविसज्जणं करेइ, आभिओगिए देवे सदावेइ सदावित्ता एवंवयासी ___खिप्पामेव भो देवाणुप्पिया ! विजयाए रायहाणीए सिंघाडएसुतिएसुचउक्केसुचच्चरेसुचउमुहेसु महापहेसुपागारेसुअट्टालएसुचरियासुदारेसुगोपुरेसुतोरणेसुआरामेसुउज्जाणेसुवणेसुवणराईसुकाणणेसु वणसंडेसुअच्चणियंकड़, अच्चणियंकरेत्ता एवमाणत्तिय खिप्पामेव पच्चप्पिणह । तएणते आभिओगिया देवा विजएणं देवेणं एवंवुत्ता समाणा जाव पडिसुणित्ता विजयाए रायहाणीए सिंघाडएसुतिएसुचउक्कएसु चच्चरेसुचउम्मुहेसुमहापहेसुपागारेसुअट्टालएसुचरियासुदारेसुगोपुरेसुतोरणेसुआरामेसु उज्जाणेसुवणेसु वणराईसुकाणणेसुवणसंडेसुअच्चणियंकरैति, जेणेव विजए देवे जाव पच्चप्पिणति। Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી જીવાજીવાભિગમ સત્ર तए णं से विजए देवे जेणेव णंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, णंदापुक्खरिणिं पुरथिमिल्लेणं तिसोपाणपडिरूवएण पच्चोरुहति, हत्थपाए पक्खालेइ, णदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ, जेणेव सभा सुहम्मा तेणेव पहारेत्थ गमणाए।] (સિદ્ધાયતનમાં જિનપ્રતિમાને વંદન-નમસ્કાર કરીને વિજયદેવદેવચ્છેદક અને સિદ્ધાયતનના મધ્યભાગમાં આવીને મોરપીંછથી તેનું પ્રમાર્જન કરીને, દિવ્ય જલધારાથી સિંચન કરે છે. સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારીને, કોમળ હાથથી પંચવર્ણા પુષ્પો ગ્રહણ કરીને, ત્યાં પાથરીને તે સ્થાનને સુશોભિત કરે છે અને ત્યાર પછી ત્યાં ધૂપ કરે છે. ત્યાર પછી સિદ્ધાયતનના દક્ષિણીદ્વાર સમીપે આવીને, મોરપીંછને હાથમાં ગ્રહણ કરી બારશાખ, પૂતળીઓ વગેરે વ્યાલરૂપોનું(વિવિધ રૂપોનું) પ્રમાર્જન અને દિવ્ય જલધારાનું સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારે છે. પુષ્પ યાવતુ આભૂષણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ ચઢાવે છે યાવતુ ત્યાં ધૂપ કરે છે. દક્ષિણકારવર્તી મુખમંડપ અને દક્ષિણ દિશાના મુખમંડપના મધ્ય દેશભાગમાં આવીને મોરપીંછ ગ્રહણ કરીને તે મધ્યભાગનું મોરપીંછથી પ્રમાર્જન અને દિવ્ય જલધારાનું સિંચન કરે છે, સરસ ગોશીષ ચંદનના થાપા મારે છે યાવતું ત્યાં ધૂપ કરે છે. ત્યાર પછી દક્ષિણી મુખમંડપના પશ્ચિમી દ્વાર સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરીને ત્યાંના બારશાખ, પૂતળીઓ, વાલરૂપો વગેરે વિવિધરૂપોનું મોરપીંછથી પ્રમાર્જન અને દિવ્ય જલધારાથી સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારે છે; પુષ્પ યાવતું આભરણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ ચઢાવે છે. કોમળ હાથે પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવી, તે સ્થાનને સુશોભિત કરી, ધૂપ કરે છે. દક્ષિણી મુખમંડપના ઉત્તરી સ્તંભ પંક્તિ સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરી તેનાથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કરે છે. દક્ષિણી મુખમંડપના પૂર્વીદ્વાર પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કરે છે, તે જ રીતે દક્ષિણી મુખમંડપના દક્ષિણીદ્વાર પાસે આવીને તેના બારશાખ, પૂતળીઓ, વાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્યો કરે છે. દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપ અને દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપના બરોબર મધ્યભાગમાં વજમય અક્ષપાટ (અખાડો), તેના ઉપરની મણિપીઠિકા, તેના ઉપરના સિંહાસન પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી અક્ષપાટ, મણિપીઠિકા અને સિંહાસનને સાફ કરે છે. દિવ્ય જલધારાથી ધુએ છે, સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે, પુષ્પ થાવત આભરણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ, લટકાવીને કોમળ હાથથી પંચવર્ણા પુષ્પો ગોઠવીને તે સ્થાનને સુશોભિત બનાવે છે અને ધૂપ કરે છે. દક્ષિણી પ્રેક્ષામંડપના પશ્ચિમી દ્વાર, ઉત્તરી સ્તંભ પંક્તિ, પૂ દ્વાર અને દક્ષિણીદ્વાર પાસે આવી પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે. દક્ષિણી ચૈત્યસૂપ સમીપે આવી હાથમાં મોરપીંછ ગ્રહણ કરી, ચૈત્યસૂપ, મણિપીઠિકાને સાફ કરીને, ધોઈને, સરસ ગોશીર્ષ ચંદન લગાવીને યાવત ધૂપ કરે છે. અનુક્રમે પશ્ચિમી મણિપીઠિકા, પશ્ચિમી જિનપ્રતિમા સમીપે આવીને, ઉત્તરી મણિપીઠિકા અને ઉત્તરી જિનપ્રતિમા સમીપે આવી, પૂર્વી મણિપીઠિકા અને પૂર્વી જિનપ્રતિમા સમીપે આવીને તથા દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા સમીપે આવીને, તે જ રીતે સર્વ કાર્યો કરે છે. દક્ષિણી ચૈત્યવૃક્ષ, દક્ષિણી મહેન્દ્રધ્વજ, દક્ષિણી નંદાપુષ્કરિણી પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી તેનાથી Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૪૨૭ | તોરણો, ટિસોપાન શ્રેણી, પૂતળીઓ, વ્યાલરૂપ વગેરેનું પ્રમાર્જન, દિવ્ય જલધારાથી સિંચન, સરસ ગશીર્ષ ચંદનનો લેપ, પુષ્પાદિ ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ, પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવે છે અને ધૂપ કરે છે. સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી ઉત્તરી નંદા પુષ્કરિણી પાસે આવીને, ઉત્તરી મહેન્દ્રધ્વજ, ઉત્તરી ચૈત્યવૃક્ષ, ઉત્તરી ચૈત્યસૂપ, પશ્ચિમી મણિપીઠિકા, પશ્ચિમી જિનપ્રતિમા, ઉત્તરી મણિપીઠિકા, ઉત્તરી જિનપ્રતિમા, પૂર્વી મણિપીઠિકા, પૂર્વી જિનપ્રતિમા, દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા પાસે આવી તે સર્વ કાર્યો કરે છે. ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપ, ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપના બરાબર મધ્યભાગમાં દક્ષિણીપ્રેક્ષાગૃહમંડપની જેમજ આ પશ્ચિમીદ્વાર પાસે, ઉત્તરીદ્વાર, પૂર્વીદ્વાર અને દક્ષિણી સ્તંભ સંબંધી સર્વ કાર્યો કરે છે. ઉત્તરીઢારના મુખમંડપ અને ઉત્તરી મુખમંડપના મધ્યભાગમાં આવીને તથા ઉત્તરી મુખમંડપના પશ્ચિમીદ્વાર, ઉત્તરદ્વાર, પૂર્વીદ્વાર અને દક્ષિણી તંભ પંક્તિ પાસે આવીને તે સર્વ કાર્ય કરે છે. સિદ્ધાયતનના ઉત્તરીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કરે છે. સિદ્ધાયતનના પૂર્વીદ્વાર પાસે આવી તે સર્વ કાર્ય કરે છે. પૂર્વીદ્વારના મુખમંડપ અને તે મુખમંડપના મધ્યભાગમાં આવી તે સર્વકાર્ય કરે છે. પૂર્વી મુખમંડપના દક્ષિણીદ્વાર, પશ્ચિમીસ્તભપંકિત, ઉત્તરીદ્વાર અને પૂર્વીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કરે છે. પૂર્વી પ્રેક્ષાગૃહ મંડપ, પૂર્વી પ્રેક્ષાગૃહમંડપના સૂપ, જિનપ્રતિમાઓ,ચૈત્યવૃક્ષ, માહેન્દ્રધ્વજ, નંદાપુષ્કરિણી સમીપે આવી, તે સર્વ કાર્યો કરે છે. ત્યાર પછી સુધર્માસભા સમીપે આવીને, તેના પૂર્વી દ્વારથી પ્રવેશ કરીને, માણવક ચૈત્યસ્તંભ અને વજમય ગોળ દાબડા સમીપે આવીને મોરપીંછથી તે દાબડાઓનું અને તેમાંથી જિન અસ્થિઓ કાઢીને, તેનું પ્રમાર્જન, દિવ્ય ગંધોદકનું સિંચન, શ્રેષ્ઠ સુગંધી પદાર્થો અને માળાઓથી અર્ચના તથા ધૂપ કરે છે અને તે અસ્થિઓને દાબડામાં પાછા મૂકે છે, ત્યાર પછી વજમય માણવક સ્તંભનું પ્રમાર્જન, જલધારાથી સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરીને પુષ્પાદિ ચઢાવે છે યાવતુ ધૂપ કરે છે. ત્યાંના સિંહાસન, દેવશય્યા અને ક્ષુલ્લક માહેન્દ્રધ્વજ પાસે ધૂપાદિ સર્વ કાર્યો કરે છે. ચોપ્પાલ નામના શસ્ત્રભંડાર પાસે આવીને મોરપીંછથી શસ્ત્રભંડારને સાફ કરે છે, દિવ્ય જલધારાનું સિંચન કરે છે, ગોશીર્ષ ચંદનનો લેપ કરીને પુષ્પો, લાંબીમાળાઓ લટકાવે છે યાવત ધૂપ કરે છે. સુધર્મ સભાના મધ્યભાગ, મણિપીઠિકા અને ત્યાંની દેવશય્યાના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે. (ઉપપાત સભાના પૂર્વાદ્વારથી પ્રવેશ કરી ઉપપાત સભા, તેના મધ્ય ભાગાદિના પ્રમાર્જનાદિ કાર્ય કરી) ઉપપાત સભાના દક્ષિણી દ્વાર પાસે આવીને તેના પ્રમાર્જનાદિ કાર્યો કરીને, સિદ્ધાયતનની જેમ પૂર્વી નંદાપુષ્કરિણી, કહ પાસે આવીને તેના તોરણ, ટિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે. અભિષેક સભામાં આવીને ત્યાંના સિંહાસન, મણિપીઠિકા અને દક્ષિણીદ્વારના ક્રમથી પૂર્વી નંદાપુષ્કરિણીના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે. અલંકાર સભામાં આવીને અભિષેક સભાની જેમ સર્વ કાર્યો કરે છે. વ્યવસાય સભામાં આવીને મોરપીંછથી પુસ્તકરત્નનું પ્રમાર્જન કરે છે, દિવ્ય જલધારાથી પ્રક્ષાલન કરે છે, શ્રેષ્ઠ સુગંધીદ્રવ્યો-માળાઓ ચઢાવી, ત્યાર પછી મણિપીઠિકા, સિંહાસન, પૂર્વી નંદાપુષ્કરિણી, દ્રહ તેના તોરણ, ટિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્ય કરે છે. બલિપીઠ પાસે આવીને બલિનું વિસર્જન કરે છે. ત્યાર પછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર વિજયા Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે આ પ્રમાણે કહ્યું ત્યાર ના પ્રકારો, અટારી-અકા કરે છે અને વિજયદેવની રાજધાનીના શૃંગાટકો-શિંગોડાના આકારવાળા ત્રિકોણ સ્થાનો, ત્રિક-ત્રણ રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચોક–ચાર રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચત્વરો–ઘણા રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચતુર્ભુજો- ચારેબાજુ દ્વાર હોય તેવા સ્થાનો, રાજમાર્ગો, પ્રાકારો, અટારી–અટ્ટાલિકાઓ(કોટ ઉપરના ઝરૂખાઓ), ચરિકાઓ–આઠ હાથ પ્રમાણવાળો, કિલ્લા અને શહેરનો અંતરાલવર્તી માર્ગ, દ્વાર, ગોપુર–નગરના દરવાજાઓ, આરામો-ક્રીડા સ્થાનો, ઉધાનો-ઉત્સવ સમયે અનેક લોકો ભેગા થાય તેવા ચંપકાદિ વૃક્ષોવાળા સ્થાનો, વન-વિશેષ પ્રકારના ઉધાનો, વનરાઈઓ–એક જાતિના ઉત્તમ વૃક્ષો હોય તેવા સ્થાનો, કાનન–સામાન્યવૃક્ષ યુક્ત ગામની નજીકના સ્થાનો, વનખંડો-અનેક જાતના ઉત્તમ વૃક્ષવાળા સ્થાનોની અર્ચના કરો અને તે કાર્ય થઈ જાય તેની મને શીધ્ર જાણ કરો. વિજય દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે આભિયોગિક દેવો તે આજ્ઞા શિરોધાર્ય કરીને વિજયા રાજધાનીના શૃંગાટકો, ત્રિક, ચોક, ચત્તર, ચતુર્મુખ, રાજમાર્ગો, પ્રકાર, અટારી-અટ્ટાલિકાઓ, ચરિકાઓ, ધારો, ગોપુરો, તોરણો, આરામો, ઉદ્યાનો, વનો, વનરાઈ, કાનનો, વનખંડોની અર્ચના આદિ સર્વ કાર્યો કરે છે અને વિજયદેવને કાર્ય સંપન્નતાના સમાચાર આપે છે. ત્યાર પછી વિજયદેવ નંદાપુષ્કરિણી સમીપે આવીને, પૂર્વી ત્રિસપાન શ્રેણીદ્વારા તે વાવમાં ઉતરે છે, હાથ-પગ ધુએ છે અને નંદાપુષ્કરિણીમાંથી બહાર નીકળીને, સુધર્માસભા તરફ પ્રયાણ કરે છે. નોધ:- પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવે વિજય રાજધાનીની સુધર્માદિ પાંચ સભાના સ્તૂપ, સ્તંભ, દરવાજા, બારસાખ, પૂતળીઓ, સરોવરમાં ઉતરવાના પગથિયા, તેના તોરણો વગેરે સર્વ સ્થાનોને સાફ કર્યા, ધોયા વગેરે પ્રવૃતિનું વર્ણન છે. વિજયદેવની આ પ્રવૃતિ થોડી વિચિત્ર લાગે છે. વિજયદેવના હજારો આભિયોગિક (સેવક) દેવો હોવા છતાં પૂતળીઓ, પગથિયા દરવાજા જેવી વસ્તુઓને પોતે કેમ સાફ કરી હશે? આ વસ્તુઓની પૂજા કેમ કરી હશે ? ટીકાકારે આ પાઠ માટે જ્ઞાનીગમ્ય કહીને સંદિગ્ધતા પ્રગટ કરી છે, તેથી પ્રસ્તુતમાં આ સંપૂર્ણ પાઠને પ્રક્ષિપ્ત સમજીને કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે.) १२९ तए णं विजए देवे चउहिं सामाणियसाहस्सीहिं जावसोलसहिं आयरक्खदेवसाहस्सीहिं सबिड्डीए जावणिग्घोसणाइयरवेणजेणेव सभासुहम्मातेणेव उवागच्छइ, उवागच्छित्ता सभंसुहम्मं पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव मणि पेढिया, जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरच्छिमाभिमुहे સત્તા ભાવાર્થ-ત્યારપછી તે વિજયદેવ ચાર હજાર સામાનિકદેવો યાવત સોળ હજાર આત્મરક્ષકદેવોની સાથે સર્વ ઋદ્ધિપૂર્વક યાવત વાજિંત્રોના નાદ સાથે સુધર્મા સભા સમીપે આવીને પૂર્વી દ્વારથી સુધર્મા સભામાં પ્રવેશીને મણિપીઠિકા ઉપર સ્થિત ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેસે છે. १३० तए णं तस्स विजयस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ अवरुत्तेणं उत्तरेणं उत्तरपुरथिमेणं पत्तेयं पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयंति। तए णं तस्स विजयस्स देवस्स चत्तारि अग्गमहिसीओ पुरथिमेणं पत्तेयं पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयंति । तए णं तस्स विजयस्स देवस्स दाहिणपुरत्थिमेणं अभितरियाए परिसाए अट्ठ Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર [ ૪૨૫] देवसाहस्सीओ पत्तेयंपत्तेयंपुष्वणत्थेसुभदासणेसुणिसीयंति । एवंदक्खिणेणंमज्झिमियाए परिसाए दस देवसाहस्सीओ जावणिसीयंति। दाहिणपच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारस देवसाहस्सीओ पत्तेयं पत्तेयं जावणिसीयंति। तएणं तस्स विजयस्स देवस्स पच्चत्थिमेणं सत्त अणियाहिवई जाव णिसीयंति। तए णं तस्स विजयस्स देवस्स पुरत्थिमेणं दाहिणेणं पच्चत्थिमेणं उत्तरेणं सोलस आयरक्खदेवसाहस्सीओ पत्तेय-पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयति; तं जहापुरत्थिमेण चत्तारि साहस्सीओ जाव उत्तरेणं चत्तारि साहस्सीओ। ભાવાર્થ - ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમ-ઉત્તર દિશા, ઉત્તર દિશા અને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર ચાર હજાર સામાનિક દેવો બેસે છે. ત્યાર પછી વિજયદેવની પૂર્વદિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર ચાર અગ્રમહિષીઓ બેસે છે. ત્યાર પછી વિજયદેવની દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર આવ્યંતર પરિષદના આઠ હજારો દેવો બેસે છે. ત્યાર પછી વિજય દેવની દક્ષિણ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર મધ્યમ પરિષદના દશ હજાર દેવો બેસે છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર બાહ્ય પરિષદના બાર હજાર દેવો બેસે છે. ત્યાર પછી વિજયદેવની પશ્ચિમ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર સાત સેનાધિપતિઓ બેસે છે. ત્યાર પછી વિજયદેવની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, તે ચારે દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો પર ચાર-ચાર હજાર, આ રીતે સોળ હજાર આત્મરક્ષક દેવો બેસે છે. १३१ तेणं आयरक्खासण्णद्धबद्धवम्मियकवयाउप्पीलियसराणपट्टिया पिणद्धगेविज्जा आविद्ध विमल-वरचिंधपट्टागहियाउहपहरणा तिणयाणि ति-संधियाइवयरामयकोडीणि धणूइं पगिज्झ पडियाइयकंडकलावाणीलपाणिणोपीतपाणिणोरत्तपाणिणोचावपाणिणो चारुपाणिणो चम्मपाणिणोदंडपाणिणोखग्गपाणिणोपासपाणिणोणीलपीयरक्तचाक्चारु चम्मदंङखग्ग-पासधरा आयरक्खा; रक्खोवगया गुत्ता गुत्तपालिया जुत्ता जुत्तपालिया पत्तेयंपत्तेयं समयओ विणयओ किंकरभूया इव चिट्ठति । ભાવાર્થ:- તે આત્મ રક્ષક દેવો ગાઢ બંધનથી બદ્ધ કવચ ધારણ કરીને, પ્રત્યંચા ચઢાવેલા ધનુષ્યો ગ્રહણ કરીને, ગળામાં ચૈવેયક’ નામનું ગ્રીવારક્ષક ઉપકરણવિશેષ પહેરીને, વીરતા સૂચકચિહ્ન પટ(વસ્ત્રવિશેષ) મસ્તક ઉપર બાંધીને, આયુધો અને પ્રહરણો ગ્રહણ કરીને; આદિ, મધ્ય અને અંત્ય, આ ત્રણ સ્થાનોમાં નમ્રીભૂત, આ જ ત્રણ સ્થાનોમાં સંધાનયુક્ત, વજમય અંતભાગવાળા ધનુષ્યો અને બાણ સમૂહને ધારણ કરીને, કેટલાક નીલવર્ણના બાણોના સંયોગથી નીલવર્ણવાળા, કેટલાક પીળાવર્ણના બાણોના સંયોગથી પીળાવર્ણવાળા, કેટલાક લાલવર્ણના બાણોના સંયોગથી લાલવર્ણવાળા ધનુષ્યધારી ચારુ નામક પ્રહરણયુક્ત, ચામડાની ગોફણ, આ રીતે નીલ, પીત, લાલ રંગના ધનુષ, ચર્મ, દંડ, તલવાર, પાશ વગેરે લઈને સમયે-સમયે વિજયદેવનું રક્ષણ કરવામાં તત્પર, આજ્ઞા પાલન કરવામાં સાવધાન, ગુખ આદેશ પાલનમાં તત્પર, અન્યનો પ્રવેશ ન થઈ શકે તેમ અત્યંત સઘનપણે અને પંક્તિબદ્ધ ગોઠવાયેલા, વિનીત ભાવે કિંકરભૂત થઈને તેમની ચારે દિશામાં ચોકી પહેરો ભરતા ઊભા રહે છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १३२ तएणंसेविज़ए देवेचउण्हंसामाणियसाहस्सीणंचउण्हं अग्गमहिसीणंसपरिवाराणं तिण्ह परिसाणंसत्तण्हं अणियाणंसत्तण्हं अणियाहिवईणंसोलसण्हंआयरक्खदेवसाहस्सीणं विजयस्स णं दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च बहूणं विजयाए रायहाणीए वत्थव्वगाणदेवाण देवीण य आहेवच्च पोरेवच्चसामित्त भट्टित्तमहत्तरगत आणा-ईसरसेणावच्चंकारेमाणे पालेमाणे महयाहयणट्ट-गीयवाइयततीतल-ताल-तुडियघण-मुइंग पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત સેના, સાત સેનાધિપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા વિજયદ્વાર, વિજયા રાજધાની અને વિજયા રાજધાની નિવાસી ઘણા અન્ય દેવ-દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું(આગેવાની), સ્વામિત્વ, ભતૃત્વ-પ્રભુત્વ, મહતત્વ(અધિનાયકપણું), આશેશ્વરત્વ, સેનાધિપતિત્વ પાલન કરતાં, અજ્ઞાનું પાલન કરાવતાં, ઉચ્ચ સ્વરથી વગાડવામાં આવતાં વાધો, નૃત્ય, ગીત, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ વગેરેના ધ્વનિ સાથે દિવ્ય ભોગપભોગ ભોગવતા રહે છે. १३३ विजयस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! एगं पलिओवमं ठिई पण्णत्ता। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! વિજયદેવની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! એક પલ્યોપમની સ્થિતિ છે. १३४ विजयस्सणं देवस्स सामाणियाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! एगंपलिओवमं ठिई पण्णत्ता । एमहड्डिए एमहज्जुईए एमहब्बले एमहायसे एमहासोक्खे एमहाणुभागे विजए देवे, विजए देवे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વિજયદેવના સામાનિક દેવોની કેટલી સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ! એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રમાણે તે વિજયદેવ આવી મહાઋદ્ધિવાળા, મહાધુતિવાળા, મહાબળવાળા, મહાન યશવાળા, મહાસુખવાળા અને મહાન પ્રભાવશાળી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવના ઉપપાત અને તેના અભિષેકનું નિરૂપણ છે. દેવનો ઉપપાત :- કોઈ પણ દેવની ઉત્પત્તિ ઉપપાત સભામાં રહેલી દેવશયામાં થાય છે. દેવોને ઉપપાત જન્મ હોય છે. દેવશયારૂપ ઉત્પત્તિસ્થાનમાંથી જ વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જન્મ ધારણ કરી દેવ પોતાનું શરીર બનાવે છે. તે દેવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના સહિત દેવ શય્યામાં દેવદૂષ્યની અંદર ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્તમાં પાંચે ય પર્યાપ્તિઓથી પરિપૂર્ણ થઈને પોતાની સંપૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરી લે છે. અંતર્મુહૂર્તમાં જ તેનું રૂપ, ક્રાંતિ, તેજ આદિ ખીલી ઊઠે છે. દેવોમાં મનુષ્યોની જેમ ક્રમિક વિકાસ થતો નથી. ત્યાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા આદિ અવસ્થા ભેદ હોતા નથી. અંતર્મુહૂર્તમાં જ તે દેવ પૂર્ણ યૌવનને પ્રાપ્ત કરી લે છે, તે જ અવસ્થા જીવન પર્યત રહે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર [૪૨૭] દેવનો અભિષેક :- નવા ઉત્પન્ન થયેલા મહદ્ધિક(માલિક) દેવનો અભિષેક કરવા માટે સામાનિક દેવની આજ્ઞાથી આભિયોગિક દેવો અભિષેક માટેની સમગ્ર સાધન સામગ્રી ઉપસ્થિત કરે છે. ઉત્તર વૈલિય શરીર બનાવવાની પ્રકિયા :- દેવને આ લોકમાં અન્યત્ર ક્યાંય પણ જવું હોય ત્યારે પોતાની વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી ઉત્તરવૈક્રિય શરીર બનાવીને ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. પ્રસ્તુત પ્રસંગમાં આભિયોગિક દેવો અભિષેક માટેની સામગ્રી લેવા માટે લોકના ભિન્ન ભિન્ન સ્થાને જાય છે. તે પ્રસંગમાં સૂત્રકારે ઉત્તરવૈક્રિયશરીર બનાવવાની પ્રક્રિયાનું સૂચન કર્યું છે. વેત્રિય સમુધા સમોદતિ –તદેવ વૈક્રિય સમુદ્યાતથી સમવહત થાય છે અર્થાત્ વૈક્રિય સમુઘાત કરે છે. તેમાં સહુ પ્રથમ સંખ્યાત યોજન લાંબો અને શરીર પ્રમાણ પહોળો દંડ બહાર કાઢે છે અર્થાતુ આત્મપ્રદેશોને દંડાકારે ફેલાવે છે. તે અવસ્થામાં આત્માવગાઢ ક્ષેત્રમાં રહેલા સોળ જાતિના રત્નોના બાદર-સ્થૂલ પુગલોને છોડીને માત્ર સૂક્ષ્મ પુદ્ગલોને એટલે વૈક્રિય શરીર બનાવવા યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. ત્યાર પછી વિવિધ પ્રકારના વૈક્રિય રૂપ બનાવવા માટે દેવો બીજી વાર સમુઘાત કરીને સારભૂત સૂક્ષ્મ પુદ્ગલોમાંથી વિવિધ રૂપોની વિકુવર્ણા કરે છે અને કળશો આદિ આ પ્રમાણે તૈયાર કરે છે (૧) સુવર્ણ (૨)રજત (૩) મણિરત્ન (૪) સુવર્ણ-રજત (૫) સુવર્ણ-મણિરત્ન (૬) રજત-મણિરત્ન (૭) સુવર્ણરજત-મણિરત્ન (૮) માટીના, તે આઠ જાતિના ૧૦0૮-૧૦૦૮ કળશો અર્થાત્ ૮૦૬૪ કળશો તેમજ ઝારી, દર્પણ, પુષ્પ ચંગેરી, છત્ર, ચામર, સિંહાસન આદિ બનાવે છે. તે સર્વવિકુવર્ણા કરેલા સાધનો લઈને તિરછા લોકમાં આવે છે. તિરછા લોકના સમસ્ત તીર્થક્ષેત્રો, મહાનદીઓના જલ, માટી અને સુગંધી દ્રવ્યો; સર્વ વનોમાંથી પુષ્પો; સર્વદ્રહોના શતપત્ર, સહસપત્ર આદિ કમળો; સર્વ પર્વતોમાંથી સર્વ પ્રકારની ઔષધિઓ, સરસવ આદિ ઉત્તમ દ્રવ્યોને ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઉત્કૃષ્ટદિવ્યગતિએ સ્વસ્થાને લઈ આવે છે. ત્યાર પછી અભિષેક સભામાં અત્યંત હર્ષોલ્લાસ સાથે, મહોત્સવપૂર્વક સામાનિક દેવો, અગ્રમહિષીઓ, આત્મરક્ષક દેવો, સેના અને સેનાધિપતિઓ વગેરે સમસ્ત પારિવારિક ઋદ્ધિ અને દિવ્ય ઋદ્ધિ સહિત સુવર્ણાદિ કળશોથી વિજયદેવનો ઇન્દ્રાભિષેક અર્થાત્ ઇન્દ્ર જેવો મહા જન્મ અભિષેક કરે છે. ત્યારે અન્ય દેવ-દેવીઓ વિવિધ પ્રકારના નાચ-ગાન આદિ દ્વારા પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. સૂત્રકારે દેવોની આનંદ અભિવ્યક્તિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. શ્રી રાજપ્રશ્નીય સુત્રમાં સૂર્યાભદેવે પ્રભુ મહાવીર સમક્ષ કરેલી ૩ર પ્રકારની નાટયવિધિનું વર્ણન છે. તેમાંથી કેટલીક નાટયવિધિનો અહીં પણ સંકેત છે, તેમાં વિવિધ આકારના અભિનયો દ્વારા દેવો પોતાના હર્ષોલ્લાસને પ્રગટ કરે છે. અભિષેક વિધિ પૂર્ણ થયા પછી ઉપસ્થિત દેવ-દેવીઓ વિજય દેવ માટે શુભેચ્છા સુચક શબ્દોનો જયનાદ કરે છે. દીર્ઘકાલ પર્યત કોઈ પણ પ્રકારના વિધ્વરહિત દિવ્ય ઋદ્ધિને, દિવ્ય ભોગોને ભોગવો તેવી ભાવના પ્રગટ કરે છે. ત્યાર પછી વિજય દેવ અલંકાર સભામાં જાય છે. ત્યાં પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. ત્યારે સામાનિકદેવોની આજ્ઞાથી આભિયોગિકદેવોવિજયદેવ માટે દિવ્ય વસ્ત્રો તથા અલંકારોના પાત્ર ઉપસ્થિત કરે છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સર્વપ્રથમ વિજયદેવ અત્યંત મુલાયમ અને સુકોમલ વસ્ત્રોથી પોતાનું શરીર લૂછે છે. ત્યારપછી દિવ્ય વસ્ત્રો અને મહામૂલ્યવાન અલંકારો ધારણ કરે છે. રબિM અiાખ અપિ સમાને - વિભૂષાના પ્રસંગમાં સૂત્રકારે ચાર પ્રકારની અલંકાર વિધિનું કથન કર્યું છે. (૧) કેશાલંકાર- કેશને સુંદર રીતે સજાવવા. (૨) વસ્ત્રાલંકાર- સુશોભિત અને મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરવા. (૩) માલ્યાલંકાર- વિવિધ પ્રકારની ગૂંથેલી, પરોવેલી, વીંટેલી, સંઘાતિમ આદિ ચારે પ્રકારની માળાઓ ધારણ કરવી. (૪) આભારણાલંકાર– ઉત્તમોત્તમ, મનોહર મૂલ્યવાન આભૂષણો ધારણ કરવા. સૂત્રમાં વિવિધ આભરણોના નામ છે. ડાન :-ચૂડામણિ. નામનું મસ્તકનું શ્રેષ્ઠ આભરણ છે. તે સર્વ પાર્થિવ રત્નોમાં સારભૂત છે. દેવેન્દ્રો અને ચક્રવર્તી રાજાઓ તેને મસ્તક પર ધારણ કરે છે. તે સર્વ અમંગલ, અશાંતિ, રોગાદિ દોષોનો નાશ કરનાર પરમ મંગલભૂત આભૂષણ છે. આ રીતે સર્વ અલંકારોથી અલંકૃત થઈને તે દેવ વ્યવસાયસભામાં જાય છે. ત્યાં પુસ્તક રત્નનું અધ્યયન કરી પોતાના વ્યવહારને જાણે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યાર પછી તે દેવ સુધર્મા સભામાં જાય છે. ત્યાં પોતાની સંપૂર્ણ પારિવારિક ઋદ્ધિ સાથે દિવ્ય સુખનો જીવન પર્યત અનુભવ કરે છે. વિજય દેવ અને તેના સામાનિક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. અન્ય દેવોની યથાયોગ્ય ૧૦,૦૦૦ વર્ષથી લઈને એક પલ્યોપમ સુધીની કોઈ પણ સ્થિતિ હોય છે. વૈજયંત આદિ દ્વાર:१३५ कहिं णं भंते ! जंबुद्दीवस्स दीवस्स वेजयंते णामंदारे पण्णत्ते ? गोयमा !जबूद्दीवेदीवेमंदरस्स पव्वयस्सदक्खिणेणंपणयालीसंजोयण-सहस्साई अबाहाए जंबुद्दीवदीवदाहिणपेरते लवणसमुद्ददाहिणद्धस्स उत्तरेणं एत्थ णं जंबुद्दीवस्स दीवस्स वेजयते णामंदारे पण्णत्ते, अटुंजोयणाइं उड्डे उच्चत्तेणं सच्चेव सव्वा वत्तव्वया जावणिच्चे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપનું વૈજયંત નામનું દ્વાર ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી દક્ષિણ દિશામાં પિસ્તાળીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની દક્ષિણ દિશાના અંત ભાગમાં તથા દક્ષિણાર્ધ લવણસમુદ્રથી ઉત્તરમાં વૈજયંત નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે વગેરે સંપૂર્ણ વક્તવ્યતા વિજય દ્વારની સમાન જાણવી થાવ, વૈજયંત દ્વાર નિત્ય છે. १३६ कहिणं भंते ! वेजयंतस्स देवस्स वेजयंता णामं रायहाणी? गोयमा ! जहा विजयस्स देवस्स विजया रायहाणी, णवरं- दाहिणेणं जाववेजयंते देवे, वेजयंते देवे। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! વૈજયંત દેવની વૈજયંતા નામની રાજધાની ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! વિજય દેવની વિજયા રાજધાનીની સમાન અહીં પણ રાજધાનીનું વર્ણન જાણવું પરંતુ વિશેષતાએ છે કે વિજયા રાજધાની વિજય દ્વારથી પૂર્વ દિશામાં છે અને વેજચંતા રાજધાની વેજયંત દ્વારની દક્ષિણ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રો પસાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે વાવત ત્યાં વૈજયંત નામના મહાઋદ્ધિ-વાળા દેવ રહે છે. વિણાઈ લવણસમદ્રથી જાણવી યાવત વૈરાગ અને ચાર યોજન Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર [ ૪૨૯ ] १३७ कहिणंभंते ! जंबूद्दीवस्स दीवस्स जयंते णामंदारेपण्णत्ते? गोयमा !जंबूद्दीवेदीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं पयणालीसंजोयणसहस्साइं जंबूद्दीव-पच्चत्थिमपेरते लवणसमुद्दपच्चत्थिमद्धस्स पुरथिमेणंसीओदाए महाणईए उप्पिं एत्थणंजंबुद्दीवस्स जयते णामंदारेपण्णत्ते,तंचेवसेपमाणे । जयंतेदेवे। पच्चत्थिमेणंसेरायहाणी जावएमहिड्डिए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! બૂઢીપ નામના દ્વીપમાં જયંત નામનું દ્વાર ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં પીસ્તાલીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની પશ્ચિમ દિશાના અંતમાં તથા પશ્ચિમાર્ધ લવણસમુદ્રની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર જંબૂદ્વીપનું જયંત નામનું દ્વાર છે. તેનું પ્રમાણ વગેરે સંપૂર્ણ વક્તવ્ય પૂર્વવત્ જાણવું યાવતું ત્યાં જયંત નામના મહાઋદ્ધિવાન દેવ રહે છે અને તેની રાજધાની જયંત દ્વારની પશ્ચિમમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે, વગેરે વર્ણન વિજય રાજધાનીની સમાન છે યાવતુ જયંત નામના દેવ મહાઋદ્ધિશાળી છે. १३८ कहिं णं भंते ! जंबुद्दीवस्स दीवस्स अपराइए णामंदारे पण्णत्ते? गोयमा ! मदरस्स पव्वयस्स उत्तरेणं पणयालीसंजोयणसहस्साइं अबाहाए जंबुद्दीवेदीवे उत्तरपेरते लवणसमुदस्स उत्तरद्धस्स दाहिणेणं एत्थ णं जंबुद्दीवेदीवे अपराइए णामंदारे पण्णत्ते। तंचेव पमाणं । रायहाणी उत्तरेणं जाव अपराइए देवे, चउण्ह वि अण्णम्मि जंबुद्दीवे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં અપરાજિત નામનું દ્વાર કયાં છે? ઉત્તર- હે ગૌતમ ! મેરુપર્વતની ઉત્તર દિશામાં પીસ્તાલીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની ઉત્તર દિશાના અંતભાગમાં તથા ઉત્તરાર્ધ લવણસમુદ્રની દક્ષિણમાં જંબૂદ્વીપનું અપરાજિત નામનું દ્વાર છે. તેનું પ્રમાણ વગેરે વિજયદ્વારની સમાન છે, તેની અપરાજિત રાજધાની અપરાજિત દ્વારથી ઉત્તરમાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી આવે છે, વગેરે વર્ણન વિજય રાજધાની સમાન છે યાવત્યાં અપરાજિત નામના મહાઋદ્ધિવાન દેવ રહે છે. આ ચારે ય રાજધાનીઓ આપણા આ જંબુદ્વીપમાં નહીં પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી સ્થિત બીજા જંબુદ્વીપમાં છે. १३९ जंबुद्दीवस्सणं भंते !दीवस्सदारस्सयदारस्स य एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! अउणासीइंजोयणसहस्साईबावण्णंच जोयणाइंदेसूणंच अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપના આ દ્વારોમાં એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! ઓગણએંશી હજાર બાવન [૭૯,૦૫ર યોજન અને દેશોન અર્ધ યોજનાનું અંતર છે. વિવેચના: પ્રસ્તુત સુત્રોમાં વૈજયંત, જયંત અને અપરાજિત, આ શેષ ત્રણ દ્વારનું અતિદેશાત્મક કથન છે. તેમજ બે કાર વચ્ચેના અંતરનું પ્રતિપાદન છે. જંબુદ્વીપમાં ચારે દિશામાં એક-એક દ્વાર છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વેજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરદિશામાં અપરાજિત નામનું દ્વાર છે. પ્રત્યેક કારનું પ્રમાણ, સ્વરૂપ, તેની રાજધાની વગેરે Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સંપૂર્ણ વક્તવ્યતા વિજયદ્વારની સમાન છે. તે ચારે દ્વાર ઉપર તે તે નામના દેવનુ આધિપત્ય હોય છે. તે ચારે દેવોની ઋદ્ધિ અને તેનો પરિવાર એક સમાન છે. જંબૂઢીપના ચારે દ્વાર વચ્ચેનું અંતર ઃ– જંબુદ્વીપની પરિધિમાંથી ચાર દ્વારોની પહોળાઈ બાદ કરતાં જે રાશિ આવે, તેના ચતુર્થાંશ કરતાં પ્રાપ્ત યોજન રાશિ જેટલું પ્રત્યેક દ્વારનું અંતર હોય છે, તે આ પ્રમાણે છે પ્રત્યેક દ્વારની પહોળાઈ ચાર યોજન, તેથી ચાર દ્વારના ૪×૪=૧૬ યોજન અને પ્રત્યેક દ્વારની બે-બે બાર શાખ રૂપ ભીંત એક-એક ગાઉ જાડી છે. તેથી ચારે દ્વારની ભીંતના ૪૪૨=૮ ગાઉ = ૨ યોજન બાર શાખના, તેમ કુલ ૧૬+૨=૧૮ યોજન થાય છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જબૂતીપના ચાર દ્વાર વચ્ચેનું અંતર ભાજિત સંગ, ૭૯૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩૨ ધનુષ, ૩ અંગુલ, ૩ જવ, ૨ જૂ પ્રત્યેક દ્વાર વચ્ચે અંતર છે જંબૂઢીપની પરિધિ ૩,૧૬,૨૨૭ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ)યોજન ત્રણ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય અને સાડાતેર અંગુલથી કંઈક અધિક છે. તેમાંથી ચારે ય દ્વારો અને બાર શાખના ૧૮ યોજન ઘટાડવાથી પરિધિનું પ્રમાણ ૩,૧૬,૨૦૯ યોજન ત્રણ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ અને સાડા તેર આંગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૭૯,૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩૨ ધનુષ, ૩ અંગુલ અને ત્રણ જવ આવે છે, આટલું અંતર એક દ્વારથી બીજા દ્વારની વચ્ચે છે. પ્રસ્તુત સૂત્રમાં ૧ ગાઉ, ૧૫૩૨ ધનુષ, ત્રણ અંગુલ અને ત્રણ જવને માટે સ્થૂલદષ્ટિથી “કિંચિત ન્યૂન અર્ધો યોજન’’ આ પ્રમાણે કથન છે. જંબુદ્વીપ અને લવણ સમુદ્રના પ્રદેશોની સ્પર્શનાદિ : १४० जंबुद्दीवस्स णं भंते ! दीवस्स पएसा लवणं समुद्दं पुट्ठा ? हंता, पुट्ठा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જંબુદ્રીપ નામના દ્વીપના (ચરમ) પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે? ઉત્તર- હા ગૌતમ ! સ્પર્શ કરે છે. ૨૪o તે ન ભંતે ! વિં નવુદ્દીને પીવે, નવપસમુદ્દે વા ? પોયમા !તે જંબુદ્દીને પીવે, ખો खलु ते लवणसमुद्दे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે સ્પર્શાયેલા પ્રદેશો જંબુદ્રીપના છે કે લવણસમુદ્રના ? ઉત્તર− હે ગૌતમ! તે પ્રદેશો જંબૂદ્વીપના છે લવણસમુદ્રના નથી. Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૩૧ ] १४२ लवणस्स णं भंते ! समुदस्स पएसा जंबुद्दीवं दीवं पुट्ठा? हंता, पुट्ठा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું લવણસમુદ્રના (ચરમ) પ્રદેશો જંબૂદ્વીપનો સ્પર્શ કરે છે? ઉત્તરહા ગૌતમ ! સ્પર્શ કરે છે. १४३ ते णं भंते ! किं लवणसमुद्दे, जंबुद्दीवे दीवे वा? गोयमा ! ते लवणे समुद्दे, णो खलु ते जंबुद्दीवे दीवे। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે સ્પર્ધાયેલા પ્રદેશો લવણસમુદ્રના છે કે જંબૂદ્વીપના છે? ઉત્તર-હે ગૌતમ ! તે સ્પર્ધાયેલા પ્રદેશો લવણસમુદ્રના છે, જેબૂદ્વીપના નથી. १४४ जंबुद्दीवेणं भंते ! दीवे जीवा उद्दाइत्ता उद्दाइत्ता लवणसमुद्दे पच्चायति? गोयमा! अत्थेगइया पच्चायति, अत्थेगइया णो पच्चायति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જંબૂઢીપના જીવો મરીને લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. १४५ लवणे णं भंते ! समुद्दे जीवा उद्दाइत्ता उद्दाइत्ता जंबुद्दीवे दीवे पच्चायंति? गोयमा! अत्थेगइया पच्चायति, अत्थेगइया णो पच्चायति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું લવણસમુદ્રના જીવો મરીને જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બે ક્ષેત્રના ચરમ-અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શતા હોવા છતાં તેની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. મધ્યલોકની મધ્યમાં જંબુદ્વીપ છે અને તેને ફરતો લવણસમુદ્ર છે. તેથી જેબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે અને લવણસમુદ્રના અંતિમ પ્રદેશો જેબૂદ્વીપને સ્પર્શે છે. જેમ પાસે રહેલા બે મકાનોની દિવાલો પરસ્પર સ્પર્શતી હોય તોપણ તે સ્વતંત્ર હોય છે. તેમ જંબદ્વીપ અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શવા છતાં તે બંને ક્ષેત્રો અને તેના સીમા પ્રદેશો સ્વતંત્ર છે. બંને ક્ષેત્રો સ્વતંત્ર હોવા છતાં એક ક્ષેત્રના જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે જીવના જન્મ-મરણની બાબતમાં ક્ષેત્રનું બંધન નથી, તેથી જંબૂદ્વીપના જીવો લવણ સમુદ્રમાં પાણીરૂપે કે તિર્યંચ પંચેન્દ્રિયાદિ રૂપે જન્મ ધારણ કરી શકે છે અને લવણ સમુદ્રના જીવો જેબૂદ્વીપમાં એકેન્દ્રિયાદિ કોઈ પણ જાતિમાં જન્મ ધારણ કરી શકે છે. ઉત્તરકુરુક્ષેત્ર - १४६ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-जंबुद्दीवे दीवे? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरेणंणीलवंतस्सदाहिणेणंमालवंतस्स Page #506 -------------------------------------------------------------------------- ________________ | ४३२ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गंधमायणस्स वक्खारपव्वयस्स पुरथिमेण, एत्थ णं उत्तरकुरा णामं कुरा पण्णत्ता । पाईणपडीणायया उदीणदाहिणवित्थिण्णा अद्धचंदसंठाणसंठिया एक्कारसजोयण सहस्साइं अट्ठ य बायाले जोयणसए दोण्णि य एकोणवीसइभागेजोयणस्स विक्खभेण । तीसे जीवा पाईणपडीणायया दुहओवक्खारपव्वयंपुढा, पुरथिमिल्लाएकोडीए पुरथिमिल्लंवक्खारपव्वयंपुढा, पच्चत्थिमिल्लेणंकोडीए पच्चथिमिल्लंवक्खारपव्वयं पुट्ठा,तेवणंजोयणसहस्साइ आयामेण । तीसे धणुपटुंदाहिणेणं सर्टि जोयणसहस्साईचत्तारिय अट्ठारसुत्तरे जोयणसए दुवालस य एगूणवीसइ भाए जोयणस्स परिक्खेवेणं पण्णत्ते। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पूद्वीपने पूरी५ ॥ माटेउवामां आवे छ ? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતની ઉત્તરમાં, નીલવંત પર્વતની દક્ષિણમાં, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને ગંધમાદન વક્ષસ્કાર પર્વતના પૂર્વમાં ઉત્તરકુરુ નામનું કુરુક્ષેત્ર છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. અષ્ટમીના ચંદ્રની જેમ અર્ધગોળાકાર છે. તેનો વિખંભ(પહોળાઈ) અગિયાર હજાર આઠસો બેતાળીસ યોજન અને એક યોજનનો ભાગ (૧૧૮૪૨ જેટ यो४) छे. તેની જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને બંને બાજુથી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. પૂર્વ દિશાના છેડાથી પૂર્વદિશાના વક્ષસ્કાર પર્વત અને પશ્ચિમ દિશાના છેડાથી પશ્ચિમ દિશાના વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. તેની ઉત્તરવર્તી જીવા ત્રેપન હજાર (૫૩000) યોજન લાંબી છે. તેનું દક્ષિણ દિશાવર્ત ધનઃપૃષ્ઠ ( s) सा6 1२ यारसो मा२ (Fo,४१८) योन मनेर योन प्रमा। छे. १४७ उत्तरकुराए णं भंते ! कुराए केरिसए आगारभावपडोयारे पण्णते? गोयमा !बहुसमरमणिज्जेभूमभागेपण्णत्ते। सेजहाणामए आलिंगपुक्खड्वा जाव एक्कोख्यदीववत्तव्वया जावदेवलोगपरिग्गहाणंतेमणुयगणापण्णत्तासमणासो। णवरिझमं णाणक्त___छधणुसहस्समूसिया दो छप्पण्णा पिटुकरंडसया अट्ठमभत्तस्स आहारट्टे समुप्पज्जइ, तिण्णि पलिओवमाइदेसूणाइपलिओवमस्सासखिज्जइ भागेणऊणगाइजहण्णेण,तिण्णि पलिओवमाइं उक्कोसेण, एगूणपणराईदियाइं अणुपालणा;सेसंजहा एगोरुयाणं । ___ उत्तरकुराए णंकुराए छव्विहा मणुस्सा अणुसज्जति,तंजहा- पम्हगंधा, मियगंधा, अममा, सहा, तेयली, सणिचरा। लावार्थ :- 1- भगवन् ! उत्त२२ क्षेत्रनु २१३५ छ ? ઉત્તર- હે ગૌતમ! ઉત્તરકુરુનો ભૂમિભાગ અતિસમ અને રમણીય છે. તે ભૂમિભાગ ચર્મમઢિત Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર મૃદંગ સમાન સમતલ છે, ઇત્યાદિ સર્વ વર્ણન એકોરુક અંતર્દીપ અનુસાર જાણવું જોઈએ યાવત્ હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં વિશેષતા એ છે કે આ ક્ષેત્રના મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષ્ય (ત્રણ ગાઉ)ની હોય છે, તેને બસો છપ્પન પાંસળીઓ હોય છે, ત્રણ દિવસ પછી આહારની ઇચ્છા થાય છે. તેની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. ૪૯ દિવસ સુધી સંતાનનું અનુપાલન કરે છે, શેષ કથન એકોરુકદ્વીપના મનુષ્યોની સમાન છે. ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યોના છ પ્રકાર છે– (૧) પદ્મગંધા (૨) મૃગગંધા (૩) અમમા (૪) સખા (૫) તેતલી(તેજસ્વી) (૬) સંન્નિચારી(શઐશ્વારી). વિવેચનઃ ૪૩૩ પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના નામહેતુ વિષયક પ્રશ્ન છે. તેનો ઉત્તર અંતિમ સૂત્રમાં છે. પ્રસ્તુતમાં તે પ્રશ્નથી સંબંધિત ઉત્તરકુરુ ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં જ જંબૂસુદર્શન વૃક્ષ અને અન્ય ઘણા જંબૂવૃક્ષો છે, તે જ જંબુદ્રીપના નામનું મુખ્ય કારણ છે અને જંબુદ્રીપના માલિક દેવ પણ તે જંબૂસુદર્શન વૃક્ષ પર ભવનમાં નિવાસ કરે છે. તે પણ ઉત્તરકુરુ ક્ષેત્રમાં છે. આ કારણે ઉત્તરકુરુ ક્ષેત્રના સંપૂર્ણ વર્ણન પછી સૂત્રોક્ત પ્રશ્નનો સમાપન ૧૭૮ સૂત્રમાં કર્યું છે. ઉત્તર કુરુક્ષેત્ર :– જંબુદ્રીપના મેરુ પર્વતની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગંધમાદન અને માલ્યવાન વક્ષસ્કાર પર્વતની વચ્ચે ઉત્તરકુરુક્ષેત્ર આવેલું છે. તે ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ છે અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. તેની ઉત્તર દક્ષિણમાં પહોળાઈ ૧૧૮૪૨ ૨ યોજનની છે. મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તર તરફ ઉત્તરકુરુ ક્ષેત્ર છે અને દક્ષિણ બાજુ દેવકુરુક્ષેત્ર છે. તેથી મહાવિદેહ ક્ષેત્રની જે પહોળાઈ છે, તેમાંથી મેરુપર્વતની પહોળાઈને ઘટાડી તેને અર્ધું કરતાં જે પ્રમાણ આવે છે. તે દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રની પહોળાઈ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩૬૮૪ હૈં યોજન છે. તેમાં મેરુની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન ઘટાડતાં ૨૩૬૮૪ ૮ યોજન થાય છે. તેના બે ભાગ કરવાથી ૧૧૮૪૨ હૈ યોજન થાય છે. તે જ ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રની પહોળાઈ છે. જીવાનું પરિમાણ– તેની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર પર્વતની નજીક પૂર્વ-પશ્ચિમ લાંબી છે. તે જીવા પૂર્વદિશામાં માલ્યવંત વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશામાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. આ જીવા ૫૩૦૦૦ યોજન લાંબી આ પ્રમાણે છે– મેરુપર્વતની પૂર્વદિશા અને પશ્ચિમ દિશામાં સ્થિત ભદ્રશાલ વન ૪૪૦૦૦ યોજન છે. તેમાં મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન ઉમેરવાથી ૫૪૦૦૦ યોજન થાય છે. તેમાંથી બંને વક્ષસ્કાર પર્વતોના ૫૦૦+૫૦૦-૧૦૦૦ યોજન ઘટાડવાથી ૫૩,૦૦૦ યોજન જીવાનું પ્રમાણ નિશ્ચિત થાય છે. ધનુ:પૃષ્ટનું પરિમાણ– ઉત્તરકુરુ ક્ષેત્રનું ધનુ:પૃષ્ટ દક્ષિણમાં અર્ધ ચંદ્રકારે ૬૦૪૧૮ ૧ યોજન પ્રમાણ છે, તે આ પ્રમાણે સમજવું– ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતોની લંબાઈના પરિમાણનો યોગ જ ઉત્તરકુરુ ક્ષેત્રનું ધનુઃપૃષ્ટ કહેવાય છે. ગંધમાદન અને માલ્યવંત પર્વતની લંબાઈ ૩૦,૨૦૯ ૧૯ યોજન છે. બંનેનો યોગ કરતાં ૬૦,૪૧૮ ૧ યોજન થાય છે. ઉત્તરકુરુક્ષેત્રનું સ્વરૂપ :– ઉત્તરકુરુક્ષેત્ર યુગલિકક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં સુષમસુષમાકાલ જેવા ભાવો હંમેશાં પ્રવર્તે છે. તેના સ્વરૂપ માટે સૂત્રકારે એકોરુક નામના અંતરદ્વીપનો અતિદેશ કર્યો છે. તદ્નુસાર આ ઉત્તરકુરુ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | દેવકુ -ઉત્તરકુ ક્ષેત્ર, નીલવાન દર ૫ત/૪/૧ યમક પર્વતol 0મક પર્વના ૐ બ વત નીલવાન ઉત્તરકુરુ. I T '' :::::: * :::: * પાન; BSNA * પરત साताहा महानता साता मानहा જ - પ વત, હાજદૂત ન એટh. 1m all ST -સ (૬૬ દ શામલિ વૃક્ષ : ry S S T |બધ5 મિત્ર!0 વિચિત્ર પવન ! { નિષદ 13 પત/૧ Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : જંબુદ્રીપાધિકાર ક્ષેત્રમાં પણ અસિ, મસિ અને કૃષિ આદિ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ નથી. તે મનુષ્યો યુગલિક રૂપે જન્મે છે અને દસ પ્રકારના વૃક્ષોના માધ્યમથી સુખપૂર્વક જીવન નિર્વાહ કરે છે, આયુષ્યના અંતિમ છ માસ શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે, તેની પ્રતિપાલના ૪૯ દિવસ કરે છે. તેટલા સમયમાં તે યુગલ પૂર્ણ યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી સ્વતંત્ર વિચરણ કરે છે. આયુષ્ય પૂર્ણ થતાં તે યુગલ કોઈ પણ પ્રકારની વેદના વિના મૃત્યુ પામી દેવગતિમાં જાય છે. ઉત્તરકુરુ ક્ષેત્રનું પ્રમાણ :પહોળાઈ દિશા મેરુપર્વતની ઉત્તરમાં નીલવાન પર્વતની દક્ષિણમાં ૧૧,૮૪૨ યોજન અને ૨કળા જીવા ૫૩,૦૦૦ યોજન કાળ ધનુ:પૃષ્ઠ પર્વત નદી ૬૦,૪૧૮ | બે યમક સીતા અને સુષમસુષમા યોજન અને પર્વત, | તેના પરિવાર ૧૨ કળા ૧૦૦ |૩૫૮૪,૦૦૦ કાંચનક પર્વતો ઉત્તરકુરુક્ષેત્ર ઃ યમક પર્વત ઃ | १४८ कहि णं भंते ! उत्तरकुराए जमगा णामं दुवे पव्वया पण्णत्ता ? ૪૩૫ સંસ્થાન અર્ધચંદ્ર गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्लाओ चरिमंताओ अट्ठजोयणसए चोत्तीसे चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए, सीयाए महाणईए उभओ कूले, एत्थ णं जमगाणामं दुवे पव्वया पण्णत्ता । जोयणसहस्सं उड्डुं उच्चत्तेणं, अड्डाइज्जाइं जोयणसयाइं उव्वेहेणं, मूले एगं जोयणसहस्सं आयामविक्खंभेणं, मज्झे अद्धट्ठमाणि जोयणसयाइं आयामविक्खंभेणं, उवरिं पंच जोयणसयाइं आयामविक्खंभेणं । मूले तिण्णि जोयणसहस्साइं एगंच बावट्टं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, मज्झे दो जोयणसहस्साइं, तिण्णि य वावत्तरे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं, उवरि एगं जोयणसहस्सं पंच य एक्कासीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्वकणगामया, अच्छा सण्हा जाव पडिरूवा । पत्तेयं-पत्तेयं पउमवरवेइयापरिक्खित्ता, पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ता । ताओ णं पमवरवेइयाओ दो गाउयाई उड्ड उच्चत्तेणं, पंच धणुसयाइं विक्खम्भेणं, वेइयावणसण्डवण्णओ भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્તરકુરુ ક્ષેત્રમાં બે યમક પર્વત ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતના દક્ષિણવર્તી ચરમાંત-મૂળ ભાગથી ૮૩૪TM યોજન દૂર સીતા નદીના બંને કિનારે યમક નામના એક-એક, એમ બે પર્વત છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર તે યમક પર્વતો એક હજાર યોજન ઊંચા છે, અઢીસો યોજન જમીનમાં ઊંડા છે. તે મૂળમાં એક હજાર યોજન, મધ્યમાં સાતસો પચાસ યોજના અને ઉપર પાંચસો યોજન લાંબા-પહોળા ગોળાઈમાં છે. તેની પરિધિ મૂળમાં સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન, મધ્યમાં સાધિક ૨,૩૭ર (બે હજાર, ત્રણસો બોતેર) યોજન અને ઉપર સાધિક ૧,૫૮૧(એક હજાર પાંચસો એક્યાસી) યોજનની છે. તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા, ઉપર પાતળા ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તે સર્વ સુવર્ણમય, સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવતુ મનોહર છે. તે બંને પર્વતોની ચારે બાજુ એક-એક પદ્મવરવેદિકા અને વનખંડ છે. તે પાવરવેદિકા બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. આ રીતે પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १४९ तेसिंणंजमगपव्वयाणं उप्पि बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते, वण्णओ जाव पच्चणुब्भवमाणा विहरति । तेसिंणंबहुसमरमणिज्जाणंभूमभागाणंबहुमज्झदेसभाए पत्तेयंपत्तेयंपासायवर्डसगा पण्णत्ता । तेणं पासायवर्डसगा बावढेि जोयणाई अद्धजोयणंच उड्डेउच्चत्तेणं एकत्तीसं जोयणाइकोसय विक्खभेण अब्भुग्गयमूसिय पहसिया, वण्णओ। उल्लोए भूमिभागो, मणिपेढियाया दोजोयणाईवरसीहासणा सपरिवारा जावजमगा चिट्ठति। ભાવાર્થ:- તે યમક પર્વતોની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવતુ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ અને દેવીઓ પુણ્યફળનો અનુભવ કરતાં વિચરે છે. તે બંને યમક પર્વત ઉપરના અતિ સમરમણીય ભૂમિભાગોની મધ્યમાં એક-એક પ્રાસાદાવતંસક છે. તે પ્રાસાદાવતસક સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન લાંબા-પહોળા છે. તે ગગનચુંબી છે. તે પોતાની કાંતિથી હસતા હોય તેવું પ્રતીત થાય છે, વગેરે વર્ણન કરવું જોઈએ. તેના ભૂમિભાગો ઉલ્લોકનીય-ચળકાટ યુક્ત(આકર્ષક) છે. ત્યાં બે યોજનાની મણિપીઠિકા છે અને તેના ઉપર શ્રેષ્ઠસિંહાસન છે. તે સિંહાસન સપરિવાર છે અર્થાત્ સામાનિક આદિ દેવોના ભદ્રાસનોથી તે યુક્ત છે યાવત તેના પર યમક દેવ બેસે છે. १५० से केणटेणं भंते ! एवं वुच्चइ जमगा पव्वया जमगा पव्वया ? गोयमा ! जमगेसु पव्वएसु तत्थ-तत्थ देसे तहिं-तहिं बहुईओ खुड्डाखुड्डियाओ वावीओ जावबिलपंतियाओ, तासुणंखुड्डाखुडियासु जावबिलतियासुबहूई उप्पलाई जावसहस्सपत्ताइजमगप्पभाइजमगागाराइजमगवण्णाइजमगवण्णाभाङ्गजमगाय एत्थदो देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवति । तेणं तत्थ पत्तेयं-पत्तेयं चउण्हं सामाणियसाहस्सीणं जावज़मगाणं पव्वयाणं, जमगाण य रायहाणीणं, अण्णेसिंच बहूणं वाणमंतराणंदेवाणंयदेवीणय आहेवच्चं जावपालेमाणा विहरति । सेतेणद्वेणं गोयमा! एवं वुच्चइ-जमग पव्वया,जमग पव्वया । अदुत्तरं च णं गोयमा ! जावणिच्चा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યમકપર્વતને યમક પર્વત કહેનું શું કારણ છે? Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જંબુડીપાધિકાર [ ૪૩૭ ] ઉત્તર- હે ગૌતમ! તે યમક પર્વતો ઉપર ઠેક-ઠેકાણે નાની-નાની વાવડીઓ, પુષ્કરિણીઓ છે થાવત બિલ પંક્તિઓ છે, તેમાં ઘણા ઉત્પલ કમળો યાવત્ શતપત્ર, સહસ્ત્રપત્ર કમળો ખીલે છે. તે યમક(પક્ષી વિશેષ)ના આકાર અને આભાવાળા છે અને યમકના વર્ણવાળા તથા તે વર્ણની આભાવાળા છે. યાવત્ યમક નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહાનઋદ્ધિવાળા દેવો રહે છે. તે દેવો પોતાના ચાર હજાર સામાનિક દેવોનું યાવતુ યમક પર્વતનું, યમક રાજધાનીનું અને ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં યાવત તેનું પાલન કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! તે યમક પર્વત, યમક પર્વત કહેવાય છે અથવા હે ગૌતમ! તે યમક પર્વત અને તેનું તે નામ શાશ્વત છે યાવત્ નિત્ય છે. १५१ कहिं णं भंते ! जमगाणं देवाणं जमगाओ णामंरायहाणीओ पण्णत्ताओ? - गोयमा !जमगाणंपव्वयाणंउत्तरेणं तिरियमसंखेज्जेदीवसमुद्देवीइवीइत्ता अण्णम्मि जंबुद्दीवेदीवेबारसजोयणसहस्साइं ओगाहित्ता एत्थणंजमगाण देवाणंजमगाओणाम रायहाणीओ पण्णत्ताओ बारस जोयणसहस्सओजहा विजयस्स जावएमहिड्डिया जमगा લેવા, નામ લેવા . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે યમક દેવોની યમકા નામની રાજધાનીઓ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! તે યમક પર્વતોની ઉત્તરમાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રો પાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન દૂર યમક દેવોની યમકા નામની રાજધાનીઓ છે. જે બાર હજાર યોજન લાંબી-પહોળી છે, વગેરે સર્વ વર્ણન વિજયા રાજધાની પ્રમાણે જાણવું જોઈએ યાવતુ યમક નામના બે મહદ્ધિક દેવ તેના અધિપતિ છે. યમક દેવ આ પ્રકારની ઋદ્ધિથી સંપન્ન છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના એક સરખા બે પર્વતોનું કથન છે. યુગલની જેમ તે બંને એકદમ સદેશ હોવાના કારણે યુગલરૂપ તે બંને પર્વતો યમક નામવાળા છે. યમક પર્વતનું પ્રમાણાદિ - સ્થાન |ઊંચાઈ | ઊંડાઈ | લંબાઈ–પહોળાઈ પરિધિ લાંબા | ઊંચા નીલવાન ૧,૦૦૦ મૂળ ૧,૦૦૦ થો | મૂળમાં સાધિક | ગોપુચ્છ ૩૧ |. પર્વતથી | યોજના | યોજન મધ્ય ૭૫૦ ચો. ૩,૧૨ યોજન, યોજન યોજન દક્ષિણમાં ઉપર ૫૦૦ યો મધ્યમાં સાધિક ૮૩૪ૐ ૨,૩૭ર યોજન, યોજન દૂર ઉપર સાધિક સીતા નદીના ૧,૫૮૧ યોજન, પૂર્વ પશ્ચિમી કિનારે પાંચ દ્રહ અને સો કાંચનક પર્વતઃ|१५२ कहिं णं भंते ! उत्तरकुराए कुराए णीलवंत दहे णामं दहे पण्णत्ते? આકાર પ્રાસાદ. | ૨૫૦. Page #512 -------------------------------------------------------------------------- ________________ | ४३८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा ! जमगपव्वयाणं दाहिणेणं अट्ठचोत्तीसे जोयणसए चत्तारि सत्तभागा जोयणस्स अबाहाए सीताए महाणईए बहुमज्झदेसभाए, एत्थ णं उत्तरकुराए कुराए णीलवंतद्दहे णामं दहे पण्णत्ते; उत्तरदक्षिणायए पाईणपडीणविच्छिण्णे एगंजोयण सहस्सं आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं दस जोयणाई उव्वेहेणं अच्छे सण्हे रययामयकूले जावपडिरूवे। उभओ पासिंदोहिं य पउमवरवेइयाहिं वणसडेहि सव्वओ समंता संपरिक्खित्ते, दोण्हवि वण्णओ। __णीलवंतदहस्सणं दहस्स तत्थ-तत्थ जावबहवे तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ भाणियव्वो जावतोरण त्ति । भावार्थ:-प्रश्न- भगवन ! 6त्त२१२ नामना क्षेत्रमा नीसवंत द्रनामनोदश्यां छ? ઉત્તર- હે ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણમાં ૮૩૪ ૐ યોજન દૂર સીતા મહાનદીની બરાબર મધ્યમાં ઉત્તરકુરુક્ષેત્રનો નીલવાન નામનો દ્રહ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તેની લંબાઈ એક હજાર યોજન અને પહોળાઈ પાંચસો યોજન છે. તે દશ યોજન ઊંડો, સ્વચ્છ અને સ્નિગ્ધ છે, તેના રજતમય કિનારા છે. તે સમાનકિનારાવાળો વાવતુ પ્રતિરૂપ છે. તે બંને બાજુઓથી પધવરવેદિકાઓ અને વનખંડોથી ઘેરાયેલો છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. નીલવંતદ્રહમાં ઘણી ત્રિ સોપાન શ્રેણીઓ (५थियामओ) छ. तेनुं तो२९। सुधीनुवान पूर्ववत् . १५३ तस्सणंणीलवंतदहस्सणंदहस्स बहुमज्झदेसभाए एत्थणंएगेमहं पउमे पण्णत्ते, जोयणं आयामविक्खंभेणं, तंतिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धजोयणं बाहल्लेणं, दस जोयणाइंउव्वेहेणं, दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइंदसजोयणाइंसव्वग्गेणं पण्णत्ते। तस्स णं पउमस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वइरामया मूले, रिद्वामए कंदे, वेरुलियामए णाले, वेरुलियमया बाहिरपत्ता,जंबूणयमया अभितरपत्ता, तवणिज्जमया केसरा,कणगामई कण्णिया,णाणामणिमया पुक्खरस्थिभुगा। साणंकण्णिया अद्धजोयणं आयामविक्खंभेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं, कोसंबाहल्लेणं,सव्वप्पणा कणगमई अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- નીલવંત દ્રહના મધ્યભાગમાં એક મોટું કમળ છે. તે કમળ એક યોજન લાંબુ અને એક યોજન પહોળું છે. તેની પરિધિ તેનાથી ત્રણ ગુણીથી કંઈક અધિક છે. તેની જાડાઈ અર્ધા યોજન છે. તે દશ યોજના પાણીની અંદર છે અને બે ગાઉ પાણીની ઉપર છે. બંને મળીને તેની ઊંચાઈ સાડા દશ યોજનની છે. તે કમળનું સ્વરૂપ વર્ણન આ પ્રમાણે છે તેનું મૂળ વજમય છે, કંદરિષ્ટ રત્નમય, નાલ વૈદૂર્યરત્નમય, બહારના પાંદડા વૈડૂર્યમય, આત્યંતર પાંદડા જંબૂનદ (સોના)મય છે. તેની કેસરા તપનીય સુવર્ણમય છે, તેના ડોડાનો ભાગ(બીજ ભાગ) વિવિધ પ્રકારના રત્નમય અને તેની કર્ણિકા સુવર્ણમય છે. તે કર્ણિકા અર્ધા યોજન લાંબી-પહોળી છે, તેનાથી ત્રણ ગુણી કંઈક અધિક પરિધિ છે. એક ગાઉની જાડાઈ છે. તે સંપૂર્ણપણે સુવર્ણમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४३८ । १५४ तीसेणं कण्णियाए उवरि बहुसमरमणिज्जे भूमिभाए पण्णत्ते जावमणीणं वण्णो गधो फासो । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगे महं भवणे पण्णत्ते-कोसं आयामेणं, अद्धकोस विक्खंभेणं, देसूर्ण कोसंउटुंउच्चत्तेणं, अणेगखंभसयसण्णिविटुंजाववण्णओ। तस्सणं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता- पुरत्थिमेणं, दाहिणेणं, उत्तरेणं । तेणं दारा पंचधणुसयाइंउड्डंउच्चत्तेणं, अड्डाइज्जाइंधणुसयाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया वरकणगथूभियागा दारवण्णओ जाववणमालाओ। ભાવાર્થ - તે કર્ણિકાની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તે મણિઓના વર્ણ, ગંધ, સ્પર્શ સુધીનું વર્ણન અહીં કહેવું જોઈએ. તે અત્યંત સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાબું, અર્ધા ગાઉ પહોળું અને કંઈક ન્યૂન એક ગાઉ ઊંચું છે. તે અનેક સેંકડો સ્તંભો પર પ્રતિષ્ઠિત છે ઇત્યાદિ વર્ણન કરવું જોઈએ. તે ભવનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, આ ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર પાંચસો ધનુષ ઊંચા અઢીસો ધનુષ પહોળા છે અને તેટલા જ પ્રમાણવાળો તેનો પ્રવેશ માર્ગ છે. તે શ્વેત દ્વાર ઉપર ઉત્તમ સુવર્ણમય નાના-નાના શિખર–કાંગરા છે યાવત્ તે પુષ્પમાળાઓથી સુશોભિત છે. १५५ तस्स णं भवणस्स अंतो बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामएआलिगपुक्खरेह वा जावमणीणं वण्णओ ! तस्सणं बहुसमरणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसमाए एत्थंणंमणिपेढिया पण्णत्ता-पंचधणुसयाईआयामविक्खंभेणं,अड्डाइज्जाई धणुसयाइंबाहल्लेणं, सव्वमणिमई, अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाए उवरि एत्थ णं एगेमहं देवसयणिज्जे पण्णत्ते, देवसणिज्जस्सवण्णओ। ભાવાર્થ – તે ભવનની અંદરનો ભૂમિ ભાગ મૃદંગ પર મઢેલા ચર્મની જેમ સમતલ છે, વગેરે વર્ણન કરવું જોઈએ. તે વર્ણન મણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શ પર્યતનું અહીં કહેવું જોઈએ. તે બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં પાંચસો ધનુષની લાંબી-પહોળી અને અઢીસો યોજનાની જાડી એવી એક મણિપીઠિકા છે, તે સંપૂર્ણરૂપે મણિમય છે. તે મણિપીઠિકા ઉપર એક વિશાળ શય્યા છે. તેનું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. १५६ सेणं पउमे अण्णेणं अट्ठसएणं तदद्धच्चत्तप्पमाणमेत्ताणं पउमाणं सव्वओ समंता सपरिक्खित्ते । तेणं पउमा अद्धजोयणं आयामविक्खंभेणं तंतिगुणंसविसेसंपरिक्खेवेणं कोसंबाहल्लेण, दस जोयणाइंउव्वेहेण,कोसंऊसिया जलंताओ,साइरेगाइंदस जोयणाई सव्वग्गेणं पण्णत्ताई। तेसिंणं पउमाणं अयमेयारूवेवण्णावासे पण्णत्ते, तंजहा- वइरामया मूला जाव णाणामणिमया पुक्खरस्थिभुगा । ताओणंकण्णियाओकोसंआयामविक्खंभेणं,तंतिगुणं सविसेसंपरिक्खेवेणं, अद्धकोसंबाहल्लेणं,सवकणगामईओ अच्छाओ जावपडिरूवाओ। तासिंकण्णियाणं उप्पिं बहुसमरभणिज्जा भूमिभागा जावमणीणं वण्णो, गंधो, फासो। Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ:- તે કમળ તેનાથી અર્ધા પ્રમાણવાળા અન્ય બીજા ૧૦૮ કમળોથી ઘેરાયેલું છે. તે કમળો અ યોજન લાંબા-પહોળા, સાધિક ત્રણ ગુણી અધિક પરિધિવાળા અને એક ગાઉ જાડા છે. તે કમળો દશ યોજન પાણીમાં ઊંડા અને એક ગાઉ પાણીની ઉપર ઊંચા ઉઠેલા છે. તેની કુલ ઊંચાઈ એક ગાઉ અધિક દશ યોજનની છે. તે કમળોનું સ્વરૂપ વર્ણન આ પ્રમાણે છે- તેના મુળ વજરત્નના છે યાવતુ તેના ડોડાઓનો ભાગ (બીજ ભાગ) વિવિધ મણિ રત્નમય છે. કમળોની કર્ણિકાઓ એક કોસ લાંબી પહોળી અને તેનાથી ત્રણ ગુણ અધિક તેની પરિધિ તથા જાડાઈ અર્ધા કોસની છે. તે સંપૂર્ણતઃ કનકમયી, સ્વચ્છ ભાવતું પ્રતિરૂપ છે. તે કર્ણિકાઓની ઉપર અત્યંત રમણીય ભૂમિભાગ છે યાવતુમણિઓના વર્ણ, ગંધ, સ્પર્શની વક્તવ્યતા કહેવી જોઈએ. १५७ तस्स णं पउमस्स अवरूत्तरेणं उत्तरेणं उत्तरपुरस्थिमेणं णीलवंतद्दहस्स कुमारस्स चउण्ह सामाणियसाहस्सीणं चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ, एवं सव्वो परिवारो पउमाणं भाणियव्वो। सेणं पउमे अण्णेहिं तिहिं पउमवरपरिक्खेवेहिं सव्वओ समंता संपरिक्खित्ते,तं जहा- अब्भितरेणं मज्झिमेणं बाहिरएणं । अब्भितरए णं पउमपरिक्खेवे बत्तीसे पउमसयसाहस्सीओपण्णत्ताओ,मज्झिमएणंपउमपरिक्खेवेचत्तालीसंपउमसयसाहस्सीओ पण्णत्ताओ, बाहिरए णं पउमपरिक्खेवे अडयालीसंपउमसयसाहस्सीओपण्णत्ताओ, एवामेव सपुव्वावरेणं एगा पउमकोडी वीसंच पउमसयसहस्सा भवंतीति मक्खाया। ભાવાર્થ:- તે કમળોની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં નીલવંત દ્રહકુમારના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ છે. આ રીતે સર્વ પરિવારના પધોનું કથન કરવું જોઈએ. તે કમળો અન્ય આવ્યંતર, મધ્યમ અને બાહ્ય. ત્રણ પદ્ય વલયથી ચારે બાજુથી ઘેરાયેલા છે. આત્યંતર પા વલયમાં બત્રીસ લાખ પધો, મધ્યમ પા વલયમાં ચાળીસ લાખ પડ્યો અને બાહ્ય પદ્મ વલયમાં અડતાળીસ લાખ પધો છે. આ રીતે સર્વ મળીને ત્રણે કમળવલયોના કુલ મળીને ૧,૨૦,00,000 (એક કરોડ, વીસ લાખ) પઢો થાય છે. १५८ सेकेणटेणं भंते । एवं वुच्चइ- णीलवंतहहे णीलवंतबहे ? गोयमा !णीलवंतदहे ण दहे तत्थ-तत्थ देसे तहि-तहिं बहुइं उप्पलाइं जावसयसहस्सपत्ताइंणीलवतप्पभाई; णीलवंतदहकुमारे यसोचेव गमो जावणीलवंतदहे, णीलवंतद्दहे। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નીલવંત દ્રહને નીલવંત દ્રહ કહેવાનું કારણ શું છે? ઉત્તર- હે ગૌતમ! નીલવંત દ્રહમાં અનેક સ્થાને નીલાવર્ણના ઉત્પલ, કમળ થાવત્ શતપત્ર, સહસ પત્રવાળા કમળો ખીલેલા છે. તે નીલી પ્રભાવાળા છે તથા ત્યાં નીલવંત દ્રહકુમાર નામના મહદ્ધિક દેવ રહે છે, તેથી તે દ્રહને નીલવાન દ્રહ કહે છે. १५९ णीलवंतद्दहस्स णं पुरथिम पच्चत्थिमेणं दस जोयणाई अबाहाए एत्थणंदसदस कचणगपव्वया पण्णत्ता । तेणंकंचणगपव्वया एगमेगंजोयणसयंउड्डुउच्चत्तेणंपणवीस Page #515 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४४१ । पणवीसंजोयणाई उव्वेहेणं, मूले एगमेगंजोयणसयं विक्खंभेणं मज्झे पण्णत्तरि जोयणाई विक्खंभेणं उवरिं पण्णासंजोयणाई विक्खंभेणं, मूले तिण्णि सोलसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं,मझेदोण्णि सत्ततीसेजोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं, उवरि एगं अट्ठावणं जोयणसयं किंचि विसेसाहिए परिक्खेवेणं; मूले विच्छिण्णा,मज्झे सखित्ता,उर्पितणुयागोपुच्छसंठाणसठियासबकंचणमया,अच्छा जावपडिरूवा । पत्तेयंपत्तेय पउमवरवेड्यापरिक्खित्ता,पत्तेयंपत्तेयंवणसंडपरिक्खित्ता। ભાવાર્થ :- નીલવંત દ્રહની પૂર્વ અને પશ્ચિમ દિશામાં દશ-દશ યોજન છોડીને દશ-દશ(કુલ વીસ) કાંચન પર્વતો છે. તે કાંચનક પર્વત સો-સો યોજન ઊંચા, પચીસ-પચીસ યોજન ભૂમિમાં ઊંડા છે, મૂળમાં એક-એક સો યોજન પહોળા, મધ્યમાં પંચોતેર યોજન પહોળા અને ઉપર પચાસ-પચાસ યોજન પહોળા છે. તેની પરિધિ મૂળમાં સાધિક ત્રણસો સોળ યોજન, મધ્યમાં સાધિક બસો સાડત્રીસ યોજનાની અને ઉપર સાધિક એકસો અઠ્ઠાવન યોજનની છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળા છે. તેનો આકાર ગોપુચ્છની સમાન છે. તે સર્વાત્મના કંચનમય સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પર્વત પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. १६० तेसिंणकंचणगपव्वयाणंउप्पिं बहुसमरमणिज्जा भूमिभागापण्णत्ता जावआसयंति जावविहरति । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झभाए पत्तेयं पत्तेयं पासायावडेंसए पण्णत्ते-सड्डबावटुिंजोयणाइंउड्डउच्चत्तेणं, इक्कतीसंजोयणाइंकोसंच आयाम-विक्खंभेणं, मणिपेढियादोजोयणिया,सीहासणंसपरिवारं। ભાવાર્થ-તે કાંચનક પર્વતોની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે યાવતુ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે યાવતું રહે છે, વગેરે તે પ્રત્યેક ભૂમિભાગોમાં પોત-પોતાના શ્રેષ્ઠ પ્રાસાદો છે. તે પ્રાસાદ સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન લાંબા-પહોળા છે. તેમાં બે યોજનની મણિપીઠિકાઓ અને સિંહાસન છે. તે સિંહાસન સપરિવાર છે અર્થાતુ સામાનિક દેવો, અગ્રમહિષીઓ વગેરે પરિવારના ભદ્રાસનોથી યુક્ત છે. १६१ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-कंचणगपव्वया कंचणगपव्वया? . गोयमा !कंचणगेसुणं पव्वएसुंतत्थ तत्थ देसे तहिं-तहिं वावीसु उप्पलाइं जाव कंचणगवण्णाभाई, कंचणगा य एत्थ देवा महिड्डिया जाव विहरति । से तेणढेणं । कंचणगाणं देवाणं कंचणियाओ रायहाणीओ उत्तरेणं अण्णम्मि जंबुद्दीवे तहेव सव्वं भाणियव्वं। भावार्थ:-प्रश्न- भगवन् ! यन पर्वतने यन पर्वतवानुशं२॥छ? ઉત્તર- હે ગૌતમ!તે કાંચનક પર્વતોની વાવડીઓમાં ઘણા ઉત્પલ, કમળ થાવત્ શતપત્ર સહસપત્ર કમળો છે. જે સુવર્ણની કાંતિ યાવત સુવર્ણવર્ણી આભાવાળા છે. ત્યાં કાંચનક નામના મહર્બિક દેવ યથાવત રહે છે તેથી તે પર્વતને કાંચનક પર્વત કહે છે. તે કાંચનક દેવોની કાંચનિકા રાજધાનીઓ તે કાંચનક પર્વતોની ઉત્તર દિશામાં અસંખ્યાત દ્વીપસમુદ્રો પસાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે વગેરે વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું જોઈએ. Page #516 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १६२ कहिणं भंते ! उत्तरकुराए कुराए उत्तरकुरुदहे णामं दहे पण्णत्ते? ___ गोयमा ! णीलवंतद्दहस्स दाहिणेणं अट्ठचोत्तीसे जोयणसए, एवं सो चेव गमो णेयव्वो जो णीलवंतद्दहस्स । सव्वेसिं सरिसगो। दहसरिसणामा य देवा । सव्वेसि पुरथिमपच्चत्थिमेणकंचणगपव्वया दस दस एकप्पमाणा । उत्तरेणरायहाणीओ अण्णम्मि जंबुद्दीवे । एवं चंदद्दहे, एरावणदहे, मालवंतद्दहे एक्केक्को णेयव्वो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર કુરુક્ષેત્રનો ઉત્તરકુરુદ્રહ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! નીલવંત દ્રહની દક્ષિણમાં ૮૩૪ૐ યોજન દૂર ઉત્તર કુદ્રહ છે વગેરે સર્વ વર્ણન નીલવંત દ્રહની જેમ જાણવું જોઈએ. પ્રત્યેક દ્રહોમાં તે-તે નામના દેવ છે અને દ્રહોની પૂર્વમાં તથા પશ્ચિમમાં દશ-દશ કાંચનક પર્વત છે. તેનું પ્રમાણ નીલવંત દ્રહના કાંચનક પર્વતોની સમાન છે. તેની રાજધાનીઓ ઉત્તર તરફ અસંખ્ય દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં છે વગેરે વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું જોઈએ. આ રીતે ચંદ્ર દ્રહ, ઐરાવત દ્રહ અને માલ્યવંત દ્રહના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના પાંચ દ્રહોનું વર્ણન છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન નામના પાંચ દ્રહ છે. તે તે દ્રહમાં તે નામવાળા દેવોના કમળો છે. નીલવંત દ્રહ કુમાર દેવનું મૂળ પદા:- નીલવંત દ્રહની બરાબર મધ્યમાં નીલવંત દ્રહ કુમાર દેવનું મુખ્ય પદ્મ છે. પદ્મ પરિવારમાં તે સૌથી મોટું છે. તે રત્નો, મણિઓ આદિ પૃથ્વીકાયમય છે. તેની પાંદડીઓ તપનીય-તપાવેલા સુવર્ણ જેવી લાલ છે. તેની ચારે બાજુ કુલ ૧૮ યોજન ઊંચી જગતી(કિલ્લો) છે. નીલવંત દ્રહકુમારનું મુખ્ય પા નીલવંત દ્રહકુમાર દેવના પદોની ગોઠવણી તંતુ (લાલ મુવર્ણમય ઉત્તર અને - A $ 0 0 KIRપુ000001 0 Bદ 0 0 0 0 0 KAજિ0000 ORLS 000 -૯૬ર્મ મળે 76% ૩૨૫ 400 00 g 6000 $0000 2 - CA(80006 છે. H - બાય ૫૩ કાય કે, ૧૪ C ૨ ટ ૧ ફર્ણિા / ડેડ'. . 900000 [000 30h. on_0_. Q900 00000RO 00000ha 99090 [ C ' A | મય વેડુIYE THE TAN ). વેક ટરિટી) '100g cer G00000 ૨૬ ) QNB0% Hઉ00 29 0 0 0 0 0 10000 છે, i [, Econ દક્ષિણ 1 Page #517 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩: જબરીપાધિકાર | ૪૪૩. ઉત્તરકુરુક્ષેત્રના પાંચ દ્રહ અને કાંચનક પર્વતો: વિગત | નીલવંત દ્રહ | ઉત્તરકુરુદ્રહ | ચંદ્રદ્રહ | ઐરાવત દ્રહ | માલ્યવંત દ્રહ નામહેત દ્રહમાં | પ્રહમાં ઉત્તરકુરુ | પ્રહમાં ચંદ્રના | દ્રહમાં ઐરાવત | માલ્યવંત પર્વત નીલા વર્ણવાળા | આકારવાળા | આકારવાળા | ક્ષેત્રના આકારના આકારવાળા કમળો હોવાથી કમળો હોવાથી| કમળો હોવાથી કમળો હોવાથી અધિષ્ઠાયક નીલવંત નામના | ઉત્તરક નામના | ચંદ્ર નામના | ઐરાવત નામના| માલ્યવંત નાગકુમાર દેવ | વ્યંતર દેવ | વ્યંતર દેવ | વ્યતંર દેવ નામના વ્યંતર દેવ નીલવાન પર્વતથી | ૮૩૪ કૈં યો | ૨,૯યો | ૪,૫૦૩ ૪ | ૬,૩૩૮ કે | ૮,૧૭૨યો અંતર 1 લાઇ' ' ___________લા પૂર્વ-પશ્ચિમી યમપર્વતથી ૮૩૪ૐ યોજન (નીલવંત દ્રહ અપેક્ષાએ અંતર) – – – – – – – – – – – – – દ્રહ–હ | પ્રત્યેક દ્રહ વચ્ચે ૮૩૪ કૈંયો નું અંતર છે. વચ્ચે અંતર લંબાઈ | પ્રત્યેક દ્રહ ઉત્તર-દક્ષિણ ૧,000 યોલાંબા છે. પહોળાઈ | પ્રત્યેક દ્રહ પૂર્વ પશ્ચિમ ૫૦૦ યો. પહોળા છે. કમળવલય | પ્રત્યેક દ્રહમાં છ-છ કમળ વલયો છે. નદી પ્રવેશ | પ્રત્યેક દ્રહમાં સીતા નદીનો ઉત્તર દ્વારથી પ્રવેશ અને દક્ષિણ દ્વારથી નિર્ગમન થાય છે. નિર્ગમન વનખંડ–વેદિકા | સીતા નદીની પૂર્વે અને પશ્ચિમે એક-એક વનખંડ અને વેદિકા કુલ ૨-૨ વનખંડ–વેદિકા છે. કાંચનક પર્વત | પ્રત્યેક દ્રહના પૂર્વ કિનારે ૧૦-૧૦, પશ્ચિમ કિનારે ૧૦-૧૦ = પ્રત્યેક દ્રહના ૨૦-૨૦ પર્વતો સંખ્યા | ૨૦૪૫ = ૧00 કાંચનક પર્વતો છે. કાંચનક પર્વતોનું પ્રત્યેક પર્વત દ્રહથી ૧૦-૧૦ યોજન દૂર છે. દ્રહથી અંતર કચનક પર્વતોની પ્રત્યેક પર્વત મૂળમાં ૧00 યો મધ્યમાં ૭૫ યો ઉપર ૫૦ યોજન છે. લંબાઈ ૫હોળાઈ | પ્રત્યેક પર્વત મૂળમાં સાધિક ૩૧૬ મધ્યમાં ૨૩૭ ઉપર સાધિક ૧૫૮ યોગ છે. પરિધિ 100 યોજના કાચનક પર્વત પર્વત ઉપરની વાવડીમાં કાંચન જેવી કાંતિવાળા કમળો હોવાથી નામહેત કાંચનક પર્વત | કાંચન નામના દેવ છે. અધિષ્ઠાતા Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર થો | હો | થ | | | | નીલવાનકુમાર નીલવંત દ્રહના પલોની સંખ્યા, સ્થાનાદિઃપાસ્થાન પs | લંબાઈ ૫હોળાઈ જાડાઈ પાણીમાં પાણી | કુલ | વિશેષતા સંખ્યા [Gડાઈ | ઉપર ઊિંચાઈ ઉથાઈ કેન્દ્રનું પવી નીલવંત દ્રહની 3 |૧૦| નીલવાનકુમાર મધ્યમાં યો | યો | દેવનું ભવન છે. ૧લું વલય|મૂળપાની ચારે બાજુ || ૧૦૮ ૧૦ | આભૂષણો વગેરે યોગ | સામગ્રી છે. રજુ વલય|પ્રથમવલયની ચારે બાજુ | ૩૪,૦૧૧ પરિવારિક દેવોના ભવનો છે. વાયવ્યકોણ, સામાનિક ઈશાનકોણ દેવના ઉત્તરમાં પૂર્વમાં મહત્તરા | ? દેવીના અગ્નિકોણમાં આવ્યંતર | ૮,૦૦૦ પરિષદના દક્ષિણમાં મધ્યમ ૧0,000 પરિષદના નૈઋત્યકોણમાં બાહ્ય ૧૨,૦ પરિષદના પશ્ચિમમાં સેનાપતિના ૭ ૩જુવલય બીજાવલયની ચારે બાજુ ૧૬000 ૧૦| આત્મરક્ષક દેવોના | યો ભવન છે. ૪થું વલયત્રીજા વલયની ચારે બાજુ | ૩ર લાખ આત્યંતર પરિષદના યોગ આભિયોગિકદેવોના ભવન પણું વલય|ચોથા વલયની ચારે બાજુ |૪૦લાખ મધ્યમ પરિષદના યોગ યોગ આભિયોગિક દેવના ભવન કવાય | પાંચમા વલયની ચારે બાજુ | ૪૮ લાખ ૧૦૮| બાહ્ય પરિષદના યો | આભિયોગિક દેવના ભવન છે. ૧૦ છે. વલયોમાં પદોની રચના, ગોઠવણી :- નીલવંત દ્રહમાં નીલવંત દ્રહ કુમાર દેવ અને તેના પરિવારના ૧ ક્રોડ, ૨૦ લાખ, ૫૦ હજાર અને ૨૦ કમળો છે. તે સર્વ પદ્દો શાશ્વતા પૃથ્વીકાયના છે. તે પડ્યો નીલવંત દ્રહના આકાર અને વર્ણવાળા છે. નીલવંત દ્રહની મધ્યમાં નીલવંત દ્રહ કુમાર દેવનું મુખ્ય પદ્મ અને તેની ચારે બાજુ છ વલયમાં છ પ્રકારના શેષ પધો ગોઠવાયેલા છે. ત નાપ્રમાણનિત્તા - છ વલયમાં રહેલા કમળો પૂર્વ-પૂર્વ કરતાં ઊંચાઈ, લંબાઈ-પહોળાઈ અને Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર | ૪૪૫ ] પાણીની ઉપરની ઊંચાઈમાં અર્ધ પ્રમાણવાળા છે. મુખ્ય પા ૧ યોજન લાંબુ-પહોળું અને ફુ યોજન પાણીની ઉપર છે. પ્રથમ વલયના ૧૦૮ કમળો કેન્દ્રના નીલવંત દ્રહ કુમાર દેવના પદ્મ કરતાં અર્ધા માપવાળા છે. તે અર્ધ યોજન લાંબા-પહોળા અને યોજન પ્રમાણ પાણીથી ઉપર છે. બીજા વલયના પધો પ્રથમ વલયના પદ્મ કરતાં અર્ધા છે અને મૂળ પદ્મ કરતાં છે. તેમ અંતિમ વલય પર્યત જાણવું. તે સર્વ વલયના પધો અર્ધા અર્ધા પ્રમાણવાળા હોવાથી જ ૧,000 યોજન લાંબા-પહોળા દ્રહમાં તે સર્વ પદ્મો સમાઈ શકે છે. તે સર્વ પત્રોનું કુલ ક્ષેત્રફળ ૨,૦૦,૦૦૫યોજન થાય છે અને નીલવંત દ્રહનું ક્ષેત્રફળ પાંચ લાખ યોજન છે, તેથી તેમાં સર્વ પદ્દો સહજ રીતે સમાઈ શકે છે. પ્રથમ વલયના ૧૦૮ પદ્મોમાં નીલવંત દ્રહ કુમાર દેવના આભૂષણ વગેરે સામગ્રી હોય છે. આ નીલવંત દ્રહની પૂર્વ–પશ્ચિમ બંને બાજુએ દ્રહથી દસ યોજન દૂર ૧૦-૧૦(કુલ ૨૦) કાંચનક પર્વતો છે. ઉત્તરકુરુક્ષેત્રમાં જંબુવૃક્ષ:१६३ कहिणं भंते । उत्तरकुराए कुराए जंबु-सुदसणाए जंबुपेढे नामं पेढे पण्णत्ते? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं नीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गंधमादणस्सवक्खारपव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए पुरथिमिल्ले कूले एत्थ णं उत्तरकुराए कुराए जंबूपेढे णाम पेढे पण्णत्ते-पंचजोयणसयाई आयामविक्खंभेणं, पण्णरस एक्कासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं। बहुमज्झदेसभागे बारस जोयणाईबाहल्लेणंतयाणंतरचणंमायाएमायाए पएस परिहाणीए परिहायमाणे-परिहायमाणे सव्वेसु चरमंतेसुदो कोसे बाहल्लेणं पण्णत्ते, सव्वजंबूणयामए अच्छे जावपडिरूवे। से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेण सव्वओ समंता संपरिक्खत्ते, वण्णओदोण्हवि। तस्स णं जंबूपेढस्स चउद्दिसिंचत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता,तंचेव जाव तोरणा जावछत्ताइछत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબૂ સુદર્શન વૃક્ષનો જંબૂપીઠ નામનો ચોતરો(ઓટલો, ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતના ઈશાનકોણમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સીતા મહાનદીના પૂર્વી કિનારે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબુપીઠ નામનો પીઠ-ચોતરો છે. તે પાંચસો યોજન લાંબો-પહોળો છે. સાધિક પંદરસો એકયાસી(૧,૫૮૧) યોજન તેની પરિધિ છે. મધ્યભાગમાં તેની ઊંચાઈ(જાડાઈ) બાર યોજન છે, ત્યાર પછી ક્રમશઃ તેની જાડાઈ(ઊંચાઈ) ઘટતાં-ઘટતાં અંતભાગમાં તેની જાડાઈ બે ગાઉની રહે છે. તે સર્વત્ર જંબૂનદ સુવર્ણમય, સ્વચ્છ છે યાવતું મનોહર છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ । ४४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે જંબૂપીઠની ચારેબાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે જંબુપીઠની ચારેય દિશામાં એક-એક સોપાન શ્રેણી (પગથિયાઓની પંક્તિ) છે. તેના તોરણો અને છત્રાતિછત્રો સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १६४ तस्स णं जंबूपेढस्स उप्पि बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरे इ वा जावमणीणं फासो। तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढिया पण्णत्ता-अट्ठजोयणाई आयाम विक्खंभेण, चत्तारि जोयणाईबाहल्लेणं,मणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाइ उवरिं एत्थ णं महं जंबूसुदसणा पण्णत्ता- अट्ठजोयणाइंउड्ढे उच्चत्तेणं अद्धजोयणं उव्वेहेणं, दो जोयणाईखंधे, अट्ठजोयणाई विक्खभेण, छ जोयणाई विडिमा, बहुमज्झदेसभाए अट्ठजोयणाई विक्खंभेणं, साइरेगाइं अट्ठजोयणाईसव्वग्गेणं पण्णत्ता; वइरामयमूला, रययसुपइट्ठियविडिमा एवं चेइयरुक्खवण्णओ जावपडिरूवा। ભાવાર્થ - તે જંબુપીઠની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તે સમાન અને સમતલ છે વગેરે મણીઓના સ્પર્શ સુધી કથન પૂર્વવત્ જાણવું જોઈએ. તે બહુસમ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે આઠ યોજનની લાંબી, પહોળી અને ચાર યોજનની જાડી, મણિમય, સ્વચ્છ ભાવ મનોહર છે. તે મણિપીઠિકાની ઉપર વિશાળ જંબૂ સુદર્શન નામનું વૃક્ષ છે. તે જંબૂવૃક્ષ આઠ યોજન ઊંચું છે, અર્ધા યોજન જમીનમાં ઊંડું છે. તેનું થડ બે યોજન ઊંચું છે, તેની પહોળાઈ આઠ યોજન છે. તેની શાખાઓ છ યોજન સુધી ફેલાયેલી છે. તે મધ્યભાગમાં આઠ યોજન પહોળું છે. તે સમગ્રપણે અર્થાતુ અંદરની ઊંડાઈ અને બહારની ઊંચાઈ મળીને આઠ યોજનથી અધિક અર્થાત્ સાડા આઠ યોજન ઊંચું છે. તેના મૂળ વજરત્વના છે. તેની શાખાઓ રજત (ચાંદી)ની ઊંચી અને બહાર નીકળેલી છે. આ પ્રમાણે ચૈત્યવૃક્ષના વર્ણનની સમાન જંબૂવૃક્ષનું વર્ણન જાણવું જોઈએ. १६५ जंबूएणंसुदसणाए चउद्दिसि चत्तारि साला पण्णत्ता,तंजहा-पुरस्थिमेणंदक्खिणेणं पच्चत्थिमेण उत्तरेण । तत्थ णं जे से पुरथिमिल्ले साले एत्थ णं एगे महं भवणे पण्णत्ते, एगंकोस आयामेणं, अद्धकोसं विक्खंभेणं देसूर्ण कोसं उड्ढं उच्चत्तेणं, अणेगखंभसण्णिविठे वण्णओ जावभवणस्सदारंतंचेव । पमाणं पंचधणुसयाइंउड्ढउच्चत्तेणं, अड्डाइज्जाई धणुसयाई विक्खंभेणं जाववणमालाओ भूमिभागा उल्लोया मणिपेढिया पंचधणुसइया देवसयणिज्जं भाणियव्वं। तत्थणंजे से दाहिणिल्ले साले एत्थ णंएगे महं पासायवर्डसए पण्णत्ते-कोसं च उड्ढउच्चत्तेणं, अद्धकोसंआयामविक्खभेणं, अब्भूगयमूसिय पहसिया अंतो बहुसम Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ( ૪૪૭] रमणिज्जे भूमिभागे, उल्लोया । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए सीहासणं सपरिवार भाणियव्वं ।। . तत्थ णंजे से पच्चत्थिमिल्ले साले, एत्थ णं महं एगे पासायवर्डेसए पण्णत्ते-तं चेव पमाणं सीहासणं सपरिवार भाणियव्वं । तत्थ णंजे से उत्तररिल्ले साले एत्थणं महं एगे पासायवर्डेसए पण्णत्तेतं चेव पमाण सीहासणं सपरिवार । ભાવાર્થ:- જંબુ સુદર્શન વૃક્ષની ચારેય દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાંથી પૂર્વની શાખા ઉપર એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, કિંચિત્ જૂન ૧ ગાઉ ઊંચું છે. અનેક સેંકડો સ્તંભો ઉપર પ્રતિષ્ઠિત છે વગેરે ભવનના દ્વાર સુધીનું વર્ણન કહેવું જોઈએ. તે ભવનના દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા, અઢીસો ધનુષ પહોળા થાવ વનમાળાઓ, ચમકીલા(આકર્ષક) ભૂમિ ભાગો, ઉપરની છત, પાંચસો ધનુષની મણિપીઠિકા અને દેવશય્યા(સ્થાન)નું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. તે જંબૂવૃક્ષની દક્ષિણી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તે એક ગાઉ ઊંચો, અર્ધા ગાઉ લાંબો પહોળો ગગનચુંબી અને તેના કિરણોથી જાણે હસતો હોય તેવો પ્રતીત થાય છે. તેમાં અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તેની ઉપરની છત અનેક ચિત્રોથી ચિત્રિત છે વગેરે વર્ણન જાણવું જોઈએ. તે અત્યંત સમતલ રમણીય ભૂમિભાગની મધ્યમાં સપરિવારસિંહાસન છે. અર્થાત્ મુખ્યસિંહાસનની આજુબાજુ બીજા સામાનિક દેવો આદિના ભદ્રાસનો છે. તે જંબૂ સુદર્શન વૃક્ષની પશ્ચિમી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તેનું પ્રમાણ વગેરે સપરિવાર સિંહાસન સહિતનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે જંબૂવૃક્ષની ઉત્તરી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તેનું પ્રમાણ વગેરે સપરિવાર સિંહાસન સહિતનું વર્ણન પૂર્વવત્ જાણવું. १६६ तत्थणंजेसे उवरिमविडिमे एत्थणंएगे महं सिद्धायतणे पण्णत्ते-कोसंआयामेणं अद्धकोसं विक्खंभेणं, देसूर्णकोसंउड्ढं उच्चत्तेणं, अणेगखभसयसण्णिविटे, वण्णओ। ભાવાર્થ:- તે બૂવૃક્ષની ઉપરની શાખા પર એક વિશાળ સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, દેશોન એક ગાઉ ઊંચું અને અનેક સો સ્તંભો પર પ્રતિષ્ઠિત છે વગેરે વર્ણન કહેવું જોઈએ. १६७ जंबूणंसुदंसणा मूले बारसहिं पउमवरवेइयाहिं सव्वओ समंता संपरिक्खित्ता। ताओणं पउमवरवेइयाओ अद्धजोयणं उड्ढउच्चत्तेणं पंचधणुसयाइविक्खभेण, वण्णओ। ભાવાર્થ - તે બૂસુદર્શન વૃક્ષ મૂળમાં બાર-બાર પવવર વેદિકાઓથી ઘેરાયેલું છે. તે પઘવર વેદિકાઓ અર્ધા યોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી છે. અહીં પધવર વેદિકાનું વર્ણન જાણવું. १६८ जंबू णं सुदंसणा अण्णेणं अट्ठसएणं जंबूणं तदद्धच्चत्तप्पमाणमेत्तेणं सव्वओ समंता संपरिक्खित्ता । ताओ णं जंबूओ चत्तारिजोयणाइ उड्ड उच्चत्तेणं कोसं उव्वेहेणं जोयणं खंधो, कोसं विक्खंभेणं तिण्णि जोयणाई विडिमा, बहुमज्झदेसभाए चत्तारि Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર जोयणाइं आयामविक्खंभेणं, साइरेगाइं चत्तारि जोयणाइं सव्वग्गेणं, वइरामयमूला सो चेव चेइयरुक्खवण्णओ । ४४८ ભાવાર્થ :- તે જંબૂ સુદર્શન વૃક્ષ તેનાથી અર્ધી ઊંચાઈવાળા એક્સો આઠ જંબૂવૃક્ષોથી ઘેરાયેલું છે. તે જંબૂવૃક્ષો ચાર યોજન ઊંચા, એક ગાઉ જમીનમાં ઊંડા છે. તેના થડ એક યોજન ઊંચા અને એક ગાઉ પહોળા છે. તેની શાખાઓ ત્રણ યોજન સુધી ફેલાયેલી છે. તે વૃક્ષો મધ્યભાગમાં ચાર યોજન લાંબાપહોળા છે અને તેની સમગ્ર ઊંચાઈ સાધિક ચાર યોજનની છે, ઇત્યાદિ ચૈત્યવૃક્ષના વર્ણનની સમાન તેનું વર્ણન જાણવું. | १६९ जंबूए णं सुदंसणा अवरुत्तरेणं उत्तरेणं उत्तरपुरत्थिमेणं एत्थ णं अणाढियस्स देवस्स चउण्हंसामाणियसाहस्सीणं चत्तारि जंबूसाहस्सीओ पण्णत्ताओ। जंबूर णं सुदंसणाए, पुरत्थिमेणं एत्थ णं अणाढियस्स देवस्स चउण्ह अग्गमहिसीणं चत्तारि जंबूओ पण्णत्ताओ। एवं परिवारो सव्वो भाणियव्वो जंबूए जाव आयरक्खाणं । ભાવાર્થ :- તે જંબૂ સુદર્શન વૃક્ષના પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં અનાદત દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો છે. જંબૂ સુદર્શન વૃક્ષની પૂર્વમાં અનાદત દેવની ચાર અગ્રમહિષીઓના ચાર જંબૂ વૃક્ષો છે. આ પ્રમાણે સમસ્ત સપરિવાર યાવત્ આત્મરક્ષક દેવોના જંબૂવૃક્ષોનું કથન કરવું જોઈએ. १७० जंबू णं सुदंसणा तिहिं जोयणसइएहिं वणसंडेहि सव्वओ समता संपरिक्खित्ता, तं जहा- पढमेणं, दोच्चेणं तच्चेणं । जंबूर णं सुदंसणाए पुरत्थिमेणं पढमं वणसंड पण्णासं जोयणाई ओगाहित्ता एत्थ णं एगे भवणे पण्णत्ते, पुरत्थिमिल्ले भवणसरिसे भाणियव्वे जावसयणिज्जं । एवं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं । ભાવાર્થ :- જંબૂ સુદર્શનવૃક્ષ સો સો યોજન પ્રમાણવાળા ત્રણ વનખંડોથી પરિવૃત્ત–ઘેરાયેલું છે. જંબૂ સુદર્શનવૃક્ષના પ્રથમના આપ્યંતર વનમાં જંબૂ સુદર્શન વૃક્ષથી પૂર્વ દિશામાં પચાસ યોજન અંદર એક વિશાળ ભવન છે. તેનું વર્ણન પૂર્વ દિશાની શાખા પર આવેલા ભવનની સમાન જાણવું યાવત્ ત્યાં એક દેવશય્યા છે. આ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવન સમજવા જોઈએ. | १७१ जंबू णं सुदंसणा उत्तर-पुरत्थिमेणं पढमं वणसंड पण्णासं जोयणाई ओगाहित्ता चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा - पउमा पउमप्पभा चेव कुमुदा कुमयप्पभा । ताओ णं णंदाओ पुक्खरिणीओ कोसं आयामेणं, अद्धकोसं विक्खभेण पंचधणुसयाई उव्वेहेणं, वण्णओ भाणियव्वो जावतोरणत्ति । तासिं णं णंदापुक्खरिणीणं बहुमज्झदेसभाए एत्थ णं पासायावर्डेस पण्णत्तेकोसप्पमाणे उच्चत्ते, अद्धकोसं च आयाम विक्खंभो जाव सीहासणं सपरिवारं । Page #523 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४४८ । एवंदक्षिण-पुरथिमेण विपण्णासंजोयणाईओगाहित्ता चत्तारिणंदापुक्खरिणीओ पण्णत्ताओ,तं जहा- उप्पलगुम्मा, णलिणा, उप्पला, उप्पलुज्जला, सेसंत चेव । . एवं दक्षिण-पच्चत्थिमेण विपण्णासंजोयणाए, णवरं-भिंगा भिंगाणिमा चेव अंजणा कज्जलप्पभा । सेसंतंचेव।। एवं उत्तरपच्चत्थिमेणं पढम वणसंडे पण्णासंजोयणाइं ओगाहित्ता एत्थ णं चत्तारिणंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ,तं जहा-सिरिकता सिरिमहिया सिरिचंदा चेव तह य सिरिणिलया । सेसंतंचेव। ભાવાર્થ :- જંબુ સુદર્શનવક્ષના ઉત્તર-પૂર્વમાં(ઈશાન કોણમાં) પ્રથમ આત્યંતર વનખંડમાં પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– પદ્મા, પદ્મપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણીઓ એક ગાઉ લાંબી, અર્ધા ગાઉ પહોળી, પાંચસો ધનુષ ઊંડી છે. તે સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે ઇત્યાદિ તોરણ સુધીનું વર્ણન જાણવું જોઈએ. તે નંદા પુષ્કરિણીઓના મધ્ય ભાગમાં પ્રાસાદાવતુંસક છે. તે એક ગાઉ ઊંચો, અર્ધા ગાઉ લાંબો-પહોળો છે ઇત્યાદિ સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. - દક્ષિણ-પૂર્વમાં પણ પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે, યથા– ઉત્પલ ગુલ્મા, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્જવલા, શેષ કથન પૂર્વવત્ જાણવું. દક્ષિણ-પશ્ચિમમાં પણ પચાસ યોજન દૂર ચાર પુષ્કરિણીઓ છે યથા-મૂંગા, ભંગિનિભા, અંજના તેમજ કજ્જલપ્રભા શેષ કથન પૂર્વવત્ જાણવું. પશ્ચિમ-ઉત્તરમાં આભ્યતર વનખંડમાં પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે. યથાશ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા અને શ્રીનિલયા, શેષ કથન પૂર્વવત્ જાણવું. તે પુષ્કરિણી તથા પ્રાસાદાવર્તાસકનું પ્રમાણ પૂર્વવત્ જાણવું. १७२ जंबूएणंसुदसणाएपुरथिमिल्लस्स भवणस्सउत्तरेणंउत्तरपुरस्थिमस्सपासायवास्स दाहिणेणं एत्थण एगेमहंकूडे पण्णत्ते अट्ठजोयणाइंउड्ढं उच्चत्तेणं, मूले बारस जोयणाई आयाम-विक्खंभेणं, मज्झे अट्ट जोयणाई आयाम विक्खंभेणं उवरि चत्तारि जोयणाई आयामविक्खभेणंमूलेसाइरेगाइसत्ततीसंजोयाणाइंपरिक्खेवेणं,मज्झेसाइरेगाइं पणुवीस जोयणाई परिक्खेवेण उवरिसाइरेगाईबारसजोयणाई परिक्खेवेणं । मूले विच्छिण्णे मज्झे संखित्तेउप्पितणुए गोपुच्छसंठाणसंठिए सव्वजंबूणयामए अच्छे जावपडिरूवे। सेणंएगाए पउमवरवेइयाएएगेणंवणसंडेणंसव्वओसमंता संपरिक्खित्ते; दोण्हविवण्णओ।। __तस्सणंकूडस्स उवरिंबहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जाव आसयंति। तस्सणं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एग सिद्धायतण कोसप्पमाणं सव्वा सिद्धायतणवत्तव्वया ॥१॥ ભાવાર્થ - (આત્યંતર વનમાં) જંબૂ સુદર્શનવૃક્ષની પૂર્વ દિશાવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તરપૂર્વના Page #524 -------------------------------------------------------------------------- ________________ | ४५० । શ્રી જીવાજીવાભિગમ સત્ર પ્રાસાદાવતસકના દક્ષિણમાં એક વિશાળ કૂટ છે. તે આઠ યોજન ઊંચો છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં સાધિક સાડત્રીસ યોજન, મધ્યમાં સાધિક પચીસ યોજન અને ઉપર સાધિક બાર યોજનની છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો ગોપુચ્છના આકારનો છે. તે સંપૂર્ણતઃ જંબુનદ સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે કૂટ એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. પાવર વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે કૂટની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે, વગેરે પૂર્વવત્ વર્ણન જાણવું જોઈએ થાવત ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આવે છે, વિશ્રામ કરે છે, બેસે છે. તે બહુ સમરમણીય ભૂમિભાગની મધ્યમાં એક સિદ્ધાયતન છે. તે એક ગાઉ પ્રમાણવાળું છે વગેરે સિદ્વાયતનનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. |૧| १७३ जंबूए णं सुदंसणाए पुरत्थिमस्स भवणस्स दाहिणेणं दाहिणपुरथिमिल्लस्स पासायव.सगस्स उत्तरेण एत्थणंएगेमहंकूडेपण्णत्ते,तचेव पमाण, सिद्धायतणंच॥२॥ ____ जंबूए णं सुंदसणाए दाहिणिल्लस्स भवणस्स पुरत्थिमेणं दाहिणपुरथिमिलस्स पासायवर्डसगस्स पच्चत्थिमेणं एत्थणंएगेमहंकडे पण्णत्ते । तंचेव पमाणं सिद्धायत च ॥३॥ जंबूए णं सुंदसणाए दाहिणस्स भवणस्स पच्चत्थिमेणं दाहिणपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं एत्थ णं एगे महं कूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणं च॥४॥ जंबूएणंसुदसणाएपच्चत्थिमिल्लस्स भवणस्सदाहिणेणंदाहिणपच्चत्थिमिल्लस्स पासायव.सगस्स उत्तरेणं एत्थणंएगेमहंकूडेपण्णत्ते;तचेवपमाण, सिद्धायतणंय ॥५॥ ___ जंबूए णंसुदंसणाए पच्चत्थिमभवणस्स उत्तरेणं उत्तरपच्चत्थिमिल्लस्स पासाय वडेंसगस्स दाहिणेणं एत्थणंएगेमहंकूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणंच ॥६॥ जंबूएणंसुदसणाए उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं उत्तरपच्चत्थिमस्सपासाय वडेंसगस्स पुरथिमेणं एत्थणं महंएगेकूडे पण्णत्ते। तेचेव पमाणं, सिद्धायतणंच ॥७॥ जंबूए णं सुदंसणाए उत्तरिल्लस्सभवणस्स पुरत्थिमेणं उत्तरपुरथिमिल्लस्स पासायवर्डेसगस्स पच्चत्थिमेणं एत्थणंएगेमहं कूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणं च ॥८॥ ભાવાર્થ:- તે જંબુસુદર્શનવક્ષના પૂર્વવર્તી ભવનની દક્ષિણ દિશામાં અને દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું થાવ ત્યાં સિદ્ધાયતન છે..રા તે જંબૂસુદર્શનવૃક્ષના દક્ષિણવર્તી ભવનની પૂર્વ દિશામાં અને દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતસકની પશ્ચિમ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું યાવતુ ત્યાં સિદ્ધાયતન છે.iall. તે જંબૂસુદર્શનવૃક્ષના દક્ષિણવર્તી ભવનની પશ્ચિમ દિશામાં અને દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતસકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું થાવ ત્યાં સિદ્ધાયતન છે. જો તે જંબૂસુદર્શનવૃક્ષના પશ્ચિમવર્તી ભવનની દક્ષિણ દિશા અને દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતસકની Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૫૧ ] ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત ત્યાં સિદ્ધાયતન છે. આપા તે જંબુસુદર્શનવૃક્ષના પશ્ચિમવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતસકની દક્ષિણ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત ત્યાં સિદ્ધાયતન છે. Iઘા તે જંબુ સુદર્શનવૃક્ષના ઉત્તર દિશાવર્તી ભવનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતસકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત્ ત્યાં સિદ્ધાયતન છે. તે જંબૂસુદર્શન વૃક્ષના ઉત્તર દિશાવર્તી ભવનની પૂર્વ દિશામાં અને ઉત્તર-પૂર્વી પ્રાસાદાવતસકની પશ્ચિમ દિશામાં એક મહાન કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવતું ત્યાં સિદ્ધાયતન છે.ટા १७४ जंबूणंसुदसणा अण्णेहिं बहूहिं तिलएहिं लउएहिं जावरायरुक्खेहिं हिंगुरुक्खेहि जावसव्वओ समता सपरिक्खित्ता । जबूए ण सुदसणाए उवरि बहवे अट्ठट्ठमगलगा पण्णत्ता तंजहा-सोत्थिय सिरिवच्छ किण्हा चामरज्झया जावछत्ताइछत्ता। ભાવાર્થ :- તે જબસદર્શનવક્ષ અન્ય અનેક તિલકવણો. લકટ વક્ષો વાવત રાયવક્ષો અને હિંગવક્ષોથી ઘેરાયેલ છે. જંબુસુદર્શનવક્ષની ઉપર આઠ-આઠ મંગલો છે. જેમ કે- સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે તથા કૃષ્ણ ચામર, ધ્વજ યાવત્ છત્રાતિછત્ર છે, તે સર્વનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १७५ जंबूए णंसुदंसणाए दुवालसणामधेज्जा पण्णत्ता,तंजहा सुदसणा अमोहा य, सुप्पबुद्धा जसोधरा । विदेह जंबूसोमणसा,णियया णिच्चमडिया ॥१॥ सुभद्दाय विसाला य,सुजाया सुमणा विय। सुदसणाए जंबूए, णामधेज्जा दुवालस ॥२॥ ભાવાર્થ – જંબુ સુદર્શનવૃક્ષના બાર નામ છે– (૧) સુદર્શન (૨) અમોઘ (૩) સુપ્રતિબુદ્ધ, (૪) યશોધર, (૫) વિદેહ જંબુ, (૬) સોમનસ, (૭) નિયત, (૮) નિત્યમંડિત, (૯) સુભદ્ર, (૧૦) વિશાલ, (૧૧) સુજાત, (૧૨) સુમન. १७६ से केणट्ठणं भंते ! एवं वुच्चइ- जंबू सुदंसणा, जंबू सुदंसणा? गोयमा ! जंबूए णं सुदसणाए जंबूदीवाहिवई अणाढिए णामं देवे महिड्डिए जाव पलिओवमट्टिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीण जावसोलस्स आयरक्खदेवसाहस्सीणं, जंबूदीवस्स जंबूए सुदसणाए, अणाढियाए य रायहाणीए जाव विहरइ । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंबुसुंदसणा, जंबु सुंदसणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જંબૂ સુદર્શનવૃક્ષને જંબુસુદર્શનવૃક્ષ કહેવાનું શું કારણ છે. ઉત્તર- હે ગૌતમ! જંબુસુદર્શનવૃક્ષ ઉપર જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના મહદ્ધિક દેવ રહે છે યાવત તેની એક પલ્યોપમની સ્થિતિ છે. તે પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવત ૧૬000 આત્મરક્ષકદેવોનું તથા જંબુદ્વીપના જંબુસુદર્શનવૃક્ષ અને અનાદતા રાજધાનીનું વાવતું આધિપત્યાદિ કરતાં ત્યાં રહે છે. તેથી હે ગૌતમ ! તે વૃક્ષને જંબૂસુદર્શન વૃક્ષ કહે છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ર શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १७७ कहिणं भते ! अणाढियस्स देवस्स अणाढिया णामंरायहाणी पण्णत्ता? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जे, एवं जहा विजयस्स देवस्स जावसमत्ता वत्तव्वया रायहाणीए, एमहिड्डीए। ___ अदुत्तरंच णंगोयमा ! जंबुद्दीवे दीवे उत्तरकुराए कुराए तत्थ तत्थ देसेतहिंतहिं बहवे जंबूरुक्खा जंबूवणा जंबूवणसंडा णिच्चं कुसुमिया जाववडेंसगधरा। सेतेणतुणं गोयमा ! एवं वुच्चइ- जंबुद्दीवे दीवे । अदुत्तरं च णं गोयमा ! जंबुद्दीवस्स सासए णामधेज्जे पण्णत्ते-ण कयावि णासि जावणिच्चे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાદત દેવની અનાદતા નામની રાજધાની ક્યાં છે? - ઉત્તર– હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તરમાં તિરછા અસંખ્ય દીપ-સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં અનાદતા નામની રાજધાની છે. તેનું સંપૂર્ણ વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું યાવતુ અનાદતદેવ આવા ઋદ્ધિસંપન્ન છે. હે ગૌતમ! તે ઉપરાંત જંબૂઢીપ નામના દ્વીપમાં અનેક સ્થાને જંબૂવૃક્ષ, જંબૂવન અને જંબૂવનખંડ છે. તે હંમેશાં પુષ્પિત રહે છે યાવતું શોભાથી ઘણા ઉપશોભિત છે. તેથી હે ગૌતમ ! આ દ્વીપ જંબૂદ્વીપ કહેવાય છે અથવા જંબૂદીપ નામ શાશ્વત છે. આ નામ પહેલા ન હતું તેમ નથી વર્તમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં નહીં હોય, તેમ પણ નથી યાવતુ આ દ્વીપ અને તેનું નામ નિત્ય છે. સૂત્ર ૧૪ન્ના પ્રશ્નનો ઉત્તર અહીં પૂર્ણ થાય છે] વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સર્વ વૃક્ષ શિરોમણિ એવા જંબુસુદર્શન નામના વૃક્ષનું વર્ણન છે. જંબૂ પીઠ, મણિપીઠિકા અને જંબૂવૃક્ષ :- ઉત્તરકુરુક્ષેત્રમાં ઊંધા શરાવલા(કોડીયા)ના આકારનો જંબૂવૃક્ષનો ઓટલો છે. તેના ઉપર જંબૂવૃક્ષના આસન જેવી મણિમય મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ સ્થાપિત છે. આ જંબૂવૃક્ષ પૃથ્વીમય છે, સુવર્ણ રત્ન અને મણિમય છે. જબક્ષ વશ હોવા છતાં વનસ્પતિકાયમય નથી. તેમ છતાં વૃક્ષની સમાન આકારવાળું હોવાથી તે જંબૂવૃક્ષ કહેવાય છે. જંબૂવૃક્ષની પૂર્વાદિ ચાર શાખામાંથી પૂર્વી શાખા ઉપર અનાદત દેવનું ભવન છે અને શેષ ત્રણ શાખાઓ ઉપર પ્રાસાદ છે. અહીં ભવન અને પ્રાસાદમાં તફાવત નથી. સામાન્ય રૂપે જેની લંબાઈ-પહોળાઈ વિષમ હોય તેને ભવન અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને પ્રાસાદ કહેવામાં આવે છે. પરંતુ અહીં પ્રાસાદો પણ ભવનની જેમ વિષમ લંબાઈ-પહોળાઈવાળા હોય છે. જબૂવૃક્ષની ઊંચાઈ:- જંબૂવૃક્ષ જમીનમાં ર ગાઉ ઊંડું + થડ ૨ યોજન ઊંચું + વિડિમા-મુખ્ય શાખા ૬ યોજન ઊંચી છે = આ રીતે જંબૂવૃક્ષ કુલ ૮ યોજન અને ૨ ગાઉ એટલે કે સાડા આઠ ૮ યોજન ઊંચું છે. જબક્ષની પહોળાઈ - જંબૂવૃક્ષના થડમાંથી પૂર્વાદિ ચારે દિશામાં શાખાઓ નીકળે છે. તે શાખાઓ all + all યોજન + થડની પહોળાઈ olી યોજન = ૮ યોજન પહોળાઈ થાય છે. વાનસભા વૃક્ષનો મધ્યભાગ. વૃક્ષની ઊંચાઈના વચ્ચોવચ્ચ સ્થળે વૃક્ષ તે આઠ યોજન વિસ્તારવાળો છે અર્થાત્ વૃક્ષની અધિકતમ પહોળાઈ આઠ યોજનની છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : જંબુદ્રીપાધિકાર જંબૂ પીઠ, મણિપીઠિકા અને જંબૂવૃક્ષ ન શાખા j 311121). →. •યો.→ ૧૦૦ યો ફૅર યો. ઉત્તર રાખ 3ળાય. . પૂર્વ શાખા | યો મણિપીઠિકા જંબૂ પીઠ ૪૫૩ |lle Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જબૂવૃક્ષ વલયો પ્રથમ વલય -મૂળ જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષ પ્રથમ વલયમાં છે. તેમાં અનાદત દેવના આભૂષણો રહે છે. બીજુ વલય :- પ્રથમવલયના જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૩૪,૦૧૧(ચોત્રીસ હજાર અગિયાર) જંબૂવૃક્ષો બીજા વલયમાં છે. યથા-વાયવ્ય, ઉત્તર, ઈશાન આ ત્રણ દિશામાં સામાનિકદેવોના ૪,૦૦૦(ચાર હજાર) જંબૂવૃક્ષો છે. પૂર્વદિશામાં અગ્રમહિષીઓના ૪ જંબૂવૃક્ષો છે. આગ્નેયકોણમાં આત્યંતર પરિષદના દેવોના ૮,૦૦૦(આઠ હજાર) જંબૂવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમ પરિષદના દેવોના ૧૦,૦૦૦(દસ હજાર) જંબૂવૃક્ષો છે. નૈઋત્યકોણમાં બાહ્ય પરિષદના દેવોના ૧૨,૦૦૦(બાર હજાર) જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાપતિના ૭ જેબૂવૃક્ષો છે. ત્રીજું વલય :- બીજા વલયના જંબૂવૃક્ષો કરતાં અર્ધા પ્રમાણવાળા આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦(સોળ હજાર) જંબૂવૃક્ષો છે. સર્વમળીને ૧+૧૦૮+૩૪,૦૧૧+૧૬,000 = ૫૦,૧૨૦ જંબૂવૃક્ષો, મૂળ જંબૂવૃક્ષને ફરતાં ત્રણ વલય રૂપે રહ્યા છે. આ ત્રણે ય વલય નીલવાન દ્રહ કુમાર દેવના પ્રથમના ત્રણ કમળ વલયોની જેમ જાણવા. જંબૂ વનખંડો 'ન્યુતર વન ન્ય વન હય વન Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ જતીપાધિકાર ૪૫૫ જંબૂ વનખંડો - જંબૂવૃક્ષોના ત્રણ વલયની ચારે બાજુ ૧૦૦-૧૦૦ યોજનાના ચક્રવાલ વિખંભવાળા ત્રણ વનખંડ છે. પ્રથમ વનગત ચાર ભવનો :- ૧૦૦ યોજનના આ વનખંડમાં ૫૦ યોજન અંદર પૂર્વાદિ ચારે દિશામાં એક-એક, તેમ ૪ ભવન છે. તેમાં અનાદત દેવની આરામ કરવાની શય્યા છે. પ્રથમ વનડગત ચાર પ્રાસાદ - આ આત્યંતર વનખંડમાં ૫૦ યોજન અંદર ચારે વિદિશામાં ચાર-ચાર તેમ કુલ ૧૬ વાવડીઓ છે અને તે વાવડીઓની મધ્યમાં ૧-૧ પ્રાસાદ છે. તે પ્રાસાદમાં અનાદત દેવના સિંહાસન છે. કુલ મળી ૧૬ વાવડીઓ છે અને ૪ પ્રાસાદ છે. પ્રથમ વનગત ફૂટ સંખ્યા :- ચાર દિશા અને ચાર વિદિશાની વચ્ચેના આંતરામાં અર્થાત્ ભવન અને પ્રાસાદની વચ્ચે સુવર્ણમય એવા એક-એક ફૂટ છે. કુલ મળીને આઠ ફૂટ છે. અન્ય બે વનખંડમાં માત્ર વૃક્ષાદિ છે, દેવ ભવનાદિ નથી. આઠ કટોનાં સ્થાનો:ક્રમ ભવનથી | દિશા | પ્રાસાદથી | દિશા ૧ | પૂર્વી ભવનની ઉત્તરમાં ઉત્તર પૂર્વી પ્રાસાદની | દક્ષિણમાં ૨ | પૂર્વી ભવનની દક્ષિણમાં દક્ષિણ પૂર્વ પ્રાસાદની | ઉત્તરમાં દક્ષિણી ભવનની પૂર્વમાં દક્ષિણ પૂર્વી પ્રાસાદની | પશ્ચિમમાં દક્ષિણી ભવનની પશ્ચિમમાં દક્ષિણ પશ્ચિમી પ્રાસાદની | પૂર્વમાં ૫ | પશ્ચિમી ભવનની દક્ષિણમાં દક્ષિણ પશ્ચિમી પ્રાસાદની | ઉત્તરમાં ૬ | પશ્ચિમ ભવનની ઉત્તરમાં ઉત્તર પશ્ચિમી પ્રાસાદની | દક્ષિણમાં | ૭ | ઉત્તરી ભવનની પશ્ચિમમાં ઉત્તર પશ્ચિમી પ્રાસાદની | પૂર્વમાં | | ઉત્તરી ભવનની પૂર્વમાં ઉત્તર પૂર્વી પ્રાસાદની | પશ્ચિમમાં | A | જ | જંબૂવૃક્ષના ગુણ સંપન બાર નામો છે– (૧) સુદર્શન- અત્યંત સુંદર અને નયન મનોહારી હોવાથી તે સુદર્શન કહેવાય છે. (૨) અમોઘ– તે પોતાના નામને સાર્થક અને સફળ કરે તેવું દર્શનીય હોવાથી અમોઘ કહેવાય છે. (૩) સુપ્રતિબદ્ધ- પ્રબુદ્ધ પુરુષની જેમ મણિ, કનક અને રત્નોથી ઝગઝગાયમાન રહેતું હોવાથી સુપ્રતિબદ્ધ કહેવાય છે. (૪) યશોધર– જંબુદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત કરે છે તેથી તે યશોધર કહેવાય છે. (૫) વિદેહજબ-વિદેહ ક્ષેત્રની અંતર્ગત ઉત્તર કુરુક્ષેત્રમાં સ્થિત છે, તેથી તેવિદેહજંબુ કહેવાય છે. (૬) સોમનસ દર્શકોના મનને પ્રસન્ન કરતું હોવાથી તે સોમનસ છે. (૭) નિયત– સર્વદા અવસ્થિત હોવાથી નિયત કહેવાય છે. (૮) નિત્ય મંડિત– હંમેશાં આભૂષણોથી ભૂષિત રહેવાથી નિત્ય મંડિત કહેવાય છે. (૯) સુભદ્ર- સદા ભદ્ર, કલ્યાણના ભાવયુક્ત છે અને તેના અધિષ્ઠાતા મહદ્ધિક દેવ હોવાથી તે ક્યારેય ઉપદ્રવગ્રસ્ત થતું નથી તેથી તે સુભદ્ર કહેવાય છે. (૧૦) વિશાલ- આઠ યોજન પ્રમાણ વિસ્તૃત હોવાથી વિશાલ કહેવાય છે. (૧૧) સુજાત- દોષરહિત અને વિશુદ્ધ મણિ, કનક, રત્ન આદિથી નિર્મિત હોવાથી સુજાત કહેવાય છે. (૧૨) સુમન- જેના દર્શનથી મન શુભ થાય છે તેથી તે સુમન કહેવાય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જંબૂદ્વીપમાં ચંદ્ર આદિની સંખ્યા :१७८ जंबुद्दीवेणंभंते। दीवेकइ चंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्सिंतिवा? कइ सूरिया तविंसुवा तवंति तविस्संति वा? कइ णक्खत्ता जोयं जोइंसुवा जोयंति वा जोइस्संति वा? कइ महग्गहा चारं चरिसुवा चरंति वा चरिस्संति वा? केवइयाओ तारागणकोडाकोडीओ सोभिंसुवा सोभति वा सोभिस्सति वा? गोयमा ! जंबूद्दीवे णं दीवे दो चंदा पभासिसुवा, पभासेंति वा पभासिस्संति वा। दो सूरिया तविंसुवा तवति वा तविस्संति वा । छप्पण्णं णक्खत्ता जोगंजोइंसुवा जोयति वा जोइस्सति वा । छावत्तरंगहसयं चार चरिंसुवा चरति वा चरिस्सति वा । एगंच सयसहस्सं, तेत्तीसंखलु भवे सहस्साई। णव यसया पण्णासा,तारागणकोडकोडीणं ॥१॥ सोभिंसुवा सोभंति वा सोभिस्संति वा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જંબૂઢીપ નામનાદ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? કેટલા સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે? કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતા હતા, કરે છે, કરશે? કેટલા મહાગ્રહ આકાશમાં મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરે છે અને મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરશે? કેટલા ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે? ઉત્તર– હે ગૌતમ! જંબુદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે, બે સુર્ય તપતા હતા, તપે છે અને તપશે; છપ્પન નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે. એક્સો છોંતેર મહાગ્રહ આકાશમાં મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે. એક લાખ અને તેત્રીસ હજાર નવસો પચાસ (૧,૩૩,૯૫૦) ક્રોડાક્રોડ તારા ગણ આકાશમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી કથન છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવો તિરછાલોકમાં વસે છે. તેના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, તેમ પાંચ ભેદ છે. સમપૃથ્વીથી ૭૦૦ યોજનથી શરૂ કરી ૯00 યોજન સુધીના ૧૧૦ યોજનમાં આ જ્યોતિષી દેવો વસે છે. અઢીદ્વિીપમાં આ પાંચ પ્રકારના દેવોના વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં ફરે છે અને અઢીદ્વીપની બહાર તે સ્થિર છે. વિલાપમસિંg:-ચંદ્રની પ્રભા એટલે પ્રકાશચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાયિક જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીતસ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર હોય છે, તે બંને ચંદ્ર સામસામી દિશાઓને પ્રકાશિત કરે છે. મૂરિયા તેવફસુ – સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્યવિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય સામસામી દિશામાં પ્રકાશ કરે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર | [ ૪૫૭] Mઉત્તા નો પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા નક્ષત્રો જેટલો સમય ચંદ્ર અને સૂર્ય સાથે રહે, સાથે પરિભ્રમણ કરે, તેને યોગ કહે છે. મદદ વારં વરસુ - મહાગ્રહ ચાલ ચાલે છે. ચાલ એટલે મંડળ ક્ષેત્ર પર પરિભ્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધા પોત-પોતાના મંડળ પર પરિભ્રમણ કરે છે, પણ અહીં ગ્રહની ગતિ માટે 'ચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. એક-એક ચંદ્ર પરિવારના ૮૮-૮૮ ગ્રહ છે, તેથી બે ચંદ્રના કુલ ૧૭૬ ગ્રહ છે. તાર ખ:- એક-એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫ કોટાકોટિ તારાગણ હોય છે, તેથી બે ચંદ્રના કુલ મળી ૧,૩૩,૯૫૦ કોટાકોટિ તારાગણ છે. I જંબૂઢીપાધિકાર સંપૂર્ણ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સંક્ષિપ્ત સાર પ્રતિપત્તિ - ૩ લવણ સમુદ્રાધિકાર શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ પ્રકરણમાં લવણ સમુદ્રનું વિસ્તૃત વર્ણન છે. લવણ સમુદ્ર– એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈ અને સાધિક ત્રણ લાખ યોજનની પરિધિવાળા બુઢીપને ફરતો વલયાકારે લવણ સમુદ્ર સ્થિત છે. તેનો ચક્રવાલ વિષ્ણુભ બે લાખ યોજનનો છે તેની વલયાકાર બાહ્ય પરિધિ સાધિક પંદર લાખ યોજનની છે. તેની ચારે તરફ પદ્મવરવેદિકા અને વનખંડ છે. તેમાં ચારે દિશામાં ચાર દ્વાર છે. તેના નામ અને સ્વરૂપ જંબૂદ્રીપના ચાર દ્વારની સમાન છે. લવણ સમુદ્રનું પાણી ખારું, કટુક અને અમનોજ્ઞ છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવો સિવાયના જીવો માટે તે જળ અપેય છે. સંસ્થાન– ઊંચાઈ, ઊંડાઈ, ગોતીર્થભૂમિ આદિની અપેક્ષાએ સૂત્રકારે લવણ સમુદ્રના વિવિધ પ્રકારના સંસ્થાન કહ્યા છે. જેમ કે– ચૂડી, ગોતીર્થ, નાવા, અશ્વસંધ, છીપ સંપુટ અને વલ્લભીગૃહ જેવા તેના આકાર છે. ગોતીર્થ– લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫૦૦૦-૯૫૦૦૦ યોજન સુધીની ભૂમિ ક્રમશઃ નીચે ઉતરતી જાય છે, તેથી લવણ સમુદ્રની ઊંડાઈ પણ ક્રમશઃ વધતી જાય છે. આ ઢાળવાળા ભૂમિ ભાગને ગોતીર્થ કહે છે. બંને બાજુના ગોતીર્થની વચ્ચેનો ૧૦,૦૦૦ યોજનનો ભૂમિ ભાગ સમતલ છે. ત્યાં લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. જલશિખા– મધ્યના ૧૦,૦૦૦ યોજન વિસ્તારમાં રહેલું પાણી તથાપ્રકારના જગત સ્વભાવે હંમેશાં ૧૬,૦૦૦(સોળ હજાર) યોજનની ઊંચાઈએ જ સ્થિત રહે છે. સમભીંતની જેમ રહેલા લવણ સમુદ્રના આ પાણીને જશિખા કે દગમાળા કહે છે. તેના કારણે લવણ સમુદ્રના બે ભાગ થાય છે. દગમાળાથી જંબૂઢીપ તરફના ભાગને આત્યંતર લવણ સમુદ્ર અને ધાતકીખંડ તરફના ભાગને બાહ્ય લવજ્ઞ સમુદ્ર કહે છે. પાતાળ કળશ– મધ્યના ૧૦,૦૦૦ યોજનના સમતલ ભાગમાં ચારે દિશામાં એક લાખ યોજન ઊંડા ચાર મહાપાતાળ કળશો અને તેના ચારે આંતરામાં એક હજાર યોજન ઊંડા ૭, ૮૮૪ લઘુપાતાળ કળશો છે. તે સર્વ પાતાળ કળશોમાં નીચેના ત્રિભાગમાં વાયુ, મધ્યનાત્રિભાગમાં વાયુ તથા પાણી અને ઉપરના ત્રિભાગમાં પાણી છે. ભરતી અને ઓટ— પાતાળ કળશોના નીચેના ત્રિભાગનો વાયુ જ્યારે શ્રુભિત થાય ત્યારે તે ઉપરના પાણીને ઊર્ધ્વમુખી બનાવે છે. તેના પરિણામે ૧૦૦૦યોજનની ઊંચાઈવાળા દગમાળાના પાણીની ઊંચાઈ અર્ધો યોજન વધે છે. તે સમયે સંપૂર્ણ લવણ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય છે; તે જ સમુદ્રની ભરતી કહેવાય છે. જ્યારે પાતાળ કળશોનો વાયુ શાંત થઈ જાય ત્યારે પાણી પણ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે; તે જ સમુદ્રની ઓટ છે. વેલંધર દેવો— લવણ સમુદ્રની દગમાળાની ઉપરનું પાણી યથાસમયે તીવ્ર વેગથી ઊછળતું હોય છે. તે Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર | ૪૫૯ | ઉછળતા પાણીને વેલંધર નાગકુમાર જાતિના દેવો સતત કડછા વડે દબાવે છે. જો તે દેવો આ પ્રમાણે ન કરે તો સમુદ્રનું પાણી જંબુદ્વીપને ડૂબાડી દે, પરંતુ વિશિષ્ટ સ્વભાવે અને દેવના પ્રયત્ન સમુદ્ર કયારેય પોતાની મર્યાદા છોડતો નથી. વેલંધર પર્વતો- લવણસમુદ્રની ચારે દિશામાં ૪૨,000 યોજન દૂર વેલંધર દેવોના ચાર આવાસ પર્વતો છે. તેના નામ ક્રમશઃ ગોરૂપ, ઉદકભાસ, શંખ અને દકસીમ છે. ચારે વિદિશાઓમાં અનુવેલંધર દેવોના ચાર આવાસ પર્વતો છે. તેના નામ ક્રમશઃ કર્કોટક, કર્દમક, કૈલાશ અને અરુણપ્રભ છે. ગૌતમ તાપ- મેરુપર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન દૂર ૧૨,000 યોજન લાંબો-પહોળો ગોળાકારે સ્થિત ગૌતમ દ્વિીપ છે. ત્યાં લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના વ્યંતર દેવ રહે છે. ત્યાં દેવનો પ્રાસાદ, ક્રીડાભવન વગેરે સુરમ્ય સ્થાનો છે. ચંદ્ર અને સૂર્યના તપ- જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેના દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન દૂર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર-સૂર્ય છે. તેમાંથી બે ચંદ્ર અને બે સૂર્યના દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં અને બે ચંદ્ર-બે સૂર્યના દ્વીપ બાહ્ય લવણ સમુદ્રમાંકિનારાથી ૧૨,000 યોજન દૂર છે. ધાતકીખંડના ચંદ્ર-સૂર્યના દ્વીપ કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડની વેદિકાથી ૧૨000 યોજન દૂર અને કાલોદધિ સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપ કાલોદધિ સમુદ્રના બાહ્ય કિનારાથી ૧૨,000 યોજન અંદર છે. આ રીતે દરેક દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે પછીના સમુદ્રોમાં અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે જ સમુદ્રના બાહ્ય કિનારા પર છે. તે તે દેવોની રાજધાની અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી તે તે નામવાળા અન્ય દ્વીપ સમુદ્રમાં છે. જે દ્વીપ-સમુદ્રો પછી તે તે નામવાળા અન્ય દ્વીપકે સમુદ્ર ન હોય તેના ચંદ્ર-સૂર્યની રાજધાની તેજ દ્વીપકે સમુદ્રમાં હોય છે. પ્રત્યેકચંદ્રદ્વીપ પૂર્વદિશામાંઅને સૂર્યદ્વીપ પશ્ચિમદિશામાં સમુદ્રમાં છે. આ રીતે લવણ સમુદ્ર અન્ય અસંખ્ય સમુદ્રો કરતાં અનેક પ્રકારની વિશેષતા ધરાવે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ - ૩ લવણ સમુદ્રાધિકાર EEZEzzzzzzzzz લવણ સમુદ્રઃ| १ जंबुद्दीवणामंदीवंलवणे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ। ___ लवणेणं भंते !समुद्दे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए? गोयमा! समचक्कवालसठिए णो विसमचक्कवालसठिए । ભાવાર્થ - લવણ સમુદ્ર જેબૂદ્વીપ નામના દ્વીપને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તેનો આકાર વલયાકારે ચૂડીની જેમ ગોળ છે. પ્રશ્નહે ભગવન્! લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત નથી. | २ लवणेणं भंते !समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते? गोयमा ! लवणेणंसमुद्दे दो जोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं पण्णरस जोयणसयसहस्साइंएगासीइसहस्साइंसयमेगोणचत्तालीसे किंचिविसेसूणे परिक्खेवेणं । सेणंएक्काए पउमवरवेझ्याए एगेण यवणसंडेण सव्वओसमंतासंपरिक्खित्तेचिट्ठइ, दोण्हविवण्णओ। साणं पउमवरवेइया अद्धजोयणंउड्डउच्चत्तेणं पंचघणुसय विक्खभेणं लवणसमुदसमियापरिक्खेवेण,सेसतहेव । सेणंवणसंडेदेसूणाइदोजोयणाइजावविहरइ । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવનું ! લવણ સમુદ્રનો ચક્રવાલ-વિખંભ(પાણીની પહોળાઈ કે પાણીનો વિસ્તાર) કેટલો છે? અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રનો ચક્રવાલ-વિખંભ બે લાખ યોજનાનો છે. તેની પરિધિ કિચિંતુ ન્યૂન ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એકયાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનની છે. તે લવણ સમુદ્ર એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ચારેબાજુથી ઘેરાયેલો છે. પદ્મવરવેદિકા અને વનખંડ, એ બંનેનું વર્ણન પૂર્વવતુ કહેવું. તે પાવરવેદિકા અર્ધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. તેની પરિધિ લવણ સમુદ્રની પરિધિની સમાન છે. શેષ વર્ણન જંબૂદ્વીપની પદ્મવરવેદિકાની સમાન જાણવું જોઈએ. વનખંડનો વિસ્તાર કંઈક ન્યૂન બે યોજન છે, તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ થાવત્ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ પોતાના પુણ્ય કર્મના ફળ ભોગવતાં વિચરણ કરે છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર | ४६१ | ३ लवणस्सणं भंते !समुद्दस्स कइ दारा पण्णत्ता? गोयमा !चत्तारिदारा पण्णत्ता, तंजहा-विजए, वेजयंते, जयंते, अपराजिए । भावार्थ:- प्रश्न- भगवन् ! सवा समुद्रन।24। द्वार छ? 612- गौतम! समुद्रना यार द्वारछतेसाप्रमाछ-वि४य, वैश्यंत, ४यंत अने अपराटित. | ४ | कहिणं भंते ! लवणसमुद्दस्स विजए णामंदारे पण्णत्ते? गोयमा ! लवणसमुदस्स पुरथिमपेरंते धायइखंडस्स दीवस्स पुरथिमद्धस्स पच्चत्थिमेणं सीओदाए महाणईए उप्पि एत्थ णं लवणस्स समुदस्स विजए णामंदारे पण्णत्ते । अट्ठ- जोयणाई उड्डे उच्चत्तेणं, चत्तारि जोयणाई विक्खंभेणं, एवंतंचेव सव्वं जहा जंबुद्दीवस्स विजए दारे रायहाणी पुरत्थिमेणं अण्णम्मि लवणसमुद्दे । भावार्थ:- प्रश्न-मावन् ! A समुद्रनुं विश्य वायां छ? ઉત્તર– હે ગૌતમ! લવણ સમુદ્રની પૂર્વ દિશાના અંતમાં તથા પૂર્વાર્ધ ધાતકીખંડ દીપની પશ્ચિમ દિશામાં સીસોદા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજય નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે વગેરે સંપૂર્ણ કથન જંબુદ્વીપના વિજય દ્વારની સમાન જાણવું જોઈએ યાવતુ તે વિજય દેવની રાજધાની પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી બીજા લવણ સમુદ્રમાં છે. | ५ कहि णं भंते ! लवणसमुद्दे वेजयंते णामंदारे पण्णते? गोयमा ! लवणसमुद्दे दाहिणपेरंते धायइखंडस्स दाहिणद्धस्स उत्तरेणं, एत्थ णं वेजयंते णामंदारे पण्णत्ते । सेसंतं चेव । एवं जयंते वि, णवरि सीयाए महाणईए उप्पि भाणियव्वं । एवं अपराजिए वि, णवरं दिसिभागो भाणियव्वो। भावार्थ :- प्रश्न- भगवन् ! Aqए समुद्र वैश्यंत नामर्नु द्वार यां छ? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રની દક્ષિણ દિશાના અંતમાં અને દક્ષિણાર્ધ ધાતકી ખંડની ઉત્તરદિશામાં લવણ સમુદ્રનું વૈજયંત નામનું દ્વાર છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. આ જ રીતે જયંતદ્વારના વિષયમાં પણ જાણવું, વિશેષતા એ છે કે તે સીતા મહાનદીની ઉપર છે. અપરાજિત દ્વારના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ, તે લવણ સમુદ્રની ઉત્તરદિશાના અંતમાં અને ઉતરાદ્ધ ધાતકીખંડની દક્ષિણ દિશામાં છે. તેની રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પાર કર્યા પછી બીજા લવણ સમુદ્રમાં છે. |६ लवणस्सणं भंते !समुदस्सदारस्सयदारस्स य एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! तिण्णेवसयसहस्सा,पंचाणउई भवेसहस्साइं। दो जोयणसय असिआ,कोसंदारंतरे लवणे ॥१॥ जाव अबाहाए अंतरे पण्णत्ते। Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્રના આ દ્વારોમાં એક દ્વારથી બીજા દ્વારની વચ્ચે કેટલું અંતર છે ? ઉત્તર– હે ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે ૩,૯૫,૨૮૦(ત્રણ લાખ, પંચાણુ હજાર, બસો એંશી) યોજન અને એક ગાઉનું અંતર છે. ૪ર ७ | लवणस्स णं भंते ! समुद्दस्स पएसा धायइसंडं दीवं पुट्ठा ? हंता गोयमा ! पुट्ठा । एवं जहा जंबूदीवे तहा धायइसंडे वि सो चेव गमो । लवणे णं भंते! समुद्दे जीवा उद्दाइत्ता उद्दाइत्ता धायइसंडे दीवे पच्चायंति ? गोयमा ! एवं जहा जंबूदीवे तहा धायइसंडे वि सो चेव विही । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડ દ્વીપને સ્પર્શે છે ? ઉત્તરહા, ગૌતમ ! સ્પર્શે છે વગેરે સંપૂર્ણ વર્ણન જંબુદ્રીપના અંતિમ પ્રદેશોની સ્પર્શનાના કથનની જેમ જાણવું. અર્થાત્ ધાતકીખંડના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડને સ્પર્શે છે. પ્રશ્ન− હે ભગવન્ ! શું લવણસમુદ્રના જીવો મરીને ધાતકીખંડમાં અને ધાતકીખંડના જીવો મરીને લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હા, ગૌતમ ! જંબુદ્રીપ અને લવણસમુદ્રના કથન પ્રમાણે જ અહીં લવણસમુદ્ર અને ધાતકીખંડનું કથન કરવું અર્થાત્ કેટલાક જીવો ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. ८ से केणट्टेणं भंते ! एवं वुच्चइ - लवणसमुद्दे लवणसमुद्दे ? गोयमा ! लवणे णं समुद्दे उदगे आविले रइले लोणे लिंदे खारए कडुए अप्पेज्जे बहूणं दुपय-चउप्पय-मिय-पसु-पक्खि - सिरीसवाणं, णण्णत्थ तज्जोणियाणं सत्ताणं । सोत्थिए एत्थ लवणाहिवई देवे महिड्डिए पलिओवमट्ठिईए। से णं तत्थ चउण्हं सामाणिय साहस्सीणं जाव लवणसमुद्दस्स सुट्टियाए रायहाणिए अण्णेसिं जाव विहरइ । से एएणट्टेणं गोयमा ! एवं वच्चइ लवणे णं समुद्दे, लवणे णं समुद्दे । अदुत्तरं च णं गोयमा ! लवणसमुद्दे सासए जावणिच्चे । I ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહેવાનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી અસ્વચ્છ, રજવાળું, ખારું, લિંદ્ર– છાણ જેવા સ્વાદવાળું, ક્ષારવાળું, કટુ સ્વાદવાળું, દ્વિપદ, ચતુષ્પદ મૃગ-પશુ-પક્ષી-સરીસર્પ વગેરે જીવોને માટે પીવા યોગ્ય નથી, ફક્ત લવણ સમુદ્રયોનિક જીવોને માટે જ તે પીવા યોગ્ય છે, તેથી તેનું નામ લવણ સમુદ્ર છે અથવા લવણ સમુદ્રના અધિપતિ મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સુસ્થિત નામના દેવ છે, તે પોતાના ચાર હજાર સામાનિક દેવોનું, પોતાના પરિવારનું તથા લવણ સમુદ્રની સુસ્થિતા રાજધાનીનું અને બીજા ઘણા દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહે છે. અથવા હે ગૌતમ ! ‘લવણ સમુદ્ર’ આ નામ શાશ્વત છે યાવત્ નિત્ય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રનું સ્વરૂપ દર્શન છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર [ ૪૩ ] જ ૧૦૦ 'RL ને “ હું ૩ ૨E/ % Fર 3 - કવાલ ઝુંભ છે ૨ લાખ જે. ૧ ૧૬, * - ફૈઝ દ ' ૧૩ ૦ ૦૦૧ રિદ્ધિ કંઈક ન્યૂને લવણ સમુદ્ર સ્થાનઃ-તિરછા લોકના સર્વાત્યંતર લવણસમુદ્ર ચક્રવાલ વિપ્લભ પરિધિ સ્થાને સ્થિત જંબુદ્વીપને ચારે બાજુથી ઘેરીને લવણ સમુદ્ર સ્થિત છે. તે અસંખ્ય સમુદ્રોમાં સર્વથી પ્રથમ અને નાનો સમુદ્ર છે. સંસ્થાન - તે જંબૂઢીપને ફરતો હોવાથી તેનું ને સંસ્થાન ચૂડીના આકારે ગોળ છે. પ્રમાણ :- તેનો ચક્રવાલ વિખંભ(લંબાઈપહોળાઈ) બે લાખ યોજન છે. તેની પરિધિ કંઈક ૬ લાખ યોજન છે FAવાલ વિષ્ફલ્મ જૂન ૧૫,૮૧,૧૩૯(પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજન છે. તેની ચારેબાજુ એક પધવરવેદિકા અને એક વનખંડ છે. તેનું પ્રમાણ જેબૂદ્વીપની પાવર વેદિકા અને વનખંડની સમાન છે. લવણ સમુદ્રના દ્વાર – જંબૂદ્વીપના જગતીના ચાર દ્વારની જેમ લવણ સમુદ્રમાં ચાર દિશામાં ચાર દ્વાર છે. પૂર્વદિશાના અંતભાગમાં વિજય, દક્ષિણ દિશાના અંતભાગમાં વૈજયંત, પશ્ચિમ લવ સમુદ્રના હાર, ધારાસર, વેદકા દિશાના અંતભાગમાં જયંત અને ઉત્તરદિશાના અંતભાગમાં અપરાજિત કાર છે. તે દ્વાર જંબુદ્વીપના દ્વારની સમાન છે. તે તે નામના, પલ્યોપમની સ્થિતિવાળા વ્યંતર દેવો તેના અધિષ્ઠાયક દેવ છે. તે તે દેવની રાજધાની પણ અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું સમગ્ર કથન જંબૂઢીપની વિજય રાજધાનીની સમાન છે. બે કાર વચ્ચેનું અંતર - લવણ સમુદ્રની પરિધિ ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક ન્યૂન છે. તેના ચાર દ્વારા ચાર-ચાર યોજનના છે. ૪૪૪ = ૩૯૫૨૮૦ યોજન એક ગાઉ ૧૬ યોજન અને પ્રત્યેક દ્વારના - અપરાજિત હાર - - ૩ઃપ૮h યોજન ચાર્જ hih ooh લવ સમુદની વેદિક ગુરુપરે જબૂ દ્વીપ પરદહ યોજન -woh 972h2 Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર બે-બે બારશાખ એક-એક ગાઉની છે. ચાર દ્વારની આઠ બાર શાખના આઠ ગાઉ અર્થાતુ બે યોજન થાય. ૧૬+ ૨ = ૧૮ યોજન થાય. તેને પરિધિમાંથી ઘટાડતાં ૧૫,૮૧,૧૩૯ યોજન–૧૮ યોજન = ૧૫,૮૧,૧૨૧ યોજન થાય છે. તેને ચાર વિભાગમાં વિભાજન કરતાં ૩, ૯૫, ૨૮૦(ત્રણ લાખ, પંચાણું હજાર, બસો એસી) યોજન અને એક ગાઉ આવે છે. તે એક ધારથી બીજા કાર વચ્ચેનું અંતર છે. અંતિમપ્રદેશોની સ્પર્શના - લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડના અંતિમ પ્રદેશોને અને ધાતકીખંડના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે. તેમ છતાં તે બંને ક્ષેત્રો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. એક ક્ષેત્રના જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કર્મો અનુસાર અન્ય ક્ષેત્રમાં જન્મ-મરણ કરી શકે છે, તેમાં કોઈ વિરોધ નથી. લવણ સમુદ્ર નામ હેતુઃ- (૧) લવણ સમુદ્રનું પાણી લવણ (મીઠા) જેવું ખારું, સ્વાદ રહિત છે. પાણીના સ્વાદના આધારે તે સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. (૨) લવણ સમુદ્ર શાશ્વત નામ છે. (૩) સુસ્થિત નામના દેવ તેના અધિપતિ છે. આ ત્રણ કારણથી તે સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પ્રમાણાદિઃવિસ્તાર | પરિધિ | અધિષ્ઠાયક વિશેષતા જ્યોતિષ્ઠ નામ હેતુ વિમાનો ચક્રવાલ | ૧૫ લાખ, પલ્યોની સ્થિતિ|ચાર મહા પાતાળ કળશ, ચાર–ચંદ્ર, |૧. પાણી લવણ જેવું વિખંભ | ૮૧ હજાર, |વાળા સુસ્થિત ૭,૮૮૪ લઘુ પાતાળ કળશ. ચાર સૂર્ય, | ખારું છે બે લાખ યો૧૩૯ યોજન| વ્યંતર દેવ ૯િ૫,૦૦૦ યો બંને બાજુ ગોતીર્થ| ૧૧૨ નક્ષત્રો, [૨. શાશ્વત નામ છે કિંચિત્ જૂની જેવો ભાગ ૩પર ગ્રહો ૧૦,000 યો મધ્યમાં સમતલ ૨,૬૭,૯૦૦ |૩. અધિષ્ઠાયક દેવના ભૂમિ ભાગ ક્રોડાકોડી | આધારે ૧૬,000 યોગ ઊંચી જલશિખા તારાઓ ૧000 યોજન ઊંડું જળ ભરતી, ઓટ દિવસમાં બે વાર લવણ સમુદ્ર જંબૂદ્વીપને ફરતો ચૂડી આકારે ગોળ છે અને ચાર દિશામાં ચાર વાર છે. તેનું જળ ખારું, અપેય અને ક્ષભિત છે. લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવો:| ९ लवणे णं भंते ! समुद्दे कइ चंदा पभासिंसुवा पभासेंति वा पभासिस्संति वा? एवं पंचण्ह विपुच्छा? गोयमा !लवणेणं समुद्दे चत्तारि चंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्संतिवा। चत्तारिसूरियातविंसुवातवेतवातविस्सतिवा। बारसुत्तरंणक्खत्तसयं जोगंजोएसुवा जोयति वा जोएस्संति वा । तिण्णि वावण्णा महग्गहसया चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा, दुण्णि सयसहस्सा सत्तढेि च सहस्सा णव य सया तारागणकोडाकोडीणं सोभं सोभिंसुवा, सोभति वा सोभिस्सति वा। Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવ સમુદ્રાધિકાર ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે ? આ રીતે પાંચે જ્યોતિષી દેવોના વિષયમાં પ્રશ્ન પૂછવા જોઈએ ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; ચાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે; ૧૧૨ નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતાં હતા, યોગ કરે છે અને યોગ કરશે; ઉપર મહાગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે; ૨,૭,૯૦૦(બે લાખ સડસઠ હજાર નવસો) ક્રોડાકોડી તારાઓ શોભતા હતા, શોભે છે, શોભશે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં લવાસમુદ્રમાં જ્યોતિષી દેવોનું કથન છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય અને તેના પરિવાર રૂપે ૧૧૨ નક્ષત્રો, ૩૫૨(ત્રણસો બાવન) ગ્રહ અને ૨,૬૭,૯૦૦ (બે લાખ સડસઠ હજાર નવસો) કોડાકોડી તારાઓ છે. જે રીતે જંબુઢીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર સામસામી દિશામાં રહીને તે તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે જ રીતે લવણ સમુદ્રના ચાર સૂર્યમાંથી બે-બે સૂર્ય અને બે-બે ચંદ્ર સામસામી દિશામાં છે. લવણ સમુદ્રના સૂર્ય-ચંદ્ર જંબૂદીપના સૂર્ય અને ચંદ્રની સમશ્રેણીમાં છે. લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યન પરિભ્રમણ પણ જંબૂદીપના ચંદ્ર-સૂર્યની સમાન છે. બે સૂર્ય ઉત્તરદિશાને પ્રકાશિત કરે ત્યારે બીજા બે સૂર્ય દક્ષિણ દિશાને પ્રકાશિત કરે છે અને ત્યારે ઉત્તર-દક્ષિણના ક્ષેત્રોમાં દિવસ લવળ સમુદ્ર ૨ સૂર્ય ર નાન દાહ ૬૬૯૭૫ કોડાકોડી તારા ૨૮ નાત્ર લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવો ટટ ૨૮ નાવ ફૂટ પહ ૬૬૯૭૫ કોડાકોડી તારા ૨ ચંદ્ર જંબુદ્રીપ • ૨ ચંદ્ર ર નામન સ્ટેટ ગ્રહ ૬૬૯૭૫ કોડાકોડી તારા ૪૫ ૨૮ નાત્ર ૮ ગ્રહ ૬૯૭૫ કોડાકોડી તારા હોય છે તે સમયે પૂર્વ-પશ્ચિમના ક્ષેત્રોમાં રાત્રિ હોય છે. તે જ રીતે ધાતકીખંડ આદિ અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્યનું પરિભ્રમણ થાય છે. લવણ સમુદ્રની શિખા : જ્યોતિષ્ક વિમાનો ઃ– લવણ સમુદ્રની ૧૦,૦૦૦ યોજન વિસ્તૃત અને ૧૬,૦૦૦ યોજન ઊંચી સમભિત્તિ આકારે સ્થિત શિખાની અંદર ચંદ્ર-સૂર્ય વિમાનો અને તેની સાથે યોગ કરતા ગ્રહ નક્ષત્રો તેમજ તારા વિમાનો છે કે નહીં, તેનો સૂત્રમાં કોઈ ઉલ્લેખ નથી. વ્યાખ્યાગ્રંથોમાં લવણ સમુદ્ર અને Page #540 -------------------------------------------------------------------------- ________________ ४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેની શિખાગત જ્યોતિષ્ક વિમાનો માટે આ પ્રમાણે નિરૂપણ છે– जोइसिय विमाणाई,सव्वाइंहवंति फलिहमइयाई । दगफालियामया पुण,लवणेजे जोइसविमाणा॥ ગાથાર્થ અન્ય ક્ષેત્રના જ્યોતિષી દેવોના વિમાનો સ્ફટિક રત્નના હોય છે. જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનો ઉદક સ્ફટિક રત્નના હોય છે. अन्यच्च शेष द्वीप समुद्रेषु चन्द्र सूर्य विमानान्यधोलेश्याकानि, यानि पुनर्लवणसमुद्रे तानि तथाजगत् स्वाभाव्यादूर्ध्व लेश्याकानि, तेन शिखायामपि सर्वत्र लवणसमुद्रे प्रकाशो भवति । ટીકાર્થઃ અન્ય દ્વીપ સમુદ્રોના જ્યોતિષી વિમાનોનું તેજ નીચેની તરફ પડે છે જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનોનું તેજ સ્વભાવથી જ ઉપરની તરફ જાય છે. તેથી લવણ સમુદ્રની શિખા પણ પ્રકાશિત લાગે છે. નિષ્કર્ષ :- શિખાની અંદર જ્યોતિષ્ક વિમાનોનું અસ્તિત્વ અને ભ્રમણની કોઈ આવશ્યકતા પ્રતીત થતી નથી અને તે અનેક અપેક્ષાએ વિચારણીય પણ બને છે. લવણસમુદ્રમાં જલશિખાની જલવૃદ્ધિઃ| १० कम्हाणं भंते ! लवणसमुद्दे चाउद्दस्सट्ठमुद्धिपुण्णमासिणीसुअइरेग-अइरेगवड्डइ वा हायइ वा? गोयमा ! जंबुद्दीवस्सणंदीवस्सचउदिसि बाहिरिल्लाओ वेइयंताओ लवणसमुदं पंचाणपंचाणइंजोयणसहस्साइंओगाहित्ता एत्थणंचत्तारि महालिंजर संठाणसंठिया महइमहालया महापायाला पण्णत्ता,तं जहा- वलयाममुहे, केयुए, जूयए, ईसरे । तेणं महापायाला एगमेगंजोयणसयसहस्सं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं मज्झेएगपएसियाएसेढीए एगमेगंजोयणसयसहस्संविक्खंभेणं, उवरिंमुहमूलेदसजोयणसहस्साई विक्खंभेणं। भावार्थ :- प्रश्न- भगवन् ! सव समुद्रनुं पाए यौहश, आम, अभास अने पूनम, मायार તિથિઓના દિવસે અતિશય વધે છે અને પછી ઓછું થઈ જાય, તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપની ચારે ય દિશાઓમાં બહારની વેદિકાના અંતભાગથી લવણ સમુદ્રમાં ૯૫,૦૦૦ (પંચાણુ હજાર) યોજન દૂર મહાકુંભના આકારના અતિ વિશાળ ચાર મહા पाता शो छ. तेना नामाप्रमाणे - (१) सयामु५ (२) तुs (3) यू५ सने (४) श्व२. ते પાતાળ કળશો એક લાખ યોજન ઊંડા છે, મૂળમાં દશ હજાર યોજન પહોળા છે અને ત્યાંથી ક્રમશઃ વધતાં-વધતાં મધ્યમાં એક પ્રદેશની શ્રેણીમાં એક લાખ યોજન પહોળા છે અને ત્યાર પછી ઘટતાં-ઘટતાં ઉપર મુખ ભાગમાં દશ હજાર યોજન પહોળા છે. | ११ तेसिं णं महापायालाणं कुड्डा सव्वत्थ समा दसजोयणसयबाहल्ला पण्णत्तासव्ववइरामया अच्छा जावपडिरूवा । तत्थ णं बहवे जीवा पोग्गला य अवक्कमति विउक्कमति चयति उवचयति सासया णं ते कुड्डा दव्वट्ठयाए सासया, वण्णपज्जवेहिं Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર असासया तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, तं जहाઅને, મહામત્તે, વેતને, પમનને ૪૬૭ ભાવાર્થ :- તે પાતાળ કળશોની ભીંત સર્વ બાજુએ સમાન રૂપે એક હજાર યોજન જાડી છે. તે સંપૂર્ણ વજ્રરત્નમય, આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે અને નીકળે છે, ઘણા પુદ્ગલો એકત્રિત થાય છે અને વિખેરાય છે. ત્યાં પુદ્ગલોનો ચય-ઉપચય થતો રહે છે. તે પાતાળ કળશોની દીવાલો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને વર્ણ, ગંધ,રસ, સ્પર્શાદિ પર્યાયોથી અશાશ્વત છે. તે ચાર પાતાળ કળશોમાં પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્દિક દેવો રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલંબ અને (૪) પ્રભંજન. १२ तेसिं णं महापायालाणं तओ तिभागा पण्णत्ता, तं जहा - हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, उवरिल्ले तिभागे । ते णं तिभागा तेत्तीसं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागं च बाहल्लेणं पण्णत्ता । तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे एत्थ णं वाडकाओ संचिट्ठइ । तत्थ णं जे से मज्झिल्ले तिभागे एत्थ णं वाडकाए य आउकाए य संचिट्ठइ । तत्थ णं जे से उवरिल्ले तिभागे एत्थ णं आउकाए संचिट्ठइ । ભાવાર્થ :- તે મહાપાતાળ કળશોના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ અને (૩) ઉપરનો ત્રિભાગ. તે ત્રણેય ત્રિભાગ ૩૩,૩૩૩ ૩ યોજન (તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનો ત્રિભાગ) પ્રમાણ વિસ્તૃત છે. તેના નીચેના ત્રિભાગમાં વાયુકાયના જીવો છે, મધ્યમ ત્રિભાગમાં વાયુકાય અને અપ્કાયના જીવો છે અને ઉપરના ત્રિભાગમાં અપ્લાયના જીવો છે. १३ अदुत्तरं च गोयमा ! लवणसमुद्दे तत्थ-तत्थ देसे बहवे खुड्डालिंजरसंठाणसंठिया खुड्डापायालकलसा पण्णत्ता । ते णं खुड्डापायाला एगमेगं जोयणसहस्सं उव्वेहेणं, मूले एगमेगं जोयणसयं विक्खंभेणं, मज्झे एगपएसियाए सेढीए एगमेगं जोयणसहस्सं विक्खभेणं, उप मुहमूले गमेगं जोयणसयं विक्खंभेणं । तेसिं णं खुड्डागपायालाणं कुड्डा सव्वत्थ समा दस जोयणाई बाहल्लेणं पण्णत्ता, सव्ववइरामया अच्छा जावपडिरूवा । तत्थ णं बहवे जीवा पोग्गला य जाव असासया वि । पत्तेयं-पत्तेयं अद्धपलिओवमट्ठिझ्याहिं देवयाहिं परिग्गहिया । ભાવાર્થ:- હે ગૌતમ ! લવણ સમુદ્રમાં તે મહા પાતાળ કળશો સિવાય બીજા અનેક નાના કુંભ જેવા લઘુ પાતાળ કળશો છે. તે લઘુ પાતાળ કળશો એક હજાર યોજન ઊંડા છે, મૂળમાં એકસો યોજન પહોળા છે અને ક્રમશઃ વધતાં મધ્યમાં એક પ્રદેશની શ્રેણીએ એક હજાર યોજન પહોળા છે, ત્યાર પછી ક્રમશઃ ઘટતાં ઉપર મુખભાગ પાસે એકસો યોજન પહોળા છે. આ લઘુ પાતાળ કળશોની ભીંત સર્વ બાજુએ સમાન રૂપે દશ યોજન જાડી છે. તે સંપૂર્ણતયા વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા પૃથ્વીકાયિકાદિ જીવો ઉત્પન્ન થાય છે, નીકળે છે. ઘણા પુદ્ગલો એકત્રિત થાય છે, વિખેરાય છે. ત્યાં પુદ્ગલોનો ચય-ઉપચય થતો રહે છે. તે લઘુ કળશોની ભીંત દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને વર્ણાદિ પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત છે. તે પાતાળ કળશોમાં અર્ધા પલ્યોપમની સ્થિતિવાળા દેવો રહે છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १४ संखुड्डापायालाणं तओ तिभागा पण्णत्ता, तं जहा - हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, उवरिल्लेतिभागे । तेणंतिभागा तिण्णि तेत्तीसे जोयणसए जोयणतिभागंच बाहल्लेणं पण्णत्ता । तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे एत्थ णं वाउकाए संचिट्ठइ । मज्झिल्ले तिभागेवाडकाए आउकाए य संचिट्ठइ । उवरिल्लेतिभागे आउकाए संचिट्ठइ । एवामेव सपुव्वावरेणं लवणसमुद्दे सत्त पायालसहस्सा अट्ठ य चुलसीया पायालसया भवतीति मक्खाया । ભાવાર્થ:– તે નાના પાતાળ કળશોના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ (૩) અને ઉપરનો ત્રિભાગ. આ ત્રણેય ત્રિભાગ ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનો ત્રિભાગ (૩૩૩ યોજન) પ્રમાણ વિસ્તૃત છે. તેમાંથી નીચેના ત્રિભાગમાં વાયુકાયના જીવો છે, મધ્યના ત્રિભાગમાં વાયુકાય અને અપ્લાયના જીવો છે અને ઉપરના ત્રિભાગમાં અપ્લાયના જીવો છે. આ રીતે લવણ સમુદ્રમાં સર્વ મળીને ૭,૮૮૪ (સાત હજાર આઠસો ચોર્યાસી) લઘુ પાતાળ કળશો છે. ૪૬૮ १५ तेसिं णं महापायालाणं खुड्डगपायालाण य हेट्ठिममज्झिमिल्लेसु तिभागेसु बहवे ओराला वाया संसेयंति समुच्छंति एयंति वेयंति, चलति कंपति खुब्भंति घट्टंति फंदंति, तं तं भावं परिणमंति, जया ण तेसिं महापायालाणं खुड्डगपायालाणं य हेट्ठिल्ल-मज्झिल्लेसु तिभागेसु बहवे ओराला वाया जावतं तं भावं परिणमंति तया णं से उदर उण्णामिज्जइ, जया णं तेसिं महापायालाणं खुड्डगपायालाण य हेट्ठिल्लमज्जिमिल्लेसु तिभागेसु णो बहवे ओराला वाया जावतंतं भावंण परिणमंति, तया णं से उदए ण उण्णामिज्जइ । अतरावि य णं ते वाया उदीरेति, अंतरा वि य णं से उदगे उण्णामिज्जइ, अंतरा वि य ते वायं णो उदीरेंति, अंतरा वि य णं से उदए णो उण्णामिज्जइ, एवं खलु गोयमा ! लवणसमुद्दे चाउद्दसमुदिट्ठ पुण्णमासिणीसु अइरेगं-अइरेगं वड्डइ वा हायइ वा । ભાવાર્થ :- તે મહાપાતાળ કળશો અને લઘુ પાતાળ કળશોના નીચલા અને મધ્યના ત્રિભાગમાં ઘણાં ઉદાર—ઊર્ધ્વગમનના સ્વભાવવાળા અથવા ઉદાર એટલે પ્રબળ શક્તિવાળા વાયુકાયના જીવો ઉત્પન્ન થવા માટે સન્મુખ થાય છે, તે જીવો સમૂર્ચ્છન જન્મ પામે છે, (ઉત્પન્ન થયા પછી) તે વાયુકાયના જીવો હલે છે, વાય છે, ચલિત થાય છે, કંપિત થાય છે, જોરથી ચાલે છે, પરસ્પર ઘસાય છે, સ્પંદિત થાય છે અને તે-તે ભાવે પરિણત થાય છે અર્થાત્ અદ્ભુત શક્તિ યુક્ત બની ચારે બાજુ અને ઉપર તરફ ફેલાય છે. જ્યારે મહાપાતાલ કળશો અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઘણાં વાયુકાયના જીવો તે તે સ્વભાવે પરિણત થાય છે ત્યારે તે સમુદ્રનું પાણી તેનાથી ખળભળાટ પામી ઉપર ઉછળે છે. જ્યારે તે મહા પાતાળ કળશો અને લઘુ પાતાળ કળશોના નીચેના અને વચ્ચેના ત્રિભાગોમાં ઘણાં પ્રબળ શક્તિસંપન્ન વાયુકાયિક જીવો ઉત્પન્ન થતાં નથી યાવત્ તે તે સ્વભાવે પરિણત થતા નથી ત્યારે તે સમુદ્રનું પાણી ઉછળતું નથી. આ પ્રમાણે એક દિવસ-રાતમાં બે વાર (પ્રતિનિયતકાળમાં) અને પખવાડીયામાં ચૌદશ આદિતિથિઓમાં તથાવિધ જગત સ્વભાવથી લવણ સમુદ્રનું પાણી વાયુકાયથી પ્રેરિત થઈને વિશેષરૂપથી ઉછળે છે. પ્રતિનિયત કાળને છોડીને બીજા સમયમાં પાણી ઉછળતું નથી. તેથી હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ આ તિથિઓમાં વિશેષરૂપથી વધે છે અને ઘટે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર | ४६८ | १६ लवणे णं भंते ! समुद्दे तीसाए मुहत्ताणं कइखुत्तो अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा? गोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणंदुक्खुत्तो अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा । सेकेणतुणं भते ! एवं वुच्चइ, लवणे ण समुद्दे तीसाए मुहुत्ताण दुक्खुत्तो अइरेग अइरेग वड्डइ वा हायइ वा? गोयमा ! उद्धमंतेसुपायालेसुवड्इ आपूस्तेसुपायालेसुहायइ । सेतेणटेणंगोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग अइरेगंवड्डइ वा हायइ वा। भावार्थ:- - भगवन् ! १९ समुद्रनुपाए बीस भुडूतोमा ( रात-हिवसमi) 26ी वार વધે છે? કેટલીવાર ઘટે છે? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં (એક રાત-દિવસમાં) બે વખત વિશેષ રૂપેથી વધે છે અને ઘટે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં બે વાર વિશેષ રૂપે વધે છે અને ઘટે છે? ઉત્તર- હે ગૌતમ! પાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગોમાં વાયુ શુભિત થાય છે ત્યારે પાતાળ કળશોમાંથી પાણી ઉપર ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે અને પાતાળ કળશોમાં વાયુ સ્થિર થાય છે, ત્યારે સમુદ્રમાં પાણી ઘટે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં બે વખત વિશેષરૂપે ઉછળે છે અને ઘટે છે (આ રીતે સ્વભાવથી એક રાત-દિવસમાં बेवार भरती-मोट आवेछ.) | १७ लवणसिहाणं भंते ! केवइयं चक्कवालविक्खंभेणं, केवइयं अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा? गोयमा ! लवणसिहा णं दस जोयणसहस्साइंचक्कवालविक्खंभेणं देसूणं अद्धजोयणं अइरेगं अइरेगंवड्डइ वा हायइ वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રની શિખાનો ચક્રવાલ વિધ્વંભ-પહોળાઈ કેટલી છે? અને તેમાં કેટલી વધઘટ થાય છે? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની શિખાનો ચક્રવાલ વિખંભ દશ હજાર યોજન છે અને તેની ઊંચાઈમાં કંઈક ન્યૂન અર્ધા યોજનની વધઘટ થાય છે. | १८ लवणस्स णं भंते !समुदस्स कइ णागसाहस्सीओ अभितरियं वेलंधरंति? कइ णागसाहस्सीओ बाहिरियं वेल धरति? कइ णागसाहस्सीओ अग्गोदयं धरति? गोयमा ! लवणसमुदस्स बायालीसंणागसाहस्सीओ अभितरियं वेलंधरंति, बावत्तरिणागसाहस्सीओ बाहिरियं वेलंधरति,सटुिंणागसाहस्सीओ अग्गोदयं धरति, एवामेवसपुवावरेण एगाणागसयसाहस्सीओचोवत्तरिचणागसहस्सा भक्तीतिमक्खाया। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! લવણ સમુદ્રની આત્યંતર વેલાને (જલધારાને) કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે? બાહ્ય વેલાને કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે? કેટલા હજાર નાગકુમાર દેવો अग्रोह-64री वेसाने धार। छ? 6त्तर- गौतम ! सव समुद्रनी आभ्यंतर वेदाने ४२,०००(तालीस २) नाराभार हेवोधा२५॥ ४३छ,पावसाने ७२,०००(मोते२४॥२) नागडुमार वोधा२९४३ छेसने 50,000(स16 Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હજાર) નાગકુમાર દેવો અગ્રોદક જલધારાને (વેલાને) ધારણ કરે છે. આ રીતે સર્વ મળીને ૧,૭૪,000 (એક લાખ, ચુમોતેર હજાર) નાગકુમાર દેવો લવણ સમુદ્રના પાણીને મર્યાદામાં રાખે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રમાં થતી જલવૃદ્ધિ, તેનું પ્રમાણ અને તેના કારણરૂપ પાતાળ કળશોનું પ્રતિપાદન છે. અસંખ્ય સમુદ્રોમાંથી એક લવણ સમુદ્રમાં જ ભરતી-ઓટ આવે છે. અન્ય સમુદ્રોનું જલ સપ્રમાણ રહે છે. લવણ સમુદ્રમાં પાતાળ કળશોનું સ્થાન :- લવણ સમુદ્રના બે લાખ યોજનાના વિસ્તારમાંથી મધ્યના ૧૦,000 યોજનમાં સમતલ ભૂમિભાગ છે. લવણ સમુદ્ર એક બાજુ જંબૂદ્વીપની જગતીને અને બીજી બાજુએ ધાતકીખંડ દ્વીપની જગતીને સ્પર્શે છે. આ બંને દ્વીપ તરફથી લવણ સમુદ્રની અંદર ૯૫000૯૫000 યોજન સુધીની ભૂમિ ઢાળવાળી છે. તે ભૂમિ ક્રમશઃ ધીરે-ધીરે નીચે ઉતરતી જાય છે. ૯૫૦૦૦ યોજન પછી લવણ સમુદ્રની વચ્ચોવચ્ચ ૧0000 યોજનની સમતલભૂમિ છે, ત્યાં લવણસમુદ્ર ૧૦૦૦ યોજન ઊંડો છે. | મધ્યના ૧૦,000 યોજનની સમતલ ભૂમિમાં ચારે દિશામાં એક-એક મહાપાતાળ કળશો છે. પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેતુક, પશ્ચિમમાં યૂપક અને ઉત્તરમાં ઈશ્વર નામના મહાકળશો(તેના મુખ) છે. આ ચારે ય મહાપાતાળ કળશોની વચ્ચેના ચાર આંતરાઓમાં ક્રમશઃ ૧૯૭૧-૧૯૭૧ તેમ સર્વ મળી ૭,૮૮૪ લઘુપાતાળ કળશો(તેના મુખ) છે. આ કળશોના મુખ લવણ સમુદ્રના સમતલ ભૂમિભાગ પર સમશ્રેણીએ છે અને કળશો સમુદ્રના ભૂમિતલમાં દટાયેલા છે. વ્યાખ્યા ગ્રંથોમાં ૭૮૮૪ લઘુપાતાળ કળશોની ગોઠવણીઆ પ્રમાણે દર્શાવી છે– બે મહાકળશોની વચ્ચે હજાર યોજનાના વિસ્તારવાળા લઘુપાતાળ કળશોની નવ-નવ પંક્તિ છે. જેબૂદ્વીપ તરફની પ્રથમ પંક્તિમાં ર૧૫ લઘુકળશો છે. ત્યાર પછી સમુદ્રની પરિધિ વધવાથી આગળની પ્રત્યેક પંક્તિમાં એક-એક કળશની વૃદ્ધિ થાય છે તેથી બીજી પંક્તિમાં ૨૧૬, ત્રીજી પંક્તિમાં ૨૧૭; આ રીતે વૃદ્ધિ કરતાં નવમી પંક્તિમાં ૨૨૩ લઘુપાતાળ કળશો છે. આ રીતે નવપંક્તિના કુલ મળીને ૧૯૭૧ લઘુકળશો, બે મહાપાતાળ કળશોની વચ્ચેના આંતરામાં છે. ચારે ય આંતરાના મળીને ૭,૮૮૪(સાત હજાર આઠસો ચોરાસી) લઘુ પાતાળ કળશો છે. પાતાળ કળશોનું પ્રમાણ :- મહાપાતાળ કળશોની પહોળાઈ નીચે મૂળ ભાગ તથા ઉપર મુખ ભાગમાં ૧0000(દશ હજાર) યોજન, મધ્યના પેટાળ ભાગમાં ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે અને તેની ઊંડાઈ એક લાખ યોજન છે. તેની દીવાલ(ઠીકરી)ની જાડાઈ સર્વત્ર એક સરખી ૧000 યોજનની છે. લઘુપાતાળ કળશોની પહોળાઈનીચે મૂળ ભાગમાં તથા ઉપર મુખ ભાગમાં ૧૦૦ યોજન, મધ્યના પેટાળ ભાગમાં ૧000 યોજન છે અને તેની ઊંડાઈ ૧000 યોજન છે. તેની દીકરીની જાડાઈ સર્વત્ર એક સરખી ૧૦ યોજનની છે. આ લઘુ પાતાળ કળશો અને મહાકળશો વજમય છે. પાતાળ કળશોના ત્રિભાગમાં જલ-વાય - એક લાખ યોજનની ઊંડાઈના ત્રણ ભાગ કરીએ તો મહાપાતાળ કળશોના પ્રત્યેક વિભાગ(ત્રિભાગ) ૩૩,૩૩૩ ફુ યોજનાના થાય છે. તે જ રીતે લઘુપાતાળ કળશોની એક હજાર યોજનની ઊંડાઈના ત્રણ ભાગ કરતાં, પ્રત્યેક ભાગ ૩૩૩ યોજનના થાય છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર લવણ સમુદ્રમાં પાતાળ કળશોનું સ્થાન -૯૫૦૦૦ યો. yom 1000 થયો. ૧૦૦૦૦ યો. olo coop gooooooood પો. દીક ૯૫૦૦૦ યો. મહા પાતાળ કળશ - ૧૦૦ થયો.--થયો. - ૯ પંક્તિમાં - ૧૯૭૧ કળશો ૧૦૦૦ થો.. 107 બાહ્ય લવણ સમુદ્ર ૯૫૦૦૦ યો. ૯૫૦૦૦ યો. ૧૦૦ 60 ૦ ૦ ૦ ૦ 05120 9 09021EO O OGIEO O 900:20 09 આયંતર જંબૂ રીપ લઘુપાતાળ કળશો ibp ? સમુદ્ર ... .... 00002410000 ૦૦૦ ૨ ૦૭ ૭ . 0-C 1000140 00 TOO ORAL OOO 200 .. -૧૦૦૦૦ યો. Q ----' ran Page #546 -------------------------------------------------------------------------- ________________ પાતાળ કળશોનું પ્રમાણ [ ૪૭૨ ] T: લવ ૩ ST!]ી ST)((IM(1ST) SALMI - - - --- E લવણ સમુદ્રનું 9િ ) ચી ભૂમિ ત લ ૧૦૦૦-/K =જલ-વાયું S૩=૦ પણ છo . ૦ ૦ ૦ એક-૦૪૪ k-એક લાખ3-યોજન-પહોળાઇ ને == 3 કલ-વાયું નરે કે પૃથ્વી ოოოოო - ૧૦. ૨–પ્રભા નરક પૃથ્વી ઠીકરી શ્રી જીવાજીવાભિગમ સત્ર Page #547 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ–૩: લવણ સક્ષદ્રાધિકાર ૪૭૭. 'પાતાળ કળશો અને જળશિખા(ત્રિપાર્થ દેખાવ) , જતા જતા R, :- * ) M)(3 (Eseua Tછે - આ જંતર લવર્ણ હું પણ સમુદ્ર TOી જરૂર અT કેતક Page #548 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ મહા પાતાળકળશો અને લઘુ પાતાળકળશોના નીચેના ત્રિભાગમાં માત્ર વાયુ છે, મધ્યના ત્રિભાગમાં જલ અને વાયુ બને છે અને ઉપરના ત્રિભાગમાં માત્ર જળ છે. - નીચેના અને મધ્યના ત્રિભાગમાં હજારો વાયુકાયના જીવો ઉત્પન્ન થાય છે અને કુદરતી રીતે જ મહાવાયરો વાય છે. ખળભળાટ મચાવતો તે વાયરો ઊંચો ઉછળે છે અને કળશોના મધ્યના અને ઉપરના ત્રિભાગમાં રહેલા જળને અને પરંપરાએ સમુદ્રના જળને ઉપર ઉછાળે છે. કળશોનું પાણી બહાર ઉછળવાથી સમુદ્રની સપાટી અને જળશિખાની સપાટીનું પાણી વૃદ્ધિ પામે છે, સમુદ્રનું પાણી ઉછળે તેને ભરતી કહે છે. જ્યારે પાતાળકળશોના મધ્યના અને નીચેના ત્રિભાગનો વાયુશાંત થઈ જાય ત્યારે પાણી પાતાળ કળશોમાં પાછું ફરે છે અને તેમાં સમાય જાય છે, સ્થિર થઈ જાય છે ત્યારે સમુદ્ર જળ હાનિ પામે છે, તેને ઓટ કહે છે. જળશિખા અને તેની જળ વહિન પ્રમાણ:-જંબૂદ્વીપ–ધાતકીખંડ દીપના બંને કિનારાઓથી ૯૫,000૯૫,000 યોજન છોડીને મધ્યના ૧૦,000 યોજનમાં પાણી દિવાલની જેમ ૧૬,000 યોજન સુધી ઊંચું જાય છે. આ ૧૬000 યોજન ઉપર ગયેલી જલરાશિને લવણ સમુદ્રની જલશિખા અથવા દગમાળા કહે છે. તે જલશિખા તથાપ્રકારના સ્વભાવે સમભીંતની જેમ હંમેશાં સ્થિત રહે છે. પાતાળ કળશોનો વાયુ ભિત થાય ત્યારે જળશિખાની જળ સપાટી બે ગાઉ અર્થાત અર્ધા યોજન વૃદ્ધિ પામે છે. જળશિખામાં જળવૃદ્ધિ થવાથી સમુદ્રના દરેક વિભાગમાં તરંગો-મોજાઓ ફેલાય છે, ત્યારે બાજુના પાણીમાં ખળભળાટ મચી જાય છે. તે પાણી જંબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપની જગતી તરફ વહેવા લાગે છે. મહા પાતાળ કશળ : નામ સ્થાન ઊંડાઈ | પહોળાઈ | કળશના | અધિષ્ઠાતા | ભીંતની વિભાગ | માતા જાડાઈ ૧. વલયામુખ વાયુ. પૂર્વદિશા લિવણસમુદ્રની વેદિકાના અંતભાગથી ૯૫,૦૦૦ યોગ અંદર]. દક્ષિણ દિશા પશ્ચિમ દિશા ઉત્તર દિશા એક લાખ યોજના મૂળમાં- | નીચે કાલ ૧000 યો૦ ૧૦,૦૦૦ યો | ૩૩,૩૩૩ યો| મધ્યમાં ૧00000 યો | મધ્યમાં ઉપર ૩૩,૩૩૩યો ૧0,000 યોઃ | વાયુ અને જલ |મહાકાલ ૩૩,૩૩૩યો વિલંબ જલ પ્રભંજન (દરેકની એક પલ્યાની સ્થિતિ) | ઉપર ૨. કેતુક ૩. યૂપક ૪. ઈશ્વર જલવૃદ્ધિનો સમયઃ-પ્રાયઃ દિવસમાં બે વાર જલશિખામાં વધઘટ થાય છે. તે જ રીતે આઠમ, ચૌદસ અને પૂનમ તથા અમાવસ્યાના દિવસે પણ તેમાં વધઘટ થાય છે. આ રીતે સ્વભાવથી જ તે-તે સમયે તે વાયુના કુંભિત થવાથી જલમાં વૃદ્ધિ થાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકારી [ ૪૭૫ ] લઘુ પાતાળ કળશ :નામ સ્થાન ISLSS soss કળશના | અધિષ્ઠાતા | ભીતની. ત્રિભાગ જાડાઈ લઘુ ચારે મહાપાતાળ એક હજાર યો | મૂળમાં- નીચે ૩૩૩૩ અર્ધ પલ્યની | ૧૦ યોજન પાતાળ કળશના ૧૦૦ યોજન, યોજન વાયુ, સ્થિતિવાળા કળશ આંતરામાં મધ્યમાં– મધ્યમાં વ્યંતર દેવ ૭,૮૮૪ ૧000 યોજન ૩૩૩યોજન અને ઉપર- વાયુ અને જલ, ૧૦0 યોજન ઉપર ૩૩૩ યોગ જલ * સર્વ પાતાળ કળશોનો આકાર કુંભ જેવો છે અને તેની ભિત્તિ વજરત્નમય છે. જલવૃદ્ધિને રોકનાર વેલંધર દેવો – લવણ સમુદ્રની થતી જલવૃદ્ધિને વેલંધર જાતિના નાગકુમાર દેવો ત્રણે બાજુથી મોટા કડછા વડે અટકાવે છે. તેમાં જંબુદ્વીપ તરફ ભિત્તિરૂપ આત્યંતર વેલાને ૪૨,000 નાગકુમારદેવો, ધાતકીખંડ તરફ બાહ્ય વેલાને ૭૨,000નાગકુમાર દેવો અને જલશિખાના ઉપરના ભાગની અગ્રોદક વેલાને ૬૦,000 નાગકુમાર દેવો, કુલ મળીને ૧,૭૪,000 વેલંધર જાતિના નાગકુમાર દેવો વેલાને ધારણ કરે છે એટલે કે વેલાને (પાણીને) રોકવાનું કાર્ય કરે છે. વેલંધર, અનુવલંધર નાગકુમાર દેવોઃ| १९ कइणं भंते ! वेलंधरा णागराया पण्णत्ता? गोयमा !चत्तारि वेलंधराणागराया પત્તા, જંગલી-જોયૂમે, સિવણ, સંવે, મહિલા ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! વેલંધર નાગરાજ કેટલા છે? ઉત્તર– ગૌતમ! વેલંધર નાગરાજ ચાર છે, તેના નામ આ પ્રમાણે છે– ગોસૂપ, શિવક, શંખ અને મનોશિલ. | २० एएसिणं भंते !चउण्हं वेलंधरणागरायाणंकइ आवासपव्वया पण्णत्ता? गोयमा! चत्तारि आवासपव्वया पण्णत्ता,तं जहा-गोथूभे, दगभासे, सखे, दगसीमाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! આ ચાર વેલંધર નાગરાજાના કેટલા આવાસ પર્વતો છે? ઉત્તરગૌતમ! ચાર આવાસ પર્વત છે, તેના નામ આ પ્રમાણે છે– ગોસ્તૂપ, દકભાસ, શંખ અને દકસીમ. | २१ कहिणंभंते !गोथूभस्सवेलंधरणागरायस्स गोथूभेणामंआवासपव्वए पण्णत्ते? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स पुरथिमेणंलवणसमुदंबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं गोथूभस्स वेलधरणागरायस्स गोथूभेणाम आवासपव्वए पण्णत्ते। सत्तरस एक्कवीसाइंजोयणसयाइंउड्डेउच्चतेणं, चत्तारितीसे जोयणसए कोसंच उव्वेहेणं मूलेदसबावीसेजोयणसए आयामविक्खभेणं,मज्झेसत्ततेवीसेजोयणसए आयामविक्खभेणं, Page #550 -------------------------------------------------------------------------- ________________ | ४७ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उवरिं चत्तारिचउवीसे जोयणसए आयामविक्खंभेणं, मूले तिण्णि जोयणसहस्साइंदोण्णि य बत्तीसुत्तरे जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं, मज्झे दो जोयणसहस्साइंदोण्णि य छलसीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं, उवरि एगंजोयणसहस्सं तिण्णि य ईयाले जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उप्तिणुए गोपुच्छसंठाणसंठिए सव्वकणगामए अच्छे जावपडिरूवे। सेणंएगाए पउमवरवेइयाए एगेणं य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । दोण्ह विवण्णओ। भावार्थ :- प्रश्न- हे भगवन् ! गोस्तूप वेध२ नागरा४नो गस्तूप नामनो आवास पर्वतयां छ? ઉત્તર– ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન આગળ જતાં ગોસૂપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામનો આવાસ પર્વત છે. તે ૧૭૨૧(સત્તરસો એકવીસ) યોજન ઊંચો, ૪૩૦યોજન (ચારસો ત્રીસ યોજના અને એક ગાઉ) જમીનમાં ઊંડો છે. મૂળમાં ૧૦૨૨(એક હજાર બાવીસ) યોજન, મધ્યમાં ૭૨૩ યોજન અને ઉપર ૪૨૪ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં ૩ર૩ર (ત્રણ હજાર, બસો બત્રીસ) યોજનથી કંઈક ન્યૂન, મધ્યમાં રર૮૬ (બે હજાર, બસો ક્યાસી) યોજનથી કંઈક અધિક અને ઉપર ૧૩૪૧ (એક હજાર, ત્રણસો એકતાલીસ) યોજનથી કંઈક ન્યૂન છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગાયના પૂંછડાના આકારે સ્થિત છે. તે સંપૂર્ણ કનકમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે એક પધવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. વેદિકા અને વનખંડ, બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. २२ गोथूभस्स णं आवासपव्वयस्स उवरिंबहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयति । तस्स णंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणं एगे महं पासायवडेसए बावढेि जोयणद्धंच उड्डउच्चत्तेणं तं चेव पमाणं अद्ध आयामविक्खभेणं वण्णओ जावसीहासणं सपरिवार ભાવાર્થ :- ગોસ્તૂપ આવાસ પર્વતની ઉપર સમતલ રમણીય ભૂમિભાગ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત ત્યાં ઘણાં નાગકુમાર દેવ-દેવીઓ સ્થિત થાય છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં સાડા બાસઠ યોજન ઊંચો, સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો એકવિશાળ પ્રાસાદાવતંસક છે. તેનું સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન વિજયદેવના પ્રાસાદાવતંસક સમાન જાણવું જોઈએ. | २३ सेकेणटेणं भंते ! एवं वुच्चइ गोथूभे आवासपव्वए, गोथूभे आवासपव्वए?? गोयमा !गोथूभेणं आवासपव्वएतत्थ तत्थ देसेतहितहिं बहुओखुडाखुड्डियाओ जावगोथूभवण्णाइंबहुइंउप्पलाइंतहेव जावगोथूभेतत्थ देवेमहिड्डिए जावपलिओवमट्ठिईए परिवसइ । सेणं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं जावगोथूभस्स आवासपव्वयस्स गोथूभाए रायहाणीए जावविहरइ । सेतेणटेणं जावणिच्चे। Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ગોસ્તૂપ આવાસ પર્વતને ગોસ્તૂપ આવાસ પર્વત કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત ઉપર ઘણી નાની નાની વાવડીઓ વગેરે છે યાવત્ તેમાં ગોસ્તૂપ વર્ણના(આકારના) ઘણા ઉત્પલો, કમળો વગેરે છે યાવત્ ત્યાં ગોસ્તૂપ નામના મહર્દિક અને એક પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તે ગોસ્તુપ દેવ ચાર હજાર સામાનિક દેવો યાવત્ ગોસ્તૂપ આવાસ પર્વત અને ગોસ્તૂપા રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે, તેથી તે પર્વતને ગોસ્તૂપ આવાસ પર્વત કહે છે યાવત્ તે ગોસ્તૂપ આવાસ પર્વત દ્રવ્યથી નિત્ય છે. તેનું આ નામ શાશ્વત છે. ૪૭૭ २४ हाणी पुच्छा ? गोयमा ! गोथूभस्स आवासपव्वयस्स पुरत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणसमुद्दे तं चेव पमाणं तहेव सव्वं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ગોસ્તૂપ દેવની ગોસ્તૂપા રાજધાની ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વતની પૂર્વમાં તિરછે અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં ગોસ્તૂપા રાજધાની છે. તેનું પ્રમાણ વગેરે વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું જોઈએ. २५ कहिणं भंते! सिवगस्स वेलंधरणागरायस्स दओभासणामे आवासपव्वए पण्णत्ते? गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स दक्खिणेणं लवणसमुद्दं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं सिवगस्स वेलंधरणागरायस्स दओभासे णामं आवास पव्वए पण्णत्ते, तं चेव पमाणं जं गोथूभस्स, णवरि सव्वअंकामए अच्छे जाव पडिरूवे जाव अट्ठो भाणियव्वो । गोयमा ! दओभासे णं आवासपव्वए लवणसमुद्दे अट्ठजोयणिए खेत्ते दगं सव्वओ समंता ओभासेइ, उज्जोवेइ, तवेइ, पभासेइ । सिवए एत्थ देवे महिड्डिए जाव यहाणी से दक्खिणं सिविगा दओभासस्स सेसं तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શિવક વેલંધર નાગરાજનો દકભાસ નામનો આવાસ પર્વત ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં લવણસમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર શિવક વેલંધર નાગરાજનો દકભાસ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ વગેરે ગોસ્તૂપ આવાસ પર્વતની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ અંકરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે યાવત્ તેના પ્રયોજનનું કથન કરવું અર્થાત્ તેના દકભાસ નામનું કારણ શું છે ? હે ગૌતમ ! લવણ સમુદ્રમાં દકભાસ નામનો આવાસ પર્વત અંકરત્નમય હોવાથી આઠ યોજનના ક્ષેત્રમાં પાણીને બધી બાજુ પ્રકાશિત કરે છે, (ચંદ્રની જેમ) ઉદ્યોતિત કરે છે, (સૂર્યની જેમ) તાપિત કરે છે, ગ્રહોની જેમ ચમકાવે છે તથા શિવક નામના મહર્દિક દેવ અહીં રહે છે, તેથી તે પર્વત દકભાસ કહેવાય છે યાવત્ શિવિકા રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે. તે શિબિકા રાજધાની દકભાસ પર્વતની દક્ષિણમાં અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વિજયા રાજધાનીની સમાન છે. २६ कहि णं भंते! संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवासपव्वए पण्णत्ते ? गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवासपव्वए पण्णत्ते । तंचेव Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર पमाणं, णवरं सव्वरयणामए अच्छे जावपडिरूवे जावअट्ठो भाणियव्यो । बहूओखुड्डा खुडियासु जाव बिलपंतियासु बहूई उप्पलाइं संखाभाई संखवण्णाई । संखे एत्थ देवे महिड्डिए जावरायहाणीए, पच्चत्थिमेणं संखस्स आवासपव्वयस्ससंखाणामरायहाणी,तं चेव पमाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શંખ નામના વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની પશ્ચિમમાં બેંતાલીસ હજાર યોજન દુર શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ ગોસ્તૂપની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણતયા રત્નમય, સ્વચ્છ ભાવત્ પ્રતિરૂપ છે યાવત્ તેના શંખ નામનો અર્થ કારણ શું છે? હે ગૌતમ ! તે શંખ આવાસ પર્વત ઉપર નાની નાની વાવડીઓ વાવ બિલપંક્તિઓમાં ઘણાં કમલાદિ છે. જે શંખની આભાવાળા, શંખના રંગવાળા અને શંખની આકૃતિવાળા છે. ત્યાં શંખ નામના મહદ્ધિક દેવ રહે છે, તેથી તે પર્વત શંખ પર્વત કહેવાય છે. શંખ દેવ શંખ નામની રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે. તેની શંખ નામની રાજધાની શંખ આવાસ પર્વતની પશ્ચિમમાં છે, તેનું પ્રમાણ વગેરે વિજયા રાજધાનીની સમાન છે. | २७ कहिणं भंते !मणोसिलगस्स वेलंधरणागरायस्स दगसीमए णामं आवासपव्वए पण्णत्ते? गोयमा ! जंबूद्दीवेदीवे मंदरस्स उत्तरेणं लवणसमुदंबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं मणोसिलगस्स वेलंधर णागरायस्सदगसीमए णामं आवास पव्वए पण्णत्ते,तंचेव पमाणं । णवरिसव्वफलिहामए अच्छे जावपडिरूवे अट्ठो भाणियव्यो। गोयमा !दगसीमंतेणंआवासपव्वए सीतासीतोदगाणंमहाणदीणंतत्थगंता सोए पडिहम्मइ, सेतेणट्रेण जावणिच्चे.मणोसिलए एत्थदेवेमहिडिए जावरायहाणीसेउत्तरेण दगसीमस्स आवास पव्वयस्स मणोसिलिया णामं रायहाणी,तंचेव पमाणं । कणगंकरयय फालिहमया य, वेलंधराणमावासा। अणुवेलंधरराईणं, पव्वया होति रयणमया ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનોશિલ વેલંધર નાગરાજનો દકસીમ આવાસ પર્વત ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરદિશામાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર મનોશિલ વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ સ્ફટિક રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે યાવત તે પર્વતના દકસીમ નામનો અર્થ શું છે? હે ગૌતમ ! સીતા-સીતોદા મહાનદીઓનો પ્રવાહ દકસીમ આવાસ પર્વત પાસે આવીને પ્રતિહત થાય છે. આ રીતે તે પાણીની મર્યાદા કરનારો હોવાથી દકસીમ કહેવાય છે યાવત તે શાશ્વત છે. અહીં મનોશિલ નામના મહકિ દેવ રહે છે યાવતુ તે મનોશિલા રાજધાનીનું અધિપત્ય કરતાં વિચરે છે. તે મનોશિલા રાજધાની દકસીમ આવાસ પર્વતની ઉત્તરમાં તિરછે અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વગેરે વિજયા રાજધાનીની સમાન છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર . | ४७९ ગાથાર્થ– વેલંધર નાગરાજાના આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંક રત્નમય, રજતમય અને સ્ફટિકમય છે. અનુવેલંધર નાગરાજાના પર્વતો રત્નમય જ છે. | २८ कहिणं भंते ! अणुवेलंधरणागरायाओ पण्णत्ता? गोयमा !चत्तारि अणुवेलंधर णागरायाओ पण्णत्ता,तं जहा-कक्कोडए, कद्दमए, केलासे, अरुणप्पभे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુવેલંધર નાગરાજ દેવો કેટલા છે? ઉત્તર– ગૌતમ! અનુવેલંધર નાગરાજ દેવો ચાર છે, તેના નામ આ પ્રમાણે છે– કર્કોટક, કર્દમક, કૈલાસ અને અનુપ્રભ. | २९ एएसिंभंते !चउण्हंअणुवेलंघरणागरायाणंकइ आवासपव्वया पण्णत्ता?गोयमा! चत्तारि आवासपव्वया पण्णत्ता,तं जहा-कक्कोडए,कद्दमए, केलासे, अरुणप्पभे। भावार्थ:-प्रश्न-भगवन! यार अनुसंधर नागरा४ हेवोना सा आवास पर्वतो छ? 6त्तर गौतम ! यार आवास पर्वतो छ.तेना नामाप्रभारोछ- (१)/25 (२) हम (3) सासअने (४) अरु१प्रम. | ३० कहिणंभंते !कक्कोडगस्सअणुवेलंधरणागरायस्स कक्कोडए णामंआवासपव्वए पण्णत्ते? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरपुरथिमेणं लवणसमुदंबायालीसं जोयणसहस्साइंओगाहित्ता एत्थणंकक्कोडगस्सणागरायस्सकक्कोडएणामंआवासपव्वए पण्णत्ते-सत्तरस एक्कवीसाइंजोयणसयाइतंचेव पमाणं जंगोथूभस्स णवरि-सव्वरयणामए अच्छे जावणिरवसेसं जावसपरिवार;अट्ठोसेबहूहिं उप्पलाइंकक्कोडगप्पभाई सेसंतंचेव, णवरि कक्कोडगपव्वयस्स उत्तरपुरथिमेणं, एवंतंचेव सव्वं । भावार्थ :- - भगवन्! | अनुवेघ२ नागरानो 25 नामनोभावास पर्वतयांछ? ઉત્તર- ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતથી ઉત્તરપૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર કર્કોટક નાગરાજનો કર્કોટક નામનો આવાસ પર્વત છે. તે ૧૭ર૧(સત્તરસો એકવીસ)યોજન ઊંચો છે, વગેરે સંપૂર્ણ વર્ણન ગોસૂપ પર્વતની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ પાવત સપરિવાર સિંહાસન સુધીનું કથન પૂર્વવત્ જાણવું. અહીંની વાવડીઓ આદિમાં તે કર્કોટકના આકારના, પ્રકારના અને વર્ણના ઉત્પલ કમળ આદિ છે, શેષ પૂર્વવત્ જાણવું. વાવ તેની રાજધાની કર્કોટક પર્વતની ઉત્તરપૂર્વમાં અસંખ્યાત દીપ-સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વવત્ જાણવું. | ३१ कद्दमस्स वि सो चेव गमो अपरिसेसिओ, णवरि दाहिणपुरत्थिमेणं आवासो विज्जप्पभारायहाणीदाहिणपरस्थिमेणं । कइलासेवि एवं चेवणवरिदाहिणपच्चत्थिमेणं केलासा विरायहाणीताए चेव दिसाए। अरुणप्पभे वि उत्तरपच्चत्थिमेणं, रायहाणी विताए चेव दिसाए । चत्तारि वि एगप्पमाणा सव्वरयणामयाय। ભાવાર્થ:- કર્દમ નામના આવાસ પર્વતના વિષયમાં પણ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કે તે મેરુ પર્વતથી દક્ષિણપૂર્વમાં છે. તેની રાજધાની વિદ્યુતપ્રભા છે. તે પણ આ આવાસ પર્વતથી દક્ષિણ-પૂર્વમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. કૈલાસ નામના આવાસ પર્વતના વિષયમાં સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. વિશેષતા એ છે કે આ પર્વત મેરુપર્વતથી દક્ષિણ-પશ્ચિમમાં છે અને તેની કૈલાસ નામની રાજધાની કૈલાસ પર્વતના દક્ષિણ-પશ્ચિમમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. અરુપ્રભ નામનો આવાસ પર્વત મેરુપર્વતથી પશ્ચિમોત્તર દિશામાં છે. તેની અરુણપ્રભ નામની રાજધાની આવાસ પર્વતના પશ્ચિમોત્તર દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી બીજા લવણ સમુદ્રમાં છે. આ ચારે ય આવાસ પર્વત એક જ પ્રમાણના છે અને સંપૂર્ણ રત્નમય છે. વિવેચન : to પ્રસ્તુત સૂત્રોમાં વેલંધર અને અનુવેલંધર દેવોના આવાસ પર્વતો, તેનું સ્વરૂપ તેની રાજધાની વગેરેનું નિરૂપણ છે. વેલધર દેવો ઃ— લવણ સમુદ્રની ૧૬,૦૦૦ યોજન ઊંચી ગયેલી અને અર્ધો યોજન વૃદ્ધિ પામતી જલવેલાને એટલે જલશિખાને ચારે દિશામાં સતત ધારણ કરી રાખે અર્થાત્ તેને આગળ વધતી અટકાવે, તે દેવોને વેલંધર દેવો કહે છે, તે નવનિકાયના નાગકુમાર જાતિના દેવો છે. જળશિખાને ચારે વિદિશામાં સતત ધારણ કરનાર દેવોને અનુવેલંધર દેવો કહે છે. તે દેવોના આવાસ રત્નપ્રભા પૃથ્વીના આંતરામાં છે. તેમ છતાં તેના આવાસ રૂપ પર્વતો લવણ સમુદ્રમાં પણ છે. વેલંધર, અનુવેલંધર પર્વતોના સ્થાન ઃ– • જંબૂતીપની જગતીથી ૪૨૦૦૦ યોજન દૂર લવા સમુદ્રમાં ચાર દિશામાં ચાર વેધર પર્વનો અને ચાર વિદિશામાં ચાર અનુવેલંધર પર્વતો છે. (૧) પૂર્વમાં ગોસ્તૂપ વેલંધ૨ (૨) પૂર્વ-દક્ષિણમાં કદમ અનુવેલંધર (૩) દક્ષિણમાં શિવક વેલંધર (૪) દક્ષિણ-પશ્ચિમમાં કૈલાસ અનુવેલર (૫) પશ્ચિમમાં શંખ વેલધર (૬) પશ્ચિમ-ઉત્તરમાં અરૂણપ્રભ અનુવેલધર (૭) ઉત્તરમાં દસમ વેલધર અને (૮) ઉત્તરપૂર્વમાં કર્કોટક અવેલંધર પર્વત છે. વેલધર, અનુવેલધર પર્વત પ્રમાણ :– આ આઠે ય પર્વતો ૧૭૨૧ યોજન ઊંચા, ૪૩૦ ૧ યોજન જમીનમાં ઊંડા(પાયો), મૂળમાં ૧૦૨૨, મધ્યમાં ૭૨૩ શંખ વેલંધર અનુવેલંધર કૈલાસ લવણ સમુદ્ર અરૂણપ્રભ અનુવેલંધર ૪૨૦૦૦ ધો. દકસીમ વેલંધર અડીપ O શિવક વેલંધર અનુવેલંધર કર્કોટક Eg4/000/ કર્દમ અનુવેલંધર ગોસ્તુપ વેલંધર Page #555 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર [ ૪૮૧ ] અને ઉપર ૪૨૪ યોજન લાંબા-પહોળા (વિસ્તૃત) છે. આ પર્વતો કેટલો ભાગ પાણીમાં છે અને કેટલો ભાગ બહાર છે, તેનું સૂમ ગણિત વ્યાખ્યા ગ્રંથોમાં આ પ્રમાણે આપ્યું છે લવણ સમુદ્રના પાણીની સપાટી ઊંચી વધતાં-વધતાં ૯૫000 યોજને ૭00 યોજનની ઊંચાઈ થાય છે. ૪૨000 યોજને આ પાણીની ઊંચાઈ(૭૦૦૮૪૨=૨૯૪૦૦૫)=૩૦૯ યોજનની થાય છે. લવણ સમુદ્રના પાણીનું ઊંડાણ વધતાં-વધતાં ૫000 યોજને ૧000 યોજનની ઊંડાઈ થાય છે. ૪૨000 યોજને આ પાણીનું ઊંડાણ(૪૨૦૦૦-૯૫) ૪૪૨ યોજન થાય છે. આ રીતે આ પર્વતો ૩૦૯ યોજન ઊંચાઈમાં +૪૪૨૪૨ યોજન ઊંડાઈમાં ૭૫૧ ૪૫ યોજન પાણીમાં ડૂબેલાં છે. પર્વતની કુલ ઊંચાઈમાંથી પાણીમાં ડુબેલો ભાગ બાદ કરતાં(૧૭૨૧–૭૫૧ ) ૯૬૯ ૨ યોજન પ્રમાણ પર્વત પાણીની ઉપર(બહાર) છે. આ રીતે જંબૂદ્વીપ તરફની પર્વતીય ઊંચાઈ ૧૭૨૧માંથી ૯૬૯ઠું પાણીની ઉપર(બહાર) + ૩૦૯ પાણીની ઊંચાઈમાં+૪૪૨ ૨ યોજન પાણીના ઊંડાણમાં છે. વેલંધર-અનુવેલંધર પર્વત પ્રમાણ: *- નર ) 8. 18| ળ વાળો ભૂમિ ભા. - ૬ લ છે .'SABર - ૪૨૦૦૦ ચો. ર ભૂતલ ભૂતલ ભૂતનું Hબસુબોધિત Page #556 -------------------------------------------------------------------------- ________________ વેલંધર અનુલંધર દેવોના આવાસ પર્વતોનું પ્રમાણાદિ – ૪૮૨ ૧૭૨૧૪૩૦ મૂળમાં શંખા કેમ આવાસ | આવાસ પર્વતનું |ચાઈ પાયો | લંબાઈ | પરિધિ | સ્વરૂપ | પ્રાસાદ નામ હેતુ | રાજધાની દેિવના નામ પર્વત નામ સ્થાન પહોળાઈ પ્રમાણ ગોસ્તુપ | લવણ સમુદ્રમાં ૪૨૦૦૦ મૂળમાં કનકમય | ઊંચાઈ ધ્રા | ગૌસ્તુપ આકાર, આભા, | ગૌસ્તુપા | ગૌસ્તુપ યોજનદૂર પૂર્વદિશામાં યોજન, | વર્ણવાળા કમળો ૨ | ઉદકભાસ | ૪૨૦૦૦યો દૂર દક્ષિણમાં ૩,૨૩ર યોગ | અંતરત્નમય લંબાઈ-પહોળાઈ પોતાના કિરણોથી શિવિકા શિવક ૧૦રર યો, ૩૧ યોજન, | પાણીને પ્રકાશિત કરે છે ૩] શંખ |૪૨,૦૦૦યો દૂર પશ્ચિમમાં યો થી કંઈક ન્યૂન, રત્નમય | પ્રાસાદ પર્વતના શંખના આકાર અને શંખ યો શિખર પર છે. આભાવાળા કમળો છે. મધ્યમાં ૪) દકસીમ | ૪૨,000 યોદૂર ઉત્તરમાં મધ્યમાં સ્ફટિકરત્નમય સીતા, સાતોદા નદીનું મનોશિલા | મનોશિલ પાણી ત્યાંથી પ્રતિઘાત સાધિક જ | જ | ૭૨૩ યો, પામી પાછું ફરે છે. નદીના પાણીની સીમા ૨,૨૮૬ યો, કરે છે તેથી દકસીમ. અનુવેલરી લવણસમુદ્રમાં ઉપર ૪૨,000 યોજન ઉપર ૧ | કર્કોટક | દૂર ઈશાનકોણમાં રત્નમય કર્કોટક | કર્કોટક ૨ | કર્દમ ૪૨૦૦૦ યોદ્રઅગ્નિકોણમાં ૪૨૪ યો, ૧,૩૪૧ યો થી - રત્નમય કર્દમ | કઈમ ૩. કૈલાસ ૪૨૦૦૦ યોદૂરનૈઋત્યકોણમાં રત્નમય કૈલાસ કૈલાસ કંઈક ન્યૂન ૪ | અનુપ્રભ ૪૨000 યો દૂરવાયવ્યકોણમ રત્નમય અરુણ પ્રભા | અપ્રભ *સર્વ આવાસ પર્વત ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તેના માલિક દેવોની રાજધાની અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી પર્વતની જ છે તે દિશા-વિદિશામાં અન્ય લવણસમુદ્રમાં છે. શ્રી જીવાજીવાભિગમ સત્ર Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર ૪૮૭ પાણીની ઊંચાઈ ક્રમશઃ વધતી હોવાથી લવણ સમુદ્રની શિખા તરફનો પર્વતીય ભાગ વધુ પ્રમાણમાં પાણીમાં ડૂબેલો છે. લવણ સમુદ્ર તરફની પર્વતીય બાજુ, પર્વતનો વિસ્તાર સમ્મિલિત થવાથી જેબૂદ્વીપથી ૪૨000 યોજન કરતાં વધુ દૂર થાય છે. આ પર્વતોની ૭૫૧ કુષ યોજનની ઊંચાઈએ [અર્થાત્ શિખરથી નીચે ઉતરતાં ૯૬૯ યોજને તેનો વિસ્તાર શોધવા ૯૬૯ ૪ ૫૯૮ (મૂળ વિસ્તાર–ઉપરી વિસ્તાર) + ૧૭ર૧ +૪૨૪] તેનો વિસ્તાર ૭૦ જ યોજનાનો છે. તેથી જેબૂદ્વીપ અને પર્વત વચ્ચેનું ૪૨000 યોજનાનું અંતર તથા પર્વત વિસ્તારના ૭૬૦ દશ યોજન ઉમેરાતા જળશિખા તરફનો પર્વતીય ભાગ જંબૂદ્વીપથી ૪૨૦૦૦-૭૦ હ = ૪૨૭૦ હ યોજન દૂર થાય છે. ત્યાં પાણીની ઊંચાઈ ૩૧૫ & યોજનની છે અર્થાત્ જંબૂદ્વીપ કરતાં લવણ સમુદ્રની બાજુએ જળ સપાટી ૫ ૬ યોજન વૃદ્ધિ પામે છે. લવણ સમુદ્ર તરફનો પર્વતીય ભાગ ૪૪૨ ૨ પાણીના ઊંડાણમાં ૩૧૫ પાણીની ઊંચાઈમાં છે, આ રીતે(૪૪૨ ૨ +૩૧૫=) ૭૫૭૬ યોજન તે પાણીમાં ડૂબેલો છે. પર્વતની કુલ ઊંચાઈમાંથી પાણીમાં ડૂબેલા ભાગને બાદ કરતાં શેષ(૧૭ર૧-૭૫૭ 4 = ૯૩ ૩ યોજન પ્રમાણ પવર્તીય ભાગ પાણીની ઉપર(બહાર) છે. આ રીતે લવણ સમુદ્રની શિખા તરફની પર્વતીય ઊંચાઈ ૧૭ર૧ યોજનમાંથી ૯૩ ૩ પાણીની બહાર, ૪૪૨ ૨ પાણીના ઊંડાણમાં, ૩૧૫ % પાણીની ઊંચાઈમાં છે. પર્વતના મૂળમાં તેનો વિસ્તાર ૧૦રર યોજન છે. જળશિખા બાજુ પર્વતનો મુળ ભાગ જંબુદ્વીપની જગતીથી ૪૨૦૦૦+૧૦૨૨=૪૩૦રર યોજન દૂર થાય છે. ત્યાં પાણીનું ઊંડાણ ૪૫ર દર યોજન છે અર્થાત્ જેબૂદ્વીપ બાજુના ઊંડાણ કરતાં અહીં (૪પર -૪૪૨ = ૧૦ યોજનનું ઊંડાણ વધી જાય છે અને તેથી લવણ સમુદ્ર તરફ પર્વતના ૪૩૦૩ યોજન(૪૩૦ ચો. અને ૧ ગાઉના) પાયામાંથી ૧૦ યોજન પાણીમાં છે અને શેષ (૪૩૦૨ -૧૦ =)૪૧૯હૈ યોજન જમીનમાં છે. જંબુદ્વીપ અને જળશિખા તરફના પર્વતીય ક્ષેત્રનું માપ: જબૂદ્વીપથી| પાયાનો | પાણીની | પાણીના | પાણીમાં જાપથUT પાણીની | કુલ અંતર | ભાગ | ઊંચાઈમાં | ઊંડાણમાં ડૂબેલો ભાગ ઉપર | ઊંચાઈ જંબૂદ્વીપ તરફનો, ૪૨,000 ૩૦૯ દર +| ૪૪૨ ૪ | ૭૫૧૫ + | ૯૯ દેશ = પર્વતીય પ્રદેશ | યોજન | . યોજન યોજન જળશિખા તરફનો ૪૨૭૬૦ | ૧૦ | ૩૧૫ + | ૪૪૨ - |૭૫૭ +| ૯૩ = | ૧૭૨૧ પર્વતીય પ્રદેશ | યોજન | યોજન યોજના | યોજના | યોજના | યોજન - વેલંધર અને અનુવેલંધર દેવો સતત મોટા કડછા વડે લવણ સમુદ્રની વેલાને દબાવે છે, તેને આગળ વધતી અટકાવે છે. અન્યથા લવણ સમુદ્રનું જલ આસપાસના ક્ષેત્રોને જલમય કરી શકે પરંતુ તથા પ્રકારના લોકસ્વભાવથી લવણસમુદ્ર કદાપિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. ગૌતમ દ્વીપ:| ३२ कहिणं भंते ! सुट्टियस्सलवणाहिवइस्स गोयमदीवेणामंदीवे पण्णते? गोयमा! जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणसमुदंबारसजोयणसहस्साइंओगाहित्ता एत्थ णंसुट्ठियस्स लवणाहिवइस्स गोयमदीवेणामंदीवे पण्णत्ते, बारस जोयणसहस्साई आयामविक्खंभेणं, सत्ततीसंजोयणसहस्साईणव य अडयाले जोयणसए किंचिविसेसूणे સ્થાન ૧૭૨૧ Page #558 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર परिक्खेवेणंजंबूदीवंतेणं अद्धकोणणउति जोयणाईचत्तालीसं पंचणउतिभागेजोयणस्स ऊसिए जलंताओ, लवणसमुदंतेणं दो कोसे ऊसिए जलंताओ। से णं एगाए य पउमवरवेइयाए एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते वण्णओदोण्ह वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામનો દ્વીપ છે. તે ગૌતમદ્વીપ બાર હજાર યોજનાનો લાંબો પહોળો અને ૩૭૯૪૮(સાડત્રીસ હજાર નવસો અડતાલીસ) યોજનથી કંઈક ન્યૂન પરિધિવાળો છે. તે જંબદ્વીપની દિશામાં ૮૮૩+ ર યોજન પાણીથી ઉપર છે તથા લવણ સમુદ્રની જળશિખા તરફ પાણીથી બે ગાઉ ઉપર છે. તે ગૌતમદ્વીપ એક પઘવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. અહીં વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન કરવું. | ३३ गोयमदीवस्स णं अंतो जावबहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा जावआसयति । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्ज देसभागे एत्थणंसुट्टियस्स लवणाहिवइस्स एगेमहं अइक्कीलावासे णामे भोमेजविहारे पण्णत्ते- बावडिं जोयणाई अद्धजोयणं च उड्डु उच्चत्तेणं, एकत्तीसंजोयणाई कोसंच विक्खंभेणं अणेगखंभसयसण्णिविट्ठे भवणवण्णओ भाणियव्वो। अइक्कीलावासस्सणं भोमेज्जविहारस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावमणीणं फासो । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा मणिपेढिया पण्णत्ता । साण मणिपेढिया दो जोयणाइ आयामविक्खभेण जोयण बाहल्लेणं सव्वमणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाए उवरिं एत्थणं देवसयणिज्जे पण्णत्ते, वण्णओ। ભાવાર્થ:- ગૌતમ દ્વીપની અંદર કાવત અતિસમતલ, રમણીય ભૂમિ ભાગ છે. તેનો ભૂમિભાગ મુજ ઉપર મઢેલા ચામડાની જેમ સમતલ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ દેવીઓ આરામ કરે છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્ય ભાગમાં લવણાધિપતિ સુસ્થિતદેવનો એક વિશાળ અતિક્રીડાવાસ નામનો ભોમેયવિહાર છે. તે સાડા બાસઠ યોજન ઊંચો અને સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો છે. તે સેંકડો સ્તંભોની ઉપર અવસ્થિત છે, વગેરે ભવનનું વર્ણન પૂર્વવતુ જાણવું. તે ક્રીડાવાસ નામના ભૌમેય વિહારના અતિસમતલ રમણીય ભૂમિભાગ યાવતું મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે અતિસમતલ રમણીય ભૂમિતલ ભાગની મધ્યમાં બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણરૂપે મણિમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ એવી એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકાની ઉપર એક દેવશય્યા છે, તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. Page #559 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: લવણ સમુદ્રાધિકાર | ૪૮૫ | |३४ सेकेण?णं भंते ! एवं वुच्चइ- गोयमदीवे गोयमदीवे ? गोयमा ! तत्थ-तत्थ तहि-तहिं बहूई उप्पलाइं जावगोयमप्पभाइंसे एएणटेणं गोयमा ! जाव णिच्चे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગૌતમદ્વીપને ગૌતમદ્વીપ કહેવાનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! ગૌતમદ્વીપમાં અનેક સ્થાને ઘણાં ઉત્પલ કમળાદિ વગેરે છે. તે ગોમેય રત્નની આકૃતિ અને આભાવાળા છે તેથી તે દ્વીપ, ગૌતમ દ્વીપ કહેવાય છે યાવત ગૌતમ દ્વીપ એવું નામ શાશ્વત છે. | ३५ कहिणंभंते ! सुट्टियस्सलवणाहिवइस्स सुट्ठियाणामंरायहाणी पण्णत्ता? गोयमा ! गोयमदीवस्स पच्चत्थिमेणतिरियमसंखेजे जावअण्णम्मिलवणसमुदे,बारसजोयणसहस्साई ओगाहित्ता, एवं तहेव सव्वंणेयव्वं जावसुटिए देवे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ગૌતમ દ્વીપની પશ્ચિમ દિશામાં તિરછે અસંખ્યાતદ્વીપ સમુદ્રો પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં વેદિકાથી બાર હજાર યોજન દૂર સુસ્થિતા રાજધાની છે ઇત્યાદિ સર્વ વક્તવ્યતા ગોસ્તૂપ રાજધાનીની સમાન જાણવી થાવ ત્યાં સુસ્થિત નામના મહદ્ધિક દેવ રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામના વ્યંતર દેવના ગૌતમદ્દીપનું વર્ણન છે. ગૌતમ દીપનું સ્થાન -જંબૂદ્વીપની જગતીથી પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨000 યોજન દૂર લવણ સમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ છે. લવણ સમુદ્રમાં ગૌતમ દીપ ચંદ્ર-સૂર્ય દ્વીપનું પ્રમાણ : ઈનસ - ૧ ૨ ૦ ૦૦ થયો. પાણીની ઉપર ઢીપનો ભાગ 94 કફ. હ ! મઝા ૮ ' j ' -'૩ - પાણીની ઊંચાઈમાં હીપનો ભાગ= = = = = = = = - = []'I ૬ કર | $: 5}} = પાણી ની લડતમાં દીપનો ભાગ * s - ૧૨ ૦ ૦ ૦ યોજન ===૧૨૦ 0 ૦-યોજન સાઈકલ -લવણ સમુદ્રનું ભૂતલ છે સાધ્વી સુબોધકા ગૌતમ દ્વીપનું પ્રમાણ :- ગૌતમ દ્વીપ ૧૨000 યોજન લાંબો-પહોળો છે. જંબુદ્વીપ તરફ આ દ્વીપ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ | શ્રી જીવાજીવાભિગમ સત્ર ૮૮ 3 + ર યોજન (સાડી અઠ્યાસી યોજના અને એક યોજનાના પંચાણુયા ચાલીસ ભાગ) પાણીની ઉપર છે અને લવણ સમુદ્ર તરફ બે ગાઉ ( યોજન)પાણીની ઉપર છે. બે ગાઉ, યોજન, ટૅલ યોજન, આ ત્રણેયનો અર્થ એક જ છે. અર્ધયોજનના પંચાણુમા ભાગ ૪૭રૂ થાય છે પણ ગ્રંથકારોએ ગણનાની સુવિધા માટે અર્ધયોજનના અડતાલીસ પંચાણુમા ભાગ હૈ યોજન ગ્રહણ કર્યા છે. જલ સપાટીની ઊંચાઈ અને ઊંડાઈના આધારે વ્યાખ્યા ગ્રંથોમાં તેની કુલ ઊંચાઈ આદિનું ગણિત આ પ્રમાણે આપ્યું છે લવણ સમુદ્રમાં ૯૫000 યોજને ૭00 યોજન જલ સપાટી વૃદ્ધિ પામે છે તેથી ૧૨000 યોજને પાણીની ઊંચાઈ(૧૨૪૭૦૦૮૪૦૦૯૫૦) ૮૮ ઇંણ યોજનની છે. લવણ સમુદ્રમાં ૯૫000 યોજને ૧000 યોજન પાણીની ઊંડાઈ વૃદ્ધિ પામે છે તેથી ૧૨000 યોજને પાણીની ઊંડાઈ(૧૨000+૯૫૨) ૧૨૬ યોજનની છે. આ રીતે આ દ્વીપ ૮૮ ટૅ યોજન પાણીની ઊંચાઈમાં ૧૨૬ પાણીની ઊંડાઈમાં = કુલ ૨૧૪ યોજન પાણીમાં ડૂબેલો છે. સૂત્રકારે જંબદ્વીપ તરફ આ દ્વીપને ૮૮ + યોજન પાણીની ઉપર કહ્યો છે. આ રીતે આ પર્વત ૮૮ + B યોજન પાણીની ઉપર + ૮૮ યોજન પાણીની ઊંચાઈમાં +૧૨૬ સ યોજન પાણીની ઊંડાઈમાં = ૩૦૩ હ યોજન ઊંચો છે. ગૌતમ દ્વીપનો જળશિખા તરફનો ભાગ જંબુદ્વીપની જગતીથી (જંબુદ્વીપ અને ગૌતમદ્વીપ વચ્ચેનું અંતર ૧૨000 યો + દીપ વિસ્તાર ૧૨000 યો =) ૨૪000 યોજન દૂર છે. ૨૪000 યો દૂર પાણીની ઊંચાઈ ૨૪x૭૦૦= ૧૬૮૦૦-૯૫=૧૭૬ ૨ યોજન છે. ૨૪000 યોજન દૂર પાણીની ઊંડાઈ ૨૪000 - ૯૫ = ૨પર યોજન છે. આ રીતે આ દ્વીપ ૧૭૬ યોજન પાણીની ઊંચાઈમાં + રપર દર યોજન પાણીના ઊંડાણમાં = ૪૨૯૫ યોજન પાણીમાં ડૂબેલો છે. સુત્રકારે લવણ સમુદ્રની જળશિખા તરફ આ દ્વીપને બે ગાઉ(યો.) અર્થાત્ હૈ યોજન પાણીની ઉપર કહ્યો છે, તે ઉમેરતાં જળશિખા તરફ દ્વીપની કુલ ઊંચાઈ૪૨૯ઠે +ટૅ = ૪ર૯ પ્રાપ્ત થાય છે. આ રીતે જળશિખા તરફની દ્વીપની કુલ ઊંચાઈ ૪ર૯ યોજનમાંથી હૈ યોજન પાણીની ઉપર+૧૭૬@ યોજન પાણીની ઊંચાઈમાં+રપર યોજન પાણીના ઊંડાઈમાં છે. ગૌતમલીપનું પ્રમાણાદિ – | દ્વીપ | અધિષ્ઠાયક| સ્થાન | લંબાઈ | પરિધિ પાણીથી | ભવન ભવન | રાજધાની | પહોળાઈ ઉપર પ્રમાણ ગૌતમ| સુસ્થિત | મેરુથી | ૧૨.0001 કંઈક જંબૂદ્વીપ સેંકડો ઊંચાઈ- સુસ્થિતા દ્વીપ (લવણા- | પશ્ચિમમાં યોજન તરફ સ્તંભ પર અન્ય ધિપતિ) લવણ ૩૭, ૯૪૮૮૮૩ + | પ્રતિક્તિ યોજન, લવણસમુદ્રમાં યોજન યોજન અતિક્રીડાવાસ | લંબાઈ-પહો | ૧૨,૦૦૦ લવણ નામનું ભવન, ૩૧ ? યોજન દૂર સમુદ્ર ભવનના યોજન મધ્યભાગમાં બે ગાઉ, મણિપીઠિકા, (યોજન). તેના ઉપર દેવશય્યા સમુદ્રમાં તરફ Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર | ४८७ . . . ४८ યોજન ગૌતમ દ્વીપના જંબુદ્વીપ અને જળશિખા તરફના વિપીય ક્ષેત્રનું માપ – સ્થાન | दीपक्षी | पानी पीना | पालीमा | पानी અંતર IASमां + 6tstani - | बोस । 6५२- ઊંચાઈ भाग बूद्वी५ २६नो । १२,००० | ८८ है | १२६८५ । २१४ हए | ८८३+है | 3036 दीपनो भाग । योशन । योशन । यो । योन । यो४न । योशन शिमा २६नो] २४,००० | १७ | २५२ है | ४२८ हैप ૪૨૯ દ્વીપ ભાગ | યોજન | योन | योन | योन | યોજન यंद्र-सूर्य दीप:| ३६ कहिणं भंते ! जंबुद्दीवगाणं चंदाणं चंददीवा णामंदीवा पण्णता? गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं लवणसमुदं बारसजोयणसहस्साइंओगाहित्ता एत्थणंजंबुद्दीवगाणंचंदाणंचंददीवाणामंदीवा पण्णत्ता-जंबुद्दीवंतेणं अद्धकोणणउड़ जोयणाइं चत्तालीसं पंचाणउई भागे जोयणस्स ऊसिया जलताओ, लवणसमुइतेणं दो कोसेऊसिया जलंताओ, बारसजोयणसहस्साई आयामविक्खंभेणं सेसं तंचेव जहा गोयमदीवस्स परिक्खेवो । पउमवरवेइया पत्तेयं पत्तेयंवणसंडपरिक्खित्ता, दोण्हविवण्णओ, बहुसमरमणिज्जभूमिभागा जावजोइसिया देवा आसयंति । तेसिंणंबहुसमरमणिज्जे भूमिभागेपासायवर्डसगाबावटुिंजोयणाइंबहुमज्झदेसभागे मणिपेढियाओदोजोयणाई जावसीहासणा सपरिवारा भाणियव्वा तहेव अट्टो, गोयमा ! बहुसुखुड्डासु खुड्डियासु जावबिलपतियासु,बहूई उप्पलाइं जावसहस्सपत्ताइचंदभाई, चंदागाराइचंदवण्णाईचंदवण्णाभाईचंदा एत्थ देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति । तेणंतत्थ पत्तेयं पत्तेयं चउण्हं सामाणियसाहस्सीणं जावचंददीवाणं चंदाण य रायहाणीणं अण्णेसिय बहूणं जोइसियाणं देवाणं देवीणं य आहेवच्चं जावविहरति । से तेणटेणं गोयमा ! चंदद्दीवा जावणिच्चा। भावार्थ:-प्रश्न- भगवन् ! ४yीपन (ब) यंद्रना यंद्र द्वीप यां छ? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર જંબદ્વીપના ચંદ્રના બે ચંદ્રદ્વીપ છે. તે દ્વીપ જંબુદ્વીપની દિશામાં ૮૮ાા યોજન પાણીથી ઉપર છે અને લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ પાણીથી ઉપર છે. તે બાર હજાર યોજન લાંબા પહોળા છે. પરિધિ આદિ સર્વ વક્તવ્યતા ગૌતમ દ્વીપની સમાન જાણવી. તે પ્રત્યેક પઘવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દ્વીપોમાં અત્યંત સમ-રમણીય ભૂમિ ભાગ છે વાવતું ત્યાં ઘણાં જ્યોતિષી દેવો આરામ કરે છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર તે અત્યંત સમ અને રમણીય ભૂમિભાગમાં પ્રાસાદાવતુંસક છે. તે સાડા બાસઠ યોજન ઊંચા છે વગેરે વર્ણન ગૌતમ દ્વીપની જેમ જાણવું. મધ્યભાગમાં બે યોજનની લાંબી-પહોળી, એક યોજન જાડી મણિપીઠિકાઓ છે. તેના ઉપર સપરિવાર સિંહાસનો છે વગેરે વર્ણન પૂર્વવત્ કહેવું યાવતુ ચંદ્ર દ્વીપ એવું નામ શા માટે છે? તે પ્રશ્ન કરવો. હે ગૌતમ! તે દ્વીપોની ઘણી નાની-નાની વાવડીઓ યાવતું બિલપંક્તિઓમાં ઘણાં ઉત્પલ આદિ કમળો છે. તે ચંદ્રના જેવી આકૃતિ અને આભાવાળા છે અને ત્યાં ચંદ્ર નામના મહદ્ધિક અને પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તે દેવ ત્યાં અલગ-અલગ ચાર હજાર સામાનિક દેવો યાવતુ ચંદ્ર દ્વીપો, ચંદ્ર રાજધાનીઓ અને બીજા અનેક જ્યોતિષી દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ! તે દ્વીપ ચંદ્ર દ્વીપ કહેવાય છે યાવત ચંદ્રદ્વીપ નામ શાશ્વત છે. | ३७ कहिणं भंते !जंबुद्दीवगाणंचंदाणं चंदाओणाम रायहाणीओ पण्णत्ताओ? गोयमा !चंदद्दीवाणं पुरथिमेणं तिरियमसंखेजे जावअण्णम्मि जंबुद्दीवेदीवे बारस जोयणसहस्साइ ओगाहित्ता त चेव पमाण जावमहिड्डिया चदा देवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના (બે) ચંદ્ર દેવોની ચંદ્રા નામની રાજધાનીઓ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! ચંદ્ર દ્વીપોની પૂર્વમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન આગળ જતાં ચંદ્રા નામની રાજધાની છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વોક્ત ગૌતમ આદિ રાજધાનીઓની જેમ જાણવું થાવ ત્યાં ચંદ્ર નામના મહદ્ધિક દેવ છે. | ३८ कहि णं भंते ! जंबुद्दीवगाणं सूराणं सूरदीवा णामंदीवा पण्णत्ता? गोयमा ! जंबुद्दीवेदीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणसमुदंबारसजोयणसहस्साई ओगाहित्तातंचेव उच्चत्तं आयामविक्खंभेणं, परिक्खेवो, वेइया, वणसंडो, भूमिभागा जावआसयति,पासायव.सगाणंतंचेव पमाणमणिपेढिया सीहासणा सपरिवारा अट्ठो । गोयमा ! उप्पलाइंसूरप्पभाइंसूरा एत्थ देवा जावरायहाणीओ सगाणंदीवाणं पच्चत्थिमेणं अण्णम्मि जंबुद्दीवे दीवे सेसंतंचेव जावसूरा देवा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જંબુદ્વીપના બે સૂર્યોના બે સૂર્યદ્વીપો કયાં છે? ઉત્તર– હે ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજના દૂર જંબુદ્વીપના સૂર્યોના બે સૂર્યદ્વીપો છે. લંબાઈ-પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ, વગેરે ચંદ્રઢીપની સમાન જાણવું યાવતું ત્યાં દેવ-દેવીઓ આરામ કરે છે. ત્યાંના પ્રાસાદાવાંસક, તેનું પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન વગેરે ચંદ્રદીપની જેમ જાણવું યાવસૂર્યદીપ નામવિષયક પ્રશ્ન પૂછવો. તે દ્વીપોની વાવડીઓ વગેરેમાં સૂર્ય જેવા વર્ણ અને આકૃતિવાળા ઘણા ઉત્પલ આદિ કમળો છે. તેથી તે સૂર્યદ્વીપ કહેવાય છે. તે સૂર્યદ્વીપ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, તેથી તેનું નામ શાશ્વત છે. તે સૂર્યદેવ સામાનિક દેવો આદિનું જ્યોતિષી દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે યાવતુ તેની રાજધાનીઓ પોતપોતાના દ્વીપથી પશ્ચિમમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વોક્ત ચંદ્રાદિની રાજધાનીઓની સમાન જાણવું યાવતું ત્યાં સૂર્ય નામના મહદ્ધિક દેવ છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર ३९ कहि णं भंते ! अब्भतरलावणगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं लवणसमुदं बारस जोयणसहस्साइं ओगाहिता एत्थ णं अब्भितर लावणगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता । जहा जंबूदीवगा चंदा तहा भाणियव्वा, णवरि - रायहाणीओ अण्णम्मि लवणे सेसं तं चेव । एवं अब्भितरलावणगाणं सूराणवि लवणसमुद्द बारस जोयणसहस्साइं तहेव सव्वं जाव रायहाणीओ । ४८८ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આપ્યંતર લવણ સમુદ્રના ચંદ્રોના ચંદ્રઢીપ નામના દ્વીપ ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના મેરુપર્વતની પૂર્વમાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર આપ્યંતર લવણ સમુદ્રના બે ચંદ્રોના બે ચંદ્ર દ્વીપો છે. તેનું સંપૂર્ણ વર્ણન જંબૂદ્વીપના ચંદ્રદ્વીપોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તેની રાજધાનીઓ અન્ય લવણ સમુદ્રમાં છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. તે જ રીતે આપ્યંતર લવણ સમુદ્રના સૂર્યોના બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. તેની રાજધાની પર્યંતનું સમસ્ત કથન ચંદ્રન્દ્વીપોની સમાન જાણવું. ४० कहिणं भंते ! बाहिरलावणगाणं चंदाणं चंददीवा पण्णत्ता ? गोयमा ! लवणसमुद्दस्स पुरत्थिमिल्लाओ वेइयंताओ लवणसमुद्दं पच्चत्थिमेणं बारस जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं बाहिरलावणगाणं चंदाण चंददीवा णामं दीवा पण्णत्ता- बारस जोयणसहस्साइं आयाम विक्खंभेणं, धायइसंडदीवंतेणं अद्धेकोणणवतिजोयणाइं चत्तालीसं च पंचणउतिभागे जोयणस्स ऊसिया जलताओ, लवणसमुद्दतेणं दो कोसे ऊसिया। पउमवरवेइया वणसंडा बहुसमरमणिज्जा भूभिभागा मणिपेढिया सीहासा सपरिवारा सो चेव अट्ठो रायहाणीओ सगाणं दीवाणं पुरत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणसमुद्दे तहेव सव्वं । भावार्थ ::- प्रश्न - हे भगवन् ! जा (४शिमा पछीना) सवा समुद्रमां चंद्रोना चंद्रद्वीप इयां छे ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથી પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર બાહ્ય લવણ સમુદ્રના ચંદ્રોના બે ચંદ્ર દ્વીપો છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તે ચંદ્રદ્વીપ ધાતકીખંડની દિશામાં ૮૮૫ રૂ યોજન પાણીની ઉપર છે અને લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ पासीनी ७५२ छे. पद्मवर वेहिडा, वनखंड, जडुसम रमशीय भूमितल, भशिपीडिडा, सपरिवार सिंहासन, નામનું પ્રયોજન વગેરે પૂર્વવત્ જાણવું. તેની રાજધાનીઓ પોત પોતાના દ્વીપોથી આગળ તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. ४१ कहि णं भंते ! बाहिरलावणगाणं सूरा णं सूरदीवा णामं दीवा पण्णत्ता ? गोयमा ! लवणसमुद्दपच्चत्थिमिल्लाओ वेदियंताओ लवणसमुद्द पुरत्थिमेणं बारस जोयणसहस्साइं धायइसंडदीवंतेणं अद्धेकोणणउई जोयणाइं चत्तालीस च पंचणउ भागे जोयणस्स ऊसिया जलंताओ, लवणसमुद्दतेणं दो कोसे ऊसिया । सेसं तहेव जाव Page #564 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર रायहाणीओसगाणंदीवाणं पच्चत्थिमेणं तिरियमसंखेज्जेदीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणे, तहेव सव्वं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાહ્ય લવણ સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપ નામના દ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની પશ્ચિમ દિશાની વેદિકાના અંત ભાગથી પૂર્વમાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર બાહ્ય લવણ સમુદ્રના સૂર્યોના બે સૂર્યદ્વીપો છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તે ધાતકીખંડની દિશામાં ૮૮ાા ા યોજન પાણીની ઉપર છે અને લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ પાણીથી ઉપર છે. શેષ સર્વ વક્તવ્યતા રાજધાની પર્યત પૂર્વવતુ જાણવી. તે રાજધાનીઓ પોતપોતાના દીપોથી પશ્ચિમ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં વેદિકાથી બાર હજાર યોજન દૂર છે આદિ સર્વ કથન કરવું. ४२ कहिणं भंते ! धायइसंडदीवगाणं चंदाणं चंददीवा पण्णता? गोयमा ! धायइसंडस्स दीवस्स पुरथिमिल्लाओ वेइयंताओ कालोयं णं समुदं बारस जोयणसहस्साइंओगाहित्ता, एत्थणधायइसंडदीवाणं चंदाणं चंददीवा णामंदीवा पण्णत्ता, सव्वओ समंत्ता दो कोसा ऊसिया जलंताओ, बारस जोयणसहस्साइंतहेव विक्खंभ, परिक्खेवो, भूमिभागो, पासायवडिंसगा,मणिपेढिया,सीहासणा सपरिवारा, अट्ठोतहेव,रायहाणीओसगाणंदीवाणंपुरथिमेणं अण्णमिधायइसंडेदीवे। सेसंतंचेव । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડદ્વીપની પૂર્વ વેદિકાના અંત ભાગથી બાર હજાર યોજન દૂર કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડના ચંદ્રોના ૧૨ ચંદ્રદ્વીપ છે. તે ચારે બાજુથી પાણીની ઉપર બે ગાઉ ઊંચા છે, બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તેની પરિધિ, ભૂમિકલ, પ્રાસાદાવતંસક, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન, નામ પ્રયોજન, રાજધાનીઓ આદિ વર્ણન પૂર્વવતુ જાણવું. તેની રાજધાનીઓ પોત-પોતાના દીપોથી પૂર્વદિશામાં અન્ય ધાતકીખંડ દ્વીપમાં છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું. |४३ एवं सूरदीवा वि, णवरं- धायइसंडस्स दीवस्स पच्चत्थिमिल्लाओ वेइयंताओ कालोयं णं समुदं बारस जोयणसहस्साइंतहेव सव्वं जावरायहाणीओ सूराणं दीवाणं पच्चत्थिमेणं अण्णम्मिघायइसंडे दीवे सव्वं तहेव । ભાવાર્થ :- જ રીતે ધાતકીખંડદ્વીપના સૂર્ય દ્વીપોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે ધાતકીખંડ દીપની પશ્ચિમી વેદિકાના અંતથી કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૧૨ સૂર્યદ્વીપ અને તેની રાજધાનીઓ સૂર્યદ્વીપોની પશ્ચિમમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી બીજા ધાતકીખંડ દ્વીપમાં છે; વગેરે સર્વ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી. |४४ कहिणं भंते !कालोयगाणं चंदाणंचंददीवा पण्णत्ता? गोयमा !कालोयसमुदस्स पुरथिमिल्लाओवेइयंताओकालोयण्णंसमुदंपच्चत्थिमेणं बारसजोयणसहस्साइंओगाहित्ता,एत्थणंकालोयगचंदाणंचंददीवा पण्णत्ता सव्वओसमंता Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર [ ૪૯૧ ] दोकोसाऊसियाजलंताओ, सेसंतहेव जावरायहाणीओसगाणंदीवाणंपुरस्थिमेणंअण्णम्मि कालोयसमुद्देबारसजोयणसहस्साइतचेव सव्वं जावचंद दीवा,चंद दीवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાલોદધિ સમુદ્રના ચંદ્રોના ચંદ્રઢીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! કાલોદધિ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી પશ્ચિમમાં કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર કાલોદધિ સમુદ્રના ચંદ્રોના ૪૨ ચંદ્ર દ્વીપો છે. તે ચારે બાજુથી પાણીની ઉપર બે ગાઉ ઊંચા છે. વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત રાજધાનીઓ પોતપોતાના દ્વીપથી પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે યાવતુ આ કારણે તેનું નામ ચંદ્રદ્વીપ છે. ત્યાં સુધી સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. ४५ एवं सूराणवि । णवरंकालोयस्स पच्चथिमिल्लाओ वेदियंताओ कालोयसमुदं पुरथिमेणंबारसजोयणसहस्साइंओगाहित्ता,तहेव रायहाणीओसगाणंदीवाणंपच्चत्थिमेणं अण्णम्मि कालोयसमुद्दे तहेव सव्व। ભાવાર્થ:- તે જ રીતે કાલોદધિ સમુદ્રના સૂર્યદ્વીપોના સંબંધમાં પણ જાણવું. વિશેષતા એ છે કે કાલોદધિ સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વમાં કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૪૨ સૂર્ય દ્વીપ છે વાવ તેની રાજધાનીઓ પોત પોતાના દ્વીપોની પશ્ચિમમાં અન્ય કાલોદધિ સમુદ્રમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. ४६ एवंपुक्खरखरगाणंदाणंपुखरवरदीवस्सपुरथिमिल्लाओवेदियंताओपुक्खरसमुई बारस जोयणसहस्साइंओगाहित्ता चंददीवा,अण्णम्मि पुक्खरवरेदीवेरायहाणीओतहेव। ભાવાર્થ - તે જ રીતે પુરવર દ્વીપના પૂર્વ વેદિકાંતથી(પૂર્વ દિશામાં) બાર હજાર યોજન દૂર પુષ્કરવર સમુદ્રમાં ૧૪૪ ચંદ્રદીપો છે. તેની રાજધાનીઓ અન્ય પુષ્કરવરદ્વીપમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. |४७ एवं सूराणवि दीवा पुक्खरवरदीवस्स पच्चत्थिमिल्लाओ वेइयंताओ पुक्खरोदं समुद्दबारसजोयणसहस्साइंओगाहित्ता सूरदीवा,तहेव सव्वं जावरायहाणीओदीविल्लगाणं दीवे, समुद्दगाणं समुद्दे चेव । सेसाणंदीव-समुद्दगाणं चंद्दसूर दीवा एगाणं अभितरपासे एगाणं बाहिरपासे । रायहाणीओदीविल्लगाणंदीवेसुसमुद्दगाणं समुद्देसुसरिसणामएसु। ભાવાર્થ - તે જ રીતે સૂર્યદ્વીપોનું કથન કરવું. પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી(પશ્ચિમમાં) પુષ્કરવર સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૧૪૪ સૂર્ય દ્વીપો છે વગેરે કથન પૂર્વવત્ જાણવું યાવતુ તેની રાજધાનીઓ પોતાના દીપોની પશ્ચિમ દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો પછી અન્ય પુષ્કરવર દ્વીપમાં બાર હજાર યોજના દૂર છે. પુષ્કરવર સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપો પુષ્કરવર સમુદ્રની વેદિકાથી (પૂર્વી ચરમાંતથી) પશ્ચિમ દિશામાં બાર હજાર યોજન દૂર છે અને પુષ્કરવર સમુદ્રોના સૂર્યોના સૂર્યદ્વીપ પુષ્કરવર સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં બાર હજાર યોજન દૂર છે. દ્વીપના ચંદ્ર-સૂર્યોની રાજધાનીઓ દ્વીપમાં અને સમુદ્રના ચંદ્ર-સૂર્યોની રાજધાનીઓ સમુદ્રમાં છે. આ રીતે શેષ દ્વીપોમાં રહેલા ચંદ્રોના ચંદ્રદ્વીપો પોતાનાદ્વીપના આત્યંતર પૂર્વી વેદિકાંતથી(પૂર્વમાં) સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે અને સૂર્યોના સૂર્યદ્વીપો પોતાના દ્વીપના પશ્ચિમી આત્યંતર વેદિકાંતથી Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (પશ્ચિમમાં) સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. ચંદ્રોની રાજધાનીઓ પોત-પોતાના ચંદ્ર દ્વીપોથી પૂર્વદિશામાં અસંખ્ય દ્વીપ પછી પોત-પોતાના સમાન નામવાળા અન્ય દ્વીપમાં છે. સૂર્યોની રાજધાનીઓ પોત-પોતાના સૂર્યદ્વીપોથી પશ્ચિમ દિશામાં અસંખ્ય દ્વીપ પછી પોત-પોતાના સમાન નામવાળા અન્ય દ્વીપમાં છે. શેષ સમુદ્રોમાં રહેલા ચંદ્રોના ચંદ્રન્દ્વીપ પોત-પોતાના સમુદ્રની બાહ્ય પૂર્વ વેદિકાંતથી પશ્ચિમ દિશામાં સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. સૂર્યોના સૂર્યદ્વીપ પોત-પોતાના સમુદ્રના બાહ્ય પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. ચંદ્રોની રાજધાનીઓ પોત-પોતાના સમુદ્રોની પૂર્વદિશામાં અસંખ્ય સમુદ્રો પછી પોતાના નામવાળા અન્ય સમુદ્રોમાં છે. સૂર્યોની રાજધાનીઓ પોત-પોતાના સમુદ્રોની પશ્ચિમ દિશામાં પોતાના સમાન નામવાળા અન્ય સમુદ્રોમાં છે. ४८ इमे णामा अणुगंतव्वा जंबुद्दीवे लवणे, घायइ कालोद पुक्खरे वरुणे । खीर घय इक्खुवरो य, गंदी अरुणवरे कुंडले रुयगे ॥ १ ॥ आभरण वत्थ गंधे, उप्पल तिलए य पुढवि णिहि रयणे । वासहर दह णईओ, विजयावक्खार कप्पिंदा ॥२॥ पुर मंदरमावासा, कूडा णक्खत्त चंद सूरा य। एवं भाणियव्वं । ભાવાર્થ :- અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાંથી કેટલાક દ્વીપો અને સમુદ્રોના નામ આ પ્રમાણે છે— જંબુદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ, પુષ્કરવ૨સમુદ્ર, વરુણવર દ્વીપ, વરુણવરસમુદ્ર, ક્ષીરવરદ્વીપ, ક્ષીરવરસમુદ્ર, દ્યુતવરદ્વીપ દ્યુતવરસમુદ્ર, ઇક્ષુવરદ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વરદ્વીપ નંદીશ્વરસમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણવરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકીપ રુચકસમુદ્ર આભરણદ્વીપ, આભરણસમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્રસમુદ્ર, ગંધદ્વીપ, ગંધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલસમુદ્ર, તિલકદ્વીપ, તિલકસમુદ્ર, પૃથ્વીદ્વીપ, પૃથ્વીસમુદ્ર, નિધિદ્વીપ, નિધિસમુદ્ર, રત્નદ્વીપ, રત્નસમુદ્ર, વર્ષધરદ્વીપ, વર્ષધરસમુદ્ર, દ્રહદ્વીપ, દ્રહસમુદ્ર, નદીદ્વીપ, નદીસમુદ્ર, વિજયદ્વીપ, વિજયસમુદ્ર, વક્ષસ્કારદ્વીપ, વક્ષસ્કારસમુદ્ર, કપિદ્વીપ કપિસમુદ્ર, ઇન્દ્રદ્વીપ, ઇન્દ્રસમુદ્ર, પુરદ્વીપ, પુરસમુદ્ર, મંદરદ્વીપ, મંદરસમુદ્ર, આવાસદ્વીપ, આવાસસમુદ્ર, કૂટદ્વીપ, ફૂટસમુદ્ર, નક્ષત્રદ્વીપ, નક્ષત્રસમુદ્ર, ચંદ્રઢીપ, ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર વગેરે અનેક નામવાળા દ્વીપ અને સમુદ્ર છે. ४९ कहि णं भंते! देवद्दीवगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता ? गोयमा ! देवदीवस्स पुरत्थिममिल्लाओ वेइयंताओ देवोद समुद्द बारस जोयणसहस्साइं ओगाहित्ता एत्थणं देव दीवगाणं चंदाणं चंद दीवा णामं दीवा पण्णत्ता, सच्चेव वत्तव्वया जाव अट्ठो। रायहाणीओ सगाणं दीवाणं पच्चत्थिमेणं देवद्दीवं असंखेज्जाई जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं देवदीवयाणं चंदाणं चंदाओ णामं रायहाणीओ पण्णत्ताओ। सेसं तं चेव । एवं सूराणं वि, णवरं - पच्चत्थिमिल्लाओ वेइयंताओ देवोदं समुद्द बारस जोयण सहस्साई ओगाहित्ता, एत्थणं देवदीवाणं सूराणं सूरदीवा णामं दीवा पण्णत्ता । सच्चेव Page #567 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર [ ૪૯૩ ] वत्तव्वया जाव अट्ठो। रायहाणीओ सगाणं दीवाणं पुरथिमेणं देवदीवं असंखेज्जाई जोयणसहस्साइओगाहित्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! દેવદ્વીપની પૂર્વદિશાના વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, વગેરે પૂર્વવતુ જાણવું. તે ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં અસંખ્યાત હજાર યોજન દૂર તે દેવદ્વીપમાં જ દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીઓ છે. શેષ વર્ણન વિજયા રાજધાની પ્રમાણે કહેવું. તે જ રીતે દેવદ્વીપની પશ્ચિમ દિશાના વેદિકાંતથી પશ્ચિમ દિશામાં દેવોદ સમુદ્રમાં બાર હજાર યોજનદૂર દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ છે. પોત-પોતાના સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં તે દેવદ્વીપમાં જ અસંખ્યાત હજાર યોજન દૂર તેની રાજધાનીઓ છે. ५० कहिणं भंते ! देवोदसमुद्दगाणं चंदाणं चंददीवा णामंदीवा पण्णत्ता? गोयमा ! देवोदस्स समुदस्स पुरथिमिल्लाओ वेइयंताओ देवोदंसमुदं पच्चत्थिमेणं बारस जोयणसहस्साइतेणेव कमेणं जावरायहाणीओ सगाणंदीवाणं पच्चत्थिमेणं देवोद समुद्द असंखेजाइजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं देवोदसमुदाणं चंदाणं चंदाओणाम रायहाणीओ पण्णत्ताओ। तचेव सव्वं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!દેવીદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રીપ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! દેવીદ સમુદ્રના પૂર્વી વેદિકાંતથી પશ્ચિમ દિશામાં દેવોદ સમુદ્રમાં જ બાર હજાર યોજન દુર દેવીદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, વગેરે ક્રમશઃ રાજધાની સુધી કહેવું. તેની રાજધાનીઓ પોત-પોતાના દીપોની પશ્ચિમમાંદેવીદ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન દૂર છે. શેષ વર્ણનવિજયા રાજધાની પ્રમાણે જાણવું. ५१ एवं सूराणविणवरि देवोदस्ससमुदस्स पच्चत्थिमिल्लाओ वेइयताओ देवोदसमुद्दे पुरथिमेणबारसजोयणसहस्साइओगाहित्ता । रायहाणीओसगाणसगाणदीवाणपुरथिमेण देवोदंसमुदं असंखेज्जाइंजोयणसहस्साईओगाहेत्ता ।एवंणागेजक्खेभूतेसयंभूरमणगाण विचउण्ह दीव-समुदाणं । एवं चेवरायहाणीओ दीविच्चगाणंदीवेसुसमुद्दगाणसमुद्देसु। ભાવાર્થ - દેવીદ સમુદ્રગત સૂર્યોના સૂર્ય દ્વીપોના વિષયમાં પણ તેમજ જાણવું. વિશેષતા એ છે કે દેવોદ સમુદ્રની પશ્ચિમ દિશાના વેદિકાંતથી પૂર્વદિશામાં દેવોદ સમુદ્રમાં જ બાર હજાર યોજન દૂર તેના સૂર્યદ્વીપો છે. તેની રાજધાનીઓ પોતાના સૂર્યદ્વીપથી પૂર્વમાં અસંખ્યાત યોજન દૂર તે જ સમુદ્રમાં છે. તે જ પ્રમાણે નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ, તે ચારે ય દ્વીપો અને ચારે ય સમુદ્રોના ચંદ્ર-સૂર્યોના દ્વીપોના વિષયમાં ક્રમશઃ જાણવું. દ્વીપોના ચંદ્ર-સૂર્યની રાજધાની તે જ દ્વીપમાં અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યની રાજધાની તે જ સમુદ્રમાં છે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં જ્યોતિષી દેવોના ચંદ્રેદ્ર અને સૂર્યોદ્રના દ્વીપ અને તેની રાજધાનીઓનું પ્રતિપાદન છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર લવાણાદિ સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય દ્વીપોનાં સ્થાન : -પુષ્કર વરસમુદ્રના પુષ્કરે વરસમુદ્રના-૪૯૨ ૪ વરદ્વીપના-૧૪૪ - ચંદ્ર દ્વીપો - સુર્ય દ્વીપ - ચંદ્ર દ્વીપો C-સૂર્ય દ્વીપો માનુષોત્તર કાલોદધિ સમુના-૪ હકીબંડ દ્વીપનાર ધાતકીખે - શ્રીપ્રભ દ્વીપ -મહાકાલ દ્વીપ કાલ દ્વીપ શ્રીધર દ્વીપ – 'ગૌતમ દ્વીપ દ્વીપનાર હૃ.લવણના ધાતકીખંડ દ્વીપ કાલોદધિ સમુદ્ર આવ્યંતરપુષ્કરવર દ્વીપ બાહ્ય પુષ્કરવર દ્વીપ ૧૨000 યો. પુષ્કરવર સમુદ્ર અધિપતિ દેવોના દ્વીપોઃ- (૧) લવણ સમુદ્ર = ગૌતમ દ્વીપ. (૨)કાલોદધિ સમુદ્ર = કાલ દ્વીપ મહાકાલ દ્વિીપ. (૩) પુષ્કરવર સમુદ્ર = શ્રીધર દ્વીપ શ્રી પ્રભ દ્વીપ. જબૂતીપના ચંદ્ર-સૂર્યના દ્વીપ – જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેના દ્વીપ જંબૂદ્વીપની જગતીથી ૧૨, 000 યોજન દૂર લવણ સમુદ્રમાં છે. બે ચંદ્ર દ્વીપ પૂર્વી લવણ સમુદ્રમાં અને બે સૂર્ય દ્વીપ પશ્ચિમી લવણ સમુદ્રમાં છે. તે દ્વીપની લંબાઈ, પહોળાઈ આદિ ગૌતમ દ્વીપની સમાન છે. તેની રાજધાની અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી અન્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s: લવણ સમુદ્રાધિકાર લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યના હીપ- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. તેમાં જંબૂદ્વીપ તરફના બે ચંદ્ર-સૂર્ય આત્યંતર લાવણિક ચંદ્ર-સૂર્ય કહેવાય છે અને ધાતકીખંડ તરફના બે ચંદ્ર-સૂર્ય બાહ્ય લાવણિક ચંદ્ર-સૂર્ય કહેવાય છે. આત્યંતર લાવણિક ચંદ્ર-સૂર્યના બે-બે દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં જંબૂદ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે અને બાહ્ય લાવણિક ચંદ્ર-સૂર્યના બે-બે દ્વીપ બાહ્ય લવણ સમુદ્રમાં લવણસમુદ્રની વેદિકાથી ૧૨,૦૦૦યોજન દૂર ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં છે. તેની રાજધાની અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય લવણ સમુદ્રમાં છે. ધાતકીખંડના ચંદ્ર-સૂર્યના દ્વીપ:- ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. તેના દ્વીપ કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડની જગતીથી ૧૨,000 યોજન દૂર છે. કાલોદધિ સમુદ્રના ચંદ્ર-સૂર્યના લીપ - તેમાં ૪૨ ચંદ્ર અને ૪ર સૂર્ય છે. તેના દ્વીપો કાલોદધિ સમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર છે. કાલોદધિ આદિ સમુદ્રમાં જલસપાટી એક સમાન છે, તેથી તેમાં રહેલા દ્વીપો ચારે બાજુથી એક સમાન ૨ ગાઉ (હૈંયોજન)પાણીની ઉપર છે. કાલોદધિ વગેરે સર્વ સમુદ્રો સર્વત્ર ૧000 યોજન ઊંડા છે. તેમાં લવણ સમુદ્રની જેમ ગોતીર્થ નથી, તેમાં સર્ય અને ચંદ્રના દ્વીપો ૧000 યોજન ઊંચા છે. તેમાંથી ૧000 યોજન પાણીમાં છે અને બે ગાઉ પાણીની ઉપર છે. પુષ્કર દ્વીપમાં ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે. તેના દ્વીપો પુષ્કર સમુદ્રમાં પુષ્કરદ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર છે અને પુષ્કર સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપ પુષ્કરસમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર તે જ સમુદ્રમાં છે. આ રીતે પ્રત્યેક દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે પછીના સમુદ્રોમાં દ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ-પશ્ચિમ દિશામાં છે અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે જ સમુદ્રોમાં સમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ-પશ્ચિમ દિશામાં છે. પ્રત્યેક ચંદ્ર લીપ પર્વદિશામાં અને સૂર્ય દ્વીપ પશ્ચિમ દિશામાં છે. તે સર્વ તીપોનું પ્રમાણ એક સમાન છે. તેની રાજધાનીઓ અસંખ્ય લીપ-સમુદ્રો પછી પોતાના નામવાળા અન્ય દીપ અને સમુદ્રમાં છે. કાલોદવિ આદિ સમુદ્રોમાં ચંદ્ર સૂર્ય દ્વીપોના પ્રમાણાદિ: ઢીય સંબંધચંદ્ર-સૂર્યદ્વીપ સમુદ્ર સંબંધી ચંદ્ર સૂર્ય ટીપ / 5. – ૧ ૨ ૦ ૦. મો. ફી જાગો ૪૯ગો, મો- પાળ ઉપરવેટ પાણી પાણી ની ઉપર ને સોમભગ બાદ = = = =૧૨ ૦ ૦૦ ચો----- ૦૦૦ -૦ sp?' ??? ? ?, ટકટ / / છે R ૦ એજન = ભૂમિ થ્વી સુબોધિકા તલની Page #570 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯૬] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવ કીપ આદિમાં ચંદ્ર-સૂર્યના લીપ - દેવદ્વીપ, નાગદ્વીપ, યક્ષદ્વીપ, ભૂતદ્વીપ અને સ્વયંભૂરમણદ્વીપ અને તે જ પાંચ નામના સમુદ્રો તેમ કુલ દસ દ્વીપ-સમુદ્ર એક-એક જ છે અર્થાત્ તેના નામવાળા અન્ય દ્વીપ- સમુદ્રો નથી અને તે દસ દીપ-સમુદ્ર પછી લોકનો અંત આવી જાય છે. તે દેવદ્વીપ આદિ પાંચે દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો ત્યાર પછીના સમુદ્રમાં દ્વીપની વેદિકાથી ૧૨,000 યોજન દૂર છે અને પાંચે સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપો સમુદ્રની વેદિકાથી ૧૨,૦૦૦ યોજન સમુદ્રમાં છે. તે પાંચે દ્વીપના ચંદ્રની રાજધાની ચંદ્રદ્વીપોથી પશ્ચિમ દિશામાં અને સુર્યની રાજધાની સૂર્યદ્વીપોથી પૂર્વ દિશામાં અસંખ્યાત યોજન દૂર પોત-પોતાના દ્વીપમાં છે. અને પાંચે સમુદ્રોના ચંદ્ર-સૂર્યની રાજધાની પોત-પોતાના સમુદ્રોમાં છે. અસંખ્યાત દ્વીપ-સમુદ્રોમાં દેવદ્વીપ આદિ નામવાળા પાંચ દ્વીપ-સમુદ્રો બીજા ન હોવાથી તેની રાજધાની તે જ દ્વીપ-સમુદ્રમાં છે. ચંદ્ર-સૂર્ય દ્વીપની લંબાઈ આદિનું સર્વ કથન અઢીદ્વીપના ચંદ્ર-સૂર્યદ્વીપની સમાન છે. દેવીપ આદિના ચંદ્ર-સૂર્યના દ્વીપ અને રાજધાનીઓ: લસ સ્વયંભૂરમણ સમુદ્ર મકેની ચંદ્રશ્નો -સૂયડીપી-અંતિમ A Eાપના કો તૈમર્ષમણ છે / -સૂર્ય ટીપ યમદેવમમુદ્ર - ના ચંદ્રઢી પનો ચંદ્રપોક તલમપાયમાં. આ સૂર્યદ્વીપો - •••••••• Sછે. અમેં જે.બૂઢીપસમુદ્ર અને ઇ ref=1:life •••••• -- - ક્ટર રીપના સૌની સુદ્રના સૂર્યોની ચંઢોની ૌનકોની ૐની પ્રાધાની રાજધાની ખોટ - ઊપનામૂર્યોની S પિતાની સમુદ્રના ચંદ્રની > રાજધનીઓ* ---રાજધાની જીવે साध्या मुलाधि Page #571 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર ચંદ્ર-સૂર્ય દ્વીપનું પ્રમાણાદિ : દીપ સમુદ્ર સૂર્ય જંબુઢીપમાં ૨ ચંદ્ર ૨ સૂર્ય આત્યંતર | ૨ચંદ્ર લવણસમુદ્ર બાહ્ય લવણસમુદ્ર | ૨ સૂર્ય કાલોદવ ૨ ચંદ્ર | ૨ સૂર્ય ધાતકી ખંડ | ૧૨ ચંદ્ર ૪૨ ચંદ્ર | દ્વીપનું સ્થાન પુષ્કર દ્વીપ ૧૪૪ ચંદ્ર ૧૪૪ સૂર્ય વસમુદ્ર પૂર્વી ૧૨ સૂર્ય | પશ્ચિમી કાલોધિ પૂર્વી જંબુ. ની જગતીની લવણ સમુદ્ર ૧૨,૦૦૦ યો પશ્ચિમી જંબૂ. ની જગતીથી ૧૨,૦૦૦ ૩૭,૯૪૮ ૧૨,૦૦૦ યો જંબુ. ની જંગનીધી ૧૨,૦૦૦ યો જંબૂ. ની જગતીથી ૧૦૦૦ થી. લવણ સમુદ્ર પશ્ચિમી વસમુદ્ર પૂર્વી લવણસમુદ્ર પશ્ચિમી વણસમુદ્ર પૂર્વી કાલોધિ ૪૨ સૂર્ય પશ્ચિમી કાલોદધિ પૂર્વી કાલોદવ પૂર્વી પુષ્કરસમુદ્ર જગતીથી દૂર સમુદ્રમાં પશ્ચિમી પુષ્કર સમ લવાસમુદ્રની જગતીથી ૧૨,૦૦૦ યો લવન્નસમુદ્રની જગનીધી ૧૨,૦૦૦ યો ધાતકીખંડની જગતીથી ૧૨,૦૦૦ યો ધાતકી ખંડની જગનીધી ૧૨,૦૦૦ યો કાલોધિની જગનીથી ૧૨,૦૦૦ યો કાલોદધિની જગનીધી ૧૨,૦૦૦ યો પુષ્કર સમુદ્રની જગતીથી ૧૨,૦૦૦ યો પુષ્કર સમુદ્રની જગનીધી ૧૨,૦૦૦ યો લંબાઈ | પરિધિ પાણીથી દ્વીપના અધિષ્ઠાયક પહોળાઈ ઉપર પ્રાસાદ લંબાઈ દ્વીપ તરફ યો. જ યો જ eek + . ૮૮ યો સમુદ્ર તરફ z = ગામ ચા n E (3 O ગા ર થો જ ન પહોળાઈ * મો. જ ૪૯૭ ન તેને ટીપ સમુદ્રના ચંદ્ર સૂર્ય Page #572 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર લવણ સમુદ્રની વિશેષતા :५२ अत्थि णं भंते ! लवणसमुद्दे वेलंधरा इवा णागराया अग्घा इवा खण्णा इवा सीहा इ वा विजाती इवा हासवुड्डी इवा? हंता अत्थि ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં શું વેલંધર નાગરાજ છે? તેમજ શું જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ છે? ઉત્તર- હા ગૌતમ! છે. |५३ जहाणं भंते ! लवणसमुद्दे अत्थि वेलंधरा इवा णागराया अग्घा इवा खण्णाइ वासीहाइवा विजाती इवा हासवुड्डी इवा तहाणं बहिरेसु वि समुद्देसु अत्थि वेलंधरा इवाणागराया इवा अग्घा इवाखण्णा इवासीहाइवा विजाती इवा हासवुड्डी इवा? णो इणढे समढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેવી રીતે લવણ સમુદ્રમાં વેલંધર નાગરાજ છે, જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ છે. તેવી રીતે શું બહારના એટલે તે પછીના સમુદ્રોમાં પણ વેલંધર નાગરાજ છે, જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ આદિ છે? ઉત્તર- હે ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં વેલંધર આદિ નથી. ५४ लवणे णं भंते ! किं ऊसिओदगे? किं पत्थडोदगे? किं खुभियजले? किं अखुभियजले? गोयमा ! लवणे णं समुद्दे ऊसिओदगे, णो पत्थडोदगे, खुभियजले, णो अक्खुभियजले। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રનું પાણી ઉછળે છે કે સ્થિર છે? તેનું પાણી ખળભળાટવાળું છે કે ખળભળાટ રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી ઉછળે છે, સ્થિર નથી. ખળભળાટ યુક્ત છે, ખળભળાટ રહિત નથી. ५५ जहाणंभंते !लवणसमुद्देऊसिओदगेणोपत्थडोदगे,खुभयजलेणोअक्खुभियजलो तहाणंबाहिरगा समुद्दा किं ऊसिओदगा, पत्थडोदगा,खुभियजला, अक्खुभियजला? गोयमा !बाहिरगासमुदणोऊसिओदगा,पत्थडोदगा,णोखुभियजला अक्खुभिय जला,पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणावोसट्टमाणा समभरघडत्ताए चिट्ठति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ લવણ સમુદ્રનું પાણી ઉછળે છે સ્થિર નથી, ખળભળાટ યુક્ત છે ખળભળાટ રહિત નથી, તેવી જ રીતે બહારના સમુદ્રના પાણી શું ઉછળે છે કે સ્થિર છે, ખળભળાટથી યુક્ત છે કે ખળભળાટથી રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! બહારના સમુદ્રોનું પાણી ઉછળતું નથી સ્થિર છે, ખળભળાટથી યુક્ત નથી ખળભળાટ રહિત છે. તે સમુદ્રો પૂર્ણ છે, પૂર્ણપણે ભરેલા છે, પૂર્ણરૂપથી ભરેલા હોવાથી જાણે છલકાશે, Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર | ४८८ વિશેષ રૂપથી છલકાશે, તેવા દેખાય છે, છલોછલ ભરેલા ઘડાની જેમ તે પાણીથી પરિપૂર્ણ છે. ५६ अत्थि णं भंते ! लवणसमुद्दे बहवे ओराला बलाहका संसेयंति, संमुच्छंति वा वासवासति वा? गोयमा ! हता अस्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું લવણ સમુદ્રમાં ઘણાં મોટા વાદળા બંધાય છે, પરસ્પરના સંયોગથી ફેલાય છે અને વર્ષો વરસાવે છે? ઉત્તર- હા, ગૌતમ! ત્યાં વાદળા ઉત્પન્ન થાય છે, ફેલાય છે અને વરસાદ १२सावेछ. ५७ जहाणं भंते ! लवणसमुद्दे बहवे ओराला बलाहका संसेयंति, संमुच्छंति, वासं वासति वा तहा णं बाहिरएसुवि समुद्देसुबहवे ओराला बलाहका संसेयति, समुच्छति, वासवासति? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેવી રીતે લવણ સમુદ્રમાં ઘણાં મોટા વાદળા બંધાય છે, ફેલાય છે અને વર્ષા વરસાવે છે, તેવી જ રીતે બહારના એટલે ત્યારપછીના સમુદ્રોમાં પણ શું ઘણા વાદળા બંધાય છે, ફેલાય छ अने वर्षावरसावेछ?62- गौतम!त्याहयता नथी. ५८ सेकेणटेणं भंते !एवं कुच्चइ-बाहिरगाणंसमुद्दा पुण्णा पुण्णप्पमाणावोलट्टमाणा वोसट्टमाणा समभरघडियाए चिटुंति ? गोयमा ! बाहिरएसुणंसमुद्देसुबहवे उदगजोणिया जीवा यपोग्गलाय उदगत्ताए वक्कमति विउक्कमति चयति उवचयति । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-बाहिरगा समुद्दा पुण्णा पुण्णप्पमाणा जावसमभरघडत्ताए चिट्ठति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણપણે ભરેલા છે. પૂર્ણરૂપે ભરેલા, છલોછલ ભરેલા, છલકાતા અને પરિપૂર્ણ ઘટની સમાન પરિપૂર્ણ છે? ઉત્તર- હે ગૌતમ ! બહારના સમુદ્રોમાં ઘણા અષ્કાયના જીવો આવે છે, ઉત્પન્ન થાય છે, ઘણા પુદ્ગલો પાણીના રૂપમાં એકત્રિત થાય છે, વિશેષરૂપમાં એકત્રિત થાય છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, છલોછલ ભરેલા ઘડાની સમાન પાણીથી પરિપૂર્ણ છે. | ५९ लवणे णं भंते ! समुद्दे केवइयं उव्वेह परिवुड्डीए पण्णत्ते? गोयमा !लवणस्सणंसमुदस्स उभओ पासिं पंचाणपंचाणउइंपएसे गंता पएस उव्वेह परिखुड्डीएपण्णत्ते। पंचाणपंचाणइंबालग्गंगंता बालग्गंउव्वेहपरिखुड्डीएपण्णत्ते। पंचाणउपचाणइंलिक्खाओगंता लिक्खंउव्वेह-परिवुड्डीए पण्णत्ते। पंचाणइंजवाओ जवमज्झेअगुल-विहत्थिरयणी कुच्छी-धणुगाउय-जोयण-जोयणसयजोयणसहस्साइंगता जोयणसहस्सं उव्वेह-परिवुड्डीए पण्णत्ते । भावार्थ :- प्रश्न- भगवन् ! १९ समुद्रन isis या मथी व छ ? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુ (જેબૂદ્વીપની જગતીના અંતભાગથી અને લવણ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સમુદ્રની વેદિકાના અંતભાગથી) પંચાણુ-પંચાણુ પ્રદેશ (અહીં પ્રદેશ કહેવાનું પ્રયોજન ત્રસ રેણુ છે) આગળ જવાથી એક પ્રદેશની ઉધ-વૃદ્ધિ(ઊંડાઈમાં વૃદ્ધિ) થાય છે. ૯૫-૯૫ વાલા ગ્રે એક વાલાગ્ર જેટલી ઊંડાઈ વધે છે. ૯૫-૯૫ લીંખે એક લીંખ જેટલી ઊંડાઈ વધે છે. ૯૫-૯૫ યવ મધ્યે જવાથી એક થવ મધ્યની ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે ૫-૫ અંગુલ, વૈત, હાથ, કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, ૯૫ સો યોજન, ૯૫ હજાર યોજન જઈએ ત્યારે ઊંડાઈમાં ક્રમશઃએક એક અંગુલ, એક-એક વૈત, એક-એક હાથ, આ જ ક્રમથી એક કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, એક સો યોજન તથા એક હજાર યોજન ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે અર્થાતુ પાણીમાં તેટલું ઊંડાણ વધે છે. ६० लवणे णं भंते ! समुद्दे केवइयं उस्सेह परिवुड्डीए पण्णत्ते? गोयमा !लवणस्सणं समुदस्स उभओ पासिं पंचाणउड़पएसेगता सोलसपएसे उस्सेह परिवुड्डीए पण्णत्ते। ___ एवं जावपंचाणइं पंचाणउइंजोयणसहस्साइंगंता सोलसजोयणसहस्साई उस्सेह परिवुड्डीए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! લવણ સમુદ્રની (ઉત્સધ વૃદ્ધિ) ઊંચાઈ કયા ક્રમથી વધે છે.? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુ ૯૫-૯૫ પ્રદેશે સોળ પ્રદેશ પ્રમાણ ઉસેંધવૃદ્ધિજળસપાટીની ઊંચાઈમાં વધારો થાય છે. આ જ ક્રમથી યાવતુ૯૫000-૯૫000 યોજન જવાથી સોળ હજાર યોજનની ઊંચાઈ વધે છે. ६१ लवणस्सणं भंते !समुदस्स केमहालए गोतित्थे पण्णत्ते? गोयमा !लवणस्सणं समुदस्स उभओ पासिं पंचाणई पंचाणउइंजोयणसहस्साइंगोतित्थेपण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! લવણ સમુદ્રનો ગોતીર્થ (ક્રમશઃનીચે-નીચે ઉતરતો) ભાગ કેટલો મોટો છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રના બંને બાજુ ક્રમથી નીચે-નીચે ઊંડો જતો ગોતીર્થ ભાગ ૯૫,000૯૫,000 યોજનાનો છે. | ६२ लवणस्सणं भंते !समुदस्स केमहालए गोतित्थविरहिए खेत्तेपण्णत्ते? गोयमा ! लवणस्सणं समुदस्स दसजोयणसहस्साइंगोतित्थविरहिए खेत्तेपण्णत्ते। ભાવાર્થ - પ્રવન–હે ભગવન્! લવણ સમુદ્રનો કેટલો ભાગ ગોતીર્થથી રહિત છે? ઉત્તર-હે ગૌતમ! લવણ સમદ્રનું દશ હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર ગોતીર્થથી રહિત છે અર્થાત્ દશ હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર સમતલ (સમાન) છે. |६३ लवणस्स णं भंते ! समुदस्स के महालए उदगमाले पण्णत्ते? गोयमा ! दस जोयणसहस्साइंउदगमाले पण्णत्ते। ભાવાર્થ - પ્રગ્ન- હે ગૌતમ! લવણ સમુદ્રની પાણીની સપાટીથી ૧૬ હજાર યોજન ઊંચાઈવાળી ઉદગમાલા કેટલી વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! ઉદકમાલા દશ હજાર યોજનાના વિસ્તારવાળી છે. |६४ लवणे णं भंते !समुद्दे किं संठिए पण्णत्ते? गोयमा !गोतित्थसंठिए, णावासंठिए, सिप्पिसंपुडसंठिए, आसखधसंठिए, वलभिसंठिए वट्टे वलयागारसंठिए पण्णत्ते। Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર भावार्थ :- प्रश्न - हे भगवन् ! सवा समुद्रनुं संस्थान देवु छे ? उत्तर - हे गौतम! सवएा समुद्रनुं संस्थान गोतीर्थ, नाव, छीप संपुट, अश्व संघ, वसली गृहाझर तथा गोण-वसयार छे. ६५. लवणं भंते ! समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं ? केवइयं परिक्खेवेणं ? केवइयं उव्वेहेणं ? केवइयं उस्सेहणं ? केवइयं सव्वग्गेणं पण्णत्ते ? ૫૦૧ गोयमा ! लवणे णं समुद्दे दो जोयणसयसहस्साइं चक्कवालविक्खभेणं, पण्णरस जोयणसयसहस्साइं एकासीइं च सहस्साइं सयं च एगुणयालं किंचिविसेसूणं परिक्खेवेणं, एगंजोयणसहस्सं उव्वेहेणं, सोलसजोयणसहस्साइं उस्सेहेणं सत्तरसजोयणसहस्साइं सव्वग्गेणं पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ એટલે ગોળાકાર પહોળાઈ કેટલી છે? તેની પરિધિ કેટલી છે ? તેની ઊંડાઈ કેટલી છે ? તેની ઊંચાઈ કેટલી છે ? તેનું સમગ્ર પ્રમાણ કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ એટલે ગોળાકાર પહોળાઈ બે લાખ યોજન છે. તેની પરિધિ ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક ન્યૂન छे. तेनी अंडाई १,००० योवन छे, तेनी या १५,००० (सोण उभ२) यो४न छे. तेनुं समग्र प्रमाए। નીચેથી ઉપર સુધી સત્તર હજાર યોજન છે. ६६ जइणं भंते ! लवणसमुद्दे दो जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं पण्णरस जोयणसयसहस्साइं एकासीइं च सहस्साइं सयं एगुणयालं किंचिविसेसूणं परिक्खेवेणं एगं जोयणसहसं उव्वेहेणं सोलस जोयणसहस्साइं उस्सेहेणं सत्तरस जोयणसहस्साइं सव्वगेणं पण्णत्ते, कम्हा णं भंते ! लवणसमुद्दे जंबुद्दीवं दीवं णो ओवीलेइ ? णो उप्पीलेइ ? णो चेव एक्कोदगं करे ? गोयमा ! जंबुद्दीवे णं दीवे भरहेरवएसु वासेसु अरहंता चक्कवट्टी बलदेवा वासुदेवा चारणा विज्जाहरा समणा समणीओ सावया सावियाओ मणुया पगइभद्दया पगइविणीया पगइउवसंता पगइपयणु-कोह- माण - माया लोभा मिउमद्दवसंपण्णा अल्लीणा भद्दगा विणीया, तेसिं णं पणिहाए लवणसमुद्दे जंबुद्दीवं दीवं णो ओवीलेइ णो उप्पीलेइ, णो चेव णं एगोदगं करेइ । गंगा-सिंधु-रत्ता-रत्तवईसु सलिलासु देवयाओ महिड्डीयाओ जावपलिओवट्ठिया परिवसंति, तेसिं णं पणिहाय लवणसमुद्दे जावणो चेव णं एगोदगं करेइ । चुल्लहिमवंतसिहरेसु वासहरपव्वएसु देवा महिड्डिया जाव पलिओवमठिईया परिवसति, तेसि णं पणिहाय लवणसमुद्दे जाव णो चेव ण एगोदगं करेइ । हेमवय-हेरण्णवएसु वासेसु मणुया पगइभद्दगा जाव विणीया, तेसि णं पणिहाए । रोहिया रोहितसा सुवण्णकूल-रुप्पकूलासु सलिलासु देवयाओ महिड्डियाओ जाव पलिओवमठिया परिवसंति तासिं पणिहाए। सद्दावइ-वियडावइसु वट्टवेयड्डपव्वएसु Page #576 -------------------------------------------------------------------------- ________________ | ५०२ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર देवा महिड्डिया जावपलिओवमट्ठिईया परिवसंति तेसिं पणिहाए । महाहिमवंतरुप्पिसुवासहरपव्वएसुदेवामहिड्डिया जावपलिओवमट्ठिइया परिवति। हरिवासरम्मयवासेसुमणुया पगईभद्दगा जावविणीया, गंधावइ मालवंतपरियाएसु वट्टवेयड्डपव्वएसुदेवा महिड्डिया जाव पलिओवम ठिईया परिवसंति । णिसह-णीलवंतेसु वासधरपव्वएसुदेवा महिड्डिया जावपलिओवम ठिईया परिवसति । सव्वाओ दहदेवयाओ भाणियव्वाओ,पउमदहतिगिच्छकेसरिदहावसाणेसुदेवा पलिओवम ठिईया परिवसतितार्सि पणिहाए। फुचविदेहावरविदेहेसुवासेसुअरहंतचक्कवट्टीबलदेव वासुदेवाचारणा विज्जाहरा समणा समणीओसावगा सावियाओमणुया पगइभद्दया जावविणीया,तेसिंणंपणिहाए। सीयासीओदगासुसलिलासुदेवया महिड्डिया जावपलिओवम ठिईया परिवसति । देवकुरु- उत्तरकुरुसुमणुया पगइभद्दगा जावविणीया,तेसिं णं पणिहाए । - मंदरे पव्वए देवया महिड्डिया जावपलिओवम ठिईया परिवति । जंबूए णं सुदसणाए जंबूदीवाहिवई अणाढिए णामंदेवे महिड्डिए जावपलिओवमठिईए परिवसति, तस्स पणिहाए लवणसमुद्दे णो ओवीलेइ णो उप्पीलेइ णो चेवणं एकोदगंकरेइ, अदुत्तरं चणंगोयमा !लोगट्ठिई लोगाणुभावेजण्णं लवणसमुद्दे जंबुद्दीव दीवंणो ओवीलेइ, णो उप्पीलेइ णो चेवणं एगोदगं करेइ । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! જો લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનાનો છે. તેની પરિધિ ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક ન્યૂન છે. તેની ઊંડાઈ એક હજાર યોજન છે અને ઊંચાઈ સોળ હજાર યોજન છે. સર્વ મળીને તેની સમગ્ર ઊંચાઈ સત્તર હજાર યોજન છે, તો હે ભગવન! તે લવણ સમુદ્ર જેબૂદ્વીપ નામના દ્વીપને શા માટે પાણીથી ભીંજવી દેતો નથી? શા માટે ઘણી જ પ્રબળતાથી તેને પીડિત કરતો નથી અને તેને પાણીમાં ડૂબાડી દેતો નથી ? त२- गौतम! यूद्वीप नामनाद्वीपमा भरत-औरत क्षेत्रोमां अरिहंत, यवता, सहेव, વાસુદેવ, જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિઓ વિધાધર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ છે; ત્યાંના ઘણા મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધી, અલ્પ માની, અલ્પ માયી, અલ્પ લોભી, મૃદુકોમળ, આસક્તિથી રહિત, ભદ્ર અને વિનીત છે; તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પાણીથી ભીંજવી દેતો નથી, પ્રબળતાથી પીડિત કરતો નથી અને પાણીમાં ડૂબાડી દેતો નથી. ગંગા, સિંધુ, રક્તા, રક્તાવતી નદીઓમાં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પાણીમાં ડૂબાડી દેતો નથી. ચુલ્લ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો પર મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તેના પ્રભાવે જંબૂદ્વીપને યાવતું ડૂબાડી देतो नथी. હેમવય-હરણ્યવય ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, રોહિતા-રોહિતાશા, સુવર્ણકુલા- રુખકૂલા નદીઓમાં મહદ્ધિક યાવતું પત્યોમની સ્થિતિવાળી દેવીઓ રહે છે, Page #577 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર શબ્દાપાતિ-વિકટાપાતિ નામના વૃતવૈતાઢય પર્વતો પર મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવો રહે છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી દેતો નથી. ૫૦૩ મહાહિમવંત અને રુકિમ વર્ષધર પર્વતો પર મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે, હરિવર્ષ-રમ્યવર્ષ ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, ગંધાપાતિ અને માલ્યવંત નામના વૃત । વૈતાઢય પર્વતો પર મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે, નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો પર મહર્દિક દેવ રહે છે. આ પ્રમાણે બધા દ્રહોની દેવીઓનું કથન કરવું. પદ્મદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ આદિ દ્રહોમાં મહર્દિક દેવ રહે છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી દેતો નથી. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહમાં અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિઓ, વિદ્યાધર, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ, તેમજ પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત મનુષ્યો છે. તે સર્વ મહર્દિક દેવ-દેવીઓ, ભદ્ર પ્રકૃતિવાળા મનુષ્યો તથા અરિહંતાદિ મહાપુરુષોના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્રીપને યાવત્ ડૂબાડી શકતો નથી. સીતા-સીતોદા નદીઓમાં મહÁિક દેવીઓ રહે છે, દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી દેતો નથી. મંદર પર્વત ઉપર મહર્દિક દેવીઓ રહે છે,(ઉતરકુરુમાં) જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર જંબૂદ્દીપના અધિપતિ અનાઇત નામના મહર્દિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળા દેવ રહે છે, તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્રીપને પાણીથી ભીંજવી દેતો નથી, પીડા કરતો નથી અને પાણીમાં ડૂબાડી દેતો નથી. હે ગૌતમ ! તે ઉપરાંત લોકસ્થિતિ અને લોકસ્વભાવ જ એવો છે કે લવણ સમુદ્ર જંબુદ્રીપને ભીંજવી દેતો નથી, પ્રબળપણે પીડિત કરતો નથી અને ડૂબાડી દેતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રની વિશેષતાઓનું દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત સૂત્રાનુસાર લવણ સમુદ્રમાં રહેલા પાતાળ કળશોના વાયુના ક્ષુભિત થવાથી તેનું પાણી ક્ષુભિત થાય છે અને તેના કારણે તેમાં ભરતી, ઓટ, વગેરે થાય છે. અન્ય સમુદ્રોનું પાણી છલોછલ ભરેલા ઘટની સમાન હંમેશાં સમતલ રહે છે. તેમાં ભરતી, ઓટ, જલની ઊંડાઈ, ઊંચાઈ વગેરેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. સદાકાલ એક સમાન પરિસ્થિતિ રહે છે. લવણ સમુદ્રની વિશેષતાઓ આ પ્રમાણે છે. યથા લવણ સમુદ્રની ઊંડાઈ ઃ– અન્ય સમુદ્રોની ઊંડાઈ સર્વત્ર એક હજાર યોજનની છે પરંતુ લવણ સમુદ્રમાં ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે તેમાં બંને તરફની વેદિકાથી ૯૫ પ્રદેશે એક પ્રદેશની ઊંડાઈ વધે છે. તે જ રીતે ૯૫ અંશુલ પ્રમાણ ક્ષેત્રે એક અંગુલ, ૯૫ ધનુષ્ય એક ધનુષ, ૯૫ યોજને એક યોજન, ૯૫૦૦ યોજને સો યોજન ઊંડાઈ વધે છે. આ રીતે ઊંડાઈ વધતાં-વધતાં ૯૫૦૦૦ યોજને એક હજાર યોજનની ઊંડાઈ થાય છે. બંને બાજુના ૯૫,૦૦૦+૯૫,૦૦૦-૧,૯૦,૦૦૦ યોજનને બે લાખ યોજનમાંથી બાદ કરતાં વચ્ચેના ૧૦,૦૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં ૧૦૦૦ યોજનની પાણીની ઊંડાઈ હોય છે. લવણ સમુદ્રની ઊંચાઈ ઃ- સૂત્રકારે લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન કહી છે, તે કથન જળ શિખાની અપેક્ષાએ છે. જેમ જંબુદ્વીપની ઊંચાઈ ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજનની મેરુ પર્વતની અપેક્ષાએ કહેવામાં આવે છે તેમ લવણ સમુદ્રની ૧૬,૦૦૦ યોજનની ઊંચાઈ જળશિખાની અપેક્ષાએ છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૪] શ્રી જીવાજીવાભિગમ સત્ર લવણ સમુદ્રમાં બંને કિનારેથી ૯૫,૦૦૦-૫,000 યોજન છોડીને મધ્યના ૧૦,000 યોજનમાં લવણ સમુદ્રનું પાણી સમભતી-દિવાલની જેમ ૧૬,000 યોજન ઊંચું છે, તેની અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંચાઈનું કથન છે. વ્યાખ્યાકારોએ લવણ સમુદ્રની ઊંચાઈને કર્ણગતિથી સમજાવેલ છે. અસત્કલ્પનાથી જંબુદ્વીપ અને ધાતકીખંડ દ્વીપની વેદિકાથી પ્રારંભ કરી ૧૬,000 યોજન ઊંચી જળશિખાના મધ્યભાગ ઉપર દોરી મૂકવામાં આવે, તો તે દોરી વચ્ચે જલસહિત અને જલ રહિત જેટલું ક્ષેત્ર છે, તે કર્ણગતિથી લવણ સમુદ્રનું જ ક્ષેત્ર કહેવાય છે. કર્ણગતિએ લવણ સમુદ્રની ઊંચાઈ E -૯૫ ૦ ૦ ૦ યો — STYLUTI –૨૦૦૦ ચો. " ક | K_૧૨૦૦૦ યો.. - ૯૫૦૦ મે - હ ઝ૦૦કિં. -900 }'' BIRJI SUBSi -WIVER, T Sભૂમિ ભાગ ભૂ ત લ ? AAAA ના બી મુબોધકા તે લવણ સમુદ્રના ક્ષેત્રની ઊંચાઈ કયા ક્રમથી વધે છે, સૂત્રકારે તેનું માપ દર્શાવ્યું છે, યથા- ૫ પ્રદેશે ૧૬ પ્રદેશ, ૯૫ યોજને ૧૬ યોજન ૯૫00 યોજને ૧૬00 યોજન અને ૯૫000 યોજને ૧૬000 યોજન લવણ સમુદ્રની ઊંચાઈ વધે છે. અન્ય સમુદ્રો સમતલ છે, તેની જળ સપાટી એક સમાન રહે છે, પરંતુ લવણ સમુદ્રમાં દ્વીપ તરફના બંને કિનારેથી જળ સપાટી વધતી જાય છે. વૃદ્ધિ પામતી જળ સપાટીનું માપ સૂત્રમાં નથી, પરંતુ વ્યાખ્યાગ્રંથોમાં ૯૫000 યોજને ૭00 યોજન જળ સપાટી વધે છે, તેવું વિધાન છે. સૂત્રમાં લવણ સમુદ્રની ઊંચાઈ વૃદ્ધિનું માપ આપ્યું છે, તેને લવણ સમુદ્રના ક્ષેત્ર વૃદ્ધિનું માપ સમજવું, ત્યાં જલ વૃદ્ધિનું કથન નથી. Page #579 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : લવ સમુદ્રાધિકાર શાસ્ત્રમાં ૧૬૦૦૦ યોજન ઊંચી જળશિખા સમભિત્તિ આકારે કહી છે. જો જલવૃદ્ધિ પણ ૧૬૦૦૦ યોજનની હોય તો ૧૬૦૦૦ યોજન ઊંચી જળશિખાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તેમજ લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ યોજને સ્થિત ૩૦૩ મૈં યોજન ઊંચા ચંદ્ર-સૂર્ય દ્વીપ છે તે અને ૪૨૦૦૦ યોજને ૧૭૨૧ યોજન ઊંચા વેલંધર-અનુવેલંધર પર્વતો છે, જો ૧૬૦૦૦ યોજન જલવૃદ્ધિને સ્વીકારવામાં આવે તો ૧૨,૦૦૦ યોજને ૨૦૨૧૫. યોજનની અને ૪૨૦૦૦ યોજને ૭૦૭૩૫ યોજનની જળ સપાટી થાય, તો તે હીપ અને પર્વતો સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય, પરંતુ સૂત્રમાં ચંદ્રઢીપાદિ ૮૮ + TM યોજન પાણીની બહાર છે, તે પ્રમાણે કથન છે તેમજ આ દીપ અને પર્વતોનું પાણીની ઉપરના ભાગ વગેરેનું ગણિત ૭૦૦ યોજનની જલવૃદ્ધિથી યથાર્થ થાય છે. આ રીતે લવણ સમુદ્રની ૧૬૦૦૦ યોજનની ઊંચાઈ, ૧૦,૦૦૦ યોજન પહોળી સમભિત્તિરૂપ જળશિખાની અપેક્ષાએ તથા કર્ણગતિથી લવણ સમુદ્રના ક્ષેત્રની અપેક્ષાએ છે અને લવણ સમુદ્રની જલ સપાટીની ઊંચાઈ બંને કિનારાથી ક્રમશઃ વૃદ્ધિ પામતાં૯૫૦૦૦ યોજને ૭૦૦ યોજનની છે, તે વ્યાખ્યાગ્રંથોનું કથન સૂત્રાનુકૂલ છે. લવણ સમુદ્રની ઊંચાઈ અને ઊંડાઈઃ * W T †. गोतित्थे > S તર લવણસમુદ્ર ૮૫૦૦૦ 2 1600 ગોતીર્થ ભૂમિ -૧૦૦૦૦ ૐ જ ૯ ૯૧ ડ [] ប ૧ ૫૦૫ દાતકો ખંડ બાહ્ય લવા સમુદ્ર ગોતીપ ભૂમિ ૯૫૦૦૦ મો. ન નું 200000) (-4000 24. ભૂમિતલ :– ગાય આદિ પશુઓને જલાશયમાં ઉતરવાનો માર્ગ કિનારેથી ક્રમશઃ નીચે ઢાળવાળો હોય છે, Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેવા ઢાળવાળા ભૂમિભાગને ગોતીર્થ કહે છે. લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન પર્યંતનો ભાગ ક્રમશઃ નીચે ઉતરતો ઢાળવાળો છે, તેથી બે લાખ યોજનના ચક્રવાલ વિષ્યમમાંથી બંને બાજુ ૯૫,૦૦૦ ૯૫,૦૦૦ યોજન પ્રમાણ ભૂમિભાગ ગોતીર્થ સ્વરૂપ છે. શેષ ૧૦,૦૦૦ યોજન પ્રમાણ વચ્ચેનો ભૂમિ ભાગ ગોતીર્થ રહિત અર્થાત્ સમતલ છે. ૫૦ વામાતા :– લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧૦,000 યોજનમાં પાણીની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન છે અર્થાત્ તે પાણી તથાપ્રકારના લોક સ્વભાવથી હંમેશાં તેટલી ઊંચાઈ સુધી ભીંત-દિવાલની જેમ સ્થિર રહે છે. પાણીનું નીચેથી ઉપરની તરફ જવું અને તે જ આકારે સ્થિર રહેવું તેને સૂત્રકાર 'ઉદક માલા' કે જળશિખા કહે છે. તેની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન અને વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે. ભરતીના સમયે તેની ઊંચાઈમાં અર્ધા યોજનની વૃદ્ધિ થાય છે. (૧ લવણ સમુદ્રનું સંસ્થાન ઃ– સંપૂર્ણ લવણ સમુદ્રનું સંસ્થાન ચૂડીના આકારે ગોળ છે પરંતુ તેના જુદા-જુદા વિભાગ અને પાણીની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ સૂત્રમાં તેના ભિન્ન-ભિન્ન સંસ્થાનો દર્શાવ્યા છે. (૬) ગોસિપ્થમંતિÇ- લવણ સમુદ્રનો ૫૦૦૦ યોજનનો ઢાળવાળો ભાગ ગોતીર્થ આકારનો છે. જંબૂદ્વીપની જગતીથી અથવા ધાતકીખંડ દ્વીપની જગતીથી લવણ સમુદ્રમાં ૯૫૦૦૦ સુધીના ભૂમિભાગનો આકાર ગોતીર્થ જેવો છે.તેની અપેક્ષાએ લવણ સમુદ્રને ગોતીર્થ સંસ્થાનવાળો કહે છે. (૨) ખાવા મંનિર્- લવણ સમુદ્રના બંને બાજુના નીચે ઉતરતા ભૂમિભાગ અને મધ્યના સમતલ ભૂમિ ભાગનો આકાર નાવ જેવો છે. નાવમાં ઉતરતો ઢાળ, સમતલ ભાગ અને પછી ચડતો ડાળ હોય છે, તેમ જંબુદ્રીપથી ૯૫૦૦૦ સુધી ઉતરતો ઢાળ, ૧૦૦૦૦ યોજન સમતલ અને પછી ગોની પોકાર 3 (ર ગતીકાર નાન લઘુ સમુના બંને કિનારા વચ્ચે નાથાકારે પાણી લવણ અમુકના તો મનોભૂમિ ભાગ ધાતકીખંડ દ્વીપ સુધી ૯૫૦૦૦ યોજન સુધી ચઢતો ઢાળ છે. લવણ સમુદ્રના બંન્ને કિનારા અને મધ્યભાગને ક્ષિત કરતાં તેનો આકાર નાવ જેવો થાય છે. (૩) સિસિપુત સંહિલવણ સમુદ્રની ઉપર વધતી ઊંચાઈ અને નીચે ઉતરતી ઊંડાઈનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. બંને દ્વીપની વચ્ચે લવણ સમુદ્રની ક્રમશઃ વધતી ઊંડાઈ અને ઊંચાઈને એક સાથે લવર્ધા નમુના ઊંચાઈ ઊંડાઇ જીવસ્તુશંકા પાણી લવ‚ સમુદ્દો તળીમાનો ભૂમિભાગ Page #581 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર ૫૦૭ કલાકાર જમા લક્ષિત કરતાં તેનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. (૪) આઉંધસંuિ-લવણ સમુદ્રની વધતી જતી જળસપાટીનો આકાર અશ્વસ્કંધ જેવો છે. અશ્વસ્કંધ એટલે અશ્વની પીઠ. અશ્વની પીઠ ડોક પાસે નીચી હોય છે અને પછી ક્રમશઃ ઊંચી થતાં-થતાં પૂછ પાસે પીઠનો ભાગ ઉન્નત હોય છે. જંબુદ્વીપની જગતી અથવા ધાતકીખંડ દીપની વેદિકા પાસે લવણ સમુદ્રનું પાણી નીચું છે અને પછી તેની ઊંચાઈ ક્રમશઃ વધતી જાય છે. જગતીથી ૯૫000 યોજન સુધીની વૃદ્ધિ પામતી જળ સપાટી અશ્વસ્કંધાકાર છે. () વમહિપ-લવણ સમુદ્રમાં ૧૬000 યોજન ઊંચી અને ૧૦,000 યોજન પહોળી જળશિખાનો આકાર વલભીગૃહ જેવો છે. વલભી એટલે ભવનની ગોળાકાર અગાસી. જળશિખા-ઉલ્કમાલ વલભી ગૃહાકારે સ્થિત છે. - 2 કલની રક્ષર જલંક c ry) | = === ==ાલવાણ (૬) વટ્ટે વયા||રાંતિ- સંપૂર્ણ લવણ સમુદ્રનો આકાર : વલય–બંગડી જેવો ગોળ છે. જેબૂદ્વીપની ફરતો લવણ સમુદ્ર છે. તેથી તે વલયાકાર છે. તેનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે અને પરિધિ કંઈક ટકા જબૂઢીપ SS SS ન્યુન ૧૫,૮૧,૧૩૯ યોજનની છે. તેની ઊંડાઈ ૧000 યોજન, ઊંચાઈ૩ લાખ મે. - Sલાનો છે ! ૧૬000 યોજન અને તેનું સમગ્ર પ્રમાણ ૧૭,000 યોજન છે. | Site View લવણ સમઢની મર્યાદા:- લવણ સમદ્રમાં ભરતી અને ઓટના : કારણે તેના જલમાં વધ-ઘટ થાય છે. ૧૬,000 યોજન ઊંચી જલશિખા ભરતીના સમયે અર્ધા યોજન ઊંચી જાય છે. આ પ્રક્રિયાL ઉલયાકાર" Page #582 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હિંમેશાં એક સમાન રહે છે. લવણ સમુદ્ર ક્યારે ય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. સૂત્રમાં તેના વિવિધ કારણો આ પ્રમાણે દર્શાવ્યા છે– (૧) કર્મભૂમિના ક્ષેત્રોમાં વિચરતા અરિહંત, કેવળી, ચતુર્વિધ સંઘ આદિના પુણ્ય પ્રભાવે. (૨) અકર્મભૂમિના ક્ષેત્રોમાં રહેતા મનુષ્યોની પ્રકૃતિની ભદ્રતા આદિ સગુણોના પ્રભાવે. (૩) જંબૂદ્વીપના પર્વતો, નદીઓ અને દ્રહોના અધિષ્ઠાયક મહર્દિક દેવોના પુણ્ય પ્રભાવે. (૪) તથા પ્રકારની લોકસંસ્થિતિ-મર્યાદાના કારણે લવણ સમુદ્ર કદાપિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, તેના પાણીથી જંબુદ્વીપને ડુબાડી દેતો નથી. તે સિવાય સુત્ર ૧૮ અનુસાર વેલંધર અને અણુવેલંધર દેવો પણ વેલાના પાણીને મર્યાદામાં રાખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. જો આવીને... – સૂત્રમાં પ્રયુક્ત ત્રણ ક્રિયાઓના અર્થ આ પ્રમાણે છે– (૧) જો આવજો - પાણીથી ભીંજવતો નથી અર્થાત્ અંશ માત્ર ડૂબાડતો નથી. જો ૩ખીનેઙ = પાણીના નિમિત્તથી પ્રબળતા પૂર્વક પીડિત કરતો નથી અર્થાત્ વિશેષ પ્રકારે ડુબાડતો નથી. જો પાવા રે = સંપૂર્ણપણે જળમગ્ન કરતો નથી અર્થાતુ પૂર્ણતયા ડૂબાડી દેતો નથી. I લવણ સમુદ્રાધિકાર સંપૂર્ણ Page #583 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : ધાતકીખંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર પ્રતિપત્તિ-૩ ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર ૫૦૯ સંક્ષિપ્ત સાર આ પ્રકરણમાં જંબુદ્રીપ અને લવણ સમુદ્ર સિવાયના અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું વર્ણન છે. અઢીદ્વીપ– લવણ સમુદ્રની ચારે બાજુ ઘેરાયેલો ધાતકીખંડ છે. ત્યાર પછી ક્રમશઃ કાલોદધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપ છે. પુષ્કર દ્વીપની મધ્યમાં ગોળાકારે માનુષોત્તર પર્વત છે. તેના કારણે પુષ્કરદ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર અને બાહ્ય. પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર તેની પૂર્વના દ્વીપ કે સમુદ્રથી બમણા વિસ્તારવાળા છે. આ રીતે જંબુદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર અને આત્યંતર પુષ્કરદ્વીપ (અર્ધ પુષ્કર દ્વીપ) તે અઢીદ્વીપ અને બે સમુદ્ર સુધીનું ૪૫ લાખ યોજનનું ક્ષેત્ર અઢીદ્વીપક્ષેત્ર અથવા મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તેમાં જ મનુષ્યોના ૧૦૧ ક્ષેત્રો છે. ત્યાંજ મનુષ્યોના જન્મ-મરણ, ચંદ્ર-સૂર્યાદિની ગતિ, દિવસ-રાત્રિ આદિ વ્યવહાર કાલ, બાદર અગ્નિ આદિ હોય છે. મનષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પોતાના પરિવાર સહિત નિરંતર ગતિ કરી રહ્યા છે. અઢીદ્વીપની બહારના દ્વીપ-સમુદ્રો– પુષ્કર દ્વીપ પછી ક્રમશઃ બમણા વિસ્તારવાળા પુષ્કર સમુદ્ર, વરુણવરદ્વીપ, વરુણવર સમુદ્ર, ક્ષીર દ્વીપ, ક્ષીર સમુદ્ર, દ્યુતવર દ્વીપ, દ્યુતવર સમુદ્ર, ક્ષોદવર દ્વીપ, ક્ષોદવર સમુદ્ર, ક્ષોદોદ દ્વીપ, ક્ષોદોદ સમુદ્ર, નંદીશ્વરદ્વીપ, નંદીશ્વર સમુદ્ર આ રીતે અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે. તેમાં અંતિમ સ્વયંભૂરમણ દ્વીપ અને તેને ફરતો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ લોકમાં જેટલા શુભ નામો છે, તે સર્વ નામ- વાળા દ્વીપ-સમુદ્રો છે. તે અસંખ્ય દ્વીપ-સમુદ્રો અઢી ઉદ્વાર સાગરોપમના સમય તુલ્ય છે. તેમાં અસંખ્ય ચંદ્ર-સૂર્ય પોતાના પરિવાર સહિત સ્થિર છે. ત્યાં જ્યોતિષી દેવોની ગતિ ન હોવાથી રાત્રિ-દિવસ આદિ વ્યવહારકાલ નથી. અઢીદ્વીપની બહારના સમુદ્રો સમ જલવાળા છે. તેમાં ભરતી ઓટ થતી નથી. ત્યાં સૂર્યનો તાપ પણ તીવ્ર ન હોવાથી વાદળા બંધાતા નથી, તેથી વર્ષા પણ થતી નથી. અસંખ્ય સમુદ્રોમાં કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વાભાવિક જલના સ્વાદયુક્ત છે. લવણ સમુદ્રનું પાણી ખારું, ધૃત સમુદ્રનું પાણી ઘી જેવા સ્વાદવાળું, વરુણ સમુદ્રનું પાણી મદિરાના સ્વાદવાળું, ક્ષીર સમુદ્રનું પાણી ક્ષીર-દૂધ જેવા સ્વાદવાળું છે. શેષ સર્વ સમુદ્રોનું પાણી ઇક્ષુરસ જેવા સ્વાદવાળું છે. ન લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ, આ ત્રણ સમુદ્ર અન્ય સમુદ્રોની અપેક્ષાએ મચ્છ-કચ્છની બહુલતાવાળા છે. નંદીશ્વર દ્વીપ– અસંખ્ય દ્વીપમાં આઠમો દ્વીપ નંદીશ્વર દ્વીપ છે. તે દેવોના આનંદના સ્થાનભૂત હોવાથી તેનું નામ નંદીશ્વર દ્વીપ છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેની ચારે દિશામાં ચાર અંજનગિરિ પર્વત છે. તે ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. તેના શિખરના મધ્યભાગમાં સિદ્ધાયતન(તેના અધિષ્ઠાયક દેવનું ભવન) છે. પ્રત્યેક અંજનપર્વતની ચારે દિશામાં ચાર-ચાર નંદા નામની પુષ્કરિણી (વાવડીઓ) છે. તે વાવડીઓની વચ્ચે એક-એક દધિમુખ પર્વત છે. નંદીશ્વર દ્વીપની ચારે વિદિશામાં એક-એક રતિકર પર્વત છે; તેમ કુલ ચાર રતિકર પર્વત છે. નંદીશ્વરદ્વીપમાં ચારે જાતિના દેવો તીર્થકરોના જન્માદિ સમયે તેમજ સંવત્સરી આદિ મહાપર્વોના દિવસે આવે છે. ત્યાં આવીને અણહ્નિકા મહોત્સવ ઉજવે છે અને આનંદ-પ્રમોદ કરે છે. આ રીતે અસંખ્ય દ્વીપોમાં નંદીશ્વર દ્વીપનું સ્થાન વિશિષ્ટ છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ–૩: ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર [ ૫૧૧ ] પ્રતિપત્તિ-૩ ધાતકીખંડાદિ દ્વીપ-સમદ્રાધિકાર ધાતકી ખંડ:| १ लवणसमुदं धायइसंडे णामंदीवे वट्टे वलयागारसंठाणसंठिए सव्वओ समंता सपरिक्खित्ताणं चिट्ठइ। धायइसंडे णं भंते ! दीवे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए? गोयमा!समचक्कवालसंठिए णो विसमचक्कवालसंठिए। ભાવાર્થ - ધાતકીખંડ નામનો દીપ ગોળ વલયાકાર સંસ્થાનથી સંસ્થિત છે, લવણ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડદ્વીપ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! ધાતકીખંડ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત નથી. | २ | धायइसंडेणंभंते !दीवेकेवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते? गोयमा !चत्तारिजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं, एगयालीसंजोयणसयसहस्साइंदसजोयणसहस्साइंणवएगढेजोयणसए किंचिविसेसूणेपरिक्खेवेणंपण्णते। सेणंएगाएपउमवरवेइयाए एगेणंवणसंडेणंसव्वओ समंता संपरिक्खित्ते, दोण्ह विवण्णओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ (ગોળાકાર-પહોળાઈ) કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! તેનો ચક્રવાલવિખંભ ચાર લાખયોજન અને પરિધિ ૪૧,૧૦,૯૧(એકતાલીસ લાખ, દશ હજાર, નવસો એકસઠ) યોજનથી કંઈક ન્યૂન છે. તે ધાતકીખંડ ચારે બાજુએ એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | ३ धायइसंडस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता-विजए, वेजयते,जयते, अपराजिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડના કેટલા દ્વાર છે? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડના ચાર દ્વાર છે, તે આ પ્રમાણે છે– વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. Page #586 -------------------------------------------------------------------------- ________________ | ५१२ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ४ कहि णं भंते ! धायइसंडस्स दीवस्स विजए णामंदारे पण्णत्ते? गोयमा !धायइसंडपुरथिमपेरते कालोयसमुद्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं सीयाए महाणदीए उप्पिं एत्थणं धायइसंडस्स दीवस्स विजए णामंदारे पण्णत्ते,तंचेव पमाणं, रायहाणीओ अण्णमि धायइसंडे दीवे । सा चेव वत्तव्वया भाणियव्वा । एवं चत्तारि वि दारा भाणियव्वा। भावार्थ:- - भगवन् ! घातहीisीपनुविभय द्वारश्यां छ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વ દિશાવર્તી ધાતકીખંડના અંતમાં અને કાલોદધિ સમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીની ઉપર ધાતકીખંડનુંવિજય દ્વાર છે. જંબૂદ્વીપના વિજયદ્વારની જેમ જ તેનું પ્રમાણ વગેરે જાણવું. તેની રાજધાની બીજા ધાતકીખંડ દ્વીપમાં છે વગેરે વર્ણન જંબુદ્વીપની વિજયા રાજધાનીની જેમ જાણવું. આ રીતે વિજયદ્વાર સહિત ચારે ય દ્વારોનું વર્ણન સમજવું. |५ धायइसंडस्सणं भंते !दीवस्सदारस्सयदारस्सय एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! दस जोयणसयसहस्साइंसत्तावीसंच जोयणसहस्साइंसत्तपणतीसे जोयणसए तिण्णि य कोसेदारस्स यदारस्स य अबाहाए अंतरे पण्णत्ते । भावार्थ:-प्रश्न- भगवन! घातडीनामेडद्वारथीबी द्वार वय्ये अंतरछे? 612-3 ગૌતમ!૧૦,૨૭,૭૩પ(દશ લાખ, સત્યાવીસ હજાર, સાતસો પાંત્રીસ) યોજના અને ત્રણ ગાઉનું અંતર છે. |६ धायइसंडस्सणं भंते ! दीवस्स पएसा कालोयं समुदं पुट्ठा? हता, पुट्ठा। भावार्थ :- प्रश्न- भगवन् ! शुधातvis प्रदेश लोपि समुद्रने स्पर्श छ ? 6॥२-४। ગૌતમ સ્પર્શે છે. |७ तेणं भंते ! किं धायइसंडे दीवेकालोए समुद्दे ? गोयमा !ते धायइसंडे, णो खलु ते कालोयसमुद्दे । एवं कालोयस्सवि।। भावार्थ:- - भगवन!ते प्रदेशो शंघातडीनामधिसभद्रना छ? 612-3 ગૌતમ! તે પ્રદેશો ધાતકીખંડના છે, કાલોદધિ સમુદ્રના નથી. આ જ રીતે કાલોદધિ સમુદ્રના પ્રદેશોના વિષયમાં પણ જાણવું ८ धायइसंडदीवेजीवा उद्दाइत्ता-उद्दाइत्ता कालोए समुद्दे पच्चायति? गोयमा !अत्याझ्या पच्चार्यति अत्याइयाणोपच्चार्यति । एवं कालोएविअत्याइया पच्चायति अत्थेगइया णो पच्चायति। भावार्थ :- प्रश्न- भगवन् ! शुंधातीन वो भरीने सोडवि समुद्रमा उत्पन्न थाय छ ? ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. આ જ રીતે કાલોદધિ સમુદ્રમાંથી નીકળીને ધાતકીખંડ દ્વીપમાં કેટલાક જીવો ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન थता नथी. Page #587 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : पाdise a५-समुद्रापार । | ५१3 | ९ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- धायइसंडे दीवे, धायइसंडे दीवे? गोयमा ! धायइसंडे णंदीवेतत्थ तत्थ देसेतहिंतहिंपएसेधायइरुक्खा घायइवणा धायइवणसंडाणिच्चंकुसुमिया जावउवसोभेमाणावसोभेमाणा चिट्ठति । धायइमहाधायझ् रुक्खेसुय इत्थसुदसणपियदसणा दुवेदेवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति। से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ- धायइसंडे दीवे, धायइसंडे दीवे । अदुत्तरं च णं गोयमा! जावणिच्चे। भावार्थ:-प्रश्न- भगवन् ! बातमीने घातvis४उवा | ॥२९॥ छ ? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડ દ્વીપમાં અનેક સ્થાને ધાતકી વૃક્ષ, ધાતકી વન અને ધાતકી વનખંડ હંમેશાં પુષ્પિત રહે છે યાવત શોભાયમાન રહે છે. ધાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્તિક દેવ રહે છે, તેથી આ દ્વીપ ધાતકીખંડ કહેવાય છે અથવા હે ગૌતમ! ધાતકીખંડ નામ યાવત્ નિત્ય છે. | १० धायइसंडे णं दीवे कइ चंदा पभासिसुवा पभासिंति वा पभासिस्संति वा? कइ सूरिया तविंसु वा तवंति वा तविस्संति वा? कइ महग्गहा चारं चरिंसु वा चरति वा चरिस्संति वा? कइणक्खत्ता जोगंजोइंसुवा जोयंति वा जोइस्संतिवा? कइ तारागण कोडाकोडीओ सोभिंसु वा सोभंति वा सोभिस्संति वा? गोयमा !बारस चंदा पभासिंसु वा पभासिंति वा पभासिस्संति वा एवं चउवीसंससिरविणो णक्खत्तसया य तिण्णि छत्तीसा। एगंच गहसहस्सं छप्पणं घायइसडे ॥१॥ अद्वैव सयसहस्सा तिण्णि सहस्साइंसत्तय सयाई। घायइसंडे दीवेतारागण कोडिकोडीणं ॥२॥ सोभिंसुवा सोभंति वा सोभिस्संति वा । भावार्थ:-प्रश्न-भगवन ! पातीद्वीपम 3240 यंद्रोश ४२ताडता, छे भने ४२शे? કેટલા સૂર્યો તપતા હતા, તપે છે અને તપશે? કેટલા મહાગ્રહો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે? કેટલા નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરતા હતા, કરે છે અને યોગ કરશે? અને કેટલા ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે. બાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ગાથાર્થ– આ રીતે ધાતકીખંડમાં કુલ ચોવીસ ચંદ્ર-સૂર્ય છે. ૩૩૬નક્ષત્રો ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે, કરશે. ૧,૦૫ (એક હજાર છપ્પન) મહાગ્રહો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે અને ८,०3,900(06 साप, ९४२, सातसो) siststी तारा । शोमता ता, शोभे छ भने शोमशे. ॥१-२॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ધાતકીખંડ દ્વીપના સ્થાનાદિનું કથન છે. બે લાખ યોજનના ચક્રવાલ વિષ્લેભવાળા લવણ સમુદ્રને ફરતો ધાતકીખંડ વલયાકારે સ્થિત છે. ઘાતકીખંડ દીપનો ચકવાલ વિભ ચાર લાખ યોજનનો છે અને પરિધિ કિંચિત્ ન્યૂન ૪૧,૧૦,૯૬૧ (એકતાલીસ લાખ, દસ હજાર, નવસો એકસઠ) યોજનની છે. ધાતકી ખંડ દ્વીપ : રમ્યક क्षेत्र *** અક્રમ પ મહાવિદેહ ^ [Z = T LY X*XER == સક્રિમ પર્વત વત્ર નીલવંતપર્વત શત્ર નિષ પ રિવા (6 ક્ષેત્ર મહાહિમવાન ઉમ K25 = વાય જંબૂઢીપ Cl VVT ) સમુ *>TE જર× 2)°E we¢w {{{ THERૐ wa જૂર ૬૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર શિખરી પર્વત - ונאלי? મે તે ક્મપર્વત રમ્ય વ ક્ષેત્ર ધી નીલવંત પર્વત ય સાન્ના પર્વત દુર્નિવ ક્ષેત્ર ૐ વર્ષ દુમવય क्षेत्र શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૨, ઉદ્દેશક-૩, સૂત્ર ૫૦ થી ૫૪માં ધાતકીખંડ દ્વીપ સંબંધી બે ની સંખ્યામાં Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપસમુદ્રાધિકાર પ્રાપ્ત થતી કેટલીક વિગતોનું કથન છે. તે વર્ણન અનુસાર જંબૂતીપના મેરુપર્વતથી ઉત્તર અને દક્ષિણ દિશામાં ઘાતકીખંડમાં ચાર-ચાર લાખ યોજન લાંબા, ૧૦૦૦ યોજન પહોળા અને ૫૦૦ યોજન ઊંચા બે ઇયુકાર પર્વતો છે. આ ઈયુકાર પર્વતોના કારણે ધાતકીખંડના બે વિભાગ થાય છે– (૧) પૂર્વાર્ધ ધાતકીખંડ અને (૨) પશ્ચિમાર્થે ધાતકીખંડ. ૫૧૫ આ બંને વિભાગના મધ્યભાગમાં ૮૪૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન ઊંડા એક-એક, કુલ બે મેરુપર્વત છે. જંબુદ્રીપની જેમ જ આ બંને વિભાગમાં એક એક ભરત, એક એક ઐરવત અને એક એક મહાવિદેહાદિ ક્ષેત્રો, વક્ષસ્કાર પર્વતો, નદીઓ, દ્રહો આદિ છે. આ રીતે ધાતકીખંડ દ્વીપમાં જંબુદ્વીપ કરતાં દરેક ક્ષેત્ર,પર્વત, નદી વગેરે બમણા છે અર્થાત્ બંને વિભાગના મળીને ધાતકીખંડમાં બે ભરત ક્ષેત્ર, બે ઐરવત ક્ષેત્ર અને બે મહાવિદેહ ક્ષેત્ર, આ રીતે કર્મભૂમિના છ ક્ષેત્રો અને હેમવય-હેરણ્યવય આદિ બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. આ બધા ક્ષેત્રો લવણ સમુદ્ર તરફ સંકીર્ણ અને કાલોદધિ તરફ વિસ્તૃત છે, કારણ કે લવણ સમુદ્ર તરફ ધાતકીખંડની પરિધિ નાની છે અને કાલોદધિ તરફ પરિધિ મોટી છે. ધાતકીખંડ રૂપી ચક્રમાં ઈયુકાર, વર્ષધર વગેરે પર્વતો આરાઓના સ્થાને છે અને ભરતાદિ ક્ષેત્રો ચક્રના આરા વચ્ચેના આંતરા રૂપ દેખાય છે. થાવર મહાધાવા આવો... ધાતકીખંડમાં ધાતકી વૃક્ષ અને મહાધાતકી વૃક્ષ છે. જંબુદ્રીપની જેમજ પૂર્વ ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં ધાતકીવૃક્ષ અને પશ્ચિમ ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં મહાધાતકી વૃક્ષા છે. તે બંને વૃક્ષ પર ક્રમશઃ સુદર્શન અને પ્રિયદર્શન નામના ધાતકીખંડના તે તે વિભાગના અધિષ્ઠાયક વ્યંતર દેવ રહે છે. ઘાતકી અને મહાધાતકી વૃક્ષના આધારે આ દ્વીપનું નામ ધાતકીખંડ છે અથવા આ નામ શાશ્વત છે. દ્વાર અને બે દ્વાર વચ્ચેનુ અંતર– ધાતકીખંડના પૂર્વાંત ભાગમાં વિજય દ્વાર, દક્ષિણાંતમાં વિજયંત, પશ્ચિમાંતમાં જયંત અને ઉત્તરાંતમાં અપરાજિત દ્વાર છે. તે દ્વારનું પ્રમાણાદિ વિજયદ્વારની સમાન છે. તેના પ્રત્યેક કારની પહોળાઈ ચાર યોજન અને તેની બારશાખની પહોળાઈ અર્ધો યોજન છે. આ રીતે ચારે દ્વારની પહોળાઈ ૪ ! × ૪ - ૧૮ યોજન થાય છે. ધાતકીખંડની પરિધિ ૪૧,૧૦,૯૬૧ યોજન છે. તેમાંથી દ્વારની પહોળાઈના ૧૮ યોજન બાદ કરતાં ૪૧,૧૦,૯૪૩ યોજન થાય છે, તેને ચારથી ભાગતાં (૪૧,૧૦,૯૪૩+૪=)૧૦,૨૭,૭૩૫ યોજન અને ત્રણ ગાઉ આવે છે, તેટલું એક દ્વારથી બીજા દ્વાર વચ્ચેનું અંતર છે. તેના દેવની રાજધાની અસંખ્ય દીપ-સમુદ્ર પછી અન્ય ધાતકીખંડમાં છે, ધાતકીખંડ દ્વીપના દ્વાર :- અહીં સૂત્રકારે જંબૂદીપના ચાર દ્વારની જેમ જ ધાતકીખંડના ચાર કારોનું સંક્ષિપ્ત કથન કર્યું છે. ધાતકીખંડમાં ઉત્તર-દક્ષિણ દિશા ઈયુકાર પર્વત છે, તેથી ઉત્તર-દક્ષિણમાં ઇયુકારપર્વત પછી તુરંત જ દ્વાર છે. તે જ રીતે કાલોદધિ સમુદ્રમાં પણ ઉત્તર-દક્ષિણ દ્વાર ઇયુકાર પર્વત પછી છે. ધાતકીખંડમાં જ્યોતિષી દેવી ઃ-ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. તેમાં ૬ ચંદ્ર અને ૬ સૂર્ય ધાતકીખંડની એક દિશામાં પંક્તિબદ્ધ છે અને ૬ ચંદ્ર અને ૬ સૂર્ય તેની સામેની દિશામાં પક્તિબદ્ધ છે. આ સૂર્ય પંક્તિ સામસામી પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ ધાતકીખંડમાં દિવસ હોય છે અને તે સમયે ઉત્તર-દક્ષિણ દિશામાં ચંદ્ર પક્તિ હોય છે અને ત્યાં રાત્રિ હોય છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય હોવાથી ૨૮×૧૨ – ૩૩૬ નક્ષત્રો, ૮૮×૧૨ - ૧,૦૫૬ ગ્રહો અને ૬,૯૭૫૧૨ - ૮,૦૩,૭૦૦ ક્રોડાકોડી Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તારાઓનો સમૂહ છે. તે જ્યોતિષી દેવોના વિમાનો જબૂઢીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિણામણ કરે છે. तारागण कोडिकोडिणं:- इहतारा परिमाण चिन्तायांकोटीकोटयः कोटय एव द्रष्टव्या,तथा च પૂર્વવ્યાઘનાતા આ સૂત્રોમાં સર્વત્ર તારાઓનું પરિમાણ ક્રોડાક્રોડી રાશિ કહ્યું છે, અહીં તેનો અર્થ કોડ રાશિ પ્રમાણ સમજવો, તેમ પૂર્વાચાર્યોનું કથન છે. યથા- એક સૂર્ય-ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫ કરોડ તારાઓનો સમૂહ છે, આ રીતે સર્વત્ર સમજવું. તાત્પર્ય એ છે કે અહીં ક્રોડાકોડી શબ્દકોડ'ના અર્થમાં (રૂઢ અર્થરૂપે) પ્રયુક્ત છે. ધાતકીખંડ પ્રમાણાદિ - | સ્થાન | સંસ્થાન | ચકવાલ પરિધિ દ્વાર |ઢાર વચ્ચે સૂર્ય ગ્રહ | નક્ષત્ર, તારા અધિષ્ઠાયક વિષ્ઠભ અંતર | ચંદ્ર. લવણ | ચૂડીના | ચાર લાખ|૪૧, ૧૦, | ૪ | ૧૦, ૨૭, | ૧૨–૧૨ | ૧, ૦૫૬] ૩૩૬ [૮, ૦૩, સુદર્શન– સમુદ્રને | આકારે | યોજન | ૯૬૧ યો | ૭૩૫ યો૦ ૭૦૦| પ્રિયદર્શન ફરતો ત્રણ ગાઉ ક્રોડાકોડી બે દેવ કાલોદધિ સમુદ્ર - | ११ धायइसंडेणं दीवंकालोदेणामंसमुद्देवट्टे वलयागारसंठाणसंठिए सव्वओसमंता संपरिक्खित्ता णं चिट्ठइ। कालोदेणंसमुद्दे किंसमचक्कवालसंठाणसंठिए विसमचक्कवालसंठाणसंठिए? गोयमा !समचक्कवालसंठाणसठिए णो विसमचक्कवालसंठाणसंठिए । ભાવાર્થ :- ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત કાલોદધિ નામનો સમુદ્ર ધાતકીખંડ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. પ્રશ્ન- હે ભગવન્! કાલોદધિ સમુદ્ર સમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર-હે ગૌતમ! કાલોદધિ સમુદ્ર સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ગોળાકારે નથી. | १२ कालोदेणंभंते !समुद्दे केवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते? गोयमा ! अट्ठजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं एकाणउइ जोयणसय सहस्साइं सत्तरं च सहस्साइंछच्च पंचुत्तरे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते। सेणं एगाए पउमवरवेइयाए एगेणवणसंडेण, संपरिक्खित्ते, दोण्हविवण्णओ। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! કાલોદધિ સમુદ્રનો ચક્રવાલવિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! કાલોદધિ સમુદ્રનો ચક્રવાલ વિખંભ(ગોળાકાર પહોળાઈ) આઠ લાખ યોજન છે અને સાધિક ૯૧,૭૦,૬૦૫(એકાણુ લાખ, સિતેર હજાર, છસો પાંચ) યોજનની પરિધિ છે. (એક હજાર યોજન તેની ઊંડાઈ છે.) તે એક પધવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. Page #591 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापि।२ । | ५१७ | १३ कालोयस्स णं भंते ! समुदस्स कइ दारा पण्णता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता,त जहा-विजए, वेजयते, जयते, अपराजिए। भावार्थ :- - हे भगवन् ! सोयि समुद्रन। 24२ छ ? 6त्तर- गौतम ! Seelu સમુદ્રના ચાર દ્વાર છે– વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. |१४ कहिणं भंते ! कालोदस्स समुद्दस्स विजए णामंदारे पण्णत्ते? गोयमा ! कालोदे समुद्दे पुरत्थिमपेरते पुक्खरवरदीवपुरथिमद्धस्स पच्चत्थिमेणं सीतोदाए महाणईए उप् िएत्थ ण कालोदस्स समुदस्स विजए णामंदारे पण्णत्ते । अट्ठ जोयणाई उड्डे उच्चत्तेणं, एवंतंचेव पमाणं जावरायहाणीओ। भावार्थ :- प्रश्न- मावन् ! सोयि समुद्र विश्यवा२ या छ ? ઉત્તર-હે ગૌતમ! કાલોદધિ સમદ્રની પર્વદિશાના અંતમાં અને પપ્પરવર દ્વીપના પર્વાર્ધની પશ્ચિમમાં સીતોદા મહાનદી ઉપર કાલોદ સમુદ્રનું વિજયદ્વાર છે. તે આઠ યોજન ઊંચું છે વગેરે પ્રમાણ આદિ સર્વ રાજધાની સુધીનું કથન પૂર્વવત્ જાણવું. | १५ कहि णं भंते ! कालोयस्स समुदस्स वेजयंते णामंदारे पण्णत्ते? गोयमा !कालोयस्ससमुदस्स दक्खिणतेपुक्खरवरदीवस्सदक्खिणद्धस्स उत्तरेणं, एत्थ णं कालोयसमुदस्स वेजयते णामदारे पण्णत्ते। भावार्थ :- प्रश्न- हे भगवन् ! मोवि समुद्रनुं वैश्यंत वारयां छ? ઉત્તર-હે ગૌતમ!કાલોદધિ સમુદ્રની દક્ષિણ દિશામાં,દક્ષિણાર્ધ પુષ્કરવર દ્વીપની ઉત્તરમાં કાલોદધિ સમુદ્રનું વૈજયંત દ્વાર છે. | १६ कहिणं भंते !कालोयसमुद्दस्स जयंते णामंदारे पण्णत्ते? ___ गोयमा ! कालोयसमुदस्स पच्चत्थिमपेरते पुक्खरवरदीवस्स पच्चत्थिमद्धस्स पुरत्थिमेणं सीताए महाणईए उप्पिं जयते णामंदारे पण्णत्ते । भावार्थ :-प्र- भगवन् ! सोsपि समुद्रनु ४यंत द्वार यां छ ? 61२- गौतम ! लोहाय સમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમાર્ધ પુષ્કરવરદીપની પૂર્વમાં સીતા મહાનદીની ઉપર જયંત નામનું દ્વાર છે. | १७ कहिणं भंते ! कालोयसमुदस्स अपराजिए णामंदारे पण्णत्ते? गोयमा !कालोयसमुदस्स उत्तरद्धपेरते पुक्खवरदीवोत्तरद्धस्स दाहिणओ एत्थणं कालोय समुदस्स अपराजिए णामंदारे पण्णत्ते । सेसंतंचेव । भावार्थ:-प्रश्न-मावन् ! दोषि समुद्रनु अपराजिता या छ ? ઉત્તર-હે ગૌતમ! કાલોદધિ સમુદ્રની ઉત્તરમાં અને ઉત્તરાર્ધ પુષ્કરવર દ્વીપની દક્ષિણમાં કાલોદધિ સમુદ્રનું અપરાજિતદ્વાર છે. શેષ વર્ણન જંબૂદ્વીપના અપરાજિતારની સમાન જાણવું. Page #592 -------------------------------------------------------------------------- ________________ | ५१८ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | १८ कालोयस्स णं भंते ! समुद्दस्स दारस्स य दारस्स य एस णं केवइयं अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! - बावीससयसहस्सा, बाणउइ खलु भवे सहस्साई। छच्च सया बायाला, दारतर तिण्णि कोसा य ॥१॥ दारस्सयदारस्सय अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! કાલોદધિ સમુદ્રના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચે અંતર કેટલું છે? 6त्तर- गौतम ! २२,८२,६४२(पावीससाणमा २, ७सो तालीस) योन अनेत्र। ગાઉનું એક કારથી બીજા દ્વાર વચ્ચે અંતર છે. (ચારે ય દ્વારોની જાડાઈ ૧૮ યોજનને કાલોદ સમુદ્રની પરિધિમાંથી ઘટાડતા ૯૧,૭૦,૫૮૭ થાય છે. તેને ચારથી ભાગતાં ૨૨,૯૨,૪ર યોજન અને ત્રણ ગાઉનું પ્રમાણ આવે છે.) આ રીતે એક-એક દ્વારનું અંતર છે. | १९ कालोदस्सणं भंते ! समुदस्सपएसा पुक्खरवरदीवं पुट्ठा? गोयमा !तहेव, एवं पुक्खरवरदीवस्स वि जीवा उद्दाइत्ता उदाइत्ता तहेव भाणियव्वं । भावार्थ :- प्रश्न- भगवन् ! | दोपि समुद्रमा प्रदेशो पुष्४२१२वीपने स्पर्श छ ? ઉત્તર- હા, ગૌતમ! ઇત્યાદિ કથન પૂર્વવતુ જાણવું યાવત પુષ્કરવરદ્વીપના કેટલાક જીવો મરીને કાલોદધિ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. | २० सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-कालोए समुद्दे, कालोए समुद्दे ? गोयमा ! कालोयस्स णं समुदस्स उदगे आसले मासले पेसले कालए मासरासिवण्णाभेपगईए उदगरसेणंपण्णत्ते। काल महाकालाय इत्थदो देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति, सेतेण?णंगोयमा ! जावणिच्चे। भावार्थ :- प्रश्न- भगवन् ! suोपि समुद्रने दोषि समुद्र ४३वानुं शुं ॥२९॥ छ ? ઉત્તર- હે ગૌતમ ! કાલોદધિ સમુદ્રનું પાણી આસ્વાદનીય, પુષ્ટિકર, મનોજ્ઞ તેમજ અડદના ઢગલા જેવું કાળું, સ્વાભાવિક પાણી જેવા સ્વાદવાળું છે, તેથી તે સમુદ્રને કાલોદધિ સમુદ્ર કહેવાય છે. ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા કાલ અને મહાકાલ નામના બે મહદ્ધિક દેવો રહે છે, તેથી તે કાલોદ સમુદ્ર કહેવાય છે અથવા હે ગૌતમ! કાલોદ નામ નિત્ય છે. | २१ कालोए णं भंते !समुद्दे कइ चंदा पभासिसुवा पुच्छा? गोयमा !कालोएणंसमुद्दे बायालीसंचंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्सति वा । बायालीसंचंदा, बायालीसंयदिणयरा दित्ता। कालोदहिम्मि एते, चरति संबद्धलेसागा ॥१॥ णक्खत्ताण सहस्सं, एग छावत्तरंच सतमण्णं । छच्चसया छण्णउया,महागहा तिण्णि यसहस्सा ॥२॥ Page #593 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : ધાતકીબંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર अट्ठावीसं कालोदहिम्मि, बारस य सयसहस्साइं । णव य सया पण्णासा, तारागणकोडिकोडीणं ॥ ३ ॥ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કાલોદ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કાલોદ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે. ગાથાર્થ– કાલોદધિમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્યો છે. ૧,૧૭૬(એક હજાર, એકસો છોતેર) નક્ષત્રો અને ૩,૬૯૬(ત્રણ હજાર, છસો છનું) મહાગ્રહો અને ૨૮,૧૨,૯૫૦(અઠ્ઠાવીસ લાખ, બાર હજાર, નવસો પચાસ) ક્રોડાક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે, અને શોભશે. II ૧–૩ ॥ વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં કાલોદ(કાલોદધિ) સમુદ્રનું સ્થાન, પ્રમાણાદિનું વર્ણન છે. કાલોદ સમુદ્રના અધિષ્ઠાયક દેવ પૂર્વાર્ધના કાલ અને પશ્ચિમાર્ધના મહાકાલ છે. કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય છે. કાલોદ સમુદ્રનું પ્રમાણાદિ : સ્થાન સંસ્થાન | ચક્રવાલ પરિધિ વિષ્ણુભ ધાતકી–| ચૂડીના ખંડની |આકારે ચારે બાજુ ફરતો ૮ લાખ યોજન હાર સાધિક |વિજયાદિ ૯૧, ૭૦, ચાર દાર sou યોજન ૫૧૯ બે દ્વારનું જલસ્વાદ | સૂર્ય- ગ્રહ નક્ષત્ર અંતર રંગ ચંદ્ર ૨૨,૯૨, સ્વાભાવિક ૪૨-૪૨ | ૩, ૬૯૬ ૧,૧૭૬ | ૨૮, ૧૨, પાણી જેવો ૪૨ ૯૫૦ કો. ક્રો યોજન ત્રણ ગાઉ સ્વાદ અને કાળો વર્ણ તારા અધિષ્ઠાયક દેવ કાલ, મહાકાલ, બે દેવો પુષ્કરવરદ્વીપઃ २२ समुद्दं पुक्खरवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए सव्वओ समता संपरिक्खित्ता णं चिट्ठइ, तहेव जावसमचक्कवालसंठाणसंठिए णो विसमचक्कवालसंठाणसंठिए । ભાવાર્થ :- ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત પુષ્કરવર નામનો દ્વીપ કાલોદધિ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે યાવત્ તે સમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત નથી. २३ पुक्खरवरे णं भंते ! दीवे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते ? गोयमा ! सोलस जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं - एगा जोयकोडी, बाणउइं च सयसहस्साइं । अउणाणउइं च सहस्सा, अट्ठसया चडणडया | परिक्खेवेणं पण्णत्ते । सेणं गाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं संपरिक्खित्ते । दोण्ह वि वण्णओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુષ્કરવરદ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ કેટલો છે ? અને તેની પરિધિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેનો ચક્રવાલ વિધ્વંભ સોળ લાખ યોજન છે અને તેની પરિધિ ૧,૯૨,૮૯,૮૯૪ (એક કરોડ, બાણુ લાખ, નેવાસી હજાર, આઠસો ચોરાણુ) યોજન છે. તેની ચારે બાજુ એક પદ્મવર વેદિકા Page #594 -------------------------------------------------------------------------- ________________ | ५२० । શ્રી જીવાજીવાભિગમ સત્ર અને એક વનખંડ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | २४ पुक्खरवरस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता,त जहा-विजए, वेजयते, जयते, अपराजिए। भावार्थ:-प्रश्न-भगवन! ५४२वरद्वीपना माद्वारछ? 61२- गौतम! यारद्वारछतेसा प्रमो छ- वि०४य, वै४यंत, ४यंत भने अ५॥हित. र कहिणं भंते ! पुक्खरवरदीवस्स विजए णामंदारे पण्णते? गोयमा ! पुक्खरवरदीवपुरथिमपेरते पुक्खरोदसमुद्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं एत्थ णं पुक्खरवरदीवस्स विजए णामंदारे पण्णत्ते,तंचेव सव्वं । एवं चत्तारि विदारा। भावार्थ :- प्रश्न- 3 मगवन् ! पुष्४२१२वीपर्नु विश्यद्वार यां छ? ઉત્તર- હે ગૌતમ! પુષ્કરવરદ્વીપની પૂર્વદિશામાં અને પુષ્કરોદ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમમાં પુષ્કરવરદ્વીપનું વિજયદ્વાર છે. શેષ વર્ણન જેબૂદ્વીપના વિજયદ્વાર પ્રમાણે જાણવું. આ પ્રમાણે ચારે દ્વારનું વર્ણન જાણવું. | २६ पुक्खरवरस्सणं भंते ! दीवस्सदारस्सयदारस्सय एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !अडयालीसंजोयण सयसहस्साई,बावीसंचसहस्साई,चत्तारिय एगृणुत्तरे जोयणसएदारस्सयदारस्सय अबाहाए अंतरेपण्णत्ते। पएसा दोण्ह विपुढा,जीवा दोसु विभाणियव्वा। भावार्थ:- प्रश्न- भगवन् ! पुष्४२१२ वीपना द्वारथी जी द्वारनी वय्ये सुंअंत२ छ? 612-हे गौतम! ४८,२२,४६८ (अतालीस साप, मावीस २, यारसो मोगसित्ते२) યોજનનું અંતર છે. (ચારે ય દ્વારની જાડાઈ ૧૮ યોજન છે. પુષ્કરવરદ્વીપની પરિધિ ૧,૯૨,૮૯,૮૯૪ યોજનમાંથી ૧૮ યોજન બાદ કરવાથી પ્રાપ્ત થતા ૧,૯૨,૮૯,૮૭યોજનને ચારથી ભાગતાં ચાર વાર વચ્ચે ४८,२२,४६८ योननुप्रभा थाय छे.) પુષ્કરવરદ્વીપના પ્રદેશો પુષ્કરવર સમુદ્રને સ્પર્શેલા છે, તે પ્રદેશો પુષ્કરવરદ્વીપના છે. આ પ્રમાણે પુષ્કરવર સમુદ્રના પ્રદેશો પુષ્કરવરદ્વીપને સ્પર્શેલા છે અને તે પ્રદેશો પુષ્કરવર સમુદ્રના છે. પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રના કેટલાક જીવો મરીને પરસ્પર એક બીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો તેમાં ઉત્પન્ન થતાં પણ નથી. | २७ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ-पुक्खरवरदीवे, पुक्खरवरदीवे? गोयमा ! पुक्खरवरे णंदीवे तत्थ-तत्थ देसे तहि-तहिं पएसे बहवे पउमरुक्खा पउमवणा पउमवणसंडा णिच्चं कुसुमिया जावचिट्ठति; पउममहापउमरुक्खे एत्थ णं पउम पुंडरीया णामंदुवे देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति । सेतेणटेणं गोयमा! एवं वुच्चइ-पुक्खरवरदीवे, पुक्खरवरदीवे । Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૨૧] ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન! પુષ્કરવરદીપને પુષ્કરવરદીપ કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ! પુષ્કરવરદ્વીપમાં અનેક સ્થાને પદ્મવૃક્ષ, પદ્મવન અને પધવનખંડ હંમેશાં પુષ્પિત રહે છે તથા પા અને મહાપા વૃક્ષો ઉપર પધ અને પુંડરિક નામના એક પલ્યોપમની સ્થિતિવાળા બે મહદ્ધિક દેવો રહે છે તેથી તે દ્વીપને પુષ્કરવરદ્વીપ કહે છે યાવતું આ નામ નિત્ય છે. २८ पुक्खरवरेणं भंते ! दीवे केवइया चंदा पभासिसुवा, एवं पुच्छा ? गोयमा ! चोयालंचंदसयं, चउयालंचेव सरियाण सयं । पुक्खरवरदीवम्मि, चरति एते पभासेता ॥१॥ चत्तारि सहस्साई, बत्तीसचेव होति णक्खत्ता। छच्च सया बावत्तरा, महग्गहा बारस सहस्सा ॥२॥ छण्णउइ सयसहस्सा, चत्तालीसं भवेसहस्साई। चत्तारिंचसयाई,तारागणकोडिकोडीणं ॥३॥ पुक्खरवरे सोभिंसुवा सोभति वा सोभिस्संति वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- (ગાથાથ) હે ગૌતમ! ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્યપુષ્કરવરદ્વીપને પ્રકાશિત કરે છે. ૪,૦૩ર (ચાર હજાર બત્રીસ) નક્ષત્રો અને ૧૨,૬૭૨(બાર હજાર, છસો બોતેર) મહાગ્રહો ભ્રમણ કરે છે. ૯૬૪૪,૪૦૦(છનુ લાખ, ચુંમાલીસ હજાર, ચારસો) ક્રોડા ક્રોડ તારાગણ પુષ્કરવરદ્વીપમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. વિવેચન :પુષ્કર દ્વીપનું પ્રમાણાદિ - સ્થાન સંસ્થાન ચકવાલી પરિધિ | હાર | બે હારનું | સૂર્ય | ગ્રહ નક્ષત્રો તારા અધિષ્ઠાયક વિષ્કભ અંતર | ચંદ્ર કાલોદધિચૂિડીના | ૧૬ લાખ ૧,૯૨,૮૯, વિજયાદિ૪૮,૨૨,૪૬૯ ૧૪૪–૧૪૪|૧૨,૬૭૨ ૪૦૩૨ ૯૬,૪૪,૪૦૦ સમુદ્રની | આકારે | યોજન | ૮૯૪ ક્રોડાક્રોડી અને ચારે બાજુ (કરોડ) | | પુંડરિક નામના ફરતો બે દેવો ૫૨ | ચાર | યોજન યોજન દ્વારા આવ્યંતર પુષ્કરવર દ્વીપ - | २९ पुक्खरखरदीवस्सणंबहुमज्झदेसभाए एत्थणंमाणुसुत्तरेणामंपव्वए पण्णत्ते, वट्टे वलयागारसंठाणसंठिए, जे णपुक्खरवरदीवं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, त जहा- अभितरपुक्खरद्धंच बाहिरपुक्खरद्धं च । Page #596 -------------------------------------------------------------------------- ________________ [ પરર ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ – પુષ્કરવરદ્વીપના બરાબર મધ્યભાગમાં માનુષોત્તર નામનો પર્વત છે. તે ગોળ અને વલયાકાર છે. તે પર્વત પુષ્કરવરદ્વીપને બે ભાગમાં વિભાજિત કરે છે– (૧) આત્યંતર પુષ્કરાર્ધ અને (૨) બાહ્ય પુષ્ઠરાર્ધ. | ३० अभितरपुक्खरद्धेणंभंते ! केवइयं चक्कवालविक्खंभेणं? केवइयंपरिक्खेवेणं पण्णत्ते? गोयमा !अट्ठजोयण सयसहस्साइचक्कवालविक्खभेण कोडी बायालीसा,तीसंदोण्णि यसया एगुणपण्णा। पुक्खरअद्धपरिरओ, एवंचमणुस्सखेत्तस्स ॥१॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાર્ધનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. ગાથાર્થ તેની પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) યોજન છે. મનુષ્ય ક્ષેત્રની પરિધિ પણ તેટલી જ છે.. ૧ ३१ सेकेणतुणं भंते ! एवं वुच्चइ-अभितरपुक्खरद्धे, अभितरपुक्खरद्धे य? गोयमा ! अभितरपुक्खरद्धेणं माणुसुत्तरेणं पव्वएणंसव्वओसमंता संपरिक्खित्ते। से एएणटेणंगोयमा ! अभितरपुक्खरद्धे । अदुत्तरंच णं जावणिच्चे। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાઈને આવ્યંતર પુષ્કરાર્ધ કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ ! આભ્યતર પુષ્કરાર્ધ ચારે બાજુથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલો છે, તેથી તે આત્યંતર પુષ્કરાર્ધ કહેવાય છે અથવા તે નામ નિત્ય છે. | ३२ अभितरपुक्खरद्धे णं भंते ! केवइया चंदा पभासिसुवा पुच्छा? गोयमा ! बावत्तरिंचचंदा, बावत्तरिमेव दिणकरा दित्ता। पुक्खरवरदीवड्डे, चरति एते पभासेता ॥१॥ तिण्णि सया छत्तीसा, छच्च सहस्सा महग्गहाणंतु। णक्खत्ताणतु भवे,सोलाइदुवेसहस्साइ ॥२॥ अडयाल सयसहस्सा, बावीसंखलु भवेसहस्साई। दोसय पुक्खरद्धे,तारागण कोडिकोडीणं ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાર્ધમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ !(ગાથાથી બોતેર ચંદ્ર અને બોતેર સૂર્ય આત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપને પ્રકાશિત કરતા હતા, પ્રકાશિત કરે છે અને કરશે ૧૫૬૩૩૬(છ હજાર, ત્રણસો છત્રીસ) મહાગ્રહો અને ૨,૦૧૬(બે હજાર સોળ) નક્ષત્રો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે રા ૪૮,૨૨,૨૦૦(અડતાલીસ લાખ, બાવીસ હજાર, બસો) ક્રોડાકોડ તારાઓ ત્યાં શોભતા હતા, શોભે છે અને શોભશે. Iક વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં આત્યંતર પુષ્કર દ્વીપનું નિરૂપણ છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર કાલોદધિ સમુદ્રની ચારે બાજુ ફરતે પુષ્કર દ્વીપ છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ સોળ લાખ યોજન છે. તેની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તે પર્વતથી પુષ્કર દ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર પુષ્કર દ્વીપ અને બાહ્ય પુષ્કર દ્વીપ. -- આપ્યંતર પુષ્કરદ્વીપ · પુષ્કર દ્વીપમાં માનુષોત્તર પર્વતની અંદરના વિભાગને આપ્યંતર પુષ્કરદ્વીપ કહે છે અને બહારના વિભાગને બાહ્ય પુષ્કર દ્વીપ કહે છે. બંનેનો ચક્રવાલ વિધ્યુંભ આઠ-આઠ લાખ યોજન છે. આત્યંતર પુષ્કર દ્વીપની (તેમજ મનુષ્યક્ષેત્રની) મર્યાદા માનુષોત્તર પર્વતથી થાય છે. ત્યાં સુધી જ મનુષ્યો રહે છે. ધાતકીખંડની જેમ બે ઈયુકાર પર્વતોના કારણે આત્યંતર પુષ્કર દ્વીપના પણ પૂર્વાર્ધ આવ્યંતર પુષ્કરદ્વીપ અને પશ્ચિમાર્ચ આપ્યંતર પુષ્કરદ્વીપ, એવા બે વિભાગ થાય છે. તેમાં બે મેરુપર્વત, બે ભરત ક્ષેત્ર, બે ઐરવત ક્ષેત્ર, બે મહાવિદેહ ક્ષેત્ર છે. પ્રત્યેક અકર્મભૂમિના ક્ષેત્રો પણ બે-બે છે. આપ્યંતર પુષ્કર દ્વીપમાં જ્યોતિષી દેવો :– પુષ્કર દ્વીપમાં સપરિવાર ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે. આપ્યંતર પુષ્કર દ્વીપમાં તેના અર્ધા અર્થાત્ ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય તેના પરિવાર સહિત પરિભ્રમણ કરે છે. તેમાંથી ૩૬-૩૬ ચંદ્ર, સૂર્ય એક દિશામાં અને ૩૬-૩૬ ચંદ્ર-સૂર્ય તેની સામેની દિશામાં પંક્તિબદ્ધ રહી જંબુદ્રીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. ૭૨ ચંદ્ર સૂર્યના પરિવાર રૂપે ૭૨ × ૨૮ = ૨,૦૧૬ નક્ષત્રો, ૭૨ x ૮૮ = ૬,૩૩૬ ગ્રહો અને ૬૬,૯૭૫ × ૭૨ = ૪૮,૨૨,૨૦૦ ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ છે. આત્યંતર પુષ્કરદ્વીપનું પ્રમાણાદિ :– સ્થાન સંસ્થાન કાલોદ ચૂડીના સમુદ્રની આકારે ચારે બાજુ ફરતો. માનુષોત્તર પર્વતથી ચારે બાજુ ઘેરાયેલો ચક્રવાલ વિષ્ણુભ આઠ લાખ યોજન ૫૨૩ પરિધિ સૂર્ય-ચંદ્ર ૧, ૪૨, ૩૦, ૭૨-૭૨ ૬,૩૩૬ ૨૪૯ યોજન ગ્રહ નક્ષત્ર તારા ૨, ૦૧૬ ૪૮, ૨૨, ૨૦૦ મનુષ્યક્ષેત્ર : ३३ समयखेत्ते णं भंते ! केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते ? गोयमा ! पणयालीसं जोयणसयसहस्साइं आयमविक्खभेणं एगा जोयणकोडी जाव अब्भितर पुक्खरद्धपरिरओ से भाणियव्वो जाव अऊणपण्णे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સમયક્ષેત્ર(મનુષ્ય ક્ષેત્ર)ની લંબાઈ-પહોળાઈ કેટલી છે અને તેની પરિધિ કેટલી છે ? Page #598 -------------------------------------------------------------------------- ________________ [ પ૨૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર-હે ગૌતમ! સમયક્ષેત્રની લંબાઈ-પહોળાઈપિસ્તાલીસ લાખ યોજનની છે અને તેની પરિધિ આવ્યંતર પુષ્કરવરદ્વીપની પરિધિની સમાન છે અર્થાત ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) યોજનની પરિધિ છે. | ३४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- माणुसखेत्ते माणुसखेत्ते? गोयमा ! माणुसखेत्तेणं तिविहा मणुस्सा परिवसंति,तं जहा- कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा। सेतेणटेणंगोयमा ! एवं वुच्चइ-माणुसखेते माणुसखेत्ते। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રને મનુષ્ય ક્ષેત્ર કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, યથા- કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો. તેથી તે ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. |३५ माणुसखेत्ते णं भंते ! कइ चंदा पभासिसुवा पुच्छा ? गोयमा ! बत्तीसं चंदसयं, बत्तीसं चेव सूरियाण सयं । सयलं मणुस्सलोयं, चरेति एए पभासेता ॥१॥ एक्कारस य सहस्सा, छप्पिय सोलगमहग्गहाणंतु । छच्च सया छण्णउया,णक्खत्ता तिण्णि य सहस्सा ॥२॥ अडसीइ सयसहस्सा,चत्तालीस सहस्समणुयलोगम्मि । सत्तय सया अणूणा,तारागणकोडिकोडीण ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! (ગાથાથી સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પ્રકાશિત કરતાં પરિભ્રમણ કરે છે૧૧૧,૬૧ (અગિયાર હજાર, છસો સોળ) મહાગ્રહો અને ૩,૯(ત્રણ હજાર, છસો છનુ) નક્ષત્રો ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરે છે. ૨II ૮૮,૪૦,૭૦૦(અઠ્યાસી લાખ, ચાલીસ હજાર, સાતસો) ક્રોડાક્રોડી તારાઓ મનુષ્ય ક્ષેત્રમાં શોભતા હતા, શોભે છે અને શોભશે.llal વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય ક્ષેત્ર સંબંધી નિરૂપણ છે. મનુષ્યક્ષેત્ર - અસંખ્ય દ્વીપ સમુદ્રોમાંથી મધ્યના અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણક્ષેત્રને અઢીદ્વીપ અથવા મનુષ્ય ક્ષેત્ર કહે છે. તેમાં જંબુદ્વીપ, ધાતકીખંડ અને આત્યંતર પુષ્કરદ્વીપ, આ અઢીદ્વીપ અને લવણસમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્રનો સમાવેશ થાય છે. મનુષ્યોને રહેવાના ૧૦૧ ક્ષેત્રો અઢીદ્વીપમાં જ છે, અઢી દ્વીપક્ષેત્ર એ મનુષ્યોનું સ્વસ્થાન છે, તેથી તેને મનુષ્યક્ષેત્ર કહે છે. તેમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો. Page #599 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પર૫ ] આ અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો ગતિશીલ છે. સૂર્યની ગતિના આધારે રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઋતુ, સંવત્સર આદિ કાલની નિષ્પત્તિ અને ગણના થાય છે. ગણનાકાલની પ્રવૃત્તિ અઢીદ્વિીપમાં જ થાય છે તેથી તે ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. પંદર કર્મભૂમિમાં જન્મ પામનારા મનુષ્યો કર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તે ૧૫ ક્ષેત્રો આ પ્રમાણે છે– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. તેમાંથી એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે. બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્ર ધાતકીખંડમાં છે તથા બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્ર આત્યંતર પુષ્કરદ્વીપમાં છે. ત્રીસ અકર્મભૂમિમાં જન્મ પામનારા મનુષ્યો અકર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તે ત્રીસ ક્ષેત્રો આ પ્રમાણે છે– ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હરિવાસ, ૫ રમ્યગુવાસ, ૫ હેમવય, ૫ હરણ્યવય ક્ષેત્ર. આ ત્રીસ ક્ષેત્રોમાંથી એક-એક એટલે છ ક્ષેત્રો જંબુદ્વીપમાં, તેમાંથી બે-બે એટલે બાર ક્ષેત્રો ધાતકીખંડમાં અને બે-બે એટલે બાર ક્ષેત્રો અર્ધ આત્યંતર પુષ્કરદ્વીપમાં છે. છપ્પન અંતરીપ ક્ષેત્રોમાં જન્મ પામનારા મનુષ્યો પદ અંતરદ્વીપના મનુષ્યો કહેવાય છે. તે પડ્યું ક્ષેત્રો સ્વતંત્ર રીતે લવણસમુદ્રમાં આવેલા છે. આ રીતે મનુષ્યોના ૧૫+ ૩૦+ ૫૬=૧૦૧ ક્ષેત્રો અઢીદ્વિીપમાં છે. મનુષ્યોના જન્મ-મરણ અઢીલીપમાં જ થાય છે. જો કોઈદેવ મનુષ્યને ઉપાડીને(સંહરણ કરીને) અઢીદ્વિીપની બહાર લઈ જાય તો ત્યાં તેનું મૃત્યુ થતું નથી. મૃત્યુ પૂર્વે જ તેને તે દેવ અથવા અન્ય દેવ ફરીથી મનુષ્યક્ષેત્રમાં લાવીને મૂકી દે છે અને ત્યાર પછી જ તેનું મૃત્યુ થાય છે. આ રીતે આ વિશેષતાના આધારે અઢીદ્વીપને મનુષ્યક્ષેત્ર કહે છે. મનુષ્ય ક્ષેત્રનું પરિમાણ – તે ૪૫ લાખ યોજન લાંબો અને પહોળો ગોળાકારે છે. તેમાં મધ્યમાં થાળીના આકારે એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. તેને ફરતો લવણસમુદ્ર છે, તેનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે, તેથી પૂર્વ અને પશ્ચિમ બાજુના ૨+ ૨ = ૪ લાખ| યોજન થાય. તે જ રીતે તેને ફરતો ધાતકીખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ ૪ લાખ યોજન છે. પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડના ૪+ ૪ = ૮ લાખ યોજના - ૪પ લાખ --- - -- થાય છે. તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે ---લાખ| -૮ન્નાખ- ૦૪-લાખ િ૨લાખ- ૧ લાખે ની રક્ષાબ-વેજલ્લાખ- -જ્ઞાખ- -૮ન્નાખ| તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. પૂર્વ અને પશ્ચિમ કાલોદધિ સમુદ્રના ૮ + ૮= ૧૬ લાખ યોજન થાય છે. તેને ફરતો આવ્યંતર પુષ્કરદ્વીપ છે, તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. | પૂર્વ અને પશ્ચિમ આત્યંતર પુષ્કર દ્વિીપના ૮+૮=૧૬લાખ યોજન થાય છે. કી બાજુ પુષ્કર દીપ * --- માનુષાર પં | ન માગ્યેતરે પુષ્કર દીપ કા Et કલોદધિ સમુદ્ર -- ૪ --- દ્વીપ - ધાતકી ખંડ ------ A 8 --- - -- યોજ --- ---- મનુષ્ય J ----અઢી ટીપ------ --- RE,--- .: -- ", રિધિ૧૨,0,૨૪ - Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ અઢી દ્વીપ સમુદ્રોનું પ્રમાણાદિ – ૧૨ નામ | વિખંભ, પરિધિ | બે દ્વારનું અંતર જ્યોતિષી દેવો અષ્ઠિાયક દેવ ચક્રવાલવિપ્લભ સર્ય | ગ્રહ નક્ષત્ર તારા જબૂદ્વીપ | એક લાખ યોજન ૩, ૧૬, ૨૨૭ યો | ૭૯૦૫રયો ૨ | ૧૭૬ ૧,૩૩,૯૫૦ ક્રોડાક્રોડી અનાદત ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય ૧ ગાઉ,૧૫૩ર ધનુ ૧૩ા અંગુલ | ૩ અંગુલ, ૩ જવ ૨ | લવણ સમુદ્ર | ૨ લાખ યોજન| કંઈક ન્યૂન | ૩,૯૫,૨૮૦યો, ૨,૬૭,૯૦૦ ક્રોડાકોડી | સુસ્થિતદેવ ૧૫,૮૧,૧૩૯ યો | ધાતકી ખંડ | ૪ લાખ યોજન કંઈક ન્યૂન | ૧૦,૨૭,૭૩પ યો૦ ૧૨ | ૧૦૫૬ ૩૩૬ ૮,૦૩,૭૦૦ ક્રોડાકોડી | સુદર્શનપ્રિયદર્શન બે દેવો ૪૧,૧૦,૯૬૧ યો | ત્રણ ગાઉ ૪ | કાલોદ સમુદ્ર | ૮ લાખ યોજન| સાધિક | ર૨, ૯૨, ૬૪થો ૪ર ૨૮,૧૨,૯૫૦ ક્રોડાકોડી | કાલ, મહાકાલ બે દેવો ૯૧,૭૦,૦૫યો | ત્રણ ગાઉ ૫ | પુષ્કરવર દ્વીપ| ૧૬ લાખ યોજન| ૧,૯૨,૮૯,૮૯૪યો | ૪૮,૨૨,૪૬૯ યો | ૧૪૪ ૧૪૪ | ૧૨,૭ર | ૪,૦૩ર | ૯૬૪૪,૪૦૦ ક્રોડાક્રોડી| પા અને પુંડરીક બે દેવો ૬ | આવ્યંતર ૮ લાખ યોજન| ૧,૪૨,૩૦૨૪૯ યો| ૬,૩૩૬ ૪૮,૨૨,૨૦૦ ક્રોડાક્રોડી પુષ્કર દ્વીપ સમય ક્ષેત્ર ૪૫ લાખ યો |૧,૪૨,૩૭,૨૪૯ યો| ૧૩ર | ૧૧,૬૧૬ | ૩,૯૬ | ૮૮,૪૦,૭૦૦ ક્રોડાકોડી (મનુષ્ય ક્ષેત્ર) * જેબૂદ્વીપ સર્વ દ્વીપસમુદ્રોની મધ્યમાં થાળીના આકારે છે. ત્યારપછી દરેક દ્વીપ સમુદ્ર ચૂડીના આકારે ચારે બાજુ ફરતા છે, દરેક દ્વીપ સમુદ્રમાં (૧) વિજય (૨) વેજયંત (૩) જયંત (૪) અપરાજિત નામના ચાર દ્વારા ચારે દિશામાં છે. આત્યંતર અર્ધ પુષ્કર દ્વીપમાં દ્વાર નથી. | ૨૦૧૬ ૧૩૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પર૭ ] આ રીતે જંબૂદ્વીપના ૧ લાખ + લવણસમુદ્રના ૪ લાખ + ધાતકીખંડના ૮ લાખ + કાલોદધિ સમુદ્રના ૧૬ લાખ અને + અર્ધપુષ્કર દ્વીપના ૧૬ લાખ યોજન = કુલ ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રનો વિસ્તાર થાય છે. તેની પરિધિ સાધિક ત્રણગુણી હોવાથી ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ યોજનની થાય છે. આ રીતે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રનું સંસ્થાન થાળીના આકારે ગોળ થાય છે. જ્યોતિષી દેવો - મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોતાના પરિવાર સહિત સતત ગતિશીલ છે. તેમાંથી જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર, બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય અને આત્યંતર પુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર, ૭ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ મળીને ૨+૪+૧૨ +૪૨+ ૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. તેના પરિવારમાં ૩,૬૯૬ નક્ષત્રો, ૧૧, ૧૬ ગ્રહો અને ૮૮,૪૦,૭૦૦ ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ છે. અઢીલીપમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા અને વલય શ્રેણી : પી કીપ હારે વલય શ્રેણી 9 પ000 વ. પ0000 પો R Ø ૫૦૦૦૦ થો. * પ0000 પો. પ્રથમ પંક્તિમાં ૬૬ સૂર્ય ON દ્વિતીય પંક્તિમાં ૬૪ સૂર્ય ૨૧ / યે | 3 સર્ષ ૬ સૂર્ય | ૨૧ સુર્ય ૩૬ સુર્ય ?' S. / ધાતકી ખંડ કાલોદવિ સમુદ્ર સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)નું પ્રમાણાદિઃ સ્થાન સંસ્થાન| વિષ્ઠભ| પરિધિ | સૂર્ય-ચંદ્ર | ગ્રહ | નક્ષત્ર તારા અસંખ્ય દ્વીપ થાળીના | ૪૫ લાખ | ૧,૪૨,૩૦, | ૧૩ર-૧૩૨ | ૧૧,૬૧૬ | ૩,૬૯૬ ||૮૮,૪૦,૭૦૦ સમુદ્રોમાં | આકારે યોજન | ૨૪૯ યોજન ક્રોડાકોડી મધ્યના અઢીદ્વીપ | ગોળ અને બે સમુદ્ર Page #602 -------------------------------------------------------------------------- ________________ [ પ૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અઢીદ્વીપમાં જ્યોતિષી વિમાનો:स एसोतारापिंडो,सव्वसमासेणंमणुयलोगम्मि। बहिया पुण ताराओ, जिणेहिं भणिया असंखेज्जा // 1 // ગાથાર્થ આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં તારાઓનો સમૂહ પૂર્વોક્ત સંખ્યા પ્રમાણે કહ્યો છે. મનુષ્ય ક્ષેત્રની બહાર તારાઓના સમૂહની સંખ્યા અસંખ્યાત છે. (અસંખ્યાત દ્વીપ સમુદ્ર હોવાથી દરેક દ્વીપમાં યથાયોગ્ય સંખ્યાત-અસંખ્યાત તારાગણ છે.) I/1 एवइयंतारग्गं, जंभणियं माणुसम्मि लोगम्मि / चारं कलंबुयापुप्फसठिय जोइसंचरइ // 2 // ગાથાર્થ– મનુષ્ય લોકમાં જે પૂર્વોક્ત તારાગણોનું પ્રમાણ કહ્યું છે તે સર્વ જ્યોતિષદેવોના વિમાન રૂપ છે. તેના ચાર ક્ષેત્રનું એટલે પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ સમાન છે. (તે મૂળમાં મેરુ પર્વતની તરફ સાંકડું અને બહાર જગતી તરફ પહોળું છે. તથા તે પ્રકાશ પણ તેની સાથે જ ગતિશીલ છે.) lill रविससिगह णक्खत्ता, एवइया आहिया मणुयलोए। जेसिंणामगोयं,ण पागया पण्णवेहिति // 3 // ગાથાર્થ- સુર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાગણનું પ્રમાણ મનુષ્યલોકમાં જે કહ્યું છે, તેના નામ-ગોત્ર એટલે તેનું સ્વરૂપ સામાન્ય વ્યક્તિ ક્યારેય કહી શકતી નથી, તેથી તેને સર્વજ્ઞ કથિત માની તેના પર શ્રદ્ધા કરવી જોઈએ. lial छावट्ठि पिडगाई, चंदाइच्चाणंमणुयलोगम्मि / दो चंदा दो सूरा, होति एक्केक्कए पिडए // 4 // ગાથાર્થ- બે ચંદ્ર અને બે સૂર્યોનો એક પિટક(ગોળાકર પેટી) થાય છે. આ પ્રકારના ચંદ્ર અને સૂર્યના પિટક મનુષ્યલોકમાં 66 છે. તેમાંથી બે-બે ચંદ્ર-સૂર્યનું 1 પિટક જંબૂદ્વીપમાં, 2 પિટક લવણ સમુદ્રમાં, દપિટક ધાતકીખંડમાં, ૨૧પિટક કાલોદધિ સમુદ્રમાં, ૩૬પિટક આત્યંતર પુષ્કરવરદ્વીપમાં, તેમ સર્વ મળીને ૧+++૧+૩૬=sપિટક છેal૪ll. छावटुिंपिडगाई, णक्खत्ताणंतुमणुयलोगम्मि / छप्पण्णं णक्खत्ता य, होति एक्केक्कए पिडए // 5 // ગાથાર્થ– મનુષ્ય લોકમાં નક્ષત્રોના 66 પિટક છે. તેમાંથી એક-એક પિટકમાં છપ્પન-છપ્પન નક્ષત્રો છે. પા. छावद्धिं पिडगाई,महग्गहाणंतुमणयलोगम्मि। छावत्तरंगहसयं य, होइ एक्केक्कए पिडए // 6 // ગાથાર્થ–મનુષ્યલોકમાં મહાગ્રહોના દપિટક છે. તેમાંથી એક એકપિટકમાં ૧૭–૧૭૬મહાગ્રહો છે. III Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૨૯] चत्तारियपंतीओ, चंदाइच्चाण मणुयलोगम्मि / छावढिय छावढेि य,होति एक्केक्किया पती // 7 // ગાથાર્થ–આ મનુષ્યલોકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિઓ છે. તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની છે. તે દરેક પંક્તિઓમાં - ચંદ્ર અને સૂર્ય છે. all छप्पणं पतीओ, णक्खत्ताणंतुमणुयलोगम्मि। छावट्ठी छावट्ठीय, होति य एक्केक्किया पती // 8 // ગાથાર્થ– આ મનુષ્ય લોકમાં (બે ચંદ્ર અને બે સૂર્યના પરિવારરૂપ 2842256) નક્ષત્રોની પs પંક્તિઓ છે. દરેક પંક્તિમાં અભિજિત આદિ એક-એક પ્રકારના -નક્ષત્ર છે. આટા छावत्तरंगहाणं, पतिसय होई मणुयलोगम्मि / छावट्ठी छावट्ठीय,होति एक्केक्किया पती // 9 // ગાથાર્થ આ મનુષ્ય લોકમાં બે ચંદ્ર-સૂર્યના પરિવારરૂપ 8842=176 ગ્રહોની 176 પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં એક-એક પ્રકારના 6-66 ગ્રહો છે. ते मेरु परियडता, पयाहिणावत्तमंडला सव्वे। अणवट्ठिएहिं जोगेहि, चंदा सूरा गहगणा य // 10 // ગાથાર્થ- આ ચંદ્ર સૂર્યાદિ સંપૂર્ણ જ્યોતિષ મંડળ જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર-સૂર્ય આદિ પ્રદક્ષિણા કરતાં હોય, ત્યારે ચંદ્રાદિની દક્ષિણમાં અર્થાત્ જમણી તરફ જ મેરુ પર્વત રહે છે, તેથી તે પ્રદક્ષિણાવર્ત મંડલ કહેવાય છે. (મનુષ્યલોકવર્તી બધા ચંદ્ર સૂર્યાદિ પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે) ચંદ્ર, સૂર્ય અને ગ્રહો (એક મંડલથી અન્ય મંડલ ઉપર પરિભ્રમણ કરતાં હોવાથી) તેનો નક્ષત્રો સાથે અનવસ્થિત યોગ હોય છે. ll1all णक्खत्ततारगाणं, अवट्ठिया मंडला मुणेयव्वा। ते वि य पयाहिणावत्तमेव, मेरु अणुचरति // 11 // ગાથાર્થ– નક્ષત્ર અને તારાઓ એક મંડલ પર જ પરિભ્રમણ કરતાં હોવાથી તેના મંડલ અવસ્થિત છે. તે પણ મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ll11/ रयणियर दिणयराणं, उड्डे व अहे व संकमो णत्थि / मंडलसंकमण पुण, अभितरबाहिर तिरिए // 12 // ગાથાર્થ–ચંદ્ર અને સૂર્યનું ઉપર અને નીચે સંક્રમણ થતું નથી. તેનું પરિભ્રમણ તિરછી દિશામાં સર્વ આત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ સુધી અને સર્વ બાહ્ય મંડલથી સર્વ આત્યંતર મંડલ સુધી થતું રહે છે. I/૧રો. रयणियरदिणयराणं,णक्खत्ताणं महग्गहाणंच। चारविसेसेण भवे, सुहदुक्खविही मणुस्साण // 13 // Page #604 -------------------------------------------------------------------------- ________________ [ 530] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગાથાર્થ–ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ભ્રમણ સંયોગે(પરસ્પર થતાં સંયોગોથી) મનુષ્યોના સુખ-દુઃખનું વિધાન(જ્ઞાન) થાય છે./૧૩ तेसिं पविसंताणं, तावक्खेत्तंतुवड्डए णियमा / तेणेव कमेण पुणो, परिहायइणिक्खमंताणं // 14 // ગાથાર્થ– સર્વ બાહા મંડલથી આત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં સૂર્ય અને ચંદ્રનું પ્રકાશક્ષેત્ર પ્રતિદિન ક્રમથી વધતું જાય છે અને સર્વ આત્યંતર મંડલથી બહાર નીકળતા સૂર્ય અને ચંદ્રનું પ્રકાશક્ષેત્ર પ્રતિદિન તે જ ક્રમથી ઘટતું જાય છે. ll14o तेसि कलंबुयापुप्फसंठिया, होई तावखेत्तपहा / अतो य संकुया बाहिं, वित्थडा चदसूराण // 15 // ગાથાર્થ– તે ચંદ્ર, સૂર્યના પ્રકાશક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પના આકાર જેવું છે. તે અંદરની (મેરુની દિશા) તરફ સાંકડું છે અને બહારની(લવણ સમુદ્રની દિશા) તરફ વિસ્તૃત છે. ll૧પી केणं वड्डइ चंदो, परिहाणी केण होई चंदस्स / कालो वा जोण्होवा, केणाणुभावेण चंदस्स? // 16 // किण्हं राहुविमाणं, णिच्चं चंदेण होइ अविरहियं / चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्सतंचरइ // 17 // बावटुिंबावडिं, दिवसे दिवसे उसुक्कपक्खस्स / जं परिवड्डेइ चंदो,खवेइतंचेव कालेणं // 18 // पण्णरसइभागेण य, चंदंपण्णरसमेव तंवरइ / पण्णरसइभागेण य, पुणो वितंचेवतिक्कमइ // 19 // एवं वड्डइ चंदो, परिहाणी चेव होई चंदस्स / कालोवा जोण्हा वा,तेणणुभावेण चंदस्स // 20 // ગાથાર્થ– હે ભગવન્! ચંદ્ર શુક્લપક્ષમાં કેમ વધે છે અને કૃષ્ણપક્ષમાં કેમ ઘટે છે? કયા કારણથી કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે ૧ઠ્ઠા હે ગૌતમ! કાળા રંગનું રાહુનું વિમાન હંમેશાં ચંદ્રવિમાનની નીચે ચાર અંગુલદૂર રહી ચંદ્ર વિમાનની સાથે ચાલે છે. આ પ્રમાણે ચાલતા તે (રાહુ વિમાન) ચાલ વિશેષ(હીનાધિક ગતિ)ના કારણે શુક્લપક્ષમાં ધીરે ધીરે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં તેને ધીરે ધીરે ઢાંકી દે છે. I/૧ણા શુક્લપક્ષમાં ચંદ્ર દરરોજ ચંદ્ર વિમાનના 2 ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં 2 ભાગ પ્રમાણ ઘટે છે. ll18 - કૃષ્ણપક્ષમાં રાહુનું વિમાન ચંદ્ર વિમાનના (15) પંદરમા ભાગને પોતાના પંદરમા ભાગથી ઢાંકી દે છે અને શુક્લપક્ષમાં તે પંદરમા ભાગને મુક્ત કરે છે. ll19o. Page #605 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૩૧ | આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ) વધ અને ઘટના આધારે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે. Ioll अंतो मणुस्सखेत्ते, हवंति चारोवगा य उववण्णा / पंचविहा जोइसिया,चदा सूरा गहगणा य // 21 // ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની અંદર ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર તેમજ તારા આ પાંચ પ્રકારના જ્યોતિષી. દેવોના વિમાનો ભ્રમણશીલ છે. llll तेण परंजे सेसा चंदाइच्चगहतारणक्खत्ता। णत्थि गई ण विचारो, अवट्ठिया ते मुणेयव्वा // 22 // અઢી દ્વીપની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાગણ છે, તે ગતિ રહિત છે અને તે પ્રકાશ ક્ષેત્રપણ અવસ્થિત(સ્થિત) છે. રરો दो चंदा इह दीवे, चत्तारिय सागरे लवणतोए / घायइसडे दीवे, बारस चदा य सूरा य // 23 // ગાથાર્થ– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. રક્ષા दो दो जंबुद्दीवे, ससिसूरा दुगुणिया भवे लवणे / लावणिगाय तिगुणिया,ससिसूरा धायइसडे // 24 // ગાથાર્થ– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેનાથી બે ગુણા લવણ સમુદ્રમાં છે અને લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યથી ત્રણ ગણા એટલે 443=12 ચંદ્ર-સૂર્ય ધાતકીખંડમાં છે. ll24ll धायइसंडप्पभिई, उद्दिट्ठा तिगुणिया भवे चंदा / आइल्ल चंदसहिया, अणतराणतरेखेत्ते // 25 // ગાથાર્થ-ધાતકીખંડ પછીના આગળના સમુદ્ર અને દ્વીપોમાં અર્થાતુ મનુષ્ય ક્ષેત્ર સુધીમાં ચંદ્ર અને સુર્યોનું પ્રમાણ, તે પહેલાના નિકટવર્તી દ્વીપ અથવા સમુદ્રના પ્રમાણથી ત્રણ ગુણા કરીને તેમાં જંબુદ્વીપ સુધીના પાછળના બધા ચંદ્રો અને સૂર્યો ઉમેરવાથી પ્રાપ્ત થાય છે. (જેમ કે– ધાતકીખંડમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે. કાલોદધિ સમુદ્રમાં તેનાથી ત્રણ ગુણા અર્થાત્ 1243 = 36 તથા પૂર્વના જંબૂદ્વીપના ર અને લવણ સમુદ્રના 4 કુલ 6 ઉમેરવાથી 36+4=42 ચંદ્ર અને 42 સૂર્ય કાલોદધિ સમુદ્રમાં પ્રાપ્ત થાય છે. (આ વિધિથી આગળનાદ્વીપ સમુદ્રોમાં મનુષ્ય ક્ષેત્ર સુધી)ચંદ્રો અને સૂર્યોની સંખ્યા જાણી શકાય છે.) રિપો रिक्खग्गहतारग्गं, दीवसमुद्देसुजहिच्छसे णाउं। तस्सससीहिं गुणिय, रिक्खग्गहतारगयतु // 26 // ગાથાર્થ જે દ્વીપો અને સમુદ્રોમાં નક્ષત્ર, ગ્રહ તેમજ તારાઓનું પ્રમાણ જાણવાની ઇચ્છા હોય તો તે દ્વીપો અને સમુદ્રોના ચંદ્ર સૂર્યોની સંખ્યા સાથે નક્ષત્રાદિની સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ. (જેમ કેલવણ સમુદ્રમાં 4 ચંદ્ર છે અને એક-એક ચંદ્રના પરિવારમાં 28 નક્ષત્ર છે. તે બંને સંખ્યાના પરસ્પર ગુણા કરતાં 2844 = 112 નક્ષત્ર લવણસમુદ્રમાં હોય છે. તે જ રીતે એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહ છે, તેથી Page #606 -------------------------------------------------------------------------- ________________ [ પ૩ર ] શ્રી જીવાજીવાભિગમ સત્ર 8844 = ૩પર(ત્રણ સો બાવન) ગ્રહ લવણ સમુદ્રમાં હોય છે. તેમજ ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાક્રોડી તારાગણ એક ચંદ્રના પરિવારમાં છે, તેથી 6,97584 = ૨,૬૮,૯૦૦(બે લાખ, અડસઠ હજાર, નવસો) ક્રોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. રિશl અઢીદ્વીપની બહારના જ્યોતિષી વિમાનોઃ01 चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतर होइ / पण्णास सहस्साइतु, जोयणाण अणूणाई // 27 // ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂર્ય છે, તેનું પરસ્પર અંતર પચાસ-પચાસ હજાર યોજનનું છે અર્થાત્ ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આ અંતર જાણવું. //ર૭ા. सूरस्स य सूरस्सय,ससिणो ससिणो य अंतरं होइ / बहियाओ मणुस्सणगस्स, जोयणाणं सयसहस्स // 28 // ગાથાર્થ– સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પર્વતની બહાર એક લાખ યોજનનું છે. રિટા. सूरंतरिया चंदा, चंदतरिया य दिणयरा दित्ता / चित्तंतरलेसागा,सुहलेसा मंदलेसा य // 29 // ગાથાર્થ મનુષ્ય ક્ષેત્રની બહાર વર્તુલાકારે એક પિટકમાં ક્રમશઃ સૂર્ય પછી ચંદ્ર અને ચંદ્ર પછી સૂર્ય પચાસ-પચાસ હજાર યોજનાના આંતરે પોત-પોતાના તેજ પુંજથી પ્રકાશિત થાય છે. તેની પ્રકાશરૂપ લેશ્યા મિશ્રિત હોય છે. સામાન્ય રીતે ચંદ્રનો પ્રકાશ શીતલ છે અને સૂર્યનો પ્રકાશ ઉષ્ણ છે પરંતુ અહિં સૂર્ય ચંદ્રનો પ્રકાશ એક બીજામાં મિશ્રિત થતો હોવાથી મનુષ્ય લોકની જેમ અતિ શીતળ અથવા અત્યંત ગરમ હોતો નથી પરંતુ સુખરૂપ હોય છે.રા. अट्ठासीइंचगहा, अट्ठावीसंच होति णक्खत्ता। एगससीपरिवारो, एत्तोताराणवोच्छामि // 30 // ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહ અને 28 નક્ષત્ર હોય છે. તારાઓની સંખ્યા આગળની ગાથાઓમાં છે. 3oll. छावट्ठिसहस्साई,णवचेव सयाइं पंचसयराई। एगससी परिवारो, तारागणकोडिकोडीणं // 31 // ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ છે. 31ll. बहियाओ मणुस्सणगस्स, चंदसूराण अवट्ठिया जोगा। चंदा अभीइजुया, सूरा पुण होति पुस्सेहिं // 32 // ગાથાર્થ–મનુષ્ય ક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય (અવસ્થિત) સ્થાયી યોગવાળા છે. ચંદ્ર અભિજિત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય છે.ફિરો Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: ધાતકીડાદિ દ્વીપ-સમુદ્રાધિકારી પ૩૩ ] વિવેચન : પ્રસ્તુત ૩ર ગાથાઓમાં સૂત્રકારે મનુષ્ય ક્ષેત્રના જ્યોતિષી વિમાનો, તેની સંખ્યા, ગતિવિધિ આદિ વિષયોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીતીપમાં જ્યોતિષી દેવોની સંખ્યા :- અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોતાના પરિવારના ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. ૧૩ર સૂર્યમાંથી 6 સૂર્ય એક દિશામાં અને તેની સામી દિશામાં બીજા સૂર્ય હોય છે. દાખલા તરીકે સૂર્યપૂર્વવિભાગમાં અને સૂર્ય પશ્ચિમ વિભાગમાં હોય, તે સમયે 6 ચંદ્ર ઉત્તર વિભાગમાં અને 6 ચંદ્ર દક્ષિણ વિભાગમાં હોય છે. છવઠ્ઠી fપડNI -પિટક એટલે વર્તુલાકાર સમૂહ. બે ચંદ્ર, બે સૂર્ય, પદનક્ષત્ર, 176 ગ્રહનું એક-એક પિટક હોય છે. અઢીદ્વીપમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓના -૬પિટક છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના પિટકોની સંખ્યા-૬૬ છે. અઢીલીપમાં ચંદ્ર પિટકાદિ પિટકમાં તારા ક્ષેત્ર | પિટકની|પિટકમાં | પિટકમાં પિટકમાં પિટકમાં સંખ્યા | ચંદ્ર | સૂર્ય | નક્ષત્ર ગ્રહ જૈબૂદ્વીપ 1 | 142 = 2 | 142 = 2 | 1456 = 56 | 14176 = 176 697542 = 1,33,50 ક્રોડાકોડી લવણ સમુદ્ર 2 | 242 = 4 | 242 = 4 | 2x56 = ૧૧ર | 24176 = ૩પર 1335Ox2 = 2,7,900 ક્રોડાક્રોડી ધાતકીખંડદ્વીપ | 6 | 642 = 12 | 6x2 = 12 | 6456 = 33s | 64176 = 1056 13350x6 = 8,03,700 ક્રોડાકોડી કાલોદધિ સમુદ્ર | 21 2142 = 422142 = 42/21456 = 1176| 214176=3696 133950421 = 28,12,950 ક્રોડાક્રોડી અર્ધપુષ્કર દ્વીપ| 36 36x2 = 72|36x2 = ૭૨|૩૬૪પ૬ = 2016] 364176=336| 133950436 = 48,22,200 ક્રોડાક્રોડી અઢીદ્વીપ | 6 |s642 132, 6642 ૧૩ર | 6456=3696 ]ssx176 - 11616[ 88,40,700 ક્રોડાકોડી બે સૂર્ય અને બે ચંદ્રનો એક પિટક હોય છે. તે દરેક પિટકમાં બંને સૂર્ય-ચંદ્રના પરિવારના પદનક્ષત્ર અને 176 ગ્રહ તથા 133950 ક્રોડાક્રોડ તારાઓ પણ હોય છે. વરિપતીનો જંલાફન્વM –ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિ છે. તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની હોય છે. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રૂપે જ રહે છે, પંક્તિબદ્ધ રૂપે જ પરિભ્રમણ કરે છે– (1) અઢીદ્વીપના પૂર્વવિભાગમાં સૂર્યની એક પંક્તિ હોય ત્યારે (2) પશ્ચિમ વિભાગમાં 6 સૂર્યોની બીજી પંક્તિ હોય છે. પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સૂર્ય હોય ત્યારે પૂનમના દિવસે (3-4) ઉત્તર અને દક્ષિણ વિભાગમાં ઇ-૬૬ ચંદ્ર પંક્તિબદ્ધ હોય છે. તે સર્વ ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રહીને જ મેરુને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. અમાસના દિવસે એક-એક ચંદ્ર અને એક-એક સૂર્યની એમ બે-બે પંક્તિ ઉપર-નીચે એક સીધમાં થઈ જાય છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ 534 શ્રી જીવાજીવાભિગમ સત્ર આ રીતે અઢીદ્વીપમાં બે સૂર્ય પંક્તિ અને બે ચંદ્ર પંક્તિ ક્યારેક સાથે અને ક્યારેક આગળ-પાછળ થતી રહે છે. તેમ છતાં પોત-પોતાની -૬ની ચારે પંક્તિ કાયમ રહે છે તે ક્યારેય છિન્ન-ભિન્ન થતી નથી. છMUા પતી ખGIM:-નક્ષત્રોની 5 પંક્તિઓ છે. યથા–જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં 28 નક્ષત્રો છે, ઉત્તરાદ્ધમાં 28 નક્ષત્રો છે, આ પનક્ષત્રોની પદ પંક્તિ હોય છે. તે એક-એક પંક્તિમાં અભિજિત આદિ દરેક નક્ષત્રો ની સંખ્યામાં હોય છે. એક પંક્તિમાં વ્ર નક્ષત્રો આ પ્રમાણે હોય છે– પ્રત્યેક પંક્તિનો પ્રારંભ જંબુદ્વીપથી છે અને તેનો અંત અર્ધ પુષ્કર દ્વીપમાં છે. ત્યાં સુધી એક દિશામાં વ્ર ચંદ્ર સૂર્ય હોય છે તેમ દરેક નક્ષત્ર પણ -6 હોય છે. આ રીતે જંબુદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ પદ નક્ષત્રો હોવાથી નક્ષત્રોની પદ પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાદ્ધ અને ઉત્તરાર્ધમાં છ-ચંદ્ર-સૂર્યો હોવાથી એક-એક પંક્તિમાંs-૬૬ચંદ્ર-સૂર્યોની જેમ નક્ષત્રો પણ છ-બ્દ હોય છે. છાવત્તર નદીમાં પતિએN - ગ્રહોની 176 પંક્તિઓ છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારરૂપ 88 ગ્રહ છે. જંબૂદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ 176 ગ્રહો હોવાથી ગ્રહોની 176 પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાર્ધ્વ અને ઉત્તરાદ્ધમાં 6-6 ચંદ્રોની સમાન જ એક-એક પંક્તિમાં 64-66 તે જ નામવળા ગ્રહો હોય છે. ગ્રહોનું પરિભ્રમણ એક મંડલથી બીજા મંડલ પર થાય છે અને તે ચંદ્ર-સૂર્યની જેમ પંક્તિબદ્ધ પરિભ્રમણ કરે છે. પાણિગાવનડલા - પ્રદક્ષિણાવર્તમંડલ. અઢીદ્વીપ ક્ષેત્રનું સંપૂર્ણ જ્યોતિષ મંડલ મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. તેના પરિભ્રમણની દિશા હંમેશાં એક સમાન હોય છે. સૂત્રમાં તેની દિશાને લક્ષમાં રાખીને તેના માટે પથવિત - પ્રદક્ષિણાવર્ત મંડલ શબ્દનો પ્રયોગ છે. પ્રવર્ષે સંવ दिक्षु विदिक्षुच परिभ्रमतांचन्द्रादीनां दक्षिण एव मेरुर्भवति यस्मिन्नावर्ते-मण्डलपरिभ्रमणरुपेस प्रदक्षिण: आवर्तो येषांमण्डलानांतानि प्रदक्षिणावर्तानि / | સર્વ દિશા અને વિદિશામાં પરિભ્રમણ કરતા ચંદ્ર-સૂર્યની દક્ષિણમાં અર્થાત્ જમણી બાજુએ જ મેરુપર્વત રહે છે. આ પ્રકારના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ પરિભ્રમણ કહે છે. વ્યવહારમાં પણ જમણી તરફથી આવર્તનનો પ્રારંભ થાય તેને પ્રદક્ષિણા કહે છે. સૂર્યાદિના પરિભ્રમણનો પ્રારંભ જમણી તરફથી થાય છે. આ પ્રકારના જ્યોતિષ મંડલના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ કહે છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહો પરિભ્રમણ કરતાં કરતાં એક મંડલથી બીજા મંડલ પર જાય છે અર્થાતુ તેના મંડલ અનવસ્થિત છે. જ્યારે નક્ષત્ર અને તારા પોતાના એક જ મંડલ પર રહીને સતત પરિભ્રમણ કરે છે, તેથી તેના મંડલો અવસ્થિત છે. કવાદેવ સંમોલ્વિ -અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય આદિ સતત પરિભ્રમણ કરે છે તેમ છતાં તેનું ઉપર કે નીચેની તરફ સંક્રમણ થતું નથી. સમપૃથ્વીથી 790 યોજનથી 900 યોજન સુધીની ઊંચાઈમાં જ્યોતિષ મંડલ છે. તેમાં ચંદ્ર-સૂર્ય આદિ જે જે ઊંચાઈએ સ્થિત છે. તે જ ઊંચાઈ હંમેશાં એક સમાન રહે છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર 535 | વારવિલેણે મને સુરદુહવિહી-જ્યોતિષી દેવોની ગતિવિશેષથી મનુષ્યોના સુખદુઃખનું જ્ઞાન થાય છે. અહીં વિહીશબ્દ જ્ઞાન અર્થમાં છે. ગતિશીલ ગ્રહ અને નક્ષત્રોના ચંદ્ર અને સૂર્ય સાથેના વિશેષ પ્રકારના સંયોગથી કેટલાક શુભ કે અશુભ યોગનિષ્પન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રના અધ્યયન કે અનુભવના આધારે તેની ગણના કરીને વ્યક્તિના જન્મ સમયના નક્ષત્ર આદિના આધારે તેના શુભાશુભ ભૂત-ભાવિ ઘટનાઓ જાણી શકાય છે. કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ નિમિત્ત બને છે અર્થાત્ શુભ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત બને છે અને અશુભ કર્મોના ફળમાં અશુભ દ્રવ્ય ક્ષેત્ર આદિ સામગ્રી કારણભૂત બને છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે અનુકૂળ સંયોગ હોય, તો તે પ્રાયઃ શુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે અને તેના કારણે વ્યક્તિને શરીરની નિરોગિતા, ધર્મ વૃદ્ધિ, વેર ઉપશમન, પ્રિય સંયોગ, કાર્યસિદ્ધિ વગેરે સુખદાયી ફળ મળે છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે પ્રતિકૂળ સંયોગ થાય, તો તે પ્રાયઃ અશુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે. તેથી લોકો પોતાના વિશિષ્ટ કાર્યનો પ્રારંભ શુભ તિથિ, શ્રેષ્ઠ નક્ષત્ર આદિમાં કરે છે. તાવત્ત તુવકળિયા:-સૂર્ય બાહ્ય મંડલથી આત્યંતર મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર વધતું જાય છે અને આત્યંતર મંડલથી બાહ્ય મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. સૂર્ય આત્યંતર મંડલ તરફ ગતિ કરે છે ત્યારે તે મેરુ પર્વતની નજીક હોય છે. જ્યારે તે સર્વાત્યંતર મંડલ પર હોય ત્યારે ઉત્તરાયણમાં જંબૂદ્વીપના છ દસમાંશ (s/૧૦)ભાગને પ્રકાશિત કરે છે અને તે બાહ્ય મંડલ તરફ ગતિ કરે ત્યારે મેરુ પર્વતથી દૂર થતો જાય છે અને તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. જ્યારે સુર્ય સર્વ બાહ્ય મંડલ પર હોય ત્યારે દક્ષિણાયનમાં જંબુદ્વીપના ચાર દસમાંશ (4/10) ભાગને મંદ રૂપે પ્રકાશિત કરે છે. આ રીતે સૂર્યની ગતિ અનુસાર તાપક્ષેત્રમાં વધઘટ થાય છે (વિશેષ વિવેચન માટે જુઓ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-વક્ષ.-૭) ઉત્તરાયણમાં તાપ-અંધકાર ક્ષેત્ર દક્ષિણાયનમાં તાપ–અંધકાર ક્ષેત્ર તાપુ MLER * અંધકાર ક્ષેત્ર તાપ ક્ષેત્ર Page #610 -------------------------------------------------------------------------- ________________ [ પ૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર digયાપુખડિયા:-ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ જેવું છે. જેમ બેટરીનો પ્રકાશ તેને રાખનાર વ્યક્તિની પાસે સાંકડો અને દૂર જતાં વિસ્તારવાળો હોય છે તેમ સૂર્યનો પ્રકાશ મેરુ પર્વતની સમીપે સાંકડો અને બહારની બાજુ-લવણ સમુદ્ર સમીપે પહોળો હોય છે. શુક્લપક્ષ-કૃષ્ણપક્ષ - રાહુ નામના મહાગ્રહના બે પ્રકાર છે. પર્વ રાહુ અને ધ્રુવ રાહુ અથવા નિત્ય રાહુ. પર્વ રાહુ કયારેક પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને અથવા સૂર્યવિમાનને ઢાંકીને ચાલે છે. તેને કારણે ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. ધ્રુવ રાહુનું વિમાન હંમેશાં ચંદ્રવિમાનથી ચાર અંગુલ નીચે રહીને જ ગતિ કરે છે. ધ્રુવરાહુ (નિત્યરાહ)નું વિમાન કાળા વર્ણનું છે. તેનો કાળો વર્ણ હોવાથી ચંદ્ર વિમાનનો પ્રકાશ આવરિત થાય છે. સૂત્રમાં તેને આવરિત થવાનું પણ ચોક્કસ પ્રમાણ દર્શાવ્યું છે. તદનુસાર ચંદ્ર વિમાનના 2 ભાગ કરવા. તેના બે ભાગ સદાને માટે અનાવરિત હોય છે. શેષ 0 ભાગને 15 થી ભાગતા ચાર ભાગ થાય છે. પ્રતિદિન ચંદ્રના ચાર ભાગને અથવા ચંદ્રવિમાનના પંદર વિભાગ કરીએ તો પ્રતિદિન એક ભાગને રાહુનું વિમાન આવરિત કરે છે– ઢાંકે છે. આ રીતે ચાર-ચાર બાસઠમા ભાગ અથવા એક-એક પંદરમા ભાગને ઢાંકતા નિત્ય રાહ દ્વારા પંદર દિવસે ચંદ્ર વિમાન સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે અને ત્યાર પછી ક્રમશઃ પ્રતિદિન ચાર-ચાર બાસઠમા ભાગ અથવા એક-એક પંદરમા ભાગ ખુલ્લો થતાં પંદર દિવસે ચંદ્રવિમાન સંપૂર્ણ રીતે પ્રગટ થઈ જાય છે. આ રીતે જ્યારે ચંદ્ર વિમાન ક્રમશઃ ઢંકાતુ હોય ત્યારે અંધકારની બહુલતા થતી જાય, તે પંદર દિવસ કૃષ્ણપક્ષ કહેવાય છે અને ક્રમશઃ ચંદ્રનો એક-એક પંદરમા ભાગ એટલે એક એક કળા ખુલતી જાય, ત્યારે પ્રકાશની બહુલતા થતી જાય છે અને તે પંદર દિવસો શુક્લપક્ષ કહેવાય છે. અઢીલીપની બહારનું જ્યોતિષ મંડલ-અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રો હોવાથી તેમાં અસંખ્ય ચંદ્ર-સૂર્ય પોતાના ગ્રહ-નક્ષત્ર અને તારાના પરિવાર સહિત સ્થિત છે, સ્થિર છે. સૂર્યની ગતિના અભાવથી ત્યાં રાત્રિ કે દિવસ થતાં નથી સદાને માટે એક સમાન કાલ હોય છે. માનુષોત્તર પર્વતની બહારના દ્વીપ સમુદ્રોમાં વર્તુલાકારે પિટકમાં રહેલા સૂર્ય ચંદ્રાંતરિત છે અને ચન્દ્ર સૂર્યાતરિત છે અર્થાત્ બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર હોય છે, તે જ રીતે બે ચન્દ્ર વચ્ચે એક સૂર્ય હોય છે. સંક્ષેપમાં એક ચંદ્ર, એક સૂર્ય ફરી એક ચંદ્ર અને એક સુર્ય તે રીતે ક્રમશઃ ગોઠવાયેલા સ્થિત છે. ત્યાં એક ચંદ્ર અને સૂર્ય વચ્ચે 50,000 યોજનનું અંતર હોય છે અને સૂર્ય-સૂર્ય અથવા ચંદ્ર ચંદ્ર વચ્ચે એક લાખ યોજનાનું અંતર હોય છે. વિનંત૨ સા:-અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્યક્રમશઃ સમીપમાં જ સ્થિર હોવાથી ચંદ્ર-સૂર્યનો પ્રકાશ મિશ્રિત થાય છે. સૂત્રકારે તેના માટે વિનંતર તેના શબ્દનો પ્રયોગ કર્યો છે. અઢીદ્વીપવર્તી સૂર્યનો પ્રકાશ ઉષ્ણ હોય અને તે પણ ગ્રીષ્મઋતુમાં અત્યંત ઉષ્ણ હોય છે અને ચંદ્રનો પ્રકાશ શિશિર ઋતુમાં અત્યંત શીતલ હોય છે. અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્યનો પ્રકાશ અત્યંત શીત કે અત્યંત ઉષ્ણ હોતો નથી. તે મંદ અને સુખદાયી હોય છે. તેના તાપક્ષેત્રનો આકાર ઇટ જેવો લંબચોરસ હોય છે. તેથી તેની લંબાઈ વધુ અને પહોળાઈ અલ્પ હોય છે. એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂ૫ 28 નક્ષત્ર, 88 ગ્રહ અને 6, 975 ક્રોડાકોડી તારાઓ હોય છે. અવાિ ગોપI :-અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યગતિશીલનથી અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર કે સૂર્યનો જે Page #611 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-३: घाताप-समुद्राविडार | 537 / નક્ષત્ર સાથે યોગ હોય તે યોગ હંમેશાં રહે છે. ત્યાં ચંદ્રને અભિજિત નક્ષત્ર સાથે અને સૂર્યને પુષ્ય નક્ષત્ર સાથે યોગ હોય છે. भानुषोत्तर पर्वत: 38 माणुसुत्तरेणं भंते ! पव्वए केवइयं उड्डं उच्चत्तेणं? केवइयं उव्वेहेणं ? केवइयं मूले विक्खभेणं? केवइयं मझे विक्खंभेण? केवइयं सिहरे विक्खंभेणं? केवइयं अंतो गिरिपरिरएणं? केवइयं बाहिं गिरिपरिरएणं? केवइयं मझे गिरिपरिरएणं? केवइयं उवरि गिरिपरिरएणं? ___ गोयमा ! माणुसुत्तरेणं पव्वए सत्तरस एक्कवीसाइंजोयणसयाई उड्डे उच्चत्तेणं, चत्तारितीसे जोयणसए कोसंच उव्वेहेणं, मूले दसबावीसे जोयणसए विक्खभेणं, मज्झे सत्ततेवीसे जोयणसए विक्खंभेणं, उवरि चत्तारिचउवीसे जोयणसए विक्खंभेणं, अंतो गिरिपरिरएणंएगा जोयणकोडी बायालीसंचसयसहस्साइंतीसंच सहस्साई,दोण्णि य अउणापण्णे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं / बाहिरगिरिपरिरएणं-एगा जोयणकोडी, बायालीसंच सयसहस्साइंछत्तीसंच सहस्साइंसत्तचोद्दसोत्तरे जोयणसए परिक्खेवेणं / मज्झे गिरिपरिरएणं-एगा जोयणकोडी बायालीसंचसयसहस्साइंचोत्तीसं च सहस्सा अट्ठतेवीसे जोयणसए परिक्खेवेण / उवरि गिरिपरिरएण एगा जोयणकोडी बायालीसंचसयसहस्साईबत्तीसंच सहस्साइंणव य बत्तीसे जोयणसए परिक्खेवेणं / मूले विच्छिण्णे मज्झेसखित्ते उप्पिंतणुए अंतोसण्हे मज्झे उदग्गेबाहिं दरिसणिज्जे ईसिं सण्णिसण्णे सीहणिसाइ अवड्डजवरासिसंठाणसंठिए सव्वजंबूणयामए अच्छे सण्हे जाव पडिरूवे / उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते, वण्णओदोण्ह वि॥ भावार्थ:-प्रश्न- भगवन ! भानुषोत्तर पर्वतनी लाया 2ीछ?ते भीनमालो लाडो छ ! તે મૂળમાં કેટલો પહોળો છે? મધ્યભાગે કેટલો પહોળો છે? શિખર ઉપર કેટલો પહોળો છે? તેની અંદરની અને બહારની પરિધિ કેટલી છે?મધ્યમાં પરિધિ કેટલી છે? અને ઉપરની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! માનુષોત્તર પર્વત ૧૭ર૧ યોજન સમપૃથ્વીથી ઊંચો છે. 430 યોજન અને 1 ગાઉ પૃથ્વીમાં ઊંડો છે અને મૂળમાં ૧૦રર યોજન, મધ્યમાં ૭ર૩યોજન અને શિખર ઉપર 424 યોજન પહોળો છે. તેની અંદરની પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણ પચાસ) યોજન છે. તેની બાહ્ય પરિધિ ૧,૪૨,૩૬,૭૧૪(એક કરોડ, બેતાલીસ લાખ, છત્રીસ હજાર, સાતસો यौह)यो४नछे, मध्यभागमा 1,42,34,827( शेड,तालीसलाम,योत्रीसा२, मासोवीस) योननी छ. ९५२नी पशिघ १,४२,३२,८७२(भे रोड, तालीस साप, त्रीस 12, नवसो पत्रीस) યોજનની છે. તે પર્વત મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે. તે અંદરથી ચિકણો, મધ્યમાં શ્રેષ્ઠ અને બહારથી દર્શનીય છે. તે કંઈક બેઠેલી અવસ્થામાં છે અર્થાત્ જેમ સિંહ પોતાના આગળના બંને પગો Page #612 -------------------------------------------------------------------------- ________________ | 538 શ્રી જીવાજીવાભિગમ સત્ર લંબાવીને પાછળના બંને પગોને સંકોચીને બેસે છે ત્યારે તેના મસ્તકનો ભાગ ઉન્નત અને પાછળનો ભાગ નીચો દેખાય છે તેમાં બેઠેલા સિંહના આકારનો છે. તેમજ તે પર્વત અર્ધા જવ આકારે સ્થિત છે. આ પર્વત સંપૂર્ણ સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિક મણિ જેવો નિર્મળ, સ્નિગ્ધ થાવત શોભાયમાન છે. તેની બંને બાજુએ બે પાવરવેદિકા અને બે વનખંડ પર્વતને ઘેરીને રહેલા છે. પાવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. | 39 सेकेणटेणं भंते ! एवं वुच्चइ- माणुसुत्तरे पव्वए, माणुसुत्तरे पव्वए? गोयमा ! माणुसुत्तरस्सणं पव्वयस्स अंतो मणुया उप्पि सुवण्णा बाहिं देवा / अदुत्तरंच णं गोयमा ! माणुसुत्तरं पव्वयं मणुया ण कयावि वीइवइसु वा वीइवयंति वा वीइवइस्संति वा णण्णत्थ चारणेहिं वा विज्जाहरेहिं वा देवकम्मुणा वा वि, सेतेणटेणं गोयमा !माणुसुत्तरे पव्वए, माणुसुत्तरे पव्वए / अदुत्तरं च णं जावणिच्चे त्ति। ___ जावंच णं माणुसुत्तरे पव्वए तावंच णं अस्सि लोए त्ति पवुच्चइ, जावंच णं वासाइंवा वासधराइंवा तावं च णं अस्सि लोएत्ति पवच्चड.जावंच णंगेहाइंवा गेहावणाईवातावंचणंअस्सिलोए त्ति पवुच्चइ, जावंचणगामाइ वा जावसण्णिवेसाइ वातावंचण अस्सिलोएत्ति पकुच्चइ,जावंचण अरहता चक्कवट्टी बलदेवा वासुदेवा पडिवासुदेवा चारणा विज्जाहरा समणा समणीओसावया सावियाओमणुया पगइभद्दगा विणीया तावंच णं अस्सि लोए त्ति पवुच्चइ / जावंच णंसमया इवा आवलिया इवा आणपाणुइ वा थोवाइवा लवाइवा मुहुत्ताइवा दिवसा इवा अहोरत्ताइवा पक्खा इवा मासा इवा उऊ इवा अयणा इवा संवच्छराइवा जुगाइ वा वाससयाइवा वाससहस्सा इवावाससयसहस्सा इवा पुवंगा इवा पुव्वाइवा तुडियंगाइवा, एवं पुव्वे तुडिए अडडे अववे हुहुए उप्पले पउमे णलिणे अत्थणिउरे अउए पउए णउए चूलिया सीसपहेलिया / जावंच णं सीसपहेलियंगेइ वा सीसपहेलियाइ वा पलिओवमेइ वा सागरोवमेइ वा अवसप्पिणीइ वा ओसप्पिणीइवा तावंच णं अस्सि लोए त्ति पवुच्चइ / जावंचणं बादरे विज्जुकारे बायरे थणियसद्देतावंचणं अस्सि लोएत्ति पवुच्चइ, जावंचणं बहवे ओराला बलाहका संसेयंति समुच्छति वासंवासंति तावंचणं अस्सि लोए त्ति पवुच्चइ, जावंच णं बायरे तेउकाए तावंचणं अस्सिलोए त्ति पवुच्चइ, जावं चणं आगराइंवा णईओवा णिहीइ वा तावंच णं अस्सिलोएत्ति पवुच्चइ जावंचणं अगडाइवा तडागा इवातावंच णं अस्सि लोए त्ति पवुच्चइ / जावंचणं चदोवरागा इवा सूरोवरागा इवा चंदपरिएसा इवा सूरपरिएसा इवा पडिचंदा इवा पडिसूरा इवा इंदधणू इवाउदगमच्छेइवा कपिहसियाइवातावंचणंअस्सिलोएत्ति पकुच्चइ। जावंच णंचंदिमसूरिय गहणक्खक्त तारारूवाणंअभिगमण-णिग्गमण-वुड्डिणिव्वुड्डिअणवट्ठिय Page #613 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૩૯ ] संठाणसंठिई आघविज्जइ तावंचणं अस्सि लोए त्ति पवुच्चइ / ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતને માનુષોત્તર પર્વત કહેવાનું શું કારણ છે? - ઉત્તર– હે ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો રહે છે, ઉપર સુવર્ણકુમાર દેવો રહે છે અને બહાર પણ દેવો રહે છે. હે ગૌતમ ! આ પર્વતની બહાર મનુષ્યો(પોતાની શક્તિથી) કયારે ય ગયા નથી, જતા નથી અને જશે નહી; ફક્ત જંઘાચરણ અથવા વિદ્યાચરણ મુનિ અથવા દેવો દ્વારા સંહરણ કરેલા મનુષ્યો જ આ પર્વતની બહાર જઈ શકે છે, તેથી આ પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે અથવા હે ગૌતમ! આ નામ શાશ્વત છે. માનુષોત્તર પર્વત સુધી મનુષ્ય લોક છે. જ્યાં ભરત આદિ ક્ષેત્રો અને વર્ષધર આદિ પર્વતો હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ઘર, દુકાનાદિ છે તે મનુષ્યલોક છે.જ્યાં ગ્રામ યાવત સંનિવેશ હોય, તે મનુષ્યલોક છે. જ્યાં અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, જંઘાચરણ મુનિ, વિધાચરણ મુનિ, સાધુઓ સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, પ્રકૃતિથી ભદ્ર અને વિનીત મનુષ્યો હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં સમય, આવલિકા, શ્વાસોશ્વાસ, સ્ટોક(સાત શ્વાસોશ્વાસ) લવ(સાત સ્તોક) મુહુર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ બે માસ), અયન (છ માસ), સંવત્સર(વર્ષ), યુગ(પાંચ વર્ષ) સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત આ ક્રમથી અડડ, અવવ, હુહુક, ઉત્પલ, પધ, નલિન, અર્થનિકુર, અયુત, પ્રયુત, નયુત, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા. પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી કાળ હોય, તે મનુષ્યલોક છે. જ્યાં બાદર વિદ્યુત અને બાદર મેઘગર્જના હોય તે મનુષ્યલોક છે. જ્યાં ઘણા અને મોટા વાદળા ઉત્પન્ન થતા હોય, વિખરાતા હોય, વરસતા હોય, તે મનુષ્યલોક છે. જ્યાં બાદર અગ્નિ હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ખાણ, નદીઓ અને (ભંડારો) નિધાન યાવતુ કુવા, તળાવ વગેરે હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ, ચંદ્ર પરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિ સૂર્ય, ઇન્દ્ર ધનુષ, જલમીન અને કપિઉસિત આદિ છે તે મનુષ્યલોક છે. જ્યાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના ઉદય-અસ્ત (આવવું-જવું) ચંદ્રની હાનિ-વૃદ્ધિ તથા ચંદ્રાદિની સતત ગતિશીલતારૂપ સ્થિતિ છે તે મનુષ્યલોક છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે માનુષોત્તર ૫ર્વતનું પ્રમાણ, તેનો નામહેતુ અને મનુષ્યક્ષેત્રની વિશેષતાઓ પ્રગટ કરી છે. તે ભાવાર્થમાં સ્પષ્ટ છે. માનુષોત્તર પર્વતનું પ્રમાણાદિ:સ્થાન સંસ્થાન ઊંચાઈ |ઊંડાઈ, પહોળાઈ | પરિધિ સ્વરૂપ મૂળમાં મધ્યમાં] ઉપર | ભૂમિમાં | મૂળમાં | મધ્યમાં ઉપર પુષ્કરદ્વીપની ચૂડીના | 1721 430 | | ૧૦રર | 723 | 424] 1, 42, | 1,42, | 1,42, | 1,42, | સુવર્ણમય બરાબર | આકારે.| યોજન યોજન | યોજન | યોજના | યોજન| 30, 249|36, 714/34, 823] ૩ર, 932 મધ્યમાં ઊિંચાઈમાં 1 ગાઉ યોજના | યોજન | યોજના | યોજન ગોપુચ્છ સંસ્થાન Page #614 -------------------------------------------------------------------------- ________________ 540. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પુષ્કરદ્વીપ અને માનુષોત્તર પર્વતઃ બાહુય કુકર ઠીકે ત૨hપર્વત પર વિ = છે W4 જws લ મત છે BRIJહાન * , * 3 રિવર્સ * * KAREER BAGS > tag A 10 પંજરું રે માસ રે R * Rs8 : છે ત૨ ૫તy અર્ધજવાકાર માનુષોત્તર પર્વત - પૂર્ણજવાકાર અર્ધજવાકાર અર્ધજવાકારે માનુષોતર પર્વત { } ? : * * ક છે ક * * જા ? ( -10રયો Page #615 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર ૫૪૧ ] માનુષોત્તર પર્વત નામહેતુ :- આ પર્વત મનુષ્યક્ષેત્રની મર્યાદા કરે છે. માનુષોત્તર પર્વત સુધી જ મનુષ્યો રહે છે. કદાચ સંહરણ અને લબ્ધિની અપેક્ષાએ કોઈ મનુષ્ય માનુષોત્તર પર્વતથી બહાર જાય તે નગણ્ય છે, તેથી તેને માનુષોત્તર પર્વત કહે છે અથવા આ નામ શાશ્વત છે. અવનવકિપડાણ સપિક-માનુષોત્તર પર્વત અર્ધાજવ રાશિના આકારે સંસ્થિત છે. જવમાં ઊભો છેદ કરી તેના બે વિભાગ કરવામાં આવે, તો અર્ધ જવ છેદ કર્યો હોય તે અંદરની બાજુએ સીધો અને જવની બહારની બાજુએ ઢાળવાળો દેખાય છે. તેમ માનુષોત્તર પર્વત અંદરની તરફ અર્થાત્ આત્યંતર પુષ્કર દ્વીપની દિશામાં સમાન ભીંત જેવો એક સરખો ઊંચો છે અને પાછળના ભાગમાં એક-એક પ્રદેશની હાની વડે ક્રમશઃ ઉત્તરતા ઢાળવાળો છે. મનુષ્યક્ષેત્રની વિશિષ્ટતા - મનુષ્યક્ષેત્રમાં મનુષ્યો હોય છે અને ત્યાં જ મનુષ્યોના વસવાટ રૂપ ગામ, નગર, રાજધાની, સંનિવેશ, ઘર, દુકાન આદિ હોય છે, મનુષ્ય ક્ષેત્રમાં જ અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચતુર્વિધ સંઘ આદિ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યો જ ન હોવાથી ગામ, નગરાદિ કે અરિહંતાદિ નથી. મનુષ્યક્ષેત્રમાં તથા પ્રકારના યોગ્ય પગલોના સંયોગથી બાદર અગ્નિ હોય છે, ચંદ્ર-સૂર્ય આદિ ગતિશીલ જ્યોતિષી દેવો હોય છે અને તેની ગતિના આધારે સૂર્ય-ચંદ્રના તાપમાં હાનિ-વૃદ્ધિ, ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ વગેરે અનેક અવસ્થાઓ થાય છે. સૂર્યના તાપની તીવ્રતાથી વાદળા બંધાય છે, પરિણામે વર્ષા, વીજળી, ઈન્દ્રધનુષ, મેઘ ગર્જના વગેરે થાય છે. વરસાદના કારણે નદી, નાળા, તળાવ વગેરે ભરાઈ જાય છે. (આ કથન સમુચ્ચય અઢીદ્વીપની અપેક્ષા છે તેમ છતાં વચ્ચે કાલોદધિ સમુદ્રમાં સર્વ બીના થતી નથી. અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો સ્થિર છે, તેમાં ગતિનો અભાવ છે. ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ મિશ્રિત થતો હોવાથી સૂર્યના તાપમાં અત્યંત ઉષ્ણતા કે ચંદ્રના તાપના અત્યંત શીતલતા હોતી નથી, તેથી ઉપરોક્ત વર્ષા આદિ અવસ્થાઓ હોતી નથી. મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યાદિની ગતિશીલતાના કારણે વ્યવહાર કાલનું- સમયથી સાગરોપમ પર્વતના કાલનું પ્રવર્તન થાય છે. સૂત્રકારે કાલના વિવિધ એકમોનો સંકેત કર્યો છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, યથા (૧) કાલનો અવિભાજ્ય અંશ તે સમય. (૧૧) ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ (૨) અસંખ્યાત સમય = ૧ આવલિકા (૧૨) ૨ પક્ષ = ૧ માસ (૩) સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ (૧૩) ૨ માસ = ૧ ઋતુ (૪) સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ (૧૪) ૩ ઋતુ = ૧ અયન (૫) ૧ ઉચ્છવાસ નિઃશ્વાસ = ૧ પ્રાણ (૧૫) ૨ અયન = ૧ સંવત્સર = વર્ષ (૬) ૭ પ્રાણ = ૧ સ્ટોક (૧) ૫ વર્ષ = ૧ યુગ (૭) ૭ સ્તોક = ૧ લવ (૧૭) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ (૮) ૭૭ લવ = ૧ મુહૂર્ત (૧૮) ૧૦ સો વર્ષ = ૧, ૦૦૦ વર્ષ (૯) અથવા ૩, ૭૭૩ શ્વાસોશ્વાસ = ૧ મુહૂર્ત (૧૯) ૧૦૦ સો હજાર વર્ષ = ૧ લાખ વર્ષ (૧૦) ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર (૨૦) ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ (ર૧) ૮૪ પૂર્વાગ – ૧ પૂર્વ આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે— ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનીંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાગ, શીર્ષપ્રહેલિકા. ત્યાં સુધી જ કાલની ગણના થાય છે. ત્યાર પછી પલ્યોપમ, સાગરોપમ, આદિ ઉપમા દ્વારા સમજી શકાય છે. ૫૪૨ સૂત્રોક્ત આ બધા લક્ષણો મનુષ્યક્ષેત્રની વિશિષ્ટતાને સૂચિત કરે છે. તે વિશેષતાઓ, ઘટનાઓ મનુષ્યક્ષેત્રની બહાર થતી નથી. જ્યોતિષીદેવ ઊર્ધોત્પન્નકાદિ : ४० अंतणं भंते! मस्सखेत्तस्स जे चंदिमसूरियगहगणणक्खत्ततारारूवा ते णं भंते! લેવા વિજ તોવાળા, પ્લોવવળ,વિમાખોવવળા, ચારોવવળા, ચારક્રિયા, રડ્યા, इसमावण्णगा ? गोयमा ! ते णं देवा णो उड्डोववण्णगा, जो कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णग्गा, णो चारट्ठिईया, गइरइया, गइसमावण्णगा, उड्डमुहकलंबुया- पुप्फसंठाणसंठिएहिं जोयणसाहस्सीएहिं तावखेतेहिं साहस्सीयाहिं बाहिरियाहिं वेडव्वियाहिं परिसाहिं महयाहय णट्ट-गीय-वाइय-तती-ताल-तुडिय - धण-मुइंग-पडुप्पवाइरयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा महया उक्कट्ठसीहणाय- बोलकल-कलसद्देण विउलाई भोगभोगाई भुंजमाणा अच्छं य पव्वयरायं पयाहिणावत्तमंडलायारं मेरुं अणुपरियडति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! મનુષ્ય ક્ષેત્રની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાસમૂહ છે તે જ્યોતિષી દેવો શું (૧) ઊર્વોત્પન્નક– ત્રૈવેયક અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે ? (૨) કલ્પોત્પન્નક– સૌધર્માદિ બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) વિમાનોત્પન્નક– જ્યોતિષી દેવ સંબંધિત વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) ચારોત્પન્નક– મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષી દેવ કહેવાય છે ? (૫) ચારસ્થિતિક− મંડલાકાર ગતિથી પરિભ્રમણ ન કરનારા જ્યોતિષી દેવ કહેવાય છે ? (૬) ગતિરતિક– ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે ? (૭) ગતિસમાપન્નક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે? ઉત્તર– હે ગૌતમ ! તે દેવ ઊર્ધોત્પન્નક નથી, કલ્પોત્પન્નક નથી, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક છે, ચાર સ્થિતિક નથી, ગતિ રતિક છે, ગતિ સમાપન્નક છે. તે ઊર્ધ્વમુખ કદમ્બ પુષ્પના આકારવાળા હજારો યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રકાશિત કરતાં સંચરણ કરે છે. હજારો રૂપ ધારણ કરનારી બાહ્ય પરિષદ (નાટકાદિ કરનારા નોકર સમ દેવસમૂહ)થી પરિવૃત્ત થઈને નાટક, ગીતના તાલ સાથે તંતી, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિ વાજિંત્રના મધુર ધ્વનિ વગેરે દ્વારા દિવ્યભોગોનો ઉપભોગ કરતાં, હર્ષથી સિંહનાદ અને કલકલ ધ્વનિ કરતાં નિર્મળ–ઉજ્જવળ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરે છે. ४१ तेसिं णं भंते ! देवाणं इंदे चवइ से कहमिदाणिं पकरेंति ? गोयमा ! ताहे चत्तारि पंच सामाणिया तं ठाणं उवसंपज्जित्ताणं विहरति जावतत्थ अण्णे इंदे उववण्णे भवइ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યારે તે જ્યોતિષી દેવોના ઇન્દ્ર મરણ પામે છે ત્યારે તે દેવ ઇન્દ્રના Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર વિરહમાં શું કરે છે ? અર્થાત્ કેવી રીતે કામ ચલાવે છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવો સાથે મળીને તે ઇન્દ્રના સ્થાનનું પરિપાલન—કાર્ય સંચાલન કરે છે. ४२ इंदट्ठाणे णं भंते ! केवइयं विरहिए उववाएणं ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेण छम्मासा । ૫૪૩ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રનું સ્થાન કેટલો સમય ઇન્દ્રની ઉત્પત્તિ રહિત રહે છે ? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી ઇન્દ્રનું સ્થાન ખાલી રહે છે. ४३ बहिया णं भंते ! मणुस्सखेत्तस्स जे चंदिमसूरियगहणक्खत्ततारारूवा ते णं भंते ! देवा किं उड्डोववण्णगा, कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णगा चारट्ठिईया, गइरइया गइसमावण्णगा ? गोयमा ! ते णं देवा णो उड्डोवण्णगा, जो कप्पोववण्णगा, विमाणोववण्णगा, जो चारोववण्णगा, चारट्ठिईया, जो गइरइया, जो गइसमावण्णगा, पक्किट्टगसंठाणसंठिएहिं जोयणसयसाहस्सिएहिं तावक्खेत्तेहिं साहस्सियाहि य बाहिराहिं वेडव्वियाहिं परिसाहि महयाहय-णट्टगीयवाइय जावरवेणं दिव्वाइं भोगभोगाइ भुंजमाणा सुहलेस्सा सीयलेस्सा मंदलेस्सा मंदायवलेस्सा चित्तंतरलेसा, कूडा इव ठाणट्टिया अण्णोण्णसमोगाढाहिं साहिं ते पसे सव्वओ समंता ओभार्सेति उज्जोर्वेति तर्वेति पभार्सेति । ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવો શું ઊવ્યુત્પન્નક છે, કલ્પોત્પન્નક છે, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક છે, ચાર સ્થિતિક છે, ગતિ રતિક છે કે ગતિ સમાપન્નક છે ? ઉત્તર– હે ગૌતમ ! તે દેવો ઊર્વોત્પન્નક નથી, કલ્પોત્પન્નક નથી, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક નથી, તે ચાર સ્થિતિક છે; ગતિરતિક નથી અને ગતિ સમાપન્નક નથી. તે પાકી ઈટના આકારવાળા અનેક લાખ યોજનના તાપક્ષેત્રયુક્ત અર્થાત્ બે યોજન લાંબા અને એક યોજન પહોળા પ્રકાશ ક્ષેત્ર યુક્ત, હજારો વિકૃર્વિત રૂપ ધારણ કરનારી બાહ્ય પરિષદના દેવો સાથે તે જ્યોતિષી દેવો નાટય, ગીત આદિ દિવ્ય ભોગ ભોગવતાં, સુખદાયી તેજયુક્ત, મંદ શીતળતા યુક્ત, મંદ તાપ અને તેજયુક્ત, મિશ્રિત તાપયુક્ત છે. ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પરાવગાઢ છે. તે પર્વતના શિખરોની જેમ પોતપોતાના સ્થાનમાં સ્થિત, બધી બાજુથી પોતાની નજીક રહેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. ४४ या णं भंते ! तेस देवाणं इंदे चयइ, से कहमिदाणिं पकरेंति ? गोयमा ! जाव चत्तारि पंच सामाणिया तं ठाणं उवसंपज्जित्ताणं विहरति जाव तत्थ अण्णे उववण्णे भवइ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યારે તે દેવોના ઇન્દ્ર મરણ પામે છે ત્યારે તે દેવો શું કરે છે ? અર્થાત્ કાર્યનું સંચાલન કેવી રીતે કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ત્યાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચાર-પાંચ સામાનિક દેવો સાથે મળીને કાર્યરત રહે છે અર્થાત્ કાર્યનું સંચાલન કરે છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી જીવાજીવાભિગમ સત્ર સ્વભાવ સ્વભાવ નથી ४५ इंदट्ठाणे णं भंते ! केवइयंकालं विरहओ उववाएणं ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेण छम्मासा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તે ઇન્દ્ર સ્થાનનો વિરહ કેટલા સમય સુધી હોય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી તે ઇન્દ્ર સ્થાન ઇન્દ્રની ઉત્પત્તિથી રહિત રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અઢીદ્વીપની અંદર અને બહારના જ્યોતિષી દેવોનું સ્વરૂપ વર્ણન છે. જ્યોતિષી દેવો ઊત્પન્નકાદિ: - | ઊર્વોત્પન્નક | કલ્પોત્પશક | વિમાનોત્પશક | ચારોપત્પન્નક | ચારસ્થિતિક ગતિરતિક ગતિમાપક કોલમનું | ૯ ચૈવેયક | ૧૨ દેવલોક જ્યોતિષી ગતિશીલ સ્થિર ગતિની | નિરંતર ગતિ અર્થઘટન | અને અનુત્તર | વાસી દેવો પ્રીતિવાળા કરનારા વિમાનવાસી દેવ અઢીદ્વીપના | નથી T નથી છે | છે | નથી | છે | છે જ્યોતિષી દેવો અઢીદ્વીપની | નથી નથી | નથી | બહારના | જ્યોતિષી દેવો અઢી દ્વીપની અંદર સર્વ જ્યોતિષી દેવોનું તાપક્ષેત્ર કદંબ પુષ્પના આકારનું અર્થાત્ પ્રારંભમાં સાંકડું અને ક્રમશઃ પહોળું થતું જાય છે. તે દેવો પોતાની સમૃદ્ધિ સહિત દિવ્ય સુખનો અનુભવ કરે છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના પ્રકાશની વિશેષતાઓ આ પ્રમાણે છે(૧)સુદત્તેસી -ત્યાં ચંદ્રનો પ્રકાશ સુખદાયક હોય છે. (૨) વિસા-ત્યાં સૂર્યનો પ્રકાશ હંમેશાં મંદ હોય છે. તવા -લેશ્યા-કિરણ સમૂહ અતિ ઉષ્ણ હોતા નથી, મંદ તાપ રૂપ હોય છે. (૪)વિતરત્ન -મિશ્રિત પ્રકાશ.અઢીદ્વીપની બહારચંદ્ર, સૂર્યથી અને સૂર્ય, ચંદ્રથી અંતરિત હોવાના કારણે ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ મિશ્રિત થાય છે. (૫) અખોળનો હાઇનેસહં –ચંદ્રનો પ્રકાશ સૂર્યસુધી અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે આ રીતે ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પર મળેલો હોવાથી પરસ્પર અવગાઢ લેશ્યા કહેવાય છે. () ડાનિવ વાગડિયા-પર્વતના શિખરની જેમ એક જ સ્થાનમાં તે ચંદ્ર-સૂર્યસ્થિત છે. અઢીદ્વિીપની બહારના ચંદ્ર-સૂર્ય ગતિશીલ ન હોવાથી તેના તાપક્ષેત્રમાં વધઘટ થતી નથી. તેના તાપક્ષેત્રની લંબાઈ બે લાખ યોજન અને પહોળાઈ એક લાખ યોજન છે. તેથી તેના તાપક્ષેત્રનો આકાર ઈટની જેમ લંબચોરસ હોય છે. પુષ્કરોદ સમુદ્રઃ|४६ पुक्खरवरणं दीवंपुक्खरोदे णामसमुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसंपरिक्खित्ताणं चिट्ठइ। Page #619 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापार । | ५४५ फुक्खरोदेणझते !समुद्देकेवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवणं पण्णत्ते? गोयमा !सखेज्जाइजोयणसयसहस्साइचक्कवालविक्खभेणसखेज्जाइजोयणसयसहस्साई परिक्खेवेणं पण्णत्ते। ભાવાર્થ:- ગોળ અને ચૂડીના આકારથી સંસ્થિત પુષ્કરોદ નામનો સમુદ્ર પુષ્કરવર દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. प्रश्न- भगवन ! पुरोह समुद्रनो यॐवार विमलो छ अनेतेनी परिवि 26ी छ ? ઉત્તર-હે ગૌતમ!તેનો ચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજન અને તેની પરિધિ સંખ્યાત લાખ યોજન છે. ४७ पुक्खरोदस्सणंसमुद्दस्स कइ दारा पण्णत्ता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता, तहेव सव्वं पुक्खरोदसमुद्दपुरथिमपेरते वरुणवरदीव-पुरथिमद्धस्स पच्चत्थिमेणं एत्थ णं पुक्खरोदस्स विजए णामदारे पण्णत्ते, एवं सेसाण वि। दारंतरम्मि संखेज्जाइंजोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । पए सा जीवा य तहेव। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पुरोह समुद्रने 24॥ द्वा२ छ ? उत्तर- गौतम ! या२ द्वार छ વગેરે કથન પૂર્વવત્ કરવું યાવત પુષ્કરોદ સમુદ્રની પૂર્વદિશાના અંતભાગમાં અને પૂર્વાર્ધ વરુણવર દ્વીપની પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજયદ્વાર છે. (વિજયદ્વારનું વર્ણન જંબૂદ્વીપના વિજયદ્વાર પ્રમાણે જાણવું) થાવત્ રાજધાની બીજા પુષ્કરોદ સમુદ્રમાં જાણવી. આ પ્રમાણે શેષ દ્વારોનું પણ કથન કરવું. તે દ્વારો વચ્ચેનું અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. પરસ્પર સમુદ્ર અને દીપના પ્રદેશ સ્પર્શ તથા જીવોની ઉત્પત્તિનું કથન પણ પૂર્વવત્ જાણવું. ४८ सेकेणटेणं भंते ! एवं वुच्चइ पुक्खरोदे, पुक्खरोदे ? गोयमा !पुक्खरोदस्सणं समुद्दस्स उदगे अच्छे पत्थे जच्चेतणुए फलिहवण्णाभे पगईए उदगरसेणंसिरिध-सिरिप्पभायदोदेवामहिड्डिया जावपलिओवमट्टिईया परिवसति। से एएणतुण जावणिच्चे। लावार्थ :- प्रश्न- हे भगवन् ! ते पुष्ठरोह समुद्रने पुष्ठरोह समुद्र पार्नु ॥२९॥ छ ? ઉત્તર- હે ગૌતમ! પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્યકારી, જાતિવંત, હળવું છે અને સ્વભાવથી જ સ્ફટિક રત્ન જેવું નિર્મળ અને પ્રકૃતિથી જ પાણી જેવા સ્વાદવાળું છે. શ્રીધર અને શ્રીપ્રભ નામના બે મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે, તેથી તે સમુદ્રને પુષ્કરોદ સમુદ્ર કહે છે યાવત તે નિત્ય નામ છે. ४९ पुक्खरोदेणंभंते !समुद्देकेवइया चंदापभासिसुवा पभार्सेतिवापभासिस्संतिवा? संखेज्जा चंदा पभासेसु वा जावसंखेज्जा तारागणकोडीकोडीओ सोभंसु वा सोभंति वा सोभिस्संति वा। Page #620 -------------------------------------------------------------------------- ________________ [૫૪૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશિત થતા હતા, થાય છે અને થશે વગેરે પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે વગેરે પૂર્વવત્ કથન કરવું યાવત સંખ્યાત ક્રોડા-દોડી તારાઓ ત્યાં શોભતા હતા. શોભે છે અને શોભશે. વરુણવર દ્વીપ અને સમુદ્ર - ५० पुक्खरोदे णं समुद्दे वरुणवरेणं दीवेणं संपरिक्खित्ते वट्टे वलयागारे जावचिट्ठइ, तहेवसमचक्कवालसंठिए । सेणंभंते !केवइयंचक्कवालविक्खभेणं? केवइयंपरिक्खेवेणं પતે? गोयमा !संखेज्जाइंजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणंसंखेज्जाइंजोयणसय सहस्साइंपरिक्खेवेणंपण्णत्ते, पउमवरवेड्या-वणसंङवण्णओ। दास्तर, पएसा,जीवातहेव બા ભાવાર્થ :- ગોળ અને વલયાકાર વરુણવર દ્વીપ પુષ્કરોદ નામના સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. યાવતું તે સમ-ગોળાકાર સંસ્થાનથી સ્થિત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! વણવરદ્વીપનો ચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજન છે અને તેની પરિધિ પણ સંખ્યાત લાખ યોજન છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તેના દ્વારો, બે દ્વાર વચ્ચેનું અંતર, પ્રદેશોની પરસ્પર સ્પર્શના અને જીવોત્પત્તિ વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કહેવું. ५१ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- वरुणवरे दीवे, वरुणवरे दीवे ? गोयमा ! वरुणवरेणंदीवेतत्थ-तत्थ देसे देसे तहि-तहिं बहुओ खुड्डा-खुड्डियाओ जावबिलपंतियाओ अच्छाओ जावपडिरूवाओ। पत्तेयं पत्तेयं पउमवरवेइयावणसंडपरिक्खित्ताओ वारुणिवरदगपडिहत्थाओ पासाईयाओ जावपडिरूवाओ । तासु खुड्डाखुड्डियासुजावबिलपतियासुबहवेउप्पायपव्वया जावपक्खदोलगा सव्वफलियामया अच्छा तहेव वरुणवरुणप्पभा य एत्थ दो देवा महिड्डिया परिवसंति, से तेणटेणं जाव णिच्चे । जोइसंसव्वं संखेज्जगुणं जावतारागणकोडीओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વણવર દ્વીપને વરુણવર દ્વીપ કહેવાનું શું કારણ છે? - ઉત્તર- હે ગૌતમ! વણવર દ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ વાવ બિલ પંક્તિઓ છે. તે સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પદ્મવરવેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. તે વાવડીઓ મદિરા જેવા પાણીથી પરિપૂર્ણ છે યાવતુ પ્રતિરૂપ છે. તે નાની-નાની વાવડીઓ યાવત બિલ પંક્તિઓમાં ઘણા ઉત્પાત પર્વત યાવતુ પક્ષી માટેના હીંચકા છે. જે સંપૂર્ણ સ્ફટિકમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ત્યાં વરુણ અને વરુણપ્રભ નામના બે દેવ રહે છે. તેથી તે વરુણવરદ્વીપ કહેવાય છે અથવા તે વરુણવરદ્વીપનું નામ શાશ્વત છે. ત્યાં સંખ્યાત ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષી દેવો છે યાવત સંખ્યાત ક્રોડા-ક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે અને શોભશે. Page #621 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર | ५४७ | [५२ वरुणवरंण्णं दीवं वरुणोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावचिट्ठइ । समचक्कवालसंठाणसंठिए,तहेवसव्वंभाणियव्वं । विक्खंभपरिक्खेवोसंखज्जाइंजोयणसयसहस्साइंपउमवरवेइया वणसंडे दारंतरे य पएसा जीवा अट्ठो। ભાવાર્થ - વરુણોદ નામનો સમુદ્ર વરુણવરદ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે સમુદ્ર સમગોળ કાર સંસ્થાનથી સ્થિત છે ઇત્યાદિ સર્વ કથન પૂર્વવતુ કહેવું જોઈએ. તેનો ચક્રવાલ વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે, પદ્મવર વેદિકા, વનખંડ, દ્વાર, ધારાન્તર, પ્રદેશોની સ્પર્શના, જીવોત્પત્તિ વગેરેનું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. ५३ सेकेणतुणं भंते ! एवं वुच्चइ - वरुणोदे समुद्दे, वरुणोदे समुद्दे ? गोयमा !वारुणोदस्सणंसमुदस्स उदएसेजहाणामए चंदप्पभाइ वा मणिसिलागाइ वा वरसीधु इ वा वरवारुणी इ वा पत्तासवे इ वा पुप्फासवे इ वा फलासवे इ वा चोयासवे इ वा महुमेरए इ वा जाइप्पसण्णा इवा खजूरसारे इ वा मुद्दियासारे इ वा कापिसायणाइवासुपक्कखोयरसेइवा पभूयसंभारसंचिया पोसमाससतभिसयजोगवत्तिया णिरुवहय-विसिट्ठदिण्णकालोवयारा सुधोया उक्कोसगमयपत्ता अट्टपिट्ठणिट्ठिया इवा, जंबूफलकालियाइ वा वरप्पसण्णा इवा, आसला मासला पेसला ईसिं ओट्ठावलंबिणी ईसी तंबच्छिकरणी ईसीवोच्छेदक कडुइ, वण्णेणं उववेया,गंधेणं उववेया,रसेणं उववेया फासेणं उववेया आसायणिज्जा विस्सायणिज्जा पीणणिज्जा दप्पणिज्जा मयणिज्जा सविदियगायपल्हायणिज्जा, भवे एयारूवेसिया? ___णो इणढे समढे, वारुणोदगस्स णं समुद्दस्स उदए एत्तो इट्टतरे जाव उदए । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ । तत्थ णं वारुणि-वारुणकता देवा महिड्डिया जाव परिवसति, से एएणतुण जावणिच्चे । जोइस सव्वं संखेज्ज। भावार्थ :- प्रश्न- भगवन् ! १२९६ समुद्रने १२९॥६ समुद्र वार्नु शु ॥२९॥ छ ? ઉત્તર-હે ગૌતમ! વરુણોદ સમુદ્રનું પાણી લોક પ્રસિદ્ધ ચંદ્રપ્રભા નામની સૂરા, મણિશલાકાસુરા, શ્રેષ્ઠ સીધુસુરા, શ્રેષ્ઠ વારુણીસુરા, પત્રાસવ, પુષ્પાસવ, ફળાસવ, સારભૂત ગંધ દ્રવ્યથી બનેલો ચોમાસવ મધ, ગોળ, મહુડાને મેળવીને બનાવેલ મદિરા, મેરક જાતિની શરાબ, જાતિ પ્રસન્ના-પુષ્પની સુગંધવાળી પ્રસન્ના સુરા, ખજુરાસવ, દ્રાક્ષાસવ, કાપિશાયન, સુપકવ શેરડીના રસની સુરા, ઘણી સામગ્રીઓથી યુક્ત, પોષ માસમાં સેંકડો વૈદ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલી, નિરુપહત એવા અનેક ઉપચારોથી તૈયાર કરવામાં આવેલી, વારંવાર ધોઈને બનાવેલી તથા ઉત્તમ મદને ઉત્પન્ન કરનારી, શક્તિશાળી, આઠ વખત ઘૂંટીને બનાવેલી સુરા, જાંબૂફલ, કાલિવર, પ્રસન્ન નામની સુરા, આસ્વાદનીય, મનોજ્ઞ, અત્યંત રસાસ્વાદવાળી હોવાથી શીઘ્ર હોઠને સ્પર્શી આગળ સરી જનારી, આંખોને લાલાશ દેનારી, એલચી વગેરે મિશ્રિત હોવાથી પીધા પછી થોડા તીખા સ્વાદવાળી, વર્ણ, સુગંધ, સુસ્પર્શ, સુરસ, વિશેષરસથી યુક્ત, ધાતુને પુષ્ટ કરનારી, પાચન શક્તિ વધારનારી, કામાગ્નિ પ્રગટ કરનારી, તેમજ ઇન્દ્રિયો અને શરીરને આલાદ ઉત્પન્ન કરનારી સુરા જેવું શું વણવર સમુદ્રનું પાણી હોય છે? Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હે ગૌતમ ! તેમ નથી. વરુણવર સમુદ્રનું પાણી તેનાથી પણ વિશેષ ઇતર કાંતતર, પ્રિયતર, મનોજ્ઞતર અને મનને સંતુષ્ટ કરનારું છે. તેથી તેને વરુણીવર સમુદ્ર કહે છે. ત્યાં વાણિ અને વરુણકાંત નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેથી પણ તેને વરુણોદ સમુદ્ર કહે છે અથવા હે ગૌતમ વરુણોદ સમુદ્ર નામ શાશ્વત છે. વરુણોદ સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો છે. ક્ષીરવર દ્વીપ અને સમુદ્ર - ५४ वारुणवरण्णं समुदं खीरवरे णामं दीवे वट्टे जावचिट्ठइ । सव्वं संखेज्जगं विक्खंभो य परिक्खेवो य जाव अट्ठो । बहूओ खुड्डा-खुडियाओ वावीओ जाव सरसरपंतियाओ खीरोदग पडिहत्थाओ पासाईयाओ । तासु णं खुड्डियासु जाव बिलपतियासुबहवे उप्पायपव्वयगा सव्वरयणामया जावपडिरूवा । पुंडरीगपुक्खरदंता एत्थदो देवा महिड्डिया जावपरिवसति;से एएणटेणं जावणिच्चे। जोइसंसव्वंसखेज्ज। खीरवरंणंदीवं खीरोए णामसमुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावपरिक्खित्ताणं चिट्ठइसमचक्कवालसंठिए, संखेज्जाइंजोयणसयसहस्साइविक्खंभपरिक्खेवोतहेवसव्वं जावअट्ठो। गोयमा !खीरोयस्सणंसमुदस्स उदगंखंडगुडमच्छंडियोववेएरण्णोचाउरंत चक्कवट्टिस्स उवट्ठविए आसायणिज्जे विस्सायणिज्जे पीणणिज्जे जावसबिदियगाय पल्हायणिज्जे जाववण्णेणं उवचिए जावफासेणं भवे एयारूवे सिया? ___णोइणटेसमटे । खीरोदस्सणंसेउदए एत्तो इट्ठतराए चेव जावआसाएणं पण्णत्ते। विमलविमलप्पभा एत्थ दो देवा महिड्डिया जावपरिवसंति । सेतेणटेणं । संखेज्जचंदा जावतारा। ભાવાર્થ:- ગોળ અને વલયાકાર ક્ષીરવર નામનો દ્વીપ વણવર સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે વગેરે કથન પૂર્વવત્ કહેવું યાવતુ ક્ષીરવરદ્વીપમાં દર્શનીય એવી ઘણી નાની-નાની વાવડીઓ યાવતુ સરોવર પંક્તિઓ અને બિલ પંક્તિઓ છે. તે ક્ષીરોદકથી પરિપૂર્ણ છે યાવતુ પ્રતિરૂપ છે. પુંડરીક અને પુષ્કરદત નામના બે મહર્તિક દેવ ત્યાં રહે છે. તેથી તેનું નામ ક્ષીરવર દ્વીપ છે યાવતું આ નામ શાશ્વત છે. તે ક્ષીરવર નામના દ્વીપમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય યાવત સંખ્યાતા તારાઓ છે. ક્ષીરોદ નામનો સમુદ્ર ક્ષીરવર નામના દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકાર છે. તે સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કરવું યાવતું શા માટે આ નામ છે? હે ગૌતમ! ચક્રવર્તી રાજાને માટે તૈયાર કરવામાં આવેલી ગોક્ષીર (ખીર) જે સાકર, ગોળ, ખાંડથી અધિક સ્વાદિષ્ટ ધીમા તાપે પકાવેલ, આસ્વાદનીય, વિશેષ પ્રકારના સ્વાદથી યુક્ત, દીપનીય વાવસર્વ ઇન્દ્રિયો અને શરીરને આહ્વાદ આપનારી સુંદર વર્ણવાળી વાવ, મનોજ્ઞ સ્પર્શવાળી છે. પ્રશ્ન- હે ભગવન! શું શીરોદનું પાણી તેવા પ્રકારનું(ચક્રવર્તીની ખીર જેવા સ્વાદવાળું) છે? ઉત્તર- હે ગૌતમ! તેમ નથી. ક્ષીરોદ સમુદ્રનું પાણી તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવતું મનને Page #623 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापार । | ५४८ તૃપ્તિ દેનારું છે. વિમલ અને વિમલપ્રભ નામના બે મહર્તિક દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી ક્ષીરોદ સમુદ્રને ક્ષીરોદ સમુદ્ર કહે છે. તે સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય થાવત્ સંખ્યાતા તારાઓ છે. ધૃતવર દ્વીપ અને સમુદ્રઃ५५ खीरोदंणं समुदं घयवरे णामंदीवे वट्टे वलयागारसंठाणसंठिए जाव चिट्ठइ समचक्कवालसंठाणसठिए सखेज्जविक्खभपरिक्खेवेण, पएसा जावअट्ठो।। __गोयमा ! घयवरे णं दीवे तत्थ-तत्थ देसे तहि-तहिं बहुईओ खुड्डा-खुडियाओ वावीओ जावविहरति,णवर-घयोदगपडिहत्थाओ,उप्पायपव्वगा जावसवकणगमया अच्छा जावपडिरूवा । कणगकणगप्पभा एत्थ दो देवा महिड्डिया जावपलिओवम ठिईया परिवसंति से तेणटेणं । जोइस संखेज्जा। ... घयवरणदीवंघयोदेणामसमुदेवट्टेवलयागारसंठाणसंठिए जावचिठ्ठइसमचक्कवाल संठाणसंठिए तहेव दारा, पएसा, जीवा य अट्ठो । गोयमा !घयोदस्स णं समुद्दस्स उदए सेजहाणामए पप्फुल्लसल्लइविमुकुल कण्णियारसरसवसुविबुद्धकोरंटदामपिडियतरस्स गिद्धगुण-तेयदीवियणिरुवहयविसिट्ठसुंदरतरस्ससुजाय दहिमहियतदिवसगहियणवणीय पडुवतावियसुक्कड्डिय उद्दावसज्जवीसदियस्स अहियपीवस्सुरहिगधमणहरमहरपरिणाम दरिसणिज्जस्स पत्थणिम्मलसुहोवभोगस्स सरयकालम्मि होज्ज गोघयवरस्स मंडए, भवे एयारूवेसिया?णोतिणटेसमटे,गोयमा !घयोदस्सणंसमुदस्सएतोइट्टतरे जावअस्साएणं पण्णत्ते, कंतसुकता एत्थ दो देवा महिड्डिया जावपरिवसति,सेसंतंचेव जावतारागण कोडीकोडीओ। ભાવાર્થ:- ગોળ અને ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત વૃતવર નામનો દ્વીપ ક્ષીરોદ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે સમચક્રવાલ સંસ્થાનથી યુક્ત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. તેના પ્રદેશોની સ્પર્શના આદિ વર્ણન પૂર્વવત્ યાવત્ તેના નામ વિષયક પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે હે ગૌતમ! ધૃતવરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ આદિ છે. જે વ્રતોદકથી– ઘી જેવા પાણીથી ભરેલી છે, ત્યાં ઉત્પાત પર્વત આદિ છે, તે સંપૂર્ણ સુવર્ણમય સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ત્યાં કનક અને કનકપ્રભ નામના બે મહદ્ધિક દેવ વાવ પલ્યોપમની સ્થિતિવાળા રહે છે. શેષ કથન પૂર્વવતુ જાણવું થાવત્ ત્યાં સંખ્યાતા ક્રોડાક્રોડ તારાઓ છે. તે વૃતવરદ્વીપની ચારે બાજુ વૃતોદ નામનો સમુદ્ર છે, તે ગોળ અને વલયાકારે છે. તે સમચક્રવાલ સંસ્થાનથી યુક્ત છે. તેની પ્રદેશો સ્પર્શના, જીવોત્પત્તિ આદિ પૂર્વવતુ જાણવું. તેના નામના પ્રયોજન સંબંધી પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે હે ગૌતમ! ગોઘત મંડ એટલે ગરમ કરેલા ઘી ઉપર જે પોપડી વળે તે પુલકિત શલકી, કરેણના ફૂલ, સરસવના ફૂલ, કોરંટની માળા જેવું પીળા રંગનું, સ્નિગ્ધતા યુક્ત, અગ્નિના સંયોગથી ચમકવાળું, વિશિષ્ટ સુંદરતાવાળું, સારી રીતે જમાવેલા તાજા દહીંને વલોવીને, માખણ કાઢીને, તેને તાવીને, કીટ વગેરે Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કાઢીને રાખેલું હોય અને ઠરી ગયેલ(ગોધૃતમંડ)સુગંધિત, મધુર, દર્શનીય પથ્યકારી, નિર્મલ અને સુખે ઉપયોગ કરી શકાય, તેવું હોય છે. ૫૫૦ પ્રશ્ન– હે ભગવન્ ! શું ધૃતોદ સમુદ્રનું પાણી તે સ્વાદિષ્ટ શરદઋતુના ગોદ્યુત મંડ જેવું હોય છે ? ઉત્તર ગૌતમ ! તેમ નથી. ઘૃતોદ સમુદ્રનું પાણી તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવત્ મનને તૃપ્ત કરનારું છે. ત્યાં કાંત અને સુકાંત નામના બે મહર્દિક દેવ રહે છે, શેષ કથન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ ત્યાં સંખ્યાત ક્રોડા ક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે અને શોભશે. क्षोहवर द्वीप - समुद्र: ५६ घयोदण्णं समुदं खोयवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए जावचिट्ठइ । तव जाव अट्ठो । खोवरेणं दीवे तत्थ तत्थ देसे तहिं तहिं बहुईओ खुड्डा-खुड्डियाओ वावीओ जाव विहरंति, णवरं- खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया, सव्व वेरुलियामया जाव पडिरूवा। सुप्पमहप्पा य दो देवा महिड्डिया जावपलिओवमठिईया परिवसंति । सेतेणट्टेणं । सव्वं जोइसं संखिज्जं । खोयवरण्णं दीवं खोदोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसंखेज्जाइं जोयणसयसहस्साइं परिक्खेवेणं जाव अट्ठो । गोयमा ! खोदोदस्स णं समुदस्स उदए से जहाणामए - आसल-मासल-पसत्थेवीसंतणिद्धसुकमालभूमिभागे सुच्छिण्णे सुकट्ठलट्ठविसिट्ठणिरुवहयाजीयवावितेसुकासजपत्तणिउणपरिकम्म अणुपालियसुबुद्धिबुद्धाणं सुजाताणं लवणतणदोसवज्जियाणं णयाय. परिवट्टियाणं णिम्मातसुंदराणं रसेणं परिणयमडपीणपोरभंगुरसुजायमहुररसपुप्फविरइयाणं उवद्दवविवज्जियाणं सीयपरिफासियाणं अभिणवभग्गाणं अपालियाण तिभागणिच्छोडिय वाडगाणं अवणीयमूलाणं गंठिपरिसोहियाणं कुसलणरकप्पियाणं उच्छूणं जाव पोंडियाणं बलवगणरजत्तजंतपरिगालितमेत्ताणं खोयरसे होज्जा वत्थपरिपूए चाउज्जायगसुवासिए अहियपत्थलहुए वण्णोववेए तहेव, भवे एयारूवे सिया ? णो इणट्ठे समट्ठे । खोयोदस्स णं समुद्दस्स उदए एत्तो इट्ठतरए चेव जाव आसाएणं पण्णत्ते। पुण्णभ - माणिभद्दा य (पुण्ण- पुण्णभद्दा य) इत्थ दुवे देवा जाव परिवसंति, सेसंतहेव । जोइसं सखेज्जं । ભાવાર્થ :- ગોળ અને વલયાકાર ક્ષોદવર નામનો દ્વીપ ધૃતોદ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. ક્ષોદવરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ છે. તે શેરડીના રસ જેવા પાણીથી પરિપૂર્ણ છે. ત્યાં ઉત્પાત પર્વત આદિ છે, તે સંપૂર્ણ વૈડૂર્યરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્દિક દેવ રહે છે, તેથી તેને ક્ષોદવર દ્વીપ કહે છે. ત્યાં Page #625 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति-3 : घातडीखंडाहि द्वीप - समुद्राधिकार ૫૫૧ સંખ્યાત ચંદ્ર આદિ જ્યોતિષી દેવોના વિમાનો છે. આ ક્ષોદવર દ્વીપની ચારે બાજુ ક્ષોદોદ નામનો સમુદ્ર છે. તે ગોળ અને વલયાકાર છે થાવત્ તેનો સંખ્યાત લાખ યોજનનો વિસ્તાર અને પરિધિ આદિ સર્વ કથન પૂર્વવત્ જાણવું. હે ગૌતમ ! ક્ષોદોદ સમુદ્રનું પણી શેરડીના રસ જેવું હોય છે. શેરડીનો રસ આસ્વાદનીય, પુષ્ટીદાયક, પ્રશસ્ત, વિશ્રાંત– શ્રમને દૂર કરે તેવો હોય છે. તે શે૨ડી કુશળ ખેડૂત દ્વારા લાકડાના વિશિષ્ટ હળથી ખેડેલી, ફળદ્રુપ અને ચીકણી ભૂમિમાં વાવેલી, કુશળ પુરુષ દ્વારા સંરક્ષણ પામેલી, તૃણ અને ઘાસ આદિથી રહિત ભૂમિમાં વૃદ્ધિ પામેલી, વિશેષરૂપે પરિપક્વ થયેલી, મધુર રસથી યુક્ત, શિયાળાના જંતુઓના ઉપદ્રવ રહિત, તેનો ઉપર અને નીચેનો મૂળભાગ કાઢી, અર્થાત્ તેની ગાંઠ—કાતળીને અલગ કરીને બળવાન બળદો દ્વારા યંત્રમાં પીલીને રસ કાઢયો હોય, તે રસ કપડાથી ગાળેલો હોય, તેમાં ચાર પ્રકારના (તજ, એલચી, प्रेसर, अणाभरी) सुगंधित द्रव्यो नांख्या होय, ते पथ्यडारी, पथवामां उसओ, शुभ वर्णाहिथी युक्त होय छे. प्रश्न - हे भगवन् ! क्षोहोह समुद्रनुं पाशी शुं तेवा प्रारनुं छे ? उत्तर - हे गौतम! तेम नथी. ક્ષોદોદ સમુદ્રનું પાણી તેનાથી પણ ઇષ્ટતર યાવત્ મનને તૃપ્તિ કરનારું છે. ત્યાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર (પૂર્ણ અને પૂર્ણભદ્ર) નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્દિક દેવ રહે છે, તેથી તેને ક્ષોદોદ સમુદ્ર કહે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. યાવત્ ત્યાં સંખ્યાત ચંદ્ર આદિ જ્યોતિષી દેવોના વિમાનો છે. નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્ર ઃ ५७ खोदोदं णं समुद्दं णंदीसरवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए तहेव जाव परिक्खेवो । पउमवरवेइया-वणसंडपरिक्खित्ते । दारा, दारंतरं, पएसे, जीवा तहेव । भंते एवं वच्चइ - णंदिस्सरवरे दीवे ? णंदिस्सरवरे दीवे ? से गोयमा ! तत्थ-तत्थ देसे तहिं तहिं बहूईओ खुड्डा-खुड्डियाओ वावीओ जावविहरति, णवरं - खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया सव्ववइरामया अच्छा जाव पडिरूवा । अदुत्तरं चणं गोया ! णंदीसरदीवस्स चक्कवालविक्खंभस्स बहुमज्झदेसभाए एत्थ णं चउदिसिं चत्तारि अंजणपव्वया पण्णत्ता । ते णं अंजणपव्वया चउरासीइजोयणसहस्साइं उड्डुं उच्चत्तेणं एगमेगं जोयणसहस्सं उव्वेहेणं, मूले साइरेगाई दसजोयणसहस्साइं विक्खभेणं, धरणियले दसजोयणसहस्साइं आयमविक्खभेण, तओ अणतरच णमाया - मायाए पएसपरिहाणीए परिहायमाणा परिहायमाणा उवरिं एगमेगं जोयणसहस्सं आयामविक्खंभेणं, मूले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए किंचिविसेसाहिया परिक्खेवेणं, धरणियले एक्कतीसं जोयणसहस्साइछच्च तेवीसे जोयणसए देसूणे परिक्खेवेणं, सिहरतले तिण्णि जोयणसहस्साइं एगं च बावट्ठे जोयणसयं किंचिविसेसाहिया परिक्खेवेणं पण्णत्ता, मूले वित्थिण्णा मज्झे संखित्ता उप्पि तणुआ, गोपुच्छसंठाणसंठिया सव्वंजणमया अच्छा जावपडिरूवा, पत्तेयं पत्तेयं पउमवरवेइया-परिक्खित्ता, पत्तेयं - पत्तेयं वणसंडपरिक्खित्ता, वणओ । Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :- નંદીશ્વર નામનો દ્વીપ ક્ષોદોદ સમુદ્રને ચારે ય બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારે છે. તે નંદીશ્વર દ્વીપ સમચક્રવાલ વિસ્તારવાળો છે. તેનો વિષ્ફભ, પરિધિ પદ્મવરવેદિકા, વનખંડ, ચાર દ્વાર, બે દ્વાર વચ્ચેનું અંતર, તેના પ્રદેશોની સ્પર્શના અને જીવોની ઉત્પત્તિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ૫૫૨ પ્રશ્ન- હે ભગવન્ ! નંદીશ્વરદ્વીપને નંદીશ્વરદ્વીપ કહેવાનું શું કારણ છે ? ઉત્તર- હે ગૌતમ ! નંદીશ્વરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ યાવત્ બિલ પંક્તિઓ છે. તેમાં શેરડીના રસ જેવું પાણી ભરેલું છે. તેમાં અનેક ઉત્પાત પર્વત છે. તે સંપૂર્ણ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના (ચક્રવાલ–વિખંભ) ગોળાકાર વિસ્તારના મધ્યભાગમાં ચારે ય દિશાઓમાં ચાર અંજન પર્વત છે. તે અંજન પર્વત ૮૪,૦૦૦(ચોરાસી હજાર) યોજન ઊંચા, ૧૦૦૦ (એક હજાર) યોજન ઊંડા, મૂળમાં સાધિક દશ હજાર યોજનથી અધિક લાંબા પહોળા અને જમીન ઉપર પણ દશ હજાર યોજન લાંબા પહોળા છે, ત્યાર પછી પ્રદેશોની હાનિ થતાં-થતાં ઉપરના ભાગમાં એક હજાર યોજન લાંબા પહોળા છે. તેની પરિધિ મૂળમાં સાધિક ૩૧,૬૨૩ (એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન, જમીન ઉપર કંઈક ન્યૂન ૩૧,૬૨૩(એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન અને શિખર ઉપર સાધિક ૩,૧૬૨ (ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે. તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા અને ઉપર પાતળા છે, આ રીતે ગોપુચ્છ આકારના છે. તે સંપૂર્ણતઃ અંજન રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. પ્રત્યેક પર્વત પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. અહીં પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. ५८ तेसि णं अंजणपव्वयाणं उवरिं पत्तेयं - पत्तेयं बहसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव विहरति । तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सिद्धायतणा एगमेगं जोयणसय आयामेणं, पण्णास जोयणाई विक्खभेणं, वावत्तरिं जोयणाई उड्ड उच्चत्तेणं, अणेगखंभसय-संणिविट्ठा, वण्णओ । ભાવાર્થ :- પ્રત્યેક અંજન પર્વતો ઉપર અત્યંત સમતલ અને રમણીય ભૂમિ છે. તે ભૂમિતલ ચર્મમઢિત મૃદંગની જેમ સમતલ છે યાવત્ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ પોતાના પુણ્યફળનો અનુભવ કરતાં વિચરે છે. પ્રત્યેક સમતલ રમણીય ભૂમિભાગોના મધ્યભાગમાં સિદ્ધાયતન છે. તે એકસો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બોત્તેર યોજન ઊંચા છે. તે સેંકડો સ્તંભો ઉપર સ્થિત છે વગેરે વર્ણન સુધર્મા સભાના સિદ્ધાયતનની જેમ જાણવું. ५९ तेसि णं सिद्धायतणाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि दारा पण्णत्ता - देवदारे, असुरदारे, णागदारे, सुवण्णदारे । तत्थ णं चत्तारि देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसंति, तंजहा- देवे, असुरे, णागे, सुवण्णे । तेणं दारा सोलसजोयणाई उड्डउच्चत्तेणं, अट्ठ जोयणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेयावरकणग-थूभियागा जाव वण्णओ । ભાવાર્થ :- તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશાઓમાં ચાર દ્વાર છે. તેના નામ આ પ્રમાણે છે– દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર અને સુવર્ણદ્વાર. તેમાં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવ રહે છે. તેના નામ આ પ્રમાણે છે– દેવ, અસુર, નાગ અને સૂપર્ણ. તે દ્વારની ઊંચાઈ સોળ યોજન, પહોળાઈ આઠ યોજનની છે અને તેનો પ્રવેશ માર્ગ પણ આઠ યોજનનો છે. તે દ્વાર સફેદ છે, તેના શિખર કનકમય છે, Page #627 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापि।२ । | ५५3 7 વગેરે વનમાલા સુધીનું સંપૂર્ણ વર્ણન વિજયદ્વારની સમાન જાણવું જોઈએ. ६० तेसिणंदाराणंचउद्दिसिं चत्तारि मुहमंडवा पण्णत्ता । तेणं मुहमंडवा जोयणसयं आयामेणं, पण्णासंजोयणाइविक्खंभेणं,साइरेगाइंसोलसजोयणाइंड्डउच्चत्तेणं,वण्णओ। तेसिणंमुहमंडवाणंचउद्दिसिं चत्तारिदारा पण्णत्ता । तेणंदारा सोलसजोयणाई उड्ढेउच्चत्तेणं,अट्ठजोयणाइविक्खंभेणंतावइयंचेव पवेसेणंसेसंतंचेव जाववणमालाओ। एवं पेच्छाघरमंडवा वि,तंचेव पमाणंजंमुहमंडवाणं, दारा वितहेव, णवरि बहुमज्झदेसे पेच्छाघरमडवाण अक्खाडगा,मणिपेढियाओ अट्ठजोयणपमाणाओ,सीहासणा सपरिवारो जावदामा थूभाईचउद्दिसिंतहेव णवरि सोलसजोयणप्पमाणा साइरेगाइसोलसजोयणाई उच्चा सेसं तहेव जाव चेइयरुक्खा तहेव चउद्दिसिं तं चेव पमाणं जहा विजयाए रायहाणीए णवरि मणिपेढियाओ सोलसजोयणप्पमाणाओ। तेसिं णं चेइयरुक्खाणं चउद्दिसिं चत्तारिमणिपेढियाओ अट्ठजोयणविक्खंभाओचउजोयणबाहल्लाओमहिंदज्झया चउसट्टि जोयणुच्चा, जोयण-उव्वेहा, जोयण-विखंभा सेसंतंचेव । ભાવાર્થ:- તે દ્વારની ચારે ય દિશાઓમાં ચાર મુખમંડપ– પ્રેક્ષાગૃહ છે. તે મુખ મંડપ–પ્રેક્ષાગૃહ ૧૦૦ યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને ૧૬ યોજનથી કંઈક અધિક ઊંચા છે. વિજયદ્વારના મુખમંડપની સમાન તેનું વર્ણન જાણવું. તે મુખમંડપની ચારે ય દિશાઓમાં ચાર દ્વાર છે. તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા અને ૮ યોજનના પ્રવેશ માર્ગવાળા છે વગેરે વનમાલા સુધીનું વર્ણન જાણવું. તે જ રીતે પ્રેક્ષાગૃહના વિષયમાં પણ જાણવું જોઈએ. તેના દ્વાર પણ તે જ રીતે છે; વિશેષતા એ છે કે પ્રેક્ષાગૃહના બરાબર મધ્યભાગમાં અખાડો છે. તેમાં આઠ યોજનના પ્રમાણવાળી મણિપીઠિકાઓ છે. તેની ઉપર પરિવાર રહિત સિંહાસનો છે. સિંહાસન વગેરે માળાઓ પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દરેક પ્રેક્ષાગ્રહની સામે ચારે દિશામાં ચાર સ્તૂપ છે. તેની લંબાઈ, પહોળાઈ ૧૬ યોજન અને ઊંચાઈ સાધિક ૧૬ યોજન છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત ચૈત્યવૃક્ષનું પ્રમાણ વિજયા રાજધાનીના ચૈત્યવૃક્ષની સમાન છે, વિશેષતા એ છે કે મણિપીઠિકા ૧ યોજન પ્રમાણ છે. તે ચૈત્યવક્ષોની ચારે દિશાઓમાં ૮યોજન લાંબી-પહોળી અને ૪ યોજન જાડી ચાર મણિપીઠિકાઓ છે. તેના ઉપર ૬૪ યોજન ઊંચો, ૧ યોજન ઊંડો, ૧ યોજન પહોળો એક-એક મહેન્દ્ર ધ્વજ છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. |६१ एवं चउद्दिसिं चत्तारिणंदापुक्खरणीओ, णवरिखोयरस पडिपुण्णाओजोयणसयं आयामेणं पण्णासंजोयणाइविक्खभेणं दस जोयणाइंउव्वेहेणंसेसंतंचेव । मणोगुलियाणं गोमाणसीण य अडयालीसं अडयालीसंसहस्साइपुरत्थिमेणवि सोलस पच्चत्थिमेण वि सोलस दाहिणेण वि अट्ठ उत्तरेण वि अट्ट साहस्सीओ, सेसं तहेव उल्लोया भूमिभागा जावबहुमज्झदेसभाए मणिपेढियासोलसजोयणा आयामविक्खभेणअट्ठजोयणाईबाहल्लेण तासिमणिपेढयाणंउपिदेवच्छंदगासोलसजोयणाइंआयामविक्खंभेगसाइगाइसोलसजोयणाई Page #628 -------------------------------------------------------------------------- ________________ | ૫૫૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उड्डेउच्चत्तेणंसव्वरयणामया जावसोचेवगमोजहेव वेमाणियसिद्धाययणस्स। ભાવાર્થ :- તેની ચારે દિશાઓમાં 100 યોજન લાંબી, ૫૦ યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી ચાર નંદા પુષ્કરિણીઓ છે. વિશેષતા એ છે કે તે તેનું પાણી શેરડીના રસ જેવું છે, શેષ પૂર્વવતું. તેમાં પૂર્વ દિશામાં સોળ હજાર, પશ્ચિમ દિશામાં સોળ હજાર, દક્ષિણ દિશામાં આઠ હજાર અને ઉત્તરદિશામાં આઠ હજાર, એમ કુલ ૪૮ હજાર મનોગુલિકા-પીઠિકા વિશેષ છે અને તેટલી જ ગોમાનુષિકા (શય્યાસ્થાન વિશેષ) છે, શેષ ઉલ્લોકનીય ભૂમિભાગ સુધી વર્ણન પૂર્વવત્ જાણવુ યાવત તેના મધ્યભાગમાં સોળ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓની ઉપર સોળ યોજન લાંબો-પહોળો અને સાધિક સોળ યોજન ઊંચો દેવચ્છેદક વગેરેનું વર્ણન વૈમાનિકોના સિદ્ધાયતનોની સમાન જાણવું. ६२ तत्थ णंजे से पुरथिमिल्ले अंजणपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ,तंजहा- णंदुत्तरा, य णंदा, आणंदा णंदिवद्धणा। ताओणं णंदापुक्खरिणीओ एगमेगंजोयणसयसहस्सं आयामविक्खंभेणं, दस जोयणाइंउव्वेहेणं अच्छाओसण्हाओ पत्तेयंपत्तेयंपउमवरवेइया-परिक्खित्ताओ पत्तेयंपत्तेयं वणसंडपरिक्खित्ताओ,तत्थ तत्थ जावसोवाणपडिरूवगा,तोरणा। तासिं णं पुक्खरिणीणं वहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं दहिमुहपव्वया पण्णत्ता । ते णं दधिमुहपव्वया चउसट्टि जोयणसहस्साई उ8उच्चत्तेणं, एगंजोयणसहस्संउव्वेहेणं सव्वत्थसमापल्लगसंठाणसठियादसजोयणसहस्साइविक्खंभेणंइक्कतीसंजोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं पण्णत्ता,सव्वरयणामया अच्छा जावपडिरूवा। तहापत्तेयपत्तेयपरमवरवेझ्या परिक्खत्ता,पत्तेयपत्तेयवणसड़परिक्खत्ता,वण्णओ। बहुसम रमणिज्जे भूमिभागे जाव आसयंति सयंति । सिद्धाययणं जंचेव पमाणं अंजणपव्वएसु सच्चेव वत्तव्वया णिरवसेसंभाणियव्वं जावअट्ठट्ठमंगलगा। ભાવાર્થ:- તેમાં જે પૂર્વદિશાનો અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે- નંદુતરા, નંદા, આનંદા અને નંદિવર્ધના. તે નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજનની લાંબી-પહોળી અને દશ યોજન ઊંડી છે. તે સ્વચ્છ અને સુંવાળી છે. દરેક નિંદા પુષ્કરિણીઓની ચારે ય બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. તેમાં ટિસોપાન પંક્તિઓ અને તોરણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીઓના મધ્યભાગમાં દધિમુખ પર્વત છે. તે ચોસઠ હજાર યોજન ઊંચા, એક હજાર યોજન જમીનમાં ઊંડા અને બધી બાજુ સમાન પલ્યના આકારે છે. તેની પહોળાઈદશ હજાર યોજન અને પરિધિ ૩૧,ર૩ (એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે દરેક પર્વતની ચારેય બાજુ પદ્મવર વેદિકા અને વનખંડ છે. તેમાં સમતલ રમણીય ભૂમિભાગ છે થાવ ત્યાં ઘણાં વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે, આરામ કરે છે અને પુણ્યફળનો અનુભવ કરે છે. સિદ્ધાયતનોનું પ્રમાણ અંજની પર્વતના સિદ્વાયતનોની સમાન જાણવું, શેષ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી જોઈએ યાવત્ આઠ-આઠ મંગલોનું કથન કરવું. ६३ तत्थ णं जे से दक्खिणिल्ले अंजणपव्वए तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ Page #629 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापि।२ । | ५५५ । पुक्खरिणीओ पण्णत्ताओ,तंजहा- भदाय विसाला य कुमुया पुंडरीगिणी । सेसंतेहव। ભાવાર્થ - તેમાં જે દક્ષિણ દિશાનો અંજની પર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણી.દધિમુખ પર્વતનું પ્રમાણ વગેરે સિદ્વાયતન પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. ६४ तत्थ णं जे से पच्चत्थिमिल्ले अंजणपव्वए तस्स णं चउदिसिं चत्तारि णंदा पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णदिसेणा अमोहा य गोथूभा य सुदसणा । सेस तहेव। ભાવાર્થ-પશ્ચિમ દિશાના અંજનપર્વતની ચારેય દિશામાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ નંદિસેના, અમોઘા, ગોસ્તૂપા અને સુદર્શના છે યાવત્ સિદ્ધાયતન સુધીનું સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું. ६५ तत्यजेसे उत्तरिल्ले अंजणपवाएतस्य चारदिनिनादिमी पिव्वए तस्सणंचउद्दिसिं चत्तारिणंदा पुक्खरिणीओ तजहा-विजया, वेजयंती, जयंती, अपराजिया । सेसंतहेव। तत्थ णं णंदिस्सरवरे दीवे बहवे भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिया देवा चाउमासियासु पडिवयासुसंवच्छरिएसु वा अण्णेसु बहुसु जिणजम्मण-णिक्खमणणाणुप्पत्तिपरिणिव्वाणमाइएसुसुभदेवकज्जेसुयदेवसमुदएसुयदेवसमिईसुयदेवसमवाएसुय देवपओयणेसुय एगओसहिया समुवागया समाणा पमुइयपक्कीलिया अट्ठहियारूवाओ महामहिमाओकरेमाणा पालेमाणा सुहसुहेण विहरति । ભાવાર્થ :- ઉત્તર દિશાના અંજન પર્વતની ચારે ય દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા છે, શેષ સિદ્ધાયતન સુધીનું વર્ણન પૂર્વ પ્રમાણે જાણવું. તે નંદીશ્વર દ્વીપમાં ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ચોમાસાની પ્રતિપદા આદિ પર્વના દિવસોમાં, વાર્ષિક ઉત્સવના દિવસોમાં તથા અન્ય અનેક પ્રસંગોમાં જિનેશ્વરોના જન્મ, નિષ્ક્રમણ-દીક્ષા, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને પરિનિર્વાણના પ્રસંગોમાં તેમજ દેવોના શુભકાર્યોમાં, દેવ સમૂહોમાં, દેવગોષ્ટીઓમાં, દેવ સંમેલનોમાં અને દેવોના જીત વ્યવહાર સંબંધી પ્રયોજનોમાં ભેગા થાય છે. સર્વ દેવો સાથે મળીને આનંદ વિભોર થઈને મહામહિમાવાળો અષ્ટાલિકા ઉત્સવ ઉજવે છે અને સુખપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. ६६ अदुत्तरंचणंगोयमा ! णदिस्सरवरे दीवेचक्कवालविक्खंभेणंबहुमज्झदेसभाए चउसुविदिसासुचत्तारिरतिकरपव्वया पण्णत्ता,तंजहा- उत्तरपुत्थिमिल्ले रतिकरपव्वए, दाहिणपुरथिमिल्लेरतिकरपव्वए, दाहणिपच्चथिमिल्लेरतिकरपव्वए, उत्तरपच्चत्थिमिल्ले रतिकरपव्वए । तेणं रतिकरपव्वया दस जोयणसयाई उ8उच्चत्तेणं, दसगाउयसयाई उव्वेहेणं सव्वत्थ झल्लरिसंठाणसंठिया दस जोयणसहस्साई विक्खंभेणं, एक्कत्तीसं जोयणहस्साइछच्चतेवीसेजोयणसएपरिक्खेवेण, सव्वरयणामया अच्छा जावपडिरूवा। तत्थणंजेसे उत्तरपुरथिमिल्ले रतिकरपव्वए, तस्सणंचउद्दिसिं ईसाणस्स देविंदस्स Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तंजादुत्तरा णंदा, उत्तरकुरा देवकुरा । कण्हाए कण्हाराईए, रामाए रामरक्खियाए ॥१॥ ૫૫ तत्थं णं जे से दाहिणपुरत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, त जहा सुमणाय सोमणसा, अच्चिमाली मणोरमा । पउमाए य सिवाए, सचीए चेव अंजए ॥ २ ॥ तत्थणंजेसेदाहिणपच्चत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णंचउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं जहा भूता भूतबर्डेसा य, गोथूभा य सुदंसणा । अमलाए अच्छराए, णवमियाए रोहिणीए ॥ ३॥ तत्थ णं जे से उत्तरपच्चत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णं चउद्दिसिमीसाणस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, त जहा रयणा रयणुच्चया, सव्वरयणा रयणसंचया । वसूए वसुगुत्ताए, वसुमित्ताए वसुंधरा ॥४॥ ભાવાર્થ :- તે ઉપરાંત, હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિષ્મભ(પહોળાઈ)ની બરોબર મધ્યમાં ચારે વિદિશામાં ચાર રતિકર પર્વતો છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્તરપૂર્વીય(ઈશાનીય)વિદિશાગત રતિકર पर्वत (२) हक्षिणपूर्वीय (आग्नेय) विधिशागत रतिर पर्वत (3) दृक्षिएा पश्चिमी (नैऋत्येय) विधिशागत રતિકર પર્વત (૪) ઉત્તર પશ્ચિમી(વાયવ્યેય)વિદિશાગત રતિકર પર્વત. તે રતિકર પર્વતો એક હજાર યોજન अंया छे. खेड हभर गाउँ (अढीसो यो४) ४भीनमां अंडा छे, इस उभर योउन पहोणा छे. ते उपर-नीये એક સમાન પહોળાઈવાળા, ખંજરીના આકારે સ્થિત છે. તેની પરિધિ ૩૧,૬૨૩(એકત્રીસ હજાર છસ્સો ત્રેવીસ) યોજનની છે. તે પર્વતો સંપૂર્ણ રૂપે રત્નમય, સ્વચ્છ યાવત્ અતિ મનોહર છે. (૧)ઉત્તરપૂર્વીય રતિકર પર્વતની ચારે દિશામાં પર્વતથી ૧ લાખ યોજન દૂર દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબૂદ્દીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે— ગાથાર્થ— તેમાંથી ૧. પૂર્વ દિશામાં કૃષ્ણાદેવીની નંદોત્તરા નામની રાજધાની છે. ૨. તે જ રીતે ક્રમશઃ દક્ષિણ દિશામાં કૃષ્ણરાજી દેવીની નંદા નામની, ૩. પશ્ચિમમાં રામાદેવીની ઉત્તરકુરા અને ૪. ઉત્તરમાં રામરક્ષિતાદેવીની દેવકુરા નામની રાજધાની છે. (૨) દક્ષિણપૂર્વીય રતિકર પર્વતથી એક લાખ યોજન દૂર ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ—૩ : ધાતકીબંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે—ગાથાર્થ ૧. પૂર્વ દિશામાં પદ્માદેવીની સુમના, ૨. દક્ષિણ દિશામાં શિવાદેવીની સૌમનસા, ૩. પશ્ચિમ દિશામાં શચીદેવીની અર્ચિમાલી અને ૪. ઉત્તર દિશામાં અંજૂદેવીની મનોરમા નામની રાજધાની છે. ૫૫૭ (૩) દક્ષિણ પશ્ચિમી રતિકર પર્વતથી એક લાખ યોજન દૂર ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની અન્ય ચાર અગ્રમહિષીઓની જંબુદ્રીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– ગાથાર્થ– ૧. પૂર્વ દિશામાં અમલાદેવીની ભૂતા, ૨. દક્ષિણ દિશામાં અપ્સરાદેવીની ભૂતાવતસકા, ૩. પશ્ચિમ દિશામાં નવમિકાદેવીની ગોસ્તૂપા અને ૪. ઉત્તર દિશામાં રોહિણીદેવીની સુદર્શના નામની રાજધાની છે. (૪) ઉત્તર પશ્ચિમી રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની અન્ય ચાર અગ્રમહિષીઓની જંબુદ્રીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે— ગાથાર્થ– ૧. પૂર્વ દિશામાં વસુદેવીની રત્ના, ૨. દક્ષિણ દિશામાં વસુગુપ્તાદેવીની રત્નોચ્ચયા, ૩. પશ્ચિમ દિશામાં વસુમિત્રાદેવીની સર્વરત્ના અને ૪. ઉત્તર દિશામાં વસુંધરાદેવીની રત્નસંચયા નામની રાજધાની છે. આ રીતે સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંને ઈન્દ્રોને આઠ-આઠ અગ્રમહિષીઓ–પટરાણીઓ છે. તે બંને મળીને સોળ દેવીઓની કુલ સોળ રાજધાનીઓ છે. ६७ कइलास हरिवाहणा य तत्थ दुवे देवा महिड्डिया जावपलिओवमट्ठिइया परिवसंति; તે તેકેળ નોયમા ! નાવખિન્ના । ગોડ્સ સંવેન્દ્ ભાવાર્થ:- કૈલાસ અને રિવાહન નામના બે મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. તેથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ નંદીશ્વરદ્વીપ છે અથવા આ નામ શાશ્વત અને નિત્ય છે. અહીં ચંદ્ર આદિ જ્યોતિષી દેવો સંખ્યાત છે. ६८ णंदिस्सरवरं णं दीवं गंदीसरोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसव्वं तव अट्ठो जो खोदोदगस्स जाव सुमणसोमणसभा एत्थ दो देवा महिड्डिया जाव परिवसंति, सेसं तहेव जावतारग्गं । ભાવાર્થ:- નંદીશ્વરદ્વીપની ચારે ય બાજુ નંદીશ્વર નામનો સમુદ્ર છે. તે ગોળ વલયાકારે સ્થિત છે. ઇત્યાદિ સર્વ વર્ણન ક્ષોદોદક પ્રમાણે કહેવું. વિશેષતા એ છે કે અહીં સુમનભદ્ર અને સૌમનસભદ્ર નામના બે મહર્દિક દેવ રહે છે. શેષ સર્વ વર્ણન તારાઓની સંખ્યા સુધી પૂર્વવત્ કહેવું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નંદીશ્વર દ્વીપનું વિસ્તૃત વર્ણન છે. તિરછાલોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર પછી આઠમો નંદીશ્વર દ્વીપ છે. તે ક્ષોદોદ સમુદ્રની ચારે બાજુ વલયાકારે સ્થિત છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ ૧,૬૩,૮૪,૦૦,૦૦૦(એક અબજ, ત્રેસઠ કરોડ, ચોરાસી લાખ) યોજન છે. તેની પરિધિ તેના વિસ્તાર કરતાં સાધિક ત્રણ ગુણી છે. તે દ્વીપની ચારે દિશાના ચરમાંતમાં વિજયાદિ ચાર દ્વાર છે. તે દ્વીપની ચારે બાજુ પદ્મવરવેદિકા વનખંડ આદિ છે. અંજન પર્વતો—૪ઃ– નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં ચારે દિશામાં એક એક શ્યામવર્ણના, અંજન રત્નમય, ગોપુચ્છ સંસ્થાનના અંજન પર્વતો છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચા છે. પુષ્કરિણી–૧૬ :– પ્રત્યેક અંજન પર્વતની ચારે દિશામાં એક એક લાખ યોજનના આંતરે એક લાખ Page #632 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ ત્ર યોજન લાંબી, પહોળી એક એક પુષ્કરિણી છે. ચારે અંજન પર્વતની ચારે દિશામાં ચાર-ચાર પુષ્કરિણી ગણતાં સોળ પુષ્કરિણી થાય છે. તેનું પાણી ઇક્ષુરસ જેવું છે. ૫૫૮ દધિમુખપર્વતો—૧૬ઃ– પ્રત્યેક પુષ્કરિણીના મધ્યભાગમાં એક એક સ્ફટિકરત્નમય, ઉજ્જવળ, ૬૪,૦૦૦ યોજન ઊંચા, ૧,૦૦૦ યોજન ઊંડા, પલ્યના આકારના ગોળ દધિમુખ પર્વતો છે. સોળ પુષ્કરિણીની મધ્યમાં એક એક દધિમુખ પર્વત હોવાથી સોળ દધિમુખ પર્વત થાય છે. તેના ઉપર એક એક શાશ્વત ચૈત્ય છે. રતિકરપર્વતો :– નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિધ્યુંભની મધ્યમાં ચારે વિદિશામાં એક-એક કુલ ચાર રતિકર પર્વત છે. તે ૧૦,૦૦૦ યોજન પહોળા અને ૧૦૦૦ યોજન ઊંચા ખંજરીના આકારે સ્થિત છે. ચાર વિદિશાગત તે રતિકર પર્વતોની ચારે દિશાઓમાં શકેન્દ્ર-ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાનીઓ છે. ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ઈશાનેન્દ્રની તથા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં શક્રેન્દ્રની અગ્નમહિષીઓની ચાર-ચાર રાજધાનીઓ છે. બંને ઇન્દ્રોની ૮ + ૮-૧૬ અગ્નમહિષીઓ છે, તેથી રાજધાનીઓ પણ સોળ છે. નંદીશ્વર દ્વીપમાં અંજનક, દધિમુખ, રતિકર પર્વતો ઃ– આઠમો નંદીશ્વર દ્વીપ ૫] [૫] પ ૫ ૫ ૫ [] ૧. અંજનક પર્વત ૨. દધિમુખ પર્વત ૩. રતિકર પર્વત ૪. પુષ્કરિણી શક્રેન્દ્રઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાની Page #633 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ–૩: ધાતકીડાદિ દ્વીપ-સમુદ્રાધિકારી [૫૫૯] અંજનક-દધિમુખ પર્વત તથા પુષ્કરિણી પ્રમાણ SS ૦ મો. S૦૦૦ષ રતિકર પર્વત AN Page #634 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વી ચાર રતિકર પર્વત અને ૧૬ ઇન્દ્રાણીઓની ૧૬ રાજધાનીઓ - | રતિકર પર્વતથી | ચાર દિશામાં | ઇન્દ્ર | અગ્રમહિષી | રાજધાની (૧) ઉત્તર પૂર્વીયથી | (૧) પૂર્વમાં | ઈશાનેન્દ્રની (૧) કૃષ્ણા દેવીની | (૧) નંદોત્તરા (ઈશાનકોણથી) (૨) દક્ષિણમાં | | ઈશાનેન્દ્રની (૨) કૃષ્ણરાજી દેવીની | (૨) નંદા | (૩) પશ્ચિમમાં ઈશાનેન્દ્રની (૩) રામા દેવીની | (૩) ઉત્તરકુરા (૪) ઉત્તરમાં ઈશાનેન્દ્રની (૪) રામ રક્ષિતા દેવીની (૪) દેવકુરા (૨) દક્ષિણ પૂર્વીયથી (૧) પૂર્વમાં શક્રેન્દ્રની (૧) પદ્મા દેવીની (૧) સુમના (અગ્નિકોણથી) (૨) દક્ષિણમાં શકેન્દ્રની | (ર) શિવા દેવીની | (૨) સૌમનસા | (૩) પશ્ચિમમાં શક્રેન્દ્રની | (૩) શચી દેવીની | | (૩) અર્ચિમાલી (૪) ઉત્તરમાં શક્રેન્દ્રની | (૪) અંજુ દેવીની | (૪) મનોરમા (૩) દક્ષિણ પશ્ચિમથી (૧) પૂર્વમાં શકેન્દ્રની (૫) અમલા દેવીની | (૫) ભૂતા (નૈઋત્યકોણથી) | (૨) દક્ષિણમાં શક્રેન્દ્રની (૬) અપ્સરા દેવીની | (૬) ભૂતાવતંસિકા | (૩) પશ્ચિમમાં | શકેન્દ્રની (૭) નવમિકા દેવીની | (૭) ગોસ્તુપા (૪) ઉત્તરમાં | શકેન્દ્રની | (૮) રોહિણા દેવીની | (૮) સુદર્શના (૪) ઉત્તર પશ્ચિમથી (૧) પૂર્વમાં | ઇશાનેન્દ્રની વસુદેવીની (વાયવ્યકોણથી) (૨) દક્ષિણમાં | ઇશાનેન્દ્રની વસુગુપ્તા દેવીની રત્નોચ્ચયા (૩)પશ્ચિમમાં | ઇશાનેન્દ્રની વસુમિત્રા દેવીની સર્વ રત્ના (૪) ઉત્તરમાં ઇશાનેન્દ્રની વસુંધરા દેવીની | રત્નસંચયા સંક્ષેપમાં– ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ, બે વિદિશામાં ઇશાનેન્દ્રની તથા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ, બે | વિદિશામાં શક્રેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાનીઓ છે. નંદીશ્વર દ્વીપની મહત્તા:- ચારે જાતિના દેવો ચાતુર્માસની પ્રતિપદા વગેરે પર્વના દિવસે, સાંવત્સરિક ઉત્સવના પ્રસંગે, તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આદિના પ્રસંગે તેમજ અન્ય અનેક શુભ પ્રસંગે પોતાની દિવ્ય ઋદ્ધિ સહ નંદીશ્વર દ્વીપમાં આવે છે અને ત્યાં અણહ્નિકા મહોત્સવ ઉજવે છે, આનંદ પ્રમોદ કરે છે. આ રીતે નંદીશ્વર દ્વીપ દેવોના આનંદ-પ્રમોદનું સ્થાન છે, તેથી તેને નંદીશ્વર દ્વીપ કહે છે. કૈલાસ અને હરિવાહન નામના પલ્યોપમની સ્થિતિવાળા બે વ્યંતર દેવો તેનું આધિપત્ય કરે છે. નંદીશ્વર દ્વીપ પ્રમાણાદિ :સ્થાન | ચકવાલ વિશેષતા અધિષ્ઠાયક દેવ વિષ્ઠભ પર્વત આદિ સંખ્યા પર્વત આદિ સ્થળ ક્ષોદવર | ૧૩,૮૪ અંજની પર્વત-૪ દ્વિીપના મધ્ય ભાગમાં ચારે દિશામાં કિલાસ અને હરિવાહન સમુદ્રથી | લાખ યો પુષ્કરિણી–૧૬ ચારે અંજનગિરિ ની ચારે બાજુ ચારે બાજુ દધિમુખ પર્વત-૧૬ સોળ પુષ્કરિણીઓની મધ્યમાં રતિકર પર્વત-૪ દ્વિીપના મધ્ય ભાગમાં ચારે વિદિશામાં * દેવીઓની રાજધાની - ૧૬ છે. તે ચારે રતિકર પર્વતની ચારે દિશાઓમાં ચાર–ચાર છે.. વસુમિત્રા Page #635 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ–૩: ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર ૫૧ | અંજનગિરિનું પ્રમાણાદિ – સ્થાન | ઊંચાઈ | ઊંડાઈ | ભૂમિ પર | શિખર પર | ભૂમિ પર શિખર પર વિસ્તાર વિસ્તાર | પરિધિ | પરિધિ નંદીશ્વર દ્વીપની૮િ૪,000 યો| ૧000 યો |૧૦,000 યો| ૧,000 યો | કંઈક ન્યૂન | સાધિક ચારે દિશામાં ૩૧,ર૩ યો | ૩,૧૬ર યો મધ્ય ભાગમાં એક-એક કુલ-૪ * અંજનગિરિ ગોપુચ્છ સંસ્થાનવાળા અને અંજન રત્નમય છે. પુષ્કરિણીનું પ્રમાણાદિ:પુષ્કરિણી પર્વ | દક્ષિણ | પશ્ચિમ | | ઉત્તર સ્થાન લંબાઈ. ઊંડાઈ | દિશાની | દિશાની દિશાની દિશાની પહોળાઈ પુષ્કરિણી | પુષ્કરિણી પુષ્કરિણી પુષ્કરિણી ચારે | એક લાખ યો. | ૧૦ યોજન | નંદુત્તરા ભદ્રા નંદીસેના વિજયા અંજનગિરિની નંદા વિશાલા અમોઘા વૈજયંતી ચારે બાજુ આનંદા ગોસ્તુપા જયંતી કુલ-૧૬ નંદીવર્ધના પુંડરિકિણી સુદર્શના અપરાજિતા * જલ સ્વાદ અક્ષરસ જેવો. દધિમુખ પર્વત પ્રમાણાદિઃસ્થાન સંસ્થાન | સ્વરૂપ | ઊંચાઈ | ઊંડાઈ | વિસ્તાર | પરિધિ પલ્યના સ્ફટિક |૪,000 યો| ૧000 યો |૧૦,૦૦૦ યો| ૩૧,૨૩યો પુષ્કરિણીની આકારે રત્નમય સર્વ સ્થળે સર્વ સ્થળે મધ્યમાં ૧૬ ગોળ કુમુદા સોળે રતિકર પર્વત પ્રમાણાદિ - સ્થાન | સંસ્થાન | સ્વરૂપ | ઊંચાઈ | ઊંડાઈ | વિસ્તાર | પરિધિ નંદીશ્વર | ઝાલરના | રત્નમય |૧000 યોજન | ૨૫૦ યોજન |૧૦,૦૦૦ ચો.] ૩૧, ૨૩યોજન દ્વીપની ચારે | આકારે ગોળ વિદિશામાં ચક્રવાલ વિખંભની મધ્યમાં Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નંદીશ્વર દ્વીપની ચારે બાજુ, તેનાથી બમણા વિસ્તારવાળો નંદીશ્વર સમુદ્ર છે. તેનું પાણી ઇક્ષુરસ જેવું છે. અરુણ આદિ દ્વીપ–સમુદ્રો ६९ दीसरोद समुद अरुणे णामं दीवे वट्टे वलयागार जाव चिट्ठ संखेज्जाई जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेण संखेज्जाई जोयणसयसहस्साइं परिक्खेवेणं पण्णत्ते। પડમવરવા, નળસડ, વારા, વારતા, પણ્ડા, ગૌવા, તહેવ સર્વાં નાવ અડ્ડો, વાવીઓ खोदोदग-पडिहत्थाओ, उप्पायपव्वयगा सव्ववइामया अच्छा; असोगवीतसोगा य एत्थ दुवे देवा महिड्डिया जाव परिवसंति । से तेणट्टेणं जाव संखेज्जं जोइसं । પર -- ભાવાર્થ :- અરુણ નામનો દ્વીપ નંદીશ્વર નામના સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારે સ્થિત છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન, પદ્મવરવેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાન્તર પ્રદેશ સ્પર્શના અને જીવોની ઉત્પત્તિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. અહીં વાવડીઓ શેરડીના રસ જેવા પાણીથી ભરેલી છે. તેમાં ઉત્પાત પર્વત છે. તે સંપૂર્ણ વજમય અને સ્વચ્છ છે. અહીં અશોક અને વીતશોક નામના બે મહર્દિક દેવ રહે છે તેથી તેનું નામ અરુણદ્વીપ છે. અહીં ચંદ્ર-સૂર્ય આદિ સંખ્યાત જ્યોતિષી દેવોના વિમાનો છે. ७० अरुणं णं दीवं अरुणोदे णामं समुद्दे, तस्सवि तहेव परिक्खेवो अट्ठो, खोदोदगे, वरिं सुभद्दसुमणभद्दा एत्थ दुवे देवा महिड्डिया सेसं तहेव । अरुणोदगं समुदं अरुणवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए तहेव संखेज्जगं सव्वं जाव अट्ठो खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया सव्ववइरामया अच्छा । अरुणवरभद अरुणवरमहाभद्द एत्थ दो देवा महिड्डिया । एवं अरुणवरोदे वि समुद्दे जाव देवा अरुणवर- अरुणमहावरा य एत्थ दो देवा, सेसं तहेव । अरुणवरोदं णं समुद्दं अरुणवरावभासे णामं दीवे वट्टे जाव देवा अरुणवराव - भासभद्द-अरुणवरावभासमहाभद्दा य एत्थ दो देवा । एवं अरुणवरावभासे समुद्दे । णवरं देवा - अरुणवरावभासवर - अरुणवरावभास- महावरा एत्थ दो देवा । ભાવાર્થ:- અરુણોદ નામનો સમુદ્ર અરુણદ્વીપને ચારેબાજુ ઘેરીને રહેલો છે. તેનો વિસ્તાર, પરિધિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે તેનું પાણી શેરડીના રસ જેવું છે અને ત્યાં સુભદ્ર અને સુમનભદ્ર નામના બે મહર્દિક દેવ રહે છે. તે અરુણોદક નામના સમુદ્રની ચારેબાજુ અરુણવર નામનો દ્વીપ છે. તે ગોળ વલયાકાર સંસ્થાનયુક્ત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે યાવત્ ત્યાંની વાવડી આદિજલાશયમાં શેરડીના રસ જેવું પાણી છે. ત્યાંના ઉત્પાત પર્વતો સંપૂર્ણ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર નામના બે દેવ રહે છે. તેને ફરતો અરુણવરોદક નામનો સમુદ્ર છે. ત્યાં અરુણવર અને અરુણમહાવર નામના બે દેવ રહે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. અરુણવરોદક સમુદ્રની ચારેબાજુ અરુણવરાવભાસ નામનો દ્વીપ છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩: ધાતકીબંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર [ ૫૩ ] ત્યાં અરુણાવરાવભાસભદ્ર અને અણવરાવભાસ મહાભદ્ર નામના બે દેવ રહે છે. તે જ રીતે તેની ચારે બાજુ અરુણાવરાવભાસ નામનો સમુદ્ર છે. ત્યાં અરુણવરાવભાસવર અને અણવરાવલાસ મહાવર નામના બે દેવ રહે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. ७५ कुण्डले दीवे कुंडलभद्द-कुंडलमहाभद्दा दो देवा महिड्डिया। कुंडलोदे समुद्दे चक्खुसुभचक्खुकता एत्थ दो देवा महिड्डिया। कुंडलवरे दीवे कुण्डलवरभद्द-कुण्डलवरमहाभद्दा एत्थ णं दो देवा महिड्डिया। कुंडलवरोदे समुद्दे कुण्डलवर-कुंडलवरमहावर एत्थदो देवा महिड्डिया। कुंडलवरावभासे दीवे कुंडलवरावभासभ कुंडलवरावभासमहाभद्दा एत्थ णंदो देवा महिड्डिया। कुंडलवरोभासोदे समुद्दे कुंडलवरोभासवस्कुंडलवरोभासमहावरा एत्थ दो देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति । ભાવાર્થ – તેને ફરતો કુંડલદ્વીપ છે. તે કુંડલદ્વીપમાં કુંડલભદ્ર તેમજ કુંડલ મહાભદ્ર નામના બે દેવ રહે છે અને કંડલોદ સમુદ્રમાં ચક્ષશુભ અને ચક્ષુકાંત નામના બે મહર્તિક દેવ રહે છે. કંડલવરદ્વીપમાં કંડલવરભદ્ર તેમજ કંડલવર મહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. કુંડલવરોદ સમુદ્રમાં કુંડલવર અને કંડલવર મહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાસભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. કંડલવરાવભાસોદક સમુદ્રમાં કંડલવરાવભાસવર તેમજ કંડલવરોભાસમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે. તે દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે આદિ વર્ણન કરવું. ७२ एवं रुयए दीवे रुयए समुद्दे, रुयगवरे दीवे रुयगवरे समुद्दे, रुयगवरोभासे दीवे रुयगवरोभासे समुद्दे, ताओ चेव वत्तव्वताओणवर-रुयए दीवे सवठ्ठ-मणोरमा य एत्थ दो देवा । रुयए समुद्दे सुमण-सोमणसा य एत्थ दो देवा । रुयगवरेणंदीवेरुयगवरभद्दरुयगवरमहाभद्दा य एत्थ दो देवा । रुयगवरे समुद्दे रुयगवर-रुयगवरमहावरा य एत्थ दो देवा । रुयगवरोभासे दीवे रुयगवरोभासभद्दरुयगवरोभासमहाभद्दा य एत्थ दो देवा। रुयगवरोभासे समुद्दे रुयगवरोभासवररुयगवरोभासमहावरा य एत्थदो देवा । ભાવાર્થ :- જ રીતે રુચક દીપ-ચક સમુદ્ર, રુચકવરદ્વીપ-રુચકવરસમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપરુચકવરાવભાસ સમુદ્રની વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. તેમાં વિશેષતા એ છે કે રુચક દ્વીપમાં સર્વાર્થ અને મનોરમ નામના બે મહદ્ધિક દેવ રહે છે. ચક સમુદ્રમાં સુમન અને સોમનસ નામના બે મહદ્ધિક દેવ રહે છે. ચકવર દ્વીપમાંચકવરભદ્ર અને રુચકવર મહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. રુચકવરોદ સમુદ્રમાં ચકવર અને રુચકવરમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે. રુચકવરાવભાસ દ્વીપમાં રુચકવરાવભાસભદ્ર અને રુચકવરાવભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક Page #638 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવ રહે છે. રુચકવરાવભાસ સમુદ્રમાં રુચકવરાવભાસવર અને રુચકવરાવભાસમહાવર નામના બે મહર્દિક દેવ રહે છે. |७३ हारे दीवे हारे समुद्दे, हारवर दीवे हारवर समुद्दे, हारवरोभासे दीवे हारवरोभासे समुद्दे, ताओ चेव वत्तव्वयाओ, णवरं- हारदीवे हारभद्दहारमहाभदा एत्थ दो देवा । हारसमुद्देहारवस्हारवरमहावरा एत्थदोदेवा । हारवरदीवेहारवरभद्द हारवरमहाभदाएत्थदो देवा । हारवरेसमुद्दे हारवस्हारवरमहावरा एत्थदो देवा । हारवरावभासेदीवेहारवराभासभद्द हारवरावभासमहाभद्दा एत्थदो देवा । हारवराभासोदे समुद्दे हारवरावभासवर हारवरावभासमहावरा एत्थदो देवा। ભાવાર્થ - હાર દ્વીપ-હારસમુદ્ર, હારવર દ્વીપ-હારવર સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ- હારવરાવભાસ સમદ્રની વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. તેમાં વિશેષતા એ છે કે હાર દ્વીપમાં હારભદ્ર અને હારમહાભદ્ર નામના બે દેવ રહે છે. હાર સમુદ્રમાં હારવર અને હાર મહાવર નામના બે મહદ્ધિકદેવ રહે છે. હારવરિદ્વીપમાં હારવરભદ્ર અને હારવરમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. હાવરોદ સમુદ્રમાં હારવર અને હારવરમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે હાવરાવભાસ દ્વીપમાં હારવરાભાસભદ્ર અને હારવરાભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે હારવરાવભાસ સમુદ્રમાં હારવરાવભાસવર અને હારવરાવભાસમહાવર નામના બે મહર્તિક દેવ રહે છે. |७४ एवं सव्वेवि तिपडोयारा णेयव्वा जावसूरवराभासोदे समुद्दे । दीवेसु भद्दणामा, वरणामा होति उदहीसु जावपच्छिमभावंच खोयवरादीसुसयंभूरमणपज्जतेसु ।वावीओ खोदोदगपडिहत्थाओ, पव्वया यसव्ववइरामया। ભાવાર્થ :- આ રીતે આગળ સર્વત્ર ત્રિપ્રત્યવતાર અને દેવોના નામ ઉભાવિત કરી લેવા જોઈએ. દ્વીપોના નામોની સાથે ભદ્ર અને મહાભદ્ર શબ્દ જોડવાથી, સમુદ્રોના નામ સાથે વર શબ્દ જોડવાથી તે દ્વીપો અને સમુદ્રોના દેવોના નામ બને છે જેમ કે– (૧) સૂર્યદ્વીપ (૨) સૂર્ય સમુદ્ર (૩) સૂર્યવરદ્વીપ (૪) સૂર્યવર સમુદ્ર (૫) સૂર્યાવરાવભાસ દ્વીપ અને (૬) સૂર્યવરાભાસ સમુદ્રના અધિષ્ઠાયક દેવોના નામ ક્રમશઃ (૧) સૂર્યભદ્ર અને સૂર્ય મહાભદ્ર (૨) સૂર્યવર અને સૂર્યમહાવર (૩) સૂર્યવરભદ્ર અને સૂર્યવરમહાભદ્ર (૪) સૂર્ય વરવર અને સૂર્યવર મહાવર (૫) સૂર્યવરાવભાસ ભદ્ર અને સૂર્યવરાવભાસ મહાભદ્ર (૬) સૂર્યવરાવભાવર અને સૂર્યવરાવભાસમહાવર નામ છે. - aોદવરદ્વીપથી લઈને સ્વયંભૂરમણ સુધીના દ્વીપ અને સમુદ્રોમાં વાવડીઓ યાવત બિલ પંક્તિઓ શેરડીના રસ જેવા પાણીથી ભરેલી છે અને પર્વતો સંપૂર્ણ વજમય છે. |७५ देवदीवे दीवे देवभव-देवमहाभवा य एत्थ दो देवा महिडिढया । देवोदे समुद्दे देवव-देवमहावरा य एत्थ दो देवा महिड्डिया जावसयंभूरमणे दीवे सयंभूरमणभवसयभूरमणमहाभवा य एत्थ दो देवा महिड्डिया। सयंभूरमणण्णं दीवे सयंभूरमणोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जाव असंखेज्जाइंजोयणसयसहस्साइंपरिक्खेवेणं जावअट्ठो। गोयमा !सयंभूरमणोदए उदए अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभे पगईए Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર उदगरसेणं पण्णत्ते। सयंभूरमणवर सयंभूरमणमहावरा य एत्थ दो देवा महिड्डिया सेसंतहेव जाव असंखेज्जाओ तारागण कोडिकोडीओ सोभेसु वा सोर्भेति वा सोभिस्संति वा । ૫૫ ભાવાર્થ :- દેવદ્વીપ નામના દ્વીપમાં દેવભવ અને દેવમહાભવ નામના બે મહÁિક દેવો રહે છે. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવ મહાવર નામના બે મહર્દિક દેવ છે. યાવત્ સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણ ભવ અને સ્વયંભૂરમણ મહાભવ નામના બે મહર્દિક દેવ રહે છે. સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયંભૂરમણ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારનો છે યાવત્ અસંખ્યાત લાખ યોજન તેની પરિધિ છે યાવત્ તેના નામ હેતુક પ્રશ્ન સુધી કથન કરવું. ઉત્તર– હે ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્ય, મલિનતા રહિત, નિર્મળ, હળવું, સ્ફટિક મણિની કાંતિ જેવું છે. તેના પાણીનો સ્વાદ સ્વાભાવિક પાણીના સ્વાદ જેવો છે. અહીં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણ મહાવર નામના બે મહર્દિક દેવ રહે શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. યાવત્ અહીં અસંખ્યાત ક્રોડાક્રોડી તારાઓ શોભાતા હતા, શોભે છે અને શોભશે. જંબુદ્વીપ આદિ નામવાળા દ્વીપ-સમુદ્રોની સંખ્યા :७६ केवइयाणं भंते! जंबुद्दीवा दीवा णामधेज्जेहिं पण्णत्ता ? गोयमा ! असंखेज्जा जबुद्दीवा दीवा णामधेज्जेहिं पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જંબુદ્રીપ નામના કેટલા દ્વીપ છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના અસંખ્યાતા દ્વીપ છે. ७७ केवइयाणं भंते ! लवणसमुद्दा समुद्दा णामधेज्जेहिं पण्णत्ता ? गोयमा ! असंखेज्जा लवणसमुद्दा णामधेज्जेहिं पण्णत्ता । एवं घायइसंडा वि । एवं जाव असंखेज्जा सूरदीवा णामधेज्जेहिं य । एगे देव दीवे पण्णत्ते । एगे देवोदे समुद्दे पण्णत्ते । एगे णागे जक्खे भूए जाव एगे सयंभूरमणे दीवे, एगे सयंभूरमणसमुद्दे णामधेज्जेणं पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્ર નામના કેટલા સમુદ્ર છે ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્ર નામના અસંખ્યાત સમુદ્ર છે. આ પ્રમાણે ધાતકીખંડ નામના દ્વીપ પણ અસંખ્યાત છે યાવત્ સૂર્યદ્વીપ નામના દ્વીપ અસંખ્યાત છે. દેવદ્વીપ નામનો દ્વીપ અને દેવોદ સમુદ્ર એક જ છે. આ જ રીતે નાગદ્વીપ, નાગોદ સમુદ્ર, યક્ષદ્વીપ, યશોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર એક-એક જ છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દ્વીપ-સમુદ્રોના નામ સંબંધી કથન છે. આ લોકમાં શુભ નામ વાચક જેટલા પદાર્થો છે તે-તે નામવાળા દ્વીપ-સમુદ્રો મધ્યલોકમાં છે અને જંબુદ્રીપ આદિ નામવાળા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તેમાં નંદીશ્વર સમુદ્રની ચારે બાજુ રહેલા અરુણ દ્વીપથી સૂર્યદ્વીપ પર્યંતના દ્વીપ-સમુદ્રોના નામ ત્રિપ્રત્યાવતાર છે જેમ કે– અરુણદ્વીપ, અરુણવરદ્વીપ અને અરુણાવરાવભાસદ્વીપ છે. આ રીતે એક-એક દ્વીપના ત્રણ-ત્રણ નામ થાય છે. સૂર્યદ્વીપ પછી દેવદ્વીપ, દેવોદ સમુદ્ર, નાગદ્વીપ, નાગોદ , સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતસમુદ્ર અને અંતિમ સ્વયંભૂરમરણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ પાંચ દ્વીપ-સમુદ્રોમાં ત્રિપ્રત્યાવતાર પણ નથી અને તે નામવાળા અન્ય-અન્ય દ્વીપ-સમુદ્ર પણ નથી અર્થાત્ તે પાંચ નામવાળા એક-એક દ્વીપ-સમુદ્રો જ છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મનુષ્યક્ષેત્રની બહારના દ્વીપ સમુદ્રો નામ વિષ્ણુભ પથ્થરોદ સમુદ્ર વરુણવર દ્વીપ વરુણોદ સમુદ્ર ક્ષીરવર દ્વીપ સીવર સમુદ્ર મૃતવર દ્વીપ મૃતવર સમુદ્ર ક્ષોદવર દ્વીપ ક્ષોદવર સમુદ્ર નવીયર ટીપ | નંદીશ્વર સમુદ્ર અરુણ દ્વીપ અરુણ સમુદ્ર અરુણવર દ્વીપ અરુણવર સમુદ્ર અરુણવરાવભાસ દ્વીપ અરુણવરાવભાસ સમુદ્ર કુંડલ દ્વીપ કુંડળ સમુદ્ર કુંડલવર દ્વીપ કુંડલવર સમુદ્ર કુંડલવરાવભાસ દ્વીપ ૩૨ લાખ યોજન ૪ લાખ યોજન ૧૨૮ લાખ યોજન | મદિરા જેવો ૫૧૨ લાખ યો ૧૦૨૪ લાખ યો. ૨૦૪૮ લાખ યો સંખ્યાતા ૨૫૬ લાખ યોજન | વાવડીના પાણીનો |સંખ્યાતા દૂધ જેવો દૂધ જેવો ૪૦૯૬ લાખ યો બ મ ૮૧૯૨ લાખ યો ૧૬૩૮૪ લાખ યો॰| ણો | પાણી જેવો સંખ્યાતા | વાવડીના પાણીનો |સંખ્યાતા સ્વાદ મદિરા જેવો NOUN જલ સ્વાદ ભ | સંખ્યાતા | વાવડીના પાણીનો | સંખ્યાતા ઘી જેવો | ૩૨૭૬૮ લાખ યો | ઇક્ષુરસ જેવો ક્રમશઃ ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઘી જેવો ચંદ્ર-સૂર્ય આદિ સંખ્યાતા વાવડીના પાણીનો |સંખ્યાતા ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો સંખ્યાતા વાવડીના પાણીનો | સંખ્યાતા ઇસુ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઇસ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો ઇક્ષુરસ જેવો સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાતા સંખ્યાના સંખ્યાતા શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અધિષ્ઠાયક દેવ શ્રીધર અને શ્રીપ્રભ વરુણ અને વરુણપ્રભ વાણી અને વાત પુંડરિક—પુષ્કરદંત વિમલ અને વિમલપ્રભ કનક અને કનક પ્રભ કાંત અને સૂકાંત સુપ્રભ અને મહાપ્રભ પૂર્ણભદ્ર અને મણિભદ્ર કૈલાસ અને હરિવાહન સુમનભદ્ર અને સોમનસભદ્ર અશોક અને વીનાં સુભદ્ર અને સુમનભદ્ર અરુણવરભદ્ર અને અરુણવર મહાભદ્ર અરુણવર અને અરુણમહાવર અરુણવરાવભાસ ભદ્ર અને અરુણવરાવભાસ મહાભદ્ર અરુણવરાવભાસવર અને અરુણવરાવભાસ મહાવર કુંડલ ભદ્ર અને કુંડલ મહાભદ્ર ચક્ષુભ અને ચલુકાંત કુંડલવરભદ્ર અને કુંડલવર મહાભદ્ર કુંડળવર અને કુંડળવરમહાવર કુંડવાવમાસ મા અને કુંડલવરાવભાસ મહાભદ્ર Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર નામ કુંડલવરાવાસ સમુદ્ર સંખ્યાત યોજન |રુચક દ્વીપ |રુચક સમુદ્ર રુચકવર દ્વીપ વિષ્ણુભ રુચકવર સમુદ્ર રુચકવરાવભાસ દ્વીપ જલ સ્વાદ ઇસુ જેવો અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો અસંખ્યાત યોજન | ઇસુસ જેવો અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો અસંખ્યાત યોજન | ઈક્ષુરસ જેવો |રુચકવરાવભાસ સમુદ્ર અસંખ્યાત યોજન ઇક્ષુરસ જેવો હાર દ્વીપ અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો હાર સમુદ્ર હારવર દ્વીપ અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો અસંખ્યાત યોજન | ઇસુસ જેવો અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો અસંખ્યાત યોજન | ઇક્ષુરસ જેવો હારવર સમુદ્ર હારવરાવભાસ દ્વીપ હારવરાવભાસ સમુદ્ર અસંખ્યાત યોજન ઇક્ષુરસ જેવો ચંદ્ર-સૂર્ય આદિ અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાન અસંખ્યાન અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત ૫૭ અધિષ્ઠાયક દેવ કુંડલવરાવમાસ વર અને કુંડાવરાવમાસ મહાવર સવાર્થ-મનોરમ સુમન–સોમનસ રુચકવરભદ્ર-રુચકવર મહાભદ્ર રુચકવર–રુચકવર મહાવર રુચકવરાવભાસભદ્ર અને રુચકવરાવભાસ મહાભદ્ર રુચકવરાવભાસવર અને રુચકવરાવભાસ મહાવર હારભદ્ર—હાર મહાભદ્ર હારવર—હાર મહાવર હારવરભદ્ર-હારવર મહાભદ્ર હારવર–હારવર મહાવર હારવરાવભાસ અને હારવરાવભાસ મહાભદ્ર હારવરાવભાસવર અને હારવરાવભાસ મહાવર આ રીતે લોકમાં જેટલા શુભ નામો છે, તે તે નામવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્રો છે. અંતિમ સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેનું પાણી સ્વચ્છ અને નિર્મળ છે. તેનો સ્વાદ સ્વાભાવિક પાણી જેવો છે. પ્રત્યેક દ્વીપ સમુદ્રોમાં તે તે નામવાળા વ્યંતર દેવોનું આધિપત્ય હોય છે. નૂરીપથી કુંડળાવરાવભાસ સમુદ્રનો વિષ્ણુભ સંખ્યાત યોજન છે અને ત્યાં સંખ્યાતા ચંદ્ર—સૂર્યાદિ જયોતિષી દેવો છે. રુચક દ્વીપથી લઈને સ્વયંભૂરમણ સમુદ્રનો વિકમ અસંખ્યાત યોજન છે અને ત્યાં અસંખ્યાતા ચંદ્ર—સૂર્યાદિ જ્યોતિષી દેવો છે. સમુદ્રોના પાણીનો આસ્વાદ : ७८ लवणस्स णं भंते । समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते ? નોયમા ! વિગમ્સ વ આસ્તે, રસ્તે, લિયે, નવળે, કુ, અવેન્દ્રે વધૂળ दुप्पय- चठप्पय मिग-पसु-पक्खि- सरिसवाणं, णण्णत्थ तज्जोणियाणं सत्ताणं । ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્ ! લવણ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે ? • ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રના પાણી મિલન, રજવાળું, સેવાળ વિનાનું–ઘણા સમયથી સંગ્રહ કરેલા પાણી જેવું, ખારું, કડવું તથા અનેક દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ-પ ક્ષી, સરીસૃપોને માટે પીવા યોગ્ય Page #642 -------------------------------------------------------------------------- ________________ [ પ૬૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નથી પરંતુ તે પાણીમાં ઉત્પન્ન થયેલા, તેમાં રહેનારા અને વૃદ્ધિ પામેલા જીવો માટે તે પાણી પીવા યોગ્ય છે. ७ कालोयस्स णं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! आसले पेसले कालए मासरासिवण्णाभे पगईए उदगरसेणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! કાલોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! કાલોદ સમુદ્રનું પાણી આસ્વાદનીય, મનોજ્ઞ, શરીરને પુષ્ટ કરનાર, કાળા અડદની રાશિ જેવી કાળી કાંતિ યુક્ત છે અને સ્વભાવથી પાણી જેવા જ સ્વાદવાળું છે. ८० पुक्खरोदस्स णं भंते ! समुद्दस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! अच्छे, जच्चे,तणुए, फालिहवण्णाभे, पगईए उदगरसेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! તે સ્વચ્છ, ઉત્તમ જાતિનું, હળવું, સ્ફટિકમણિ જેવુ ઉજ્જવળ કાંતિવાળું અને સ્વભાવથી જ સહજ પાણી જેવા સ્વાદવાળું હોય છે. ८१ वरुणोदस्स णं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए चंदपभाइ वा जहा हेट्ठा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વરુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! તેનો સ્વાદ ચંદ્રપ્રભા આદિ વિવિધ પ્રકારની મદિરાના સ્વાદ જેવો હોય છે, ઈત્યાદિ પૂર્વે કરેલા વર્ણન પ્રમાણે જાણવું. ८२ खीरोदस्सणं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए चाउरतचक्कवट्टिस्सचाउरक्केगोखीरे जावएत्तो इट्ठयरे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ચાતુરંગ ચક્રવર્તીને માટે તૈયાર કરેલી ચાર સ્થાનોથી પરિણત ગોભીર–ગાયના દૂધની ખીરથી યાવત્ અધિક ઈષ્ટતર છે. ८३ घयोदस्सणंभंते !समुदस्सउदए केरिसए अस्साएणंपण्णत्ते? गोयमा !जहाणामए सारइयस्स गोघयवरस्समडे जावएत्तोमणामतराए चेव आसाएणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર-હે ગૌતમ! તેનો સ્વાદ શરદ ઋતુના ગાયના ઘીના મંડ(ઘી ઉપરની પોપડી)થી પણ અધિક મનોજ્ઞ અને આસ્વાદનીય હોય છે. ८४ खोदोदस्स णं भंते !समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए उच्छूण जावएत्तो इट्टतराए । जहा खोदोदस्स तहा सेसा वि। सयभुरमणस्स जहा पुक्खरोदस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષોદોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! શેરડીના રસથી યાવત્ ઇષ્ટતર હોય છે. જે રીતે ક્ષોદોદ સમુદ્રના પાણીના સ્વાદનું કથન કર્યું તે જ રીતે શેષ સમુદ્રોના પાણીના સ્વાદનું કથન કરવું જોઈએ. સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ પુષ્કરોદ સમુદ્રના પાણી જેવો છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પદ૯] ८५ कइ णं भंते ! समुद्दा पत्तेयरसा पण्णत्ता? गोयमा ! चत्तारि समुद्दा पत्तेयरसा पण्णत्ता तंजहा-लवणोदे, वरुणोदे,खीरोदे, घओदए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રો પ્રત્યેક રસ યુક્ત છે અર્થાત્ તેના જેવો સ્વાદ અન્ય કોઈ પણ સમુદ્રના પાણીમાં ન હોય, તેવા સમુદ્રો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ!ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા છે. લવણ સમુદ્ર, વરુણોદ, ક્ષીરોદ અને ધૃતોદ સમુદ્ર. ८६ कइणं भंते ! समुद्दा पगईए उदगरसेणं पण्णत्ता? गोयमा !तओ समुद्दा पगईए उदगरसेणं पण्णत्ता,तंजहा-कालोदे,पुक्खरोदे, सयंभूरमणे । अवसेसा समुद्दा उस्सण्णं खोयरसा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રોનું પાણી સ્વભાવથી પાણીના સ્વાદ જેવું જ હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ સમુદ્રોનું પાણી સ્વાભાવિક પાણી જેવું છે. યથા-કાલોદ, પુષ્કરોદ અને સ્વયંભૂરમણ સમુદ્ર. હે આયુષ્યમાન શ્રમણ ! શેષ સમુદ્રોનું પાણી પ્રાયઃ શેરડીના રસ જેવા સ્વાદવાળું હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અસંખ્ય સમુદ્રોના જલના સ્વાદનું નિરૂપણ છે. સામાન્ય રીતે લોક પ્રચલિત ધારણા અનુસાર સમુદ્રનું પાણી ખારું હોય છે પરંતુ તેમ નથી. અસંખ્ય સમુદ્રોમાં એક લવણ સમુદ્રનું પાણી જ ખારું છે. કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ સ્વાભાવિક જલ જેવો છે, ક્ષીર સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો, ધૃતવર સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો, વણવર સમુદ્રના પાણીનો સ્વાદ મદિરા જેવો અને શેષ સર્વ સમુદ્રોના પાણીનો સ્વાદ અક્ષરસ જેવો છે. સમુદ્રોમાં મચ્છ-કચ્છ અને તેની કુલકોટિ: ८७ कइणं भंते! समुद्दा बहुमच्छकच्छभाइण्णा पण्णत्ता? गोयमा ! तओ समुद्दा बहुमच्छ कच्छभाइण्णा पण्णत्ता,तंजहा-लवणे, कालोए, सयंभूरमणे । अवसेसा समुद्दा अप्पमच्छ कच्छभाइण्णा पण्णत्ता समणाउसो! ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રો મત્સ્ય અને કાચબા આદિ જળચર જીવોથી આકીર્ણ(ભરેલા) છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ સમુદ્રો અત્યધિક મત્સ્ય અને કાચબાઓથી ભરેલા છે, યથા– લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર. હે આયુષ્યમાન શ્રમણ ! શેષ સમુદ્રોમાં મત્સ્ય, કાચબા આદિ અલ્પ પ્રમાણમાં હોય છે. ८ लवणे णं भंते ! समुद्दे कइ मच्छजाइकुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता? गोयमा!सत्तमच्छजाइकुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિપ્રધાન કુલકોટિ-યોનિઓ હોય છે? ઉત્તર– હે ગૌતમ! મસ્યોની સાત લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનિઓ હોય છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ | પ૭૦] શ્રી જીવાજીવાભિગમ સત્ર | ८९ कालोएणंभंते !समुद्देकइ मच्छजाइ पण्णत्ता? गोयमा !णवमच्छकुलकोडीजोणी पमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાલોદ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકોટિ યોનિઓ છે? ઉત્તર-હે ગૌતમ!મસ્યોની નવ લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનિઓ છે. ९० सयंभूरमणे णं भंते । समुद्दे कइमच्छजाइ पण्णत्ता ? गोयमा ! अद्धतेरसमच्छजाइ कुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનીઓ છે ? ઉત્તર- હે ગૌતમ! મત્સ્યોની સાડા બાર લાખ જાતિ પ્રધાન કુલકોટિ યોનિઓ છે. ९१ लवणे णं भंते ! समुद्दे मच्छाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अगुलस्स असंखेज्जइभाग उक्कोसेणं पंचजोयणसयाई । एवं कालोए सत्तजोयणसयाई । सयंभूरमणे जोयणसहस्स। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં મત્સ્યોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો યોજનની અવગાહના છે. તે જ રીતે કાલોદ સમુદ્રમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાતસો યોજન અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજનની અવગાહના છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં અસંખ્ય સમુદ્રોમાં રહેલા મસ્યાદિ જલચર જીવોનું પ્રમાણ, તેની કુલકોટિ અને અવગાહનાનું પ્રતિપાદન છે. જલચર જીવોનું પ્રમાણ-પ્રત્યેક સમુદ્રોમાં મત્સ્ય આદિ જલચર જીવો હોય જ છે. તેમ છતાં લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્ર; તે ત્રણે સમુદ્રોમાં તેનું પ્રમાણ અધિક છે. નાન કરોલી ગોળપદ, જાતિ પ્રધાન કુલ યોનિ પ્રમુખ. જીવોના ઉત્પત્તિસ્થાનને યોનિ કહે છે. એક જ યોનિસ્થાનમાં અનેક જાતિના જીવો ઉત્પન્ન થાય છે. યથા- છાણ રૂપ યોનિમાં કીડા, વીંછી આદિ અનેક જીવો ઉત્પન્ન થાય છે. કીડા, વીંછી આદિ જેટલી જાતિના જીવો ઉત્પન્ન થાય તેને કુલકોટિ કહે છે. તે જાતિની પ્રધાનતાને જાતિપ્રધાન કુલકોટિ કહેવાય છે. લવણ સમુદ્રોમાં મત્સ્યોની સાત લાખ, કાલોદધિ સમુદ્રમાં નવ લાખ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડા બાર લાખ જાતિ પ્રધાન કુલકોટિ છે. અવગાહના– જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના ૧,000 યોજનની છે, પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જલચર જીવો સર્વ સ્થાને હોતા નથી. લવણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૫00 યોજનની અવગાહનાવાળા જલચર જીવો હોય છે. કાલોદધિ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૭00 યોજનની અવગાહનાવાળા જળચર જીવો હોય છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧,000 યોજનની અવગાહનાવાળા જલચર જીવો હોય છે. તે સિવાયના સમુદ્રોમાં મધ્યમ અવગાહનાવાળા જલચર જીવો હોય છે અર્થાત્ જલચર જીવોની ઉત્કૃષ્ટ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના જલચર જીવોની અપેક્ષાએ છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૨: ધાતકીબડાદિ લીપ-સમૃદ્ધાધિકાર [ ૫૭૧ | દ્વીપ સમુદ્રોના નામ અને પ્રમાણાદિ - | ९२ केवइया णं भंते ! दीवसमुद्दा णामधेज्जेहिं पण्णत्ता? गोयमा ! जावइया लोगे सुभाणामा सुभा वण्णा जावसुभा फासा, एवइया दीवसमुदाणामधेज्जेहिं पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલા નામવાળા દ્વીપો અને સમુદ્રો છે? ઉત્તર- હે ગૌતમ! લોકમાં જેટલા શુભ નામ છે, શુભ વર્ણ યાવત્ શુભ સ્પર્શ છે, તેટલા નામવાળા દ્વીપો સમુદ્રો છે. ९३ केवइयाणंभंते !दीवसमुद्दा उद्धारसमएणंपण्णत्ता?गोयमा !जावइया अड्डाइज्जाणं सागरोवमाणं उद्धारसमया एवइया दीवसमुद्दा उद्धारसमएणं पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉદ્ધાર સમયોની અપેક્ષાથી દ્વીપ-સમુદ્રો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય છે, તેટલા તપો અને સમુદ્રો છે. ९४ दीवसमुदणंभंते ! किंपुढविपरिणामा आउपरिणामाजीवपरिणामापोग्गलपरिणामा? गोयमा !पुढवीपरिणामावि,आउपरिणामावि,जीवपरिणामावि,पोग्गलपरिणामा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વીપો અને સમુદ્રો શું પૃથ્વીના પરિણામરૂપ છે, પાણીના પરિણામરૂપ છે, જીવના પરિણામરૂપ છે કે પુદ્ગલના પરિણામરૂપ છે? ઉત્તર- હે ગૌતમ! દ્વીપો અને સમુદ્રો પૃથ્વીના પરિણામરૂપ પણ છે, પાણીના પરિણામરૂપ પણ છે, જીવના પરિણામરૂપ પણ છે અને પુદ્ગલના પરિણામરૂપ પણ છે. | ९५ दीवसमुद्देसुणंभते !सव्वपाणा,सव्वभूया,सव्वजीवा,सव्वसत्ता पुढविकाइयत्ताए जावतसकाइयत्ताए उववण्णपुव्वा ? हता गोयमा ! असइ अदुवा अणंतखुत्तो । इति दीवसमुद्दा समत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શું આ દ્વીપો અને સમદ્રોમાં સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ પૃથ્વીકાય યાવત્ ત્રસકાય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે દ્વીપ-સમુદ્રની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દીપ-સમુદ્રોનું પરિમાણ નિશ્ચિત કર્યું છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તે અસંખ્યાતની રાશિને સૂત્રકારે અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ કહી છે. અલીફા સાવન સપ્તાહમા... શ્રી અનુયોગદ્વાર સુત્રમાં ત્રણ પ્રકારના પલ્યોપમ અને સાગરોપમનું કથન છે. ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ. તે જ રીતે ત્રણ પ્રકારના સાગરોપમ છે. તે ત્રણે પલ્યોપમ ક્રમશઃ અધિક સૂક્ષ્મ છે. (જુઓ શ્રી અનુયોગ દ્વાર સૂત્ર, પ્રકરણ–૨૩) અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા દ્વીપ સમુદ્રો છે. ઈન્દ્રિય વિષય પરિણામ:|९६ कइविहे णं भंते ! इंदियविसए पोग्गलपरिणामे पण्णत्ते ? गोयमा ! पंचविहे Page #646 -------------------------------------------------------------------------- ________________ | ५७२ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર इंदियविसए पोग्गलपरिणामे पण्णत्ते,तंजहा-सोइदियविसए जावफासिंदियविसए । भावार्थ:- - भगवन!न्द्रियोना विषयभूत ५६गरपरि॥मना 241 प्रारछ? 612હે ગૌતમ! ઇન્દ્રિયોના વિષયભૂત પુદગલ પરિણામના પાંચ પ્રકાર છે. યથા- શ્રોતેન્દ્રિયનો વિષય પરિણામ થાવત સ્પર્શેન્દ્રિયનો વિષય પરિણામ. ९७ सोईदियविसएणंभंते ! पोग्गलपरिणामेकइविहेपण्णते? गोयमा !दुविहेपण्णत्ते,तं जहा-सुब्भिसद्दपरिणामे यदुब्भिसद्दपरिणामे य।। एवं चक्खिदियविसयादिएहिं वि सुरूवपरिणामे य दुरूवपरिणामे य । एवं सुरभिगंधपरिणामे यदुरभिगंधपरिणामे य । एवंसुरसपरिणामे यदुरसपरिणामेय। एवं सुफासपरिणामे यदुफासपरिणामेय। भावार्थ :- ५- मावन् ! श्रोतन्द्रियन विषयाभूत पुल परिमन 24॥ २ छ ? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે- શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. આ પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિય આદિના વિષયભૂત પુગલ પરિણામના પણ બે-બે પ્રકાર છે– સુરૂપ પરિણામ અને દુરૂપ પરિણામ, સુરભિગંધ પરિણામ અને દુરભિગંધ પરિણામ, સુરત પરિણામ અને દુરસ પરિણામ, સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પર્શ પરિણામ. ९८ सेणूणंभंते !उच्चावएसुसद्दपरिणामेसु,उच्चावएसुरुवपरिणामेसुएवंगंधपरिणामेसु रसपरिणामेसुफासपरिणामेसुपरिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया? हंतागोयमा !उच्चावएसुसद्दपरिणामेसुपरिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया । एवंरूवगंधरसफासपरिणामा वि। भावार्थ:- प्रश्न-भगवन ! विभिन्न शह परिए।भोमां, विभिन्न ३५ परिए।भोभा, तेरीत વિભિન્ન ગંધ પરિણામોમાં, રસ પરિણામોમાં અને સ્પર્શ પરિણામોમાં પરિણમન પામતા પુલો શું પરિણત થાય છે, તેમ સમજવું? 612-1, गौतम ! विभिन्न श०६ परिए॥भोमा परिमन पामता पुगसो परित थाय छ, તેમ સમજવું. આ જ રીતે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પરિણામના વિષયમાં સમજવું. | ९९ से णूणं भंते ! सुब्भिसदा पोग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, दुब्भिसद्दा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमति?हता गोयमा !सुब्भिसदा पोग्गला दुब्भिसद्दत्ताए परिणमति, दुब्भिसदा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमति ।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું શુભ શબ્દરૂપે પરિણત થયેલા પુલો અશુભ શબ્દરૂપે પરિણત થાય છે અને શું અશુભ શબ્દ પરિણત પુલો શુભ શબ્દરૂપે પરિણત થાય છે? ઉત્તર- હા, ગૌતમ! શુભ શબ્દો અશુભ શબ્દરૂપે અને અશુભ શબ્દો શુભ શબ્દરૂપે પરિણત થાય છે. १०० से णूणं भंते ! सुरूवा पोग्गला दुरूवत्ताए परिणमंति, दुरूवा पोग्गला सुरूवत्ताए Page #647 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ ૫૭૩ ] परिणमंति? हंतागोयमा ! एवंसुब्भिगंधा पोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, दुब्भिगंधा पोग्गला सुब्भिगंधत्ताएपरिणमति । एवंसुरसादुरसत्ताएपरिणमति । सुफासा दुफासत्ताए પરિણામતિ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું શુભરૂ૫ રૂપે પરિણત થયેલા પુદ્ગલો અશુભ રૂપમાં અને અશુભરૂપ રૂપે પરિણત થયેલા પુદ્ગલો શુભ રૂપમાં પરિણમન પામે છે? ઉત્તર- હા, ગૌતમ ! તેમ પરસ્પર પરિણમન પામે છે. આ જ રીતે સુરભિગંધના પગલો દુભિગંધ રૂપે અને દુભિગંધના પુગલો સુરભિગંધ રૂપે પરિણમન પામે છે. તે જ રીતે શુભ રસ અને શુભ સ્પર્શના પુગલો અશુભ રસ-સ્પર્શરૂપે અને અશુભ રસ-સ્પર્શના પુદ્ગલો શુભ રસ-સ્પર્શરૂપે પરિણમન પામે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તેના વિવિધ પ્રકારના પરિણમનનું નિરૂપણ છે. પાંચ ઇન્દ્રિયોમાં શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ, ચક્ષુરિન્દ્રિયનો રૂપ, ઘાણેન્દ્રિયનો ગંધ, રસેન્દ્રિયનો રસ અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. પ્રત્યેક વિષયના શુભ અને અશુભ બે-બે પ્રકાર છે. પુદ્ગલોમાં સતત પરિવર્તન થયા જ કરે છે. શુભ શબ્દાદિ પુગલો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ કોઈ પણ નિમિત્તથી અશુભરૂપે અને અશુભ પુલો શુભ રૂપે પરિણત થાય છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં સુબુદ્ધિ પ્રધાને ગટરના ગંદા પાણીનું નિર્મળ પાણી કરીને જિતશત્રુ રાજાને પુદ્ગલ પરિવર્તનનો સિદ્ધાંત સમજાવ્યો અને તે નિમિત્તે જ રાજા પ્રતિબોધ પામ્યા, તે દષ્ટાંત પ્રસિદ્ધ છે. દેવશક્તિ - १०१ देवेणं भंते ! महिड्डिए जाव महाणुभागे पुव्वामेव पोग्गलं खवित्ता पभूतमेव अणुपरिवट्टित्ताणं गिण्हित्तए? गोयमा !हता पभू । सेकेणटेणं एवं वुच्चइ देवेण भंते! महिड्डिए जावगिण्हित्तए? गोयमा ! पोग्गलेणं खित्तेसमाणे पुव्वामेव सिग्घगई भवित्ता तओ पच्छा मंदगई भवइ, देवेणंमहिड्डिए जावमहाणुभागेपुव्वपि पच्छावि सिग्घेसिग्घगई (तुरिए तुरियगई) चेव, सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जावएवं अणुपरियत्ताणं गेण्हित्तए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ મહદ્ધિકયાવત મહાપ્રભાવશાળી દેવ શું પહેલાં કોઈ પણ વસ્તુ ફેંકે અને પછી તે વસ્તુ નીચે પડે તે પહેલાં જ તેને વચ્ચેથી પકડી શકે છે? ઉત્તર-હા, ગૌતમ! તે પકડી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મહદ્ધિક યાવતું મહાપ્રભાવશાળી દેવ પહેલાં વસ્તુને ફેંકે છે પછી તે વસ્તુ નીચે પડે તે પહેલાં જ તેને પકડી શકે છે? ઉત્તર- હે ગૌતમ! ફેંકવામાં આવેલી વસ્તુની ગતિ પહેલા શીધ્ર હોય છે પછી તેની ગતિ મંદ થઈ જાય છે, જ્યારે તે મહર્તિક અને મહા પ્રભાવશાળી દેવની ગતિ પહેલાં અને પછી પણ શીધ્ર જ હોય છે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે દેવ નીચે ફેંકેલી વસ્તુને વચ્ચે પકડવામાં સમર્થ છે. १०२ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર बालं अच्छेत्ता अभेत्ता पभूगंठित्तए ? गोयमा !णो इणढे समठे। ભાવાર્થ:- પ્રશ્ન- ભગવન્! કોઈ મહદ્ધિક યાવતું મહા પ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ બાળકના શરીરનું પહેલાં છેદન-ભેદન કર્યા વિના તેના શરીરની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર- ના, ગૌતમ! તેમ થઈ શકતું નથી. १०३ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव बालं च्छेत्ता भेत्ता पभूगठित्तए ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ મહદ્ધિક થાવ મહા પ્રભાવશાળી દેવ શું બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના બાળકના શરીરને પ્રથમ છેદીને-ભેદીને પછી તેની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. १०४ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले परियाइत्ता पुवामेव बालं अच्छेत्ता अभेत्ता पभूगठित्तए ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મહદ્ધિક યાવતુમહાપ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, બાળકના શરીરને છેદન ભેદન કર્યા વિના તેની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १०५ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले परियाइत्ता पुवामेव बालं छेत्ता भेत्ता पभूगठित्तए ? हता पभू । तचेवणं गठिं छउमत्थेण जाणइ, ण पासइ, एवं सुहुमंच णं गंठेज्जा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવત મહાપ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલને ગ્રહણ કરીને, બાળકના શરીરને પહેલા જ છેદન-ભેદન કરીને પછી તેની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર- હા ગૌતમ! તેમ કરવામાં સમર્થ છે. તે એવી કુશળતાથી સંધિ કરે છે કે તે સંધિને (ગાંઠને) છદ્મસ્થ જાણી-દેખી શકતો નથી, એવી સૂક્ષ્મ ગાંઠ હોય છે. १०६ देवेणं भंते ! महिड्डिए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव बाल अच्छेत्ता अभेत्ता पभूदीहीकरित्तए वा हस्सी करित्तए वा? णो इणढे समढे। एवं चत्तारि विगमा, पढमबिइयभंगेसु अपरियाइत्ता एगंतरियगा अच्छेत्ता, अभेत्ता सेसं तहेव । तंव सिद्ध । छउमत्थेण जाणइ, ण पासइ । एवं सुहुमंच णंदीहीकरेज्ज वा હસ્તરેઝ વI ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! કોઈ મહદ્ધિક દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, પહેલા બાળકને છેદ્યા ભેડ્યા વિના નાનો અથવા મોટો કરવામાં સમર્થ છે? ઉત્તર– હે ગૌતમ! તેમ થઈ શકતું નથી. આ પ્રમાણે ચારે ય ભંગ કહેવા જોઈએ. પહેલા અને બીજા ભંગમાં બાહ્ય પુગલોને ગ્રહણ કરતા નથી અને પ્રથમ ભંગમાં બાળકના શરીરનું છેદન ભેદન Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર ૫૭૫ નથી, બીજા ભંગમાં છેદન ભેદન છે, ત્રીજા ભંગમાં બહારના પુગલોને ગ્રહણ કરે છે પણ બાળકના શરીરનું છેદન-ભેદન નથી અને ચોથા ભંગમાં બહારના પુદ્ગલોનું ગ્રહણ પણ છે અને બાળકના શરીરનું છેદન-ભેદન પણ છે. આ નાના મોટા ફેરફારના કાર્યને છાસ્થ કરી શકે છે, પરંતુ જાણી દેખી શકતો નથી. હૃસ્વીકરણ અને દીર્ઘકરણની આ વિધિ ઘણી જ સૂક્ષ્મ હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં દેવની વિવિધ પ્રકારની શક્તિનું કથન છે. દેવગતિ- દેવ કોઈ પણ પુદ્ગલને નીચે ફેંક્યા પછી, તે પુદ્ગલ નીચે પહોંચે તે પહેલાં જ તેને વચ્ચેથી જ પકડી શકે છે, કારણ કે પુગલની ગતિ ક્રમશઃ મંદ થતી જાય છે. જ્યારે દેવની દિવ્યગતિ પ્રારંભથી અંત સુધી શીઘ્ર જ રહે છે. દેવની ગતિ સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ– શ્રી ભગવતી સૂત્ર શતક-૩, ઉદેશક-૧. તેથી જ ચમરેન્દ્ર ઉપર ફેકેલું વજ ચમરેન્દ્ર પર પડે તે પહેલા શક્રેન્દ્ર તેને વચ્ચેથી જ પકડી લીધું હતું. વિક્રિયાશક્તિ–દેવો વૈક્રિયશક્તિ દ્વારા વિવિધ પ્રકારની વિદુર્વણા કરી શકે છે. નાનામાંથી મોટું, મોટામાંથી નાનુંરૂપ બનાવી શકે, દશ્યને અદશ્ય કરી શકે છે, કોઈ પણ પદાર્થનું છેદન-ભેદન કરી શકે, છેદન-ભેદન કર્યા પછી પુનઃ તેની સંધિ(સાંધીને ભેગા) પણ કરી શકે છે. તેની વૈકિય શક્તિનો પ્રયોગ બાહ્ય પગલોને ગ્રહણ કરીને જ થાય છે, બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના થતો નથી. સૂત્રમાં તત્સંબંધી ચાર વિકલ્પ કર્યા છે તે ભાવાર્થમાં સ્પષ્ટ છે. તેમાંથી પ્રથમ બે વિકલ્પમાં બાહ્ય પુગલનું ગ્રહણ થતું નથી તેથી વૈક્રિય શક્તિનો પ્રયોગ થતો નથી. ત્રીજા વિકલ્પમાં બાહ્ય પુદ્ગલનું ગ્રહણ થાય છે પરંતુ બાળકનાં શરીરનું છેદન-ભેદન નથી.છેદન-ભેદન રૂપ કારણ જ ન હોવાથી સંધિરૂપ કાર્ય નથી. ચોથા વિકલ્પમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ થાય છે અને છેદન-ભેદનરૂપ કારણ પણ હોવાથી સંધિરૂપ કાર્ય થાય છે. દેવનું સંધિરૂપ કાર્ય અત્યંત સૂક્ષ્મ હોવાથી છવસ્થો તેને જાણી શકતા નથી. તારારૂપ દેવોની અભ્યાધિક અદ્ધિ:१०७ अत्थि णं भंते ! चंदिमसूरियाणं हेटुिंपितारारूवा अणुं पितुल्ला वि, समंपि तारारूवा अणुंपितुल्ला वि, उप्पिं पितारारूवा अणुंपितुल्ला वि? गोयमा ! हता, अत्थि । से केणटेणं भंते ! एवं वुच्चइ- अत्थि णं चंदिमसूरियाणं जाव उप्पिं पि तारारूवा अणुंपि, तुल्ला वि? गोयमा ! जहा जहाणंतेसिं देवाणंतव-णियम उक्कडाइंउस्सियाई भवंति तहा तहाणंतेसिंदेवाणं एवं पण्णायइ अणुत्ते वा तुल्ले वा । से एएणटेणंगोयमा ! अत्थि णं चदिमसूरियाणं उप्पिपि तारारूवा अणुपितुल्ला वि।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) ચંદ્ર, સૂર્ય, વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો શું ચંદ્ર-સૂર્ય કરતાં અલ્પ ઋદ્ધિવાન(કંઈક અલ્પ ઋદ્ધિવાળા) કે સમઋદ્ધિવાન(એકસરખી ઋદ્ધિવાળા) Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર હોય છે? (૨) ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીએ સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિ- વાળા કે એક સરખી ઋદ્ધિવાળા હોય છે? (૩) ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એકસરખી ઋદ્ધિવાળા હોય છે? ઉત્તર- હા, ગૌતમ! આ રીતે હોય છે અર્થાત્ ચંદ્ર-સૂર્ય વિમાનની નીચે કે સમશ્રેણીએ કે ઊર્ધ્વભાગમાં સ્થિત તારા વિમાનના કેટલાક દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પઋદ્ધિવાન હોય છે અને કેટલાક સમઋદ્ધિવાન પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન! ચંદ્રાદિદેવની અપેક્ષાએ તારા રૂપદેવોની અલ્પ ઋદ્ધિ કેસમઋદ્ધિનું શું કારણ હોય શકે છે? ઉત્તર-હે ગૌતમ! તે દેવોના પૂર્વભવના તપ અને નિયમની જેવી જેવી કનિષ્ઠતા કે ઉત્કૃષ્ટતા હોય છે, તેવી તેવી તે દેવોની ઋદ્ધિની અલ્પતા કે તુલ્યતા હોય છે. અર્થાત જે તારા દેવોના તપ-નિયમ ચંદ્રાદિ દેવોના તપ-નિયમથી કનિષ્ઠ હોય તેની ઋદ્ધિ ચંદ્રથી કંઈક અલ્પ હોય અને જે દેવોના તપ-નિયમ ઉત્કૃષ્ટ હોય છે તેની ઋદ્ધિ ચંદ્ર તુલ્ય હોય છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે ચંદ્ર-સૂર્યથી નીચે, ઉપર અને સમકક્ષ ભ્રમણ કરનારા તારાઓ તેનાથી સમાન ઋદ્ધિવાળા કે કંઈક અલ્પ ઋદ્ધિવાળા હોય છે. 'II ધાતકીખંડાદિ દ્વીપ-સમદ્રાધિકાર સંપૂર્ણ Page #651 -------------------------------------------------------------------------- ________________ 'પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર ૫૭૭. પ્રતિપત્તિ – ૩ જ્યોતિષી દેવાધિકાર સંક્ષિપ્ત સાર રાત્રી ની પ્રસ્તુત પ્રકરણમાં જ્યોતિષીદેવો સંબંધી અનેક વિષયોનું વર્ણન છે. જ્યોતિષી દેવો- તેના પાંચ પ્રકાર છે– ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. સમપૃથ્વીથી ઉપર ૭૯૦ યોજનથી ૯00 યોજન પર્વતના ૧૧૦ યોજનના ક્ષેત્રમાં અને તિરછા અસંખ્યાત યોજનમાં અસંખ્યાત જ્યોતિષી દેવોના વિમાનો છે. સમપૃથ્વીથી ૮00 યોજનની ઊંચાઈએ સૂર્યના વિમાન, ત્યાંથી ૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્રના વિમાન છે. શેષ નક્ષત્રો, ગ્રહો અને તારાઓના વિમાન ૧૧૦ યોજનના ક્ષેત્રમાં ઉપર નીચે ગમે ત્યાં નિશ્ચિત સ્થાને હોય છે. જ્યોતિષી દેવોના વિમાનોનું સંસ્થાનાદિ– પાંચે જ્યોતિષી દેવોના વિમાન અર્ધા કોઠાના ફળના આકારે છે. ચંદ્ર વિમાન ૫ક યોજન લાંબુ-પહોળું, સૂર્ય વિમાન ફેંયોજન, ગ્રહ વિમાન અર્ધા યોજન(બે ગાઉ) નક્ષત્ર વિમાન એક ગાઉ અને તારા વિમાન અર્ધા ગાઉ લાંબા-પહોળા ગોળાકારે છે. ચંદ્ર અને સૂર્ય વિમાનનું વહન ૧૬000-1000 દેવો કરે છે. ચારે દિશામાં ૪000-8000 દેવો સિંહ, હાથી, વૃષભ અને અશ્વનું રૂપ ધારણ કરીને તે વિમાનોનું વહન કરે છે. તે જ રીતે ૮૦૦૦દેવો ગ્રહ વિમાનનું, ૪૦૦૦દેવો નક્ષત્ર વિમાનનું અને ૨૦૦૦ દેવો તારા વિમાનનું વહન કરે છે. જ્યોતિષી દેવોની ગતિ- અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવો ગતિશીલ છે. તે દેવો નિરંતર મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતથી ૧૧ર૧ યોજન દૂરથી તારારૂપ જ્યોતિષી દેવોની ગોળાકાર ગતિનો માર્ગ અર્થાત્ પ્રથમ મંડલનો પ્રારંભ થાય છે. લોકાંતથી ૧૧૧૧ યોજન અંદર સુધી તારાઓનું અંતિમ મંડળ છે. સૂર્ય-ચંદ્રનું પ્રથમ મંડલ મેરુ પર્વતથી ૪૪,૮૨૦ યોજન દૂર છે. અઢીદ્વીપમાં દરેક સૂર્યના ૧૮૪ મંડલ અને દરેક ચંદ્રના ૧૫ મંડલ છે. ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો પોતાના મંડલ પર જ પરિભ્રમણ કરે છે. સૂર્યની ગતિના આધારે રાત્રિ-દિવસ આદિ વ્યવહારકાલની ગણના થાય છે. પાંચે જ્યોતિષી દેવોમાં તારાઓની ગતિ અત્યંત શીધ્ર, તેનાથી ક્રમશઃ નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્રની ગતિ મંદ છે. પાંચે દેવોમાં ચંદ્રદેવ અધિક ઋદ્ધિમાન છે. તેનાથી ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવોની ઋદ્ધિ અલ્પ છે. ૨૮ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર સર્વથી અંદર, મૂળ નક્ષત્ર સર્વથી બહાર, સ્વાતિ સર્વથી ઉપર, ભરણી સર્વથી નીચે ચાલે છે. અઢીદ્વિીપની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્રરૂપ છે. તેને ચાર ચાર અગ્રમહિષીઓ છે. એક અગ્રમહિષી દેવી અન્ય ૪૦૦૦ દેવીઓની વિપુર્વણા કરી શકે છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત સુધમાં સભામાં પાંચે ઇન્દ્રિયના સુખને ભોગવે છે. ૫૭. બે તારાઓનું અંતર– બે તારાઓનું પરસ્પર અંતરનિર્વ્યાઘાતની અપેક્ષાએ જઘન્ય ૫૦૦ ધનુષનું, ઉત્કૃષ્ટ બે ગાઉનું છે. પર્વત, ફૂટ આદિના વ્યાઘાતની અપેક્ષાએ જઘન્ય ૨૬૬ યોજન, ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજનનું અંતર છે. આ રીતે મધ્યલોકમાં જ્યોતિષી દેવો પ્રકાશ કરે છે. ܀܀܀܀܀ Page #653 -------------------------------------------------------------------------- ________________ प्रतिपति-3: श्योतिभावाविहार ૫૭૯ प्रतिपत्ति-3 જ્યોતિષી દેવાધિકાર 222222222PPC यंद्र-सूर्य परिवार :| १ एगमेगस्सणंभंते !चंदिमसूरियस्स केवइयाणक्खत्ता परिवारोपण्णत्तो? केवइया महाग्गहा परिवारोपण्णत्तो? केवइया तारागणकोडिकोडीओ परिवारोपण्णत्तो? गोयमा !एगमेगस्सणंचंदिमसूरियस्स अट्ठासीइंच गहा,अट्ठावीसंच होइणक्खत्ता। एग ससीपरिवारो, एत्तोताराणंवोच्छामि ॥१॥ छावट्ठि सहस्साई, णव चेव सयाईपंचहत्तराई। एगससीपरिवारो,तारागणकोडिकोडीणं ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ કેટલા નક્ષત્રો, કેટલા મહાગ્રહો અને કેટલા ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬,૯૭૫ (છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ હોય છે. विवेयन : જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સુર્ય બંને ઇન્દ્ર રૂપ દેવ છે. તેના પરિવાર રૂપ દેવોની ગણના એક સાથે જ થાય છે. જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બંનેની રાજ્યદ્ધિ એક જ હોય છે, તેમ ચંદ્ર-સૂર્ય, આ બંને ઇન્દ્રોના પરિવાર આદિમાં સમજવું. જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :| २ जंबुद्दीवेणं भंते ! दीवे मंदरस्स पव्वयस्स पुरथिमिल्लाओ चरमंताओ केवइयं अबाहाए जोइसंचारंचरइ? गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ; एवं दक्खिणिल्लाओ, पच्चत्थिमिल्लाओ, उत्तरिल्लाओचरिमंताओ एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ । भावार्थ :- - भगवन् ! द्वीपमा मेरु पर्वतमा पूर्वी य२भातथी ज्योतिष् भऽ 241 યોજન દૂર રહીને પ્રદક્ષિણા કરે છે? Page #654 -------------------------------------------------------------------------- ________________ | ५८० । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર– હે ગૌતમ ! મેરુ પર્વતથી ૧૧ર૧(અગિયારસો એકવીસ) યોજન દૂર રહીને જ્યોતિષ્ક મંડલ પ્રદક્ષિણા કરે છે. આ જ રીતે દક્ષિણ ચરમાંતથી, પશ્ચિમ ચરમાંતથી અને ઉત્તર ચરમાંતથી પણ ૧૧૨૧(અગિયારસો એકવીસ) યોજન દૂર રહીને પ્રદક્ષિણા કરે છે. | ३ लोगंताओणं भंते ! केवइयं अबाहाए जोइसे पण्णत्ते? गोयमा ! एक्कारसहिं एक्कारेहिं जोयणसएहिं अबाहाए जोइसेपण्णत्ते। भावार्थ :- - भगवन् ! योतिष् हेवोना विमान मोतिथी से दूर २९ छ ?61२-3 ગૌતમ! જ્યોતિષ્ક દેવોના વિમાન લોકાંતથી ૧૧૧૧ (અગિયારસો અગિયાર) યોજન દૂર રહે છે. | ४ इमीसे णं भंते !रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ केवइयं अबाहाए सव्वहेट्ठिल्लेतारारूवेचार चरइ? केवइय अबाहाए सूरविमाणे चार चरइ? केवइयं अबाहाए चंदविमाणे चार चरइ? केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चार चरइ? गोयमा ! इमीसेणं रयणप्पभापुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तहिं णउएहिंजोयणसएहिं अबाहाएजोइसंसबहेट्ठिल्लेतारारूवेचारंचरइ । अहिंजोयणसएहिं अबाहाए सूरविमाणे चारंचरइ । अट्ठहिं असीएहिं जोयणसएहिं अबाहाए चंदविमाणे चार चरइ । णवहिं जोयणसएहिं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चारंचरइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી કેટલા યોજનની ઊંચાઈએ સહથી નીચેના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ સથી ઉપર રહેલા તારા વિમાન પરિભ્રમણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી ૭૯૦ યોજનની ઊંચાઈએ સહુથી નીચેના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. 200 યોજનની ઊંચાઈએ સૂર્ય વિમાન, ૮૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન અને ૯૦૦ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાવિમાનો પરિભ્રમણ કરે છે. | ५ सव्वहेट्ठिल्लाओणं भंते !तारारूवाओ केवइयं अबाहाए सूरविमाणे चारं चरइ? केवइयं चदविमाणे चारचरइ? केवइय अबाहाए सव्वउवरिल्ले तारारूवेचार चरइ? ___ गोयमा !सव्वहेट्ठिल्लाओणं दसहिं जोयणेहिं सूरविमाणे चारं चरइ । णउइए जोयणेहिं अबाहाए चदविमाणे चार चरइ । दसुत्तरे जोयणसए अबाहाए सव्वोवरिल्ले तारारूवे चार चरइ। भावार्थ:- - भगवन ! सर्वथी नीयन तारा विमानना समुहायथी 32ी या सूर्य વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને કેટલી ઊંચાઈએ સૌથી ઉપરના તારાઓ પરિભ્રમણ કરે છે? Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર ૫૮૧ | ઉત્તર– હે ગૌતમ ! સૌથી નીચેના તારા વિમાનના સમુદાયથી દશ યોજનની ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે, તેવું યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન અને એકસો દશ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. |६ सूरविमाणाओ भंते ! केवइयं अबाहाए चंदविमाणे चारं चरइ? केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चार चरइ? ___ गोयमा ! सूरविमाणाओणं असीए जोयणेहिं चंदविमाणे चारंचरइ । जोयणसए अबाहाए सव्वोवरिल्ले तारारूवेचार चरइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યવિમાનથી કેટલી ઊંચાઈએ ચંદ્રવિમાન પરિભ્રમણ કરે છે? સૂર્ય વિમાનથી કેટલી ઊંચાઈએ સર્વથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! સુર્ય વિમાનથી એસી યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને એકસો યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. |७ चंदविमाणाओणं भंते ! केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चारंचरइ? गोयमा ! चंदविमाणाओणं वीसाए जोयणेहिं अबाहाए सव्वउवरिल्लेतारारूवे चार चरइ । एवामेव सपुव्वावरेणं दसुत्तरजोयणसयबाहल्ले तिरियमसंखेज्जेजोइसविसए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર વિમાનથી કેટલી ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે? ઉત્તર–ગૌતમ! ચંદ્રવિમાનથી વીસ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. આ પ્રમાણે પૂર્વાપર સર્વ મળીને એકસો દશ યોજનની ઊંચાઈમાં અને અસંખ્યાત યોજન તિરછા વિસ્તારમાં જ્યોતિષ્ક દેવોનું પરિભ્રમણ ક્ષેત્ર છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં વિભિન્ન દષ્ટિકોણથી જ્યોતિષી વિમાનોનું અંતર દર્શાવ્યું છે. તારા વિમાનન મેરુ પર્વતથી અને લોકાંતથી અંતર – મેરુપર્વતથી ૧૧ર૧ યોજન દૂર રહીને જ્યોતિષી વિમાનો પરિભ્રમણ કરે છે અર્થાત્ મેરુ પર્વતથી ચારે દિશામાં ૧૧૨૧ યોજન પ્રમાણ ક્ષેત્ર, જ્યોતિષી વિમાનોથી રહિત છે. ત્યાર પછી તારા વિમાનોનો પ્રારંભ થાય છે અને તે તારા વિમાનો આખા તિરછા લોકમાં વ્યાપ્ત છે. તેની અંતિમ પંક્તિ લોકાંતથી ૧૧૧૧ યોજન દૂર સ્થિત છે. પ્રસ્તુત પાઠમાં નો શબ્દપ્રયોગ સામાન્ય રીતે સમસ્ત જ્યોતિષી માટે અને તારાઓની મુખ્યતાએ થયો છે, કારણ કે ચંદ્ર-સૂર્યના વિમાનો મેરુ પર્વતથી ૪૪,૮૨૦ યોજન દૂર છે. મેરુ પર્વતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન જંબુદ્વીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, કારણ કે લવણ સમુદ્ર આદિ દ્વીપ-સમુદ્રના જ્યોતિષી વિમાનોનું અંતર મેરુપર્વતથી અધિક દૂર થાય છે અને લોકાંતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રના અંતિમ પંક્તિગત તારા વિમાનોની અપેક્ષાએ છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૨] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જ્યોતિષ્ક વિમાનોની સમપૃથ્વીથી ઊંચાઈ: સમપૃથ્વીથી સૂર્યાદિની ઊંચાઈ પાન ૯૦૦ , સંગીત ૮૯૭ નરૂત્ર Hisa નિત્યારા ચંa) | ત્ય.રાણું risch ૯૦ છે. સૂર્ય મંડલ. ૮૦૦ યો. કેતુ ત૮૨ મંડલ ઇસમ પૃથ્વી Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જ્યોતિષી દેવાધિકાર અઢીદ્વીપ બહારના જ્યોતિષી વિમાનો પોત-પોતાના સ્થાને સ્થિર છે, તે પરિભ્રમણ કરતા નથી. તેથી જ સૂત્રકારે લોકાંતથી જ્યોતિષી વિમાનોના અંતરના કથનમાં વાર્ ચરફ પાઠના સ્થાને પળત્તા શબ્દપ્રયોગ કર્યો છે. સમભૂમિથી જ્યોતિષ્ક મંડળનું અંતર ઃ– જ્યાંથી દિશા અને વિદિશાનો પ્રારંભ થાય છે, તે તિરછા લોકના મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશોના ભૂમિભાગને સમભૂમિભાગ કહે છે. પૃથ્વીની તે સપાટીથી અધોલોક અને ઊર્ધ્વલોકના માપની ગણના થાય છે. તે સમભૂમિ ભાગ, રત્નપ્રભ પૃથ્વીનો ઉપરિ ચરમાંત છે. સ્થૂલ દષ્ટિએ આપણે જે પૃથ્વી પર વિચરણ કરીએ છીએ તે સપાટીને સમભૂમિભાગ કહેવાય છે. આ સમભૂમિ અર્થાત્ આ પૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈથી જ્યોતિષ્ક મંડલનો પ્રારંભ થાય છે. સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર, સૂર્ય અને તારા મંડળનું સમપૃથ્વીથી અંતર દર્શાવ્યું છે. સમપૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્યમંડળ અને ૮૮૦ યોજને ચંદ્ર મંડળ છે. શેષ નક્ષત્રો, ગ્રહો, તારાઓના મંડળો સમપૃથ્વીથી ૭૯૦ પછીથી પ્રારંભ થઈને ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજન ઊંચાઈના ક્ષેત્રમાં ઉપર-નીચે ગમે ત્યાં યથાસ્થાને હોય છે. કેટલાક ગ્રહોનું સમપૃથ્વીથી અંતર ગ્રંથોમાં (શ્રુતિ પરંપરામાં) જોવા મળે છે, તે આ પ્રમાણે છે— જ્યોતિષ્ક દેવ સમપૃથ્વીથી ઊંચે જ્યોતિ વિમાનથી ઊંચાઈ ૭૯૦ યોજન ૮૦૦ યોજન ૮૮૦ યોજન ૮૮૪ યોજન ૮૮૮ યોજન ૮૯૧ યોજન ૮૯૪ યોજન ૮૯૭ યોજન ૯૦૦ યોજન ૫૮૩ 1 તારામંડળ સૂર્ય ચંદ્ર અને નિત્ય રાહુ નક્ષત્ર મંડળ બુધ ગ્રહ શુક્ર ગ્રહ બૃહસ્પતિ ગ્રહ મંગલ ગ્રહ શનિ ગ્રહ * આગમ અનુસાર ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રોના મંડળ ભિન્ન-ભિન્ન ઊંચાઈએ છે. અંદર-બહાર, ઉપર-નીચે ચાલતા નક્ષત્રો ઃ ८ जंबुद्दीवे णं भंते ! दीवे कयरे णक्खत्ते सव्वब्भितरिल्लं चारं चरति ? कयरे णक्खत्ते सव्वबाहिरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वउवरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ ? તારામંડળથી સૂર્યથી ચંદ્રથી નક્ષત્રથી બુધ ગ્રહથી શુક્ર ગ્રહથી બૃહસ્પતિ ગ્રહથી મંગલ ગ્રહથી - ૧૦ યોજન ઊંચે ૮૦ યોજન ઊંચે ૪ યોજન ઊંચે ૪ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે गोयमा ! जंबुद्दीवे णं दीवे अभीइ णक्खत्ते सव्वब्भितरिल्लं चारं चरइ, मूले णक्खत्ते सव्वबाहिरिल्लं चारं चरइ, साइणक्खत्ते सव्वोवरिल्लं चारं चरइ, भरणीणक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં કયુ નક્ષત્ર સર્વથી અંદર મેરુથી નજીક Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર રહીને પરિભ્રમણ કરે છે ? કયુ નક્ષત્ર સર્વથી બહાર(સમુદ્ર તરફ) રહીને પરિભ્રમણ કરે છે ? કયુ નક્ષત્ર સર્વથી ઉપર રહીને અને કયુ નક્ષત્ર સર્વથી નીચે રહીને પરિભ્રમણ કરે છે ? ૫૮૪ ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં અભિજિત નક્ષત્ર સર્વથી અંદર મેરુથી નજીક રહીને પરિભ્રમણ કરે છે. મૂળ નક્ષત્ર સર્વથી બહાર લવણ સમુદ્ર તરફ રહીને, સ્વાતિ નક્ષત્ર સર્વથી ઉપર રહીને અને ભરણી નક્ષત્ર સૌથી નીચે રહીને પરિભ્રમણ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ૨૮ નક્ષત્રોમાંથી આવ્યંતર, બાહ્ય, ઉપરિ અને અધસ્તન નક્ષત્રોનું નિરૂપણ છે. ૨૮ નક્ષત્રો, આઠ નક્ષત્ર મંડલોમાં વિભાજિત છે. તદનુસાર આપ્યંતર મંડળમાં ૧૨ નક્ષત્રો છે તેમાંથી અભિજિત નક્ષત્રનું વિમાન સર્વ નક્ષત્ર વિમાનોની અપેક્ષાએ મેરુની નજીક છે. મૂલ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળના આઠ નક્ષત્રોમાંથી મૂળ નક્ષત્રનું વિમાન લવણ સમુદ્ર તરફ વધારે બહાર છે. સ્વાતિ નક્ષત્ર ઊંચાઈમાં સર્વથી ઉપર છે. ભરણી નક્ષત્ર સર્વ નક્ષત્રોથી નીચેના મંડળમાં રહીને પરિભ્રમણ કરે છે. જ્યોતિષી વિમાનોનું સંસ્થાન અને પ્રમાણ ઃ ૧ ચંવવિમાળે જં તે ! િસનિ પળત્તે ? गोयमा ! अद्धकविट्ठसंठाणसंठिए सव्व फालियामए अब्भुग्गयमूसियपहसिए वण्णओ । एवंसूरविमाणेविगहविमाणेवि णक्खत्तविमाणेवि ताराविमाणेवि अद्धकविट्ठसंठाणसंठिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચંદ્રના વિમાનનો આકાર કેવો છે ? ઉત્તર– હે ગૌતમ ! ચંદ્રના વિમાનનો આકાર ઉપર મુખ હોય તેવા અર્ધા કોઠાના ફળ જેવો છે. ચંદ્ર વિમાન સંપૂર્ણતઃ સ્ફટિકમય, ઝળહળતા ચારે તરફ ફેલાતા કિરણોવાળું છે, વગેરે વિશેષણોનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારાઓનાં વિમાનો પણ અર્ધા કોઠાના આકારના છે. १० चंदविमाणे णं भंते ! केवइयं आयामविक्खंभेणं ? केवइयं परिक्खेवेणं ? केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! छप्पण्णे एकसद्विभागे जोयणस्स आयमविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अट्ठावीसं एगसद्विभागे जोयणस्स बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે ? તેની પરિધિ કેટલી છે અને તેની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર વિમાનની લંબાઈ-પહોળાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૫૬ ભાગ એટલે પૂ યોજન પ્રમાણ છે. તેનાથી સાધિક ત્રણ ગુણી તેની પરિધિ છે અને તેની જાડાઈ(ઊંચાઈ) એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૮ ભાગ એટલે ૐ યોજન પ્રમાણ છે. ११ सूरविमाणस्स णं भंते ! सच्चेव पुच्छा ? Page #659 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર [ ૫૮૫] गोयमा !अडयालीसएकसट्ठिभागेजोयणस्सआयामविक्खंभेणं,तंतिगुणंसविसेसं परिक्खेवेणं, चउवीसं एकसट्ठिभागेजोयणस्स बाहल्लेणं पण्णत्ते।। एवंगहविमाणे विअद्धजोयणं आयामविक्खंभेणं,तंतिगुणंसविसेसंपरिक्खेवेणं कोसंबाहल्लेणं पण्णत्ते। णक्खत्तविमाणे णं कोसं आयामविक्खभेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं अद्धकोसंबाहल्लेणंपण्णत्ते । ताराविमाणे अद्धकोसंआयामविक्खंभेणं,तंतिगुणंसविसेसं परिक्खेवेणं पंचधणुसयाइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ અને ઊંચાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સુર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ અર્થાત્ યોજન પ્રમાણ છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૪ ભાગ અર્થાત્ યોજન પ્રમાણ છે. ગ્રહ વિમાનની લંબાઈ-પહોળાઈ અર્ધા યોજનાર ગાઉ) છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ એક ગાઉની છે. નક્ષત્ર વિમાનની લંબાઈ-પહોળાઈ એક ગાઉની છે તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા ગાઉની છે. તારા વિમાનની લંબાઈ-પહોળાઈ અર્ધા ગાઉની છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ પાંચસો ધનુષની છે. વિવેચનઃ જ્યોતિષ્ક દેવ વિમાન સંસ્થાન પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક વિમાનોના સંસ્થાન અને તેના પ્રમાણનું વર્ણન છે. સર્વજ્યોતિષ્ઠદેવોનાવિમાનો અર્ધકોઠા કે અર્ધ બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અર્ધ કોઠાના આકારવાળી પીઠ ઉપર In un જ્યોતિષ્ક દેવોના પ્રાસાદો-મહેલો એવી રીતે ગોઠવાયેલા છે કે સૂર્ય અને ચંદ્રના વિમાન થાળી જેવા ગોળ દેખાય છે. અવિદ્વાન સથિા:- તે વિમાનો અર્ધા કોઠાના આકારના છે અર્થાત્ તે વિમાનોના 5: ચંદ્ર વિમાનની લંબાઈ પ્રાસાદો જે પીઠ ઉપર છે તે પીઠનો આકાર અર્ધા -પહોળાઈ ૫૬ યોજન: કોઠા જેવો છે. તે પીઠની ઉપર વિમાનોના B. ઊંચાઈ યોજન પ્રાસાદો ચઢતા-ઉતરતા ક્રમે ગોઠવાયેલા છે. તે સર્વના શિખર ભાગો મળીને પ્રત્યેકવિમાન પૂર્ણ ગોળાકાર પ્રતીત થાય છે. Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે વિમાનો સ્ફટિક રત્નમય છે. તેના પ્રતરો સુવર્ણમય છે. તેના ગવાક્ષોમાં રત્નો જડેલા છે. તે વિવિધ મણિઓથી સુશોભિત છે. તેના શિખર પર વિજય, વૈજયંતી પતાકા, છત્ર ઉપર છત્ર આદિ શોભે છે. તે વિમાનો શ્રીસંપન્ન, પ્રસન્નતાજનક, દર્શનીય, અતિસુંદર અને પ્રકાશમય છે. તે અસંખ્ય વિમાનોમાં લવણ સમુદ્રની ઉપરના કેટલાક જ્યોતિષી દેવવિમાનો ઉદક સ્ફટિક રત્નમય છે, તેથી લવણ સમુદ્રની 15000 યોજન ઊંચી જલશિખાના પાણીની વચ્ચેથી પણ તે પસાર થઈ શકે છે. ઉદક સ્ફટિક રત્નના પ્રભાવે તે જલ વિમાનોને બાધક બનતું નથી. અસંખ્ય જ્યોતિષી દેવો પોત-પોતાના વિમાનોમાં પોતાની દિવ્ય ઋદ્ધિ સહ સુખપૂર્વક રહે છે. તેઓના મુગટમાં પોત-પોતાના નામનું ચિહ્ન હોય છે. જ્યોતિષ્ક વિમાનોના વાહક દેવો :| १२ चंदविमाणे णं भंते ! कइ देवसाहस्सीओ परिवहति ? गोयमा !सोलस्स देवसाहस्सीओ परिवहतित्ति । चंदविमाणस्सणं पुरथिमेणं सेयाणसुभगाणंसप्पभाणसखतल-विमल-णिम्मलदधिघण-गोखीस्फेण रययणिगरप्पगासाण थिस्लट्ठपटुवट्टपीवस्सुसिलिट्ठविसिट्ठतिक्ख दाढा विडबियमुहाणं,रत्तुप्पल पत्तमउय सुकुमाल-तालुजीहाणं महगुलियपिंगलक्खाणंपसत्थसत्थवेलियभिसंतकक्कङणहाणं विसाल पीवस्वरोरुपडिपुण्ण-विउलखंधाणं मिउविसयपसत्थ सुहम लक्खण-विच्छिण्ण केसस्सडोवसोहियाणंचकमियललियपुलितधवलगवियगईणऊसिय सुणमिय सुजाय अप्फोडियणंगूलाणंवइरामयणक्खाणंवइरामय दाढाणंवइरामयदंताणंतवणिज्ज-जीहाणं तवणिज्जतालुयाणंतवणिज्ज जोत्तगसुजोइयाणकामगमाणंपीगमाणमणोगमाणमणोरमाणं अमियगईणं अमिय बलवीरियपुरिसक्कारपरक्कमाणं महया अप्फोडियसीहणायबोल कलकलरवेणं महुरेणं मणहरेणं पूस्ता अंबर, दिसाओ यसोभयंता,चत्तारिदेव साहस्सीओ सीहरूवधारी पुरथिमिल्लं बाह वहति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કેટલા હજાર દેવો ચંદ્ર વિમાનનું પરિવહન (ઉપાડીને ભ્રમણ) કરે છે? ઉત્તર- હે ગૌતમ! ૧૬,000 દેવો ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનને વહન કરવા સિંહ રૂપધારી ૪,000 આભિયોગિક(સેવક) દેવો ચંદ્ર વિમાનની પૂર્વ બાજુથી વહન કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે તે સિંહ૩પધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી, વિલક્ષણ તેજવાળા હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો વિમલ, નિર્મળ; જામેલું દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ સમાન હોય છે. તેમનું મુખ સ્થિર-દઢ, લષ્ટ-કાંત, શોભનીય, ગોળ, પુષ્ટ, છિદ્ર રહિત, વિશેષ રૂપથી તીક્ષ્ણ એવી દાઢના કારણે ખુલ્લું(તેઓ ખુલ્લા મુખવાળા) હોય છે. તેમનું તાળવું અને જીભ રક્ત કમળના પત્ર જેવા કોમળ હોય છે. તેમની આંખ મધના પીંડ જેવી પીળી હોય છે. તેઓના નખ પ્રશસ્ત, શસ્ત્ર જેવા તીક્ષ્ણ, વૈડુર્યમણિ જેવા પ્રકાશિત અને કઠોર હોય છે. તેમની બને જંઘા પુષ્ટ, શ્રેષ્ઠ અને સોહામણી હોય છે. તેમના ખભા માંસલ અને વિશાળ હોય છે. તેમની કેશરાળ (ગર્દન ઉપરનાવાળ) મૃદુ ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર | ५८७ | વિસ્તીર્ણ અને શોભનીય હોય છે. તેઓની ગતિ ચંક્રમિત–ઉછળતી, લલિત-સુંદર, હુત-કૂદતી, શ્રેષ્ઠ અને ગર્વિત હોય છે. તેઓનું પૂંછડું ઉપર ઉઠેલું અને તેનો અગ્રભાગ નીચેની બાજુ વળેલું તેમજ સુજાત–સોહામણું છે. તે પૂંછડું ઉપર નીચે આસ્ફાલિત થતું હોવાથી હલન-ચલન સ્વભાવવાળું હોય છે. તેઓના નખ, દાઢ અને દાંત વજમય હોય છે. તેઓની જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે, તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા સિંહનાદના મધુર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશાઓ સુશોભિત થાય છે. તેવા ४,000 सिंड३५धारी हेवो यंद्रने पूर्व माथी वडन ४३ ७. |१३ चंदविमाणस्स णंदाहिणेणं सेयाणंसुभगाणं सप्पभाणं संखतलविमल-णिम्मलदधिघण-गोखीरफेण-रययणिग-प्पगासाणं वइरामय कुंभजुयल-सुट्टियपीवस्वरवइस्सोढ वट्टियदिक्तसुरक्तपउमप्पगासाण अब्भुण्णयमुहाणंतवणिज्जविसालकणगचंचलचलत विमलुज्जलाणमवण्ण भिसंत णिद्धपत्तल-णिम्मल तिवण्णमणिरयण लोयणाणंअब्भुग्गय मउलमल्लिया-धवलसरिस-संठियणिव्वण-दढकसिण-फालियामयसजायदंतमसलोव सोभियाणं कंचणकोसी-पविठ्ठ-दंतग्ग-विमलमणिरयण-रुइलपेरंत-चित्तरूवगविराइयाणं तवणिज्ज-विसाल-तिलगप्पमुह परिमण्डियागंणाणामणिरयण मुद्धगेविजबद्धगलयरवरभूसणाणं वेरुलिय-विचित्तदण्ड-णिम्मल-वइरामय-तिक्ख-लट्ट-अंकुस-कुंभजुयलयतरोडियाणं तवणिज्जसुबद्ध-कच्छदप्पिय बलुद्धराणविमलघणमंडलवइरामयलालाललियतालणाणंणाणामणिरयणघंटपासगरययामय बद्धरज्जु लंबिय घंयजुयल महुरसरमणहराणं अल्लीण- पमाणजुत वट्टियसुजायलक्खणपसत्थरमणिज्जबालगत्त परिपुछणाण उवचियपडिपुण्ण-कुम्मचलण-लहुविक्कमाणंअंकमयणक्खाणंतवणिज्जजीहाणं तवणिज्जतालुयाणंतवणिज्जजोत्तगसुजोइयाणकामगमाणंपीइगमाणंमणोगमाणंमणोरमाणं अमियगईणं अमियबलवीरिअपुरिसक्कारपरक्कमाणमहयागंभीरगुलुगुलाइयरवेणंमहुरेणं मणहरेणं पूरेता अंबर, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं बाहं परिवहति।। भावार्थ:- (४३५धारी ४,००० मामियोगिडवो यंद्र विमानने क्षिा थी वडन ४२ छ.) ते ગજરૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી, પ્રભાવાન હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ, દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ જેવો શુભ હોય છે. તેઓનું કુંભસ્થલ-ગંડસ્થલ વજમય હોય છે. તેઓની સૂંઢ સુંદર આકારવાળી, પુષ્ટ, વજમયી, ગોળ, સ્પષ્ટ દેખાતા એક પ્રકારના જલબિંદુ રૂપ કમળોથી યુક્ત હોય છે. તેઓનું મુખ આગળથી ઉન્નત હોય છે. તેઓના બંને કાન તપેલા સુવર્ણ જેવા લાલ, વિશાળ, ચંચળ, વિમળ, ઉજ્જવલ, બહારની બાજુ શ્વેતવર્ણવાળા હોય છે. તેઓની આંખો પીતવર્ણની ચમકવાળી, સ્નિગ્ધ, પલક યુક્ત, નિર્મળ, ત્રિવર્ણી-રક્ત, પીત, શ્વેત આ ત્રણ વર્ણથી યુક્ત એવા મણિરત્ન જેવી હોય છે. તેઓના બંને દંતશૂળ ઉન્નત્ત, મલ્લિકાના વિકસિત પુષ્પ જેવા ધવલ, એક સરખા આકારવાળા, વણ રહિત, દઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, સુજાત-ઉત્પત્તિ સમયથી દોષ રહિત હોય છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે દંતશૂળની કાચનકોશી(દંતશૂળ પરનું સોનાનું ખોભળું) વિમલ, મણિરત્ન જડિત, રુચિર અને ચિત્રિત હોય છે. તેઓના મુખાભરણો તપનીય(સુવર્ણના) વિશાળ હોય છે અને તિલકાદિ મુખાભરણોથી તેઓ ઉપશોભિત હોય છે. તેઓના મસ્તક મણિ અને રત્નોથી સુસજ્જિત હોય છે. તેઓના કંઠાભરણ ઘંટાથી યુક્ત હોય છે અને તેઓના ગળામાં તે પહેરાવેલા હોય છે. તેઓના કુંભસ્થળોની વચ્ચે રહેલું અંકુશ વિર્યરત્નથી નિર્મિત હોય છે અને અંકુશદંડવિચિત્ર, નિર્મળ, વજ જેવો કઠોર, તીક્ષ્ણ લષ્ટ = મનોહર હોય છે. તેમના પેટ પર બાંધેલ દોરડું રક્ત સુવર્ણનું હોય છે. આ ગજરૂપધારી દેવો દર્પ- અભિમાની અને બળવાન હોય છે. તેઓનું મંડળ-સમુદાય વિમળ અને ઘનરૂપે હોય છે(તેઓ ભિન્ન-ભિન્ન રૂપમાં હોતા નથી.) વજમય અંકુશનું તાડન તેઓને સુખપ્રદ લાગે છે. મણિમય નાની ઘંટડીઓ તેની આસપાસ છે, રજતમય રજૂ(દોરી) કટિભાગ પર બાંધેલી ઘંટાયુગલ(બે ઘંટ)થી ઉત્પન્ન રણકારથી તેઓ મનોહર લાગે છે. તેઓની પૂછડી કેશયુક્ત હોવાથી સુશ્લિષ્ટ, પાછળના ચરણ સુધી લટકતી હોવાથી પ્રમાણોપેત, ગોળ, સુજાત લક્ષણોપેત, પ્રશસ્ત, રમણીય, મનોહર અને ગાત્ર(શરીર)ને સાફ રાખનારી હોય છે. (પ્રાયઃ પશુઓ પોતાની પૂંછડીથી જ શરીરને સાફ કરે છે.) માંસલ, પૂર્ણ અવયવવાળા, કાચબાની જેમ ઉન્મત્ત ચરણો શીઘન્યાસવાળા હોય છે. તેમના પગના નખ અંકરત્નના હોય છે. તેમના જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ(ન) સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ અપરિમિત હોય છે. તેઓ મોટી ચિંઘાડ કરતાં ચાલતા હોવાથી, તેમની ચિંઘાડના મધુર સ્વરથી આકાશ ગાજી ઊઠે છે, દિશાઓ સુશોભિત થાય છે. તેવા ગજરૂપધારી ૪000 દેવો ચંદ્રને દક્ષિણ બાજુથી વહન કરે છે. |१४ चंदविमाणस्सणं पच्चत्थिमेणं सेयाणंसुभगाणंसप्पभाणंचलचवलककुह-सालीणं घणणिचियसुबद्ध-लक्खणुण्णय ईसिंआणक्वसणोवट्ठाणंचकमिय ललिय पुलियचल चवल-गवियगईणसण्णयपासाणं संगयपासाणंसुजायपासाणंपीवरवट्टियसुसठियकडीणं ओलंबपलबलक्खणपमाणजुत्तरमणिज्जवालगण्डाणंसमखुरवालिधाणाणंसमलिहियसिंग तिक्खग्गसंगयाणंतणुसहुमसुजायणिद्धलोमच्छविधराणंउवचियमसल विसालपडिपुण्णखंधपएस सुंदराणं वेरुलिय भिसंत कडक्ख-सुणिरिक्खणाणंजुत्तपमाण-पहाणलक्षणपसत्थरमणिज्ज-गग्गरगल्ल-सोभियाणघस्घरग-सुसद्दबद्ध-कंठपरिमडियाणणाणामणिकणगरयण-घंटिया-वेगच्छिगसुफयमालियाणंवरघंयगलयमालुज्जलसिरिधराणंपमुपल सगल सुरभिमालाविभूसियाणवइरखुराणंविविहविक्खुराणंफालियामयदंताणंतवणिज्ज जीहाणंतवणिज्जतालुयाणंतवणिज्जजोत्तगसुजोइयाणकामगमाण पीइगमाणमणोगमाण मणोरमाणंअमियगईणअमियबलवीरियपुरिसक्कारपरक्कमाणंमहया-गज्जियगंभीरवेणं महुरेणंमणहरेणंपूस्ता अंबर, दिसाओ यसोभयंता, चत्तारि देवसाहस्सीओवसहरूवधारीणं देवाणं पच्चत्थिमिल्लं बाहं परिवहति । ભાવાર્થ - (વૃષભ રૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને પશ્ચિમ બાજુથી વહન કરે છે.) તે વૃષભ રૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી તથા વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓની કફદ Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર [ ૫૮૯ ] (ગળાની નીચેનો ગોદડી જેવો ભાગ) ચલચપલ-ડોલતો હોય છે અને તેના કારણે તે વૃષભ રૂપધારી દેવો સોહામણા લાગે છે. તેઓના હોઠ લોઢાના હથોડાના જેવા મજબૂત, સુબદ્ધ(શિથિલ ન હોય તેવા), પ્રશસ્ત લક્ષણયુક્ત અને કંઈક અંશે નીચે તરફ નમેલા હોય છે. તેઓની ગતિ કુટિલ, વિલાસયુક્ત, ગર્વિત અને ચંચળ હોય છે. તેઓના બંને પાર્થભાગ(પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા અને સુજાતજન્મથી ખોડરહિત હોય છે. તેમનો કટીભાગ- કમરનો ભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેમના લટકતા ચામર(પૂંછડીના વાળ) લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેમની બને ખરી તથા પૂછના વાળો પરસ્પર સમાન હોય છે. તેઓના શિંગડા સાથે જ ઘડાયા હોય તેમ એક સરખા, અણિયાળા અને પ્રમાણોપેત હોય છે. તેમની રૂવાટી પાતળી, સુજાત, સ્નિગ્ધ, સુંવાળી અને મોહક ચમકવાળી હોય છે. તેઓનો સ્કંધપ્રદેશ(ખંધ) પુષ્ટ, માંસલ, વિશાળ-ભાર વહનમાં સમર્થ, પરિપૂર્ણ હોય છે. તેના દ્વારા દેવરૂપ વૃષભો સુંદર દેખાય છે. તેમના લોચન વૈડુર્યમણિમય અને અતિશય શોભનીય હોય છે. તેમનું ગળું યથોચિત પ્રમાણથી યુક્ત, પ્રધાન લક્ષણોથી સંપન્ન, પ્રશસ્ત અને રમણીય ઝારક નામના આભરણવિશેષથી સુશોભિત હોય છે. તેમનું શબ્દાયમાન = રણકતું ઘરઘરકનામનું કંઠનું આભૂષણ તેઓના કંઠને સુશોભિત કરે છે. અનેક પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી સુનિર્મિત ઘંટડીઓની માળા તેઓના વક્ષ:સ્થળ પર બાંધવામાં આવે છે. શ્રેષ્ઠ ઘંટાઓની માળાથી તેઓનું ગળું ઉજ્જવલ લાગે છે. તેઓની શોભા અખંડિત, અનુપમ ગંધયુક્ત પદ અને ઉત્પલોની માળાથી વધુ શોભાયમાન બને છે. તેમની ખરી વજમયી હોય છે, તેમની વિચખરી(ખરીની ઉપરનો ભાગ) મણિ, કનક આદિ અનેક પ્રકારનો હોય છે. તેઓના દાંત સ્ફટિકમય હોય છે. તેઓના જીભ અને તાળવા તપનીય સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓનું જત–નથ તપનીય સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના મહા ગંભીર, મનોહર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશા સુશોભિત થાય છે. એવા ૪,000 વૃષભ રૂપધારી દેવો ચંદ્રને પશ્ચિમ બાજુથી વહન કરે છે. | १५ चंदविमाणस्सणं उत्तरेणं सेयाणं सभगाणं सप्पभाणंतरमल्लिहायणाणं हरिमेलमउल-मल्लियच्छाणंचंचुच्चिय-ललिय-पुलिय-चलचवलचंचलगईणलंघण-वग्गणधावणधोरण तिवझ्जइण सिक्खियगईणंललतलासगललायवर भूसणाणंसण्णयपासाणं संगयपासाणंसुजायपासाणंपीवरवट्टियसुसंठियकडीणं ओलंबपलंब लक्खणपमाणजुत्त रमणिज्जवालपुच्छाणतणुसुहुमसुजायणिद्धलोमच्छविहराणमिउविसय-सुहुमलक्खणपसत्थविकिण्ण-केसरावलिधराण,ललंतथासग-ललाङवर-भूसणाणंमुहमडगओचूलग चामर-थासग-परिमंडिय-कडीणंतवणिज्जखुराणंतवणिज्जजीहाणंतवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणंकामगमाणंपीइंगमाणंमणोगमाणंमणोरमाणंअमियगईणं अमियबलवीरियपुरिसक्कास्परक्कमाणमहयाहय हेसिय किलकिलाइयरवेणंमणहरेणपूता अंबर, दिसाओ यसोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं उत्तरिल्लं बाहं પરિવતિ ભાવાર્થ :- (અશ્વરૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્રવિમાનને ઉત્તર બાજુથી વહન કરે છે.) તે અશ્વ પધારી દેવો શ્વેતવર્ણી, જનપ્રિય અને વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓ યૌવનશાળી હોય છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેઓની આખ હિરમેલ નામક વનસ્પતિની ખીલેલી કળીઓ જેવી હોય છે. તેઓની ગતિ ચંચુ-કુટિલ અથવા પોપટની ચાંચ જેવી વક્ર (પગ ઊંચો કરી નીચે મૂકે ત્યારે પગ વાંકા થાય છે, તેથી તેમની ગતિ ક્રિયાને વક્ર કહી છે), લલિત-વિલાસ યુક્ત, પુલકિત-આનંદ ઉપજાવનારી, તથા ચલ(વાયુ) જેવી અતિચંચળ હોય છે. તેઓની ચાલ ખાડાનું ઉલ્લંઘન કરવામાં, કૂદવામાં, દોડવામાં, ગતિની ચતુરાઈમાં, ત્રણ પગ પર ઊભા રહેવામાં જયશાળી અને અભ્યસ્ત હોય છે. તેઓ ગળામાં ડોલતા, સુરમ્ય આભૂષણો ધારણ કરી રાખે છે. તેઓના બંને પાર્શ્વભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા તથા સુજાત હોય છે. તેઓનો કટિભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેઓના લટકતા ચામર–પૂંછડાના વાળ લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેઓની રૂંવાટી અતિસૂક્ષ્મ-પાતળી, સુજાત-દોષ વર્જિત, સ્નિગ્ધ-સુંવાળી અને ચમકતી હોય છે. તેઓની કેશરાળ મૃદુ, વિશદ્, ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળી અને શોભનીય હોય છે. તેઓ કપાળ પર આભલાયુક્ત આભરણ ધારણ કરે છે. તેઓ મુખાભરણ– લાંબા ગુચ્છા(ફૂમકાદિ) શરીર પર યથાસ્થાને ધારણ કરે છે અને સ્થાસક-દર્પણાકાર આભરણ કટિપ્રદેશ ઉપર ધારણ કરે છે, તેથી કટિપ્રદેશ સુશોભિત લાગે છે. તેઓની ખરી, જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ તપનીય સુવર્ણની હોય છે. તેઓની ગતિ સ્વૈચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના હણહણાટના મધુર અવાજથી આકાશ ગાજી ઉઠે છે તથા દિશાઓ સુશોભિત થાય છે. તેવા ૪,૦૦૦ અશ્વરૂપધારી દેવો ચંદ્રને ઉત્તર બાજુથી વહન કરે છે. ૫૯૦ १६ एवं सूरविमाणस्स वि पुच्छा ? गोयमा ! सोलस देवसाहस्सीओ परिवहंति पुव्वकमेणं । ભાવાર્થ :- સૂર્ય વિમાનના વિષયમાં પણ આ જ રીતે પૃચ્છા કરવી. હે ગૌતમ ! સોળ હજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે. તેનું કથન ચંદ્ર વિમાન પ્રમાણે જાણવું. १७ एवं हविमाणस वि पुच्छा ? गोयमा ! अट्ठ देवसाहस्सीओ परिवहति पुव्वकमेणं । दो देवाणं साहस्सीओ पुरत्थिमिल्लं बाहं परिवहंति, दो देवाणं साहस्सीओ दक्खिणिल्लं, दो देवाणं साहस्सीओ पच्चत्थिमिल्लं, दो देवसाहस्सीओ उत्तरिल्लं बाहं परिवहंति । ભાવાર્થ:- પ્રશ્ન− તે જ રીતે ગ્રહ વિમાનના વિષયમાં પ્રશ્ન કરવો. ઉત્તર હે ગૌતમ ! આઠ હજાર દેવો ગ્રહ વિમાનનું વહન કરે છે. બે હજાર દેવો પૂર્વ દિશાથી, બે હજાર દેવો દક્ષિણ દિશાથી, બે હજાર દેવો પશ્ચિમ દિશાથી અને બે હજાર દેવો ઉત્તર દિશાથી ગ્રહ વિમાનનું વહન કરે છે. १८ एवं णक्खत्तविमाणस्स वि पुच्छा ? गोयमा ! चत्तारि देवसाहस्सीओ परिवहंति सीहरूवधारीणं देवाणं दस देवसया पुरत्थिमिल्लं बाहं परिवहंति एवं चउद्दिसिं । ભાવાર્થ:- પ્રશ્ન- તે જ રીતે નક્ષત્ર વિમાનની પૃચ્છા કરવી. ઉત્તર– હે ગૌતમ ! ચાર હજાર દેવો નક્ષત્ર વિમાનનું વહન કરે છે. એક હજાર દેવો સિંહનું રૂપ ધારણ કરીને પૂર્વ દિશા તરફથી વહન કરે છે. આ પ્રમાણે ચારે ય દિશાઓથી એક-એક હજાર દેવો નક્ષત્ર વિમાનનું વહન કરે છે. १९ एवं तारगाव णवरं दो देवसाहस्सीओ परिवहंति, सीहरूवधारीणं देवाणं पंचदेवसया पुरत्थिमिल्लं बाहं परिवहंति एवं चउद्दिसिं । Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : જ્યોતિષી દેવાધિકાર ભાવાર્થ:- તે જ રીતે તારાવિમાનનું બે હજાર દેવો વહન કરે છે. પાંચસો-પાંચસો દેવો ચારેય દિશાઓથી તારા વિમાનનું વહન કરે છે. વિવેચન : = પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક વિમાનના વાહક દેવોની સંખ્યા અને દેવોના દિવ્ય સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે. ચંદ્ર આદિ જ્યોતિષી દેવો શક્તિસંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી પરંતુ તેઓના આભિયોગિક–સેવક દેવો તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક-દાસપણું પ્રાપ્ત કરે છે, તેથી તે ઉત્તમ, તુલ્ય કે હીન જાતિવાળા આભિયોગિક દેવો વિમાનોનું વહન કરે છે. તે દેવો પોતાનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તે વિમાનોની નીચે રહે છે. મહતિક દેવોના સેવક-નોકર થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ, ગજ અને અશ્વના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનોનું વહન કરે છે. જ્યોતિ વિમાનના વાઢક દેવો – ક્રમ દેવ વિમાન ૧ ચંદ્ર વિમાન ર સૂર્ય વિમાન 3 ગ્રહ વિમાન ૪ નક્ષત્ર વિમાન ૫ તારા વિમાન વાહક દેવો સંખ્યા ૧૬,૦૦૦ ૧૬,૦૦૦ 2,000 ૪,૦૦૦ ૨,૦૦૦ પૂર્વ દિશાવર્તી દક્ષિણ દિશાવર્તી પશ્ચિમ દિશાવર્તી સિંહરૂપ ધારી | ગજરૂપ ધારી દેવ | વૃષભરૂપ ધારી દેવો દેવો દૈવી ૫૧ ૪,૦૦૦ ૪,૦૦૦ ૨,૦૦૦ ૧,૦૦૦ ૫૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦ ૨,૦૦૦ ૧,૦૦૦ ૫૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦ ૨,૦૦૦ ૧,૦૦૦ ૫૦૦ ઉત્તર દિશાવર્તી અરૂપ ધારી દેવો ૪,૦૦૦ ૪,૦૦૦ ૨,૦૦૦ 1,000 ૫૦૦ જ્યોતિષી દેવોની ગતિ ઃ २० एएसिं णं भंते ! चंदिम-सूरिय-गह-णक्खत्त-तारारूवाणं कयरे कयरेहिंतो सिग्घगई वा मंदगई वा ? गोयमा ! चंदेहिंतो सूरा सिग्घगई, सूरेहिंतो गहा सिग्घगई, गहेहिंतो णक्खत्ता सिग्घगई, णक्खत्तेहिंतो तारा सिग्घगई। सव्वप्पगइ चंदा, सव्वसिग्बगइओ तारारूवे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી શીઘ્ર ગતિવાળા છે અને કોણ કોનાથી મંદગતિવાળા છે ? ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય શીઘ્ર ગતિવાળા છે. સૂર્ય કરતાં ગ્રહ શીઘ્ર ગતિવાળા છે. ગ્રહ કરતાં નક્ષત્ર શીઘ્ર ગતિવાળા છે અને નક્ષત્ર કરતાં તારાઓ શીઘ્રગતિવાળા છે. ચંદ્રની ગતિ સર્વથી મંદ છે અને તારાઓની ગતિ સર્વથી તીવ્ર છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | २१ एएसिणं भंते !चंदिम जावतारारूवाणंकयरेकयरेहितो अप्पिड्डिया वा महिड्डिया वा?गोयमा !तारारूवेहितोणक्खत्तामहिड्डिया,णक्खत्तेहितोगहा महिड्डिया,गहेहिंतोसूरा महिड्डिया, सूरेहिंतो चंदा महिड्डिया। सव्वप्पिड्डियातारारूवा,सव्व महिड्डिया चंदा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર યાવત તારારૂપ દેવોમાં કોણ કોનાથી અલ્પઋદ્ધિવાળા છે અને કોણ કોનાથી મહાઋદ્ધિવાળા છે. ઉત્તર- હે ગૌતમ! તારારૂપ દેવો કરતાં નક્ષત્રના દેવો મહાઋદ્ધિવાળા છે. નક્ષત્રના દેવો કરતાં ગ્રહ દેવો મહાઋદ્ધિવાળા છે. ગ્રહના દેવો કરતાં સૂર્યના દેવો મહાદ્ધિવાળા છે અને સુર્યના દેવો કરતાં ચંદ્રના દેવો મહાદ્ધિવાળા છે. સર્વથી અલ્પ ઋદ્ધિવાળા તારારૂપ દેવો છે અને સર્વથી મહાઋદ્ધિવાળા ચંદ્રના દેવો છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જ્યોતિષી દેવોની ગતિ અને ઋદ્ધિના અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમાં ચંદ્રવિમાન સર્વથી મોટું છે, ત્યાર પછી ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનો નાના-નાના છે. ચંદ્રની ગતિ સર્વથી મંદ છે અને ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની ગતિ ક્રમશઃ શીઘ્ર-શીધ્રતર છે. પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમાં ચંદ્ર મહાઋદ્ધિવાન છે. તારાઓ વચ્ચેનું અંતર :| २२ जंबुद्दीवेणं भंते !दीवेतारारूवस्सतारारूवस्स एसणं केवइए अबाहाए अंतरे पण्णते? गोयमा ! दुविहे अंतरे पण्णत्ते,तं जहा- वाघाइमे य णिव्वाघाइमे य । तत्थ णंजे सेवाघाइमेसेजहण्णेणं दोण्णि य छावढे जोयणसए उक्कोसेणं बारस जोयणसहस्साइंदोण्णि बायाले जोयणसएतारारूवस्स तारारूवस्सय अबाहाए अंतरे पण्णत्ते । तत्थ णंजे से णिव्वाघाइमेसेजहण्णेणं पंचधणुसयाई उक्कोसणंदो गाउयाई तारारूवस्सतारारूवस्स अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારા વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર-હે ગૌતમ! તે અંતર બે પ્રકારના છે– (૧) વ્યાઘાતિક અંતર-બે તારાઓ વચ્ચે પર્વતાદિનો વ્યાઘાત હોય તેવું અંતર (૨) નિર્લાઘાતિક અંતર–બે તારાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો વ્યાઘાત ન હોય તેવું અંતર. તેમાં બે તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર જઘન્ય ર યોજન અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨(બાર હજાર, બસો બેતાલીસ) યોજનાનું અને નિવ્યાઘાતિક અંતર જઘન્ય પાંચસો ધનુષ્ય અને ઉત્કૃષ્ટ બે ગાઉ છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પરિભ્રમણ કરતાં બે તારા વિમાનોના અંતરને સ્પષ્ટ કર્યું છે. તારાઓ વચ્ચેનું નિર્ચાઘાતિક અંતર :- એક તારાથી બીજા તારાની વચ્ચે પર્વતાદિનું વ્યવધાન ન હોય તો તે નિર્વાઘાતિક અંતર કહેવાય છે. તે અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ૨ ગાઉનું હોય છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ તારા વિમાનોનું વ્યાઘાત-નિવ્યઘાત અંતર પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર - કાનું ધાd drફ્રષ્ટ * ગાઉ તું અન ૧ શ- -: મદન અને નવ્યયાત, -- નર્યાધાત હ યો.. જધન્ય અંત છે. ARY - याखध कामदार અને ઝ' ૨ાજે છેક દાથા ત૬ અંત૨ - ય મ પાન *_k-૫૦૦ યો. --- Orez ! ! ! ; જ ૧:૨૬ t૧૧૨૬ + ૬૦ ૦ ૦ = ૨૨૨ ૪૩ મે, તા ૨ તા ૨૨મે ૪ મેરૂના માધાતા અંત૨ 12/11 ૨૯૩. Page #668 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર ઃ- સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ મેરુને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. જંબુદ્રીપના નિષધ અને નીલવાન પર્વત ૪૦૦ યોજન ઊંચા છે અને તેના ફૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે. આ રીતે કુલ ઊંચાઈ ૯૦૦ યોજનની થાય છે. તેથી તારાઓની વચ્ચે તે પર્વત આવે છે તેથી તે અંતર વ્યાઘાતિક કહેવાય છે. ૫૯૪ નિષધ પર્વત અને નીલવાન પર્વતના ફૂટની બંને બાજુ ૮-૮ યોજન છોડીને પછી તારાવિમાન હોય છે અર્થાત્ ફૂટથી ૮-૮ યોજન દૂર તારા વિમાન હોય છે. આ કૂટો ઉપર ૨૫૦ યોજન પહોળા છે. તેથી ૨૫૦ + ૮ + ૮ = ૨૬૬ યોજનનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે જાણવું. જંબુદ્રીપની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે. તે ૯૯,૦૦૦ યોજન ઊંચો છે. ૭૯૦ યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન આવે છે. ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ પર્વતના વ્યાસમાં, લંબાઈ પહોળાઈમાં ખાસ ફેર હોતો નથી. તેથી ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ ધરાવે છે. તારાઓ મેરુથી ૧,૧૨૧ યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી મેરુપર્વતથી એક દિશામાં ૧૧૨૧ યોજન દૂર તારામંડળનું ભ્રમણ છે. તેવી જ રીતે સામી દિશામાં પણ ૧૧૨૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. વચ્ચે મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન અને બંને બાજુનું અંતર ૧૧ર૧ + ૧૧૨૧ = ૧૨,૨૪૨ યોજનનું મેરુપર્વતથી વ્યાઘાતિક ઉત્કૃષ્ટ અંતર જાણવું. જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ તથા ભોગ મર્યાદા : २३चंदसणं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तंजहा - चंदपभा दोसिणाभा अच्चिमाली पभंकरा । एत्थ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देविसहस्सा परिवारो पण्णत्ता । पभू ओमेगा देवी अण्णाइं चत्तारि चत्तारि देविसहस्साइं परिवारं विउवित्तए । एवमेव सपुव्वावरेणं सोलस देविसाहस्सीओ पण्णत्ताओ, से तं तुडियं । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યોતિષ્યેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ–મુખ્ય દેવીઓ છે? ઉત્તર– હે ગૌતમ ! ચાર અગ્રમહિષીઓ છે, જેમ કે ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. તે દરેક અગ્રમહિષીઓને બીજી ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓની વિપુર્વણા કરી શકે છે. આ પ્રમાણે સર્વમળીને સોળ હજાર દેવીઓનો પરિવાર થઈ જાય છે. આ ચંદ્ર દેવનું તુટિત—અંતઃપુર છે. २४ भूणं भंते ! चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए चंदसि सीहासंणसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ? णो इणट्ठे समट्ठे । सेकेणणं भंते! एवं वच्चइ - णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइ भुंजमाणे विहरित्तए ? गोयमा ! चंदस्स जोइसिंदस्स जोइसरण्णो चंदवर्डेसए विमाणे सभाए सुहम्माए Page #669 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति- उ : भ्योतिषी हेवाधिद्वार ૧૯૫ माणवगंसि चेइयखंभंसि वइरामएसु गोलवट्टसमुग्गएसु बहुयाओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति । ताओ णं चंदस्स जोइसिंदस्स जोइसरण्णो अण्णेसिं च बहूणं जोइसियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ जावपज्जुवासणिज्जाओ । तासि पणिहाय णो पभूणं चंदे जोइसिंदे जोइसराया जाव भुंजमाणे विहरित्तए । से एएणट्टेणं गोयमा ! णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसर विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाइ भुंजमाणे विहरित्तए । अदुत्तरं च णं गोयमा पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं जाव सोलसहिं आयरक्खदेवसाहसीहिं अण्णेहिं बहूहिं जोइसिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे महया हय-पट्ट गीय-वाइय-तंती-तलताल-तुडिय- घण-मुइंग- पडुप्पाइयरवेणं दिव्वाइंभोगभोगाइ भुंजमाणे विहरित्तए, केवलं परियारिड्डि णो चेव णं मेहुणवत्तियं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં શું સુધર્મા સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન કરી શકે છે ? ઉત્તરहे गौतम! तेभ राज्य नथी. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્ર નામના સિંહાસન પર અંતઃપુર સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન કરતા નથી ? ઉત્તર– હે ગૌતમ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભ પર વજ્રમય ગોળ ડબ્બીઓમાં ઘણી જિન અસ્થિઓ છે. તે જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર અને બીજા ઘણાં જ્યોતિષી દેવો અને દેવીઓને માટે પૂજનીય યાવત્ પર્યુપાસનીય છે. એ હેતુથી હે ગૌતમ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન ઉપર દેવી પરિવાર સાથે ભોગ સેવન કરતા નથી. તેમજ હે ગૌતમ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન ઉપર પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓ સાથે ઘણા નૃત્ય, ઉચ્ચ સ્વરથી ગવાતા ગીત, વાજિંત્રોના નાદ, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિને વગાડવાથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ દિવ્ય ભોગોપભોગ કરી શકે છે, પરંતુ મૈથુન પ્રત્યયિક ક્રિયા કરતા નથી. २५ सूरस्सणं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - सूरप्पभा, आयवाभा, अच्चिमाली, पभंकरा । एवं अवसेसं जहा चंदस्स णवरिं सूरवडेंसए विमाणे सूरसि सीहासणंसि । तहेव सव्वेसिं गहाईणं चत्तारि अग्गमहिसीओ, त जहा - विजया वेजयंती जयंती अपराइया तेसिं पि तहेव । Page #670 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ છે? ઉત્તર- હે ગૌતમ ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– સૂર્યપ્રભા, આતપ્રભા, અર્ચિમાલી અને પ્રભંકરા.શેષ સર્વ કથન ચંદ્રની સમાન કહેવું. વિશેષતા એ છે કે અહીં સુર્યાવર્તસક વિમાનમાં સૂર્યસિંહાસન કહેવું. તે જ રીતે ગ્રહાદિની ચાર અગ્રમહિષીઓ છે– વિજયા, વૈજયંતિ, જયંતિ અને અપરાજિતા. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ અને તેની ભોગમર્યાદાનું પ્રતિપાદન છે. ચંદ્ર અને સૂર્યની ચાર ચાર અગ્રમહિષીઓના નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની અગ્રમહિષીઓના નામ વિજયા આદિ એક સમાન છે. તે સર્વ દેવોની ભોગ મર્યાદા એક સરખી છે. જ્યોતિષી દેવોની સ્થિતિ :| २६ चंदविमाणे णं भंते ! देवाणं केवइयं ठिई पण्णत्ता? गोयमा ! जहा ठिईपए तहा भाणियव्वा जावताराण। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! ચંદ્ર વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિપદ અનુસાર વાવ તારાઓની સ્થિતિ સુધી કથન કરવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવોની સ્થિતિ માટે પ્રજ્ઞાપના સુત્રના ચોથા સ્થિતિપદનો અતિદેશ કર્યો છે. જયોતિષ્ક દેવોની સ્થિતિ: જ્યોતિષી દેવ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્ર વિમાનના દેવ | ડું પલ્યોપમ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ દેવી -પલ્યોપમ 13 પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ સૂર્ય વિમાનના પલ્યોપમ | ૧ પલ્યોપમ અને 1000 વર્ષ પલ્યોપમ | પલ્યોપમ અને પ00 વર્ષ ગ્રહ વિમાનના પલ્યોપમ ૧ પલ્યોપમ પલ્યોપમ પલ્યોપમ નક્ષત્ર વિમનના દેવ પલ્યોપમ પલ્યોપમ 3 પલ્યોપમ 3 પલ્યોપમ સાધિક 2 પલ્યોપમ પલ્યોપમ Tઝપલ્યોપમ સાધિક---- જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વ७ एएसिणं भंते ! चंदिमसूरियगहणक्खत्ततारारूवाणं कयरे कयरेहितो अप्पा वा ટતી દેવી. તારા વિમાનના - વી - પલ્યોપમ Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર ૫૯૭ | बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !चंदिमसूरिया एएणंदोण्णि वितुल्ला सव्वत्थोवा । णक्खत्ता संखेज्जगुणा, गहा सखेज्जगुणा,ताराओ सखेज्जगुणाओ। जोइसुद्देसओ समत्तो । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સુર્ય બંને સમાન છે અને સર્વથી થોડા છે. તેનાથી નક્ષત્રો સંખ્યાતગુણા છે, તેનાથી ગ્રહો સંખ્યાતણા છે, તેનાથી તારાઓ સંખ્યાતગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના અલ્પબદુત્વનું કથન છે. જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે અને તે સર્વથી થોડા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮–૨૮ નક્ષત્રો છે તેથી તે સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮-૮૮ ગ્રહો છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૬,૯૭૫ ક્રોડાક્રોડી તારા છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે. /જ્યોતિષી દેવાધિકાર સંપૂર્ણ II Page #672 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૮] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ - ૩ વૈમાનિક દેવાધિકાર સંક્ષિપ્ત સાર રાજા આ પ્રકરણમાં વૈમાનિકદેવોના આવાસરૂપવિમાનોના સ્થાન, ત્રણ પ્રકારની પરિષદ, દેવવિમાનોની ઊંચાઈ, આધાર, વિમાનના વર્ણ, ગંધ આદિ તેમજ દેવોનું સ્વરૂપ, અવધિક્ષેત્ર આદિનું વિસ્તૃત વર્ણન છે. તેમજ અંતે ચારે ગતિના જીવોની કાયસ્થિતિ અને અંતરનું સંક્ષિપ્ત પુનર્કથન છે. વૈમાનિક દેવો-૧૨દેવલોક, ૯ ગ્રેવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં વસનારા દેવોને વૈમાનિકદેવો કહે છે. તે દેવો ઊર્ધ્વલોકમાં રહે છે. વિમાનોનું સ્થાન– સમ પૃથ્વીથી અસંખ્ય ક્રોડાકોડી યોજના ઉપર પ્રથમ સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક છે. ત્યાંથી અસંખ્ય ક્રોડાકોડી યોજન ઉપર ત્રીજો સનત્કુમાર અને ચોથો માહેન્દ્રદેવલોક છે. તે ચારે વિમાનો અર્ધચંદ્રાકારે છે. ત્યાર પછી ક્રમશઃ બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર દેવલોક છે અને તે પૂર્ણ ચંદ્રાકારે છે. ત્યાર પછી આનત-પ્રાણત, આ બે દેવલોક અને આરણ-અય્યત આ બે દેવલોક અર્ધચંદ્રાકારે છે. ત્યાર પછી ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. ત્યાર પછી પાંચ અનુત્તર વિમાનો છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યમાં અને ચાર દિશામાં શેષ ચાર વિમાનો છે. વિમાનોનું સ્વરૂપ-તે વિમાનો વિવિધ રત્નમય, શ્રેષ્ઠ વર્ણ, ગંધ અને સ્પર્શથી યુક્ત હોય છે. પ્રથમ દેવલોકમાં ૩ર લાખ વિમાનો છે. ત્યાર પછી બીજા દેવલોક આદિમાં ક્રમશઃ ૨૮ લાખ, ૧૨ લાખ, આઠ લાખ, ચાર લાખ, ૫0,000, 80,000, 000, નવમા-દશમા દેવલોકમાં ૪૦૦ અને ૧૧-૧રમા દેવલોકમાં ૩૦ વિમાનો છે. તે વિમાનોમાં કેટલાક આવલિકાબદ્ધ—પંક્તિબદ્ધવિમાનો છે. તે ગોળ, ત્રિકોણ અને ચોરસ આકારે ક્રમશઃ ચારે દિશામાં ગોઠવાયેલા હોય છે. કેટલાક વિમાનો વિવિધ આકારના છૂટા છવાયા પુષ્પોની જેમ સ્થિત છે, તેને આવલિકા બાહ્ય અથવા પુષ્પાવકીર્ણ કહે છે. તે બંને પ્રકારના વિમાનોમાં કેટલાક વિમાનો સંખ્યાત યોજન અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. વિમાન આધાર- પહેલો અને બીજો દેવલોક ઘનોદધિના આધારે; ત્રીજો, ચોથો અને પાંચમો દેવલોક ઘનવાતના આધારે; છઠ્ઠો, સાતમો અને આઠમો દેવલોક ઘનોદધિ-ઘનવાત ઉભય પ્રતિષ્ઠિત છે, ત્યાર પછીના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત છે. દેવોનું સ્વરૂપ- તે દેવો પુણ્યયોગે સુંદર અને મનોહર સમચતુરંસ સંસ્થાન યુક્ત શરીરના ધારક હોય છે. તેના વર્ણ, ગંધ, સ્પર્શ શ્રેષ્ઠ હોય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી વિવિધ પ્રકારના ઇચ્છિત સંખ્યાત કે અસંખ્યાતરૂપો બનાવી શકે છે. જન્મથી જ કોઈ પણ પ્રકારના વસ્ત્ર, આભૂષણો આદિ બાહ્ય વિભૂષા વિના સોહામણા લાગે છે. ઉત્તરક્રિય શરીર બનાવે ત્યારે બહુમૂલ્યવાન આભરણો અને આભૂષણોને ધારણ કરીને વિવિધ પ્રકારે વિભુષા કરે છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી, તેથી કોઈ પણ પ્રકારની બાહ્ય વિભૂષા કરતા નથી. તે જન્મથી જ વિભૂષિત શરીરવાળા હોય છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર [ ૫૯૯] ઉપર-ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ ઘટતી જાય છે. સ્થિતિ, ઋદ્ધિ, વૈક્રિયલબ્ધિ, અવધિક્ષેત્ર આદિ ક્રમશઃ વધતા જાય છે. દેવોને હજારો વર્ષો પછી આહારની ઇચ્છા થાય ત્યારે શુભ પગલોને ગ્રહણ કરીને તૃપ્ત થઈ જાય છે. તેઓને સુધા કે તૃષાની વેદના હોતી નથી. તેમજ દેવોને જરા અવસ્થા પણ આવતી નથી. બે દેવલોક સુધી જ દેવીઓ છે, ત્યાર પછી દેવીઓ નથી. તે દેવો પોતાની ઋદ્ધિ સહિત આનંદપ્રમોદમાં જીવન વ્યતીત કરે છે. સર્વ જીવોનો ઉપપાત- આ લોકના સર્વ જીવોએ પાંચ અનુત્તર વિમાનને છોડીને લોકના સર્વ સ્થાનમાં અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે. કોઈપણ જીવ ચાર અનુત્તર વિમાનમાં દેવપણે બે વાર જ અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે. તે વિમાનોમાં પૃથ્વીકાયપણે, સૂક્ષ્મપણે અનંતવાર ઉત્પન્ન થઈ શકે છે. ચારે ગતિના જીવોની ભવસ્થિતિ–કાયસ્થિતિ– નારકી અને દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમની છે. મનુષ્ય અને તિર્યંચની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. કાયસ્થિતિ તિર્યંચની અનંતકાળ અને મનુષ્યોની અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. અંતર-નારક, દેવ અને મનુષ્યનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તિર્યંચનું જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમનું છે. અ૫બહત્વ– સર્વથી થોડા મનુષ્યો, તેનાથી નારકી અને દેવો ક્રમશઃ અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આ રીતે ચાર પ્રકારના જીવોના વિસ્તૃત વર્ણન સાથે ત્રીજી પ્રતિપત્તિ પૂર્ણ થાય છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ goo. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ - ૩ વૈમાનિક દેવાધિકાર 22222222ECPCC વૈમાનિક દેવોના વિમાનો:| १ कहिणं भंते ! वेमाणियाणंदेवाणं विमाणा पण्णत्ता,कहिणंभंते ! वेमाणिया देवा परिवसंति? गोयमा !जहा ठाणपए तहा सव्वं भाणियव्वंणवरंपरिसाओ भाणियव्वाओ जावसक्के अण्णेसिं च बहूणं सोहम्मकप्पवासीणं देवाणं य देवीण य जावविहरति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોના વિમાન ક્યાં છે? હે ભગવન્! વૈમાનિક દેવો કયાં રહે છે? ઉત્તર- તેનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે અહીં શક્રેન્દ્રની પરિષદોનું પણ કથન કરવું યાવતુ ઘણાં સૌધર્મ કલ્પવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં સુખપૂર્વક વિચરણ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિક દેવોના વિમાનોના સ્થાનનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. વૈમાનિક દેવોના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. તે સમપૃથ્વીથી કેટલી ઊંચાઈએ સ્થિત છે તેનું માપ આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. અન્ય ગ્રંથોમાં તત્સંબંધી બે પ્રકારે વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. સમપૃથ્વીથી કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, સિદ્ધશિલા અને સિદ્ધ ક્ષેત્ર છે. સમપૃથ્વીથી વૈમાનિક દેવોના વિમાનોની ઊંચાઈ:દેવલોક કમ લોક પ્રકાશમાં બૃહદ સંગ્રહણીમાં સૌધર્મ–ઈશાન દેવલોક ના રજુ ૧ રજુ સનકુમાર-મહેન્દ્ર દેવલોક રા રજુ બ્રહ્મલોક હા રજુ ૩ રજુ લાંતક દેવલોક કા રજુ ચોથા રજુમાં મહાશુક્ર દેવલોક હા રજુ સહસાર દેવલોક ૪ રજુ આનત-પ્રાણત દેવલોક જમા રજુ પાંચમાં રજુમાં આરણ—અય્યત દેવલોક ૫ રજુ નવ રૈવેયક રજુ છઠ્ઠા રજજુમાં પાંચ અનુત્તર વિમાન ૭ રજુ સાતમા રજુમાં Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ વૈમાનિક દેવાધિકાર son | ઊર્વલોક-વૈમાનિક દેવોનાં સ્થાન : ૧૪મું રજૂ જ ૩. કિલ્વિષી હા ** - લોકાંતિક ૩ રાજુ ---નર | ૯મું રજુ ર રાજુ -E IN ૮મું રજુ Page #676 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિમાનોનું સ્થાન – વૈમાનિક દેવોના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. તે વિમાનો કેટલી ઊંચાઈએ સ્થિત છે તેના ચોક્કસ માપનું કથન સૂત્રમાં ઉપલબ્ધ નથી. પરંતુ ગ્રંથોના આધારે તથા પરંપરાગત થોકડા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી દોઢ રજૂ અર્થાત્ અસંખ્ય ક્રોડાકોડ યોજન ઊંચે સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોક છે. પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા, તે બંને દેવલોક અર્ધ ચંદ્રાકારે સ્થિત છે. તે બંને દેવલોકોનો ભૂમિભાગ એક જ હોવાથી તે બંને મળીને પૂર્ણ ચંદ્રાકાર થાય છે. મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં સૌધર્મ દેવલોક છે, તેમાં બત્રીસ લાખ વિમાનો છે અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક છે. તેમાં અઠયાવીસ લાખ વિમાનો છે. આ બંને દેવલોક અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ લાંબા-પહોળા છે. ત્યાંથી ૧ રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી અઢી રજુની ઊંચાઈએ સનકુમાર અને મહેન્દ્ર નામના બે દેવલોક છે. સૌધર્મદેવલોકની બરાબર ઉપર દક્ષિણ દિશામાં સનસ્કુમાર અને ઈશાન દેવલોકની બરાબર ઉપર ઉત્તર દિશામાં માહેન્દ્ર દેવલોક છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળા, તે બંને દેવલોક અર્ધ ચંદ્રકારે સ્થિત છે અને બંને મળીને પૂર્ણ ચંદ્રાકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. ત્યાંથી પોણો રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી સવા ત્રણ રજ્જુની ઊંચાઈએ ત્રીજા અને ચોથા દેવલોકની બરાબર મધ્યમાં તેનાથી ઉપર પૂર્ણ ચંદ્રાકારે પાંચમો બ્રહ્મલોક દેવલોક છે તેમાં ચાર લાખ વિમાનો છે. ત્યાંથી પા-પા રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી ક્રમશઃ સાડા ત્રણ, પોણા ચાર અને ચાર રજ્જુની ઊંચાઈએ ક્રમશઃ છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસાર દેવલોક છે. તે ત્રણે ય દેવલોક પૂર્ણ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૫૦,૦૦૦, ૪૦,૦૦૦ અને ૬,૦૦૦ વિમાનો છે. ત્યાર પછી અર્ધા રજુ ઉપર અર્થાત્ સમૂભમિથી સાડાચાર રજુની ઊંચાઈએ દક્ષિણ દિશામાં નવમો આનત અને ઉત્તર દિશામાં દશમો પ્રાણત દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. આ બંને દેવલોક અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત છે, તેથી બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. તે બંનેના મળીને ચારસો વિમાનો છે. તે બંને દેવલોકની ઉપર અરજૂની ઊંચાઈએ અર્થાતુ સમભૂમિથી પાંચ રજુએ ક્રમશઃ અગિયારમો આરણ અને બારમો અય્યત દેવલોક છે. તે બંને દેવલોક પણ અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત છે, તેથી બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. તે બંનેના કુલ ત્રણસો વિમાનો છે. ત્યાંથી એક રજૂ ઉપર અર્થાતુ સમભૂમિથી છ રજૂની ઊંચાઈએ ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. તેમાં પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનો, બીજી ત્રિકમાં ૧૦૭ વિમાનો અને ત્રીજી ત્રિકમાં 100 વિમાનો છે, કુલ મળીને નવરૈવેયકમાં ૩૧૮ વિમાનો છે. ત્યાંથી એક રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી ૭ રજ્જુની ઊંચાઈએ પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં એક લાખ યોજન વિસ્તત ગોળાકારે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશામાં ચાર અનુત્તર વિમાનો ત્રિકોણાકારે છે. આ રીતે ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાન થાય છે. વિમાનોનું સ્વરૂપ- તે વિમાનો સર્વ રત્નમય સ્ફટિક સમાન સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ ઘસેલા, રજરહિત, નિર્મળ, પંકરહિત, નિરાવરણ કાંતિવાળા, તેજયુક્ત, શ્રી સંપન્ન, ઉદ્યોતસહિત, પ્રસન્નતાજનક, દર્શનીય, રમણીય, રૂપ સંપન્ન અને અપ્રતિમ સુંદર છે. તેમા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ નિવાસ કરે છે. દેવોના ચિહ બાર દેવલોક સુધી દેવોના મુગટ પર ક્રમશઃ ચિહ્ન હોય છે. ચિહ્ન દ્વારા તે તે દેવોની Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર ૬૦૩] ઓળખાણ થાય છે. તે ચિહ્ન આ પ્રમાણે છે– (૧) મૃગ (૨) મહિષ (૩) વરાહ (૪) સિંહ (૫) બકરો (૬) દર (૭) અશ્વ (૮) ગજરાજ (૯) ભુજંગ (૧૦) ગેંડો (૧૧) વૃષભ અને (૧૨) વિડિમ-મૃગ. દેવોનું સ્વરૂપ-તે દેવો ઉત્તમ અને સુખદ વૈક્રિય શરીરધારી, શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણોને ધારણ કરનારા, મહર્તિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલી, મહાનુભાગ, મહાસુખી, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા છે. કડા અને બાજુબંધના કારણે ખંભિત ભુજાવાળા તથા કપોલસ્થલને સ્પર્શ કરતાં અંગદ, કુંડળ કર્ણપીઠમાં ધારણ કરનારા, હાથોમાં વિવિધ આભૂષણોના ધારક અને મસ્તક પર વિસ્મયકારી પુષ્પમાળાઓથી શોભાયમાન છે. તેઓ કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો તથા કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપન ધારણ કરે છે. તેઓનું શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણ, દિવ્યગંધ, દિવ્યરસ, દિવ્યસ્પર્શ, દિવ્યસંહનન,દિવ્યસંસ્થાન, દિવ્યઋદ્ધિ, દિવ્યધુતિ, દિવ્યપ્રભા, દિવ્યછાયા, દિવ્યઅર્ચિ (જ્યોતિ), દિવ્ય તેજથી, દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત (પ્રકાશિત) અને પ્રભાસિત કરતાં પોતપોતાના લાખો વિમાનાવાસોનું, હજારો સામાનિક દેવોનું, ત્રાયશ્ચિંશક દેવોનું, લોકપાલ દેવોનું, સપરિવાર અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, હજારો આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણાં વૈમાનિક દેવો તથા દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞેશ્વરત્વ તથા સેનાપતિત્વ કરતાં-કરાવતાં અને પાલન કરતાં-કરાવતાં મહાન નાર્ય, ગીત તથા કુશળ વાદકો દ્વારા વગાડાતાં વીણા, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ આદિ વાદ્યોના ધ્વનિની સાથે દિવ્ય શબ્દાદિ કામભોગોને નિરંતર ભોગવતાં વિચરણ કરે છે. વૈમાનિક દેવોની પરિષદ અને સ્થિતિ - | २ सक्कस्सणंभंते ! देविंदस्स देवरण्णो कइ परिसाओ पण्णत्ताओ? गोयमा !तओ परिसाओपण्णत्ताओ,तंजहा-समिया चंडाजाया। अभितरिया समिया, मज्झिमिया વા, વાણિરિયાનાય I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી પરિષદ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે– સમિતા, ચંડા અને જાયા. આત્યંતર પરિષદને સમિતા, મધ્યમ પરિષદને ચંડા અને બાહ્ય પરિષદને જાયા કહે છે. | ३ सक्कस्सणं भंते ! देविंदस्सदेवरण्णो अभितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ? मज्झिमियाए परिसाएतहेव बाहिरियाए पुच्छा? गोयमा !सक्कस्सदेविंदस्सदेवरण्णोअभितरियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ,मज्झिमियाएपरिसाए चउद्दसदेवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाएपरिसाए सोलसदेवसाहस्सीओपण्णत्ताओ;तहाअभितरियाएपरिसाएसत्तदेवीसयाणि,मज्झिमियाए छच्च देवीसयाणि, बाहिरियाए पंच देवीसयाणि पण्णत्ताई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? તેમજ મધ્યમ અને બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવો છે? ઉત્તર-હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદમાં બાર હજાર દેવો, મધ્યમ પરિષદમાં Page #678 -------------------------------------------------------------------------- ________________ | ०४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ચૌદ હજાર દેવો અને બાહ્ય પરિષદમાં સોળ હજાર દેવો છે તથા આત્યંતર પરિષદમાં સાતસો દેવીઓ, મધ્યમ પરિષદમાં છસો અને બાહ્ય પરિષદમાં પાંચસો દેવીઓ છે. ४ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो अभितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? एवं मज्झिमियाए, बाहिरियाए विपुच्छा? गोयमा !सक्कस्सदेविंदस्सदेवरण्णोअभितरियाएपरिसाएदेवाणपंचपलिओवमाई ठिई पण्णत्ता । मज्झिमिया परिसाए चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता । देवीणं ठिई- अभितरियाए परिसाए देवीणं तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए दुण्णि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए एगपलिओवम ठिई पण्णत्ता । अट्ठो सो चेव जहा भवणवासीण । भावार्थ:- प्रश्न-भगवन! हेवेन्द्र देवरा शनी आभ्यंतर परिषहनावोनी स्थिति 2ीछ? આ પ્રમાણે મધ્યમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શકની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ એક પલ્યોપમની છે. સમિતા, ચંડા અને જાયા પરિષદનો અર્થ ભવનવાસી દેવોના ચમરેન્દ્રની પરિષદના અર્થ પ્રમાણે જાણવો. | ५ कहिणं भंते ! ईसाणगाणं देवाणं विमाणा पण्णत्ता? गोयमा ! तहेव सव्वं जाव ईसाणे एत्थ देविंदे देवराया जावविहरइ । भावार्थ:- प्रश्न- भगवन! शान वोनाविभान यांछ? हे गौतम! सर्वथन सौधर्म अपनी સમાન જાણવું. વિશેષતા એ છે કે ઈશાન નામના દેવેન્દ્ર દેવરાજ ત્યાં આધિપત્ય કરતાં વિચરે છે. |६ ईसाणस्स भंते ! देविंदस्स देवरण्णो कई परिसाओ पण्णत्ताओ? गोयमा !तओ परिसाओ पण्णत्ताओ,तंजहा-समिया, चंडा जाया। तहेव सव्वं, णवरं अभितरियाएपरिसाएदस देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ। बाहिरियाए चउद्दस देवसाहस्सीओ। ___ अभितरियाए परिसाएणव देवीसया पण्णत्ता,मज्झिमियाए परिसाए अट्ठ देवीसया पण्णत्ता,बाहिरियाएपरिसाए सत्तदेवीसया पण्णत्ता। भावार्थ :- प्रश्न- भगवन् ! हेवेन्द्र वि२।४ शाननी 2ी परिषहा छ ? 6॥२- गौतम!त्रए। परिषद छ. समिता, यंडामने आया. शेष सर्वथन पूर्ववत . વિશેષતા એ છે કે આત્યંતર પરિષદમાં દશ હજાર દેવો, મધ્યમ પરિષદમાં બાર હજાર દેવો અને બાહ્ય Page #679 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર | ०५ પરિષદમાં ચૌદ હજાર દેવો છે તથા આત્યંતર પરિષદમાં નવસો, મધ્યમ પરિષદામાં આઠસો અને બાહ્ય પરિષદમાં સાતસો દેવીઓ છે. |७ ईसाणस्स भंते ! देविंदस्स देवरण्णो अभितरिया परिसाए देवाणं केवइयंकालं ठिई पण्णता? एवं मज्झिमियाए बाहिरियाए विपुच्छा? गोयमा ! अभितरियाए परिसाए देवाणं सत्त पलिओवमाइं ठिई पण्णत्ता। मज्झिमियाएपरिसाएछ पलिओवमाइंबाहिरियाएपरिसाएपंच पलिओवमाइंठिई पण्णत्ता। देवीणंठिई-अभितरियाएपरिसाए साइरेगाइपंच पलिओवमाइंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । अट्ठो तहेव भाणियव्यो। भावार्थ:- प्रश्न-भगवन ! हेवेन्द्र देवरा शाननी मान्यत२ परिषहनावोनी स्थिति दी છે? તે જ રીતે મધ્યમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છપલ્યોપમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક પાંચ પલ્યોપમ, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ ચાર પલ્યોપમ અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. ત્રણ પ્રકારની પરિષદના અર્થ આદિ કથન ચમરેન્દ્રની પરિષદની જેમ જાણવું. ८ कहिणंभंते !सणंकुमाराणंदेवाणं विमाणापण्णत्ता?गोयमा !तहेव ठाणपदगमेणं जावसणंकुमारस्स तओ परिसाओ समियाइतहेव, णवरं- अभितरियाए परिसाए अट्ठ देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाएपरिसाएदसदेवसाहस्सीओपण्णत्ताओ। बहिरियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ। अभितरियाए परिसाए देवाणं अद्धपंचमाई सागरोवमाइपंचपलिओवमाइंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए अद्धपंचमाइंसागरोवमाई चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाएपरिसाए अद्धपंचमाइंसागरोवमाईतिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । अट्ठोसो चेव । भावार्थ:-प्रश्न-भगवन ! सनमार हेवोना विमानश्यां छ? 612- गौतम! सर्वथन પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર કરવું યાવતુ તેની ત્રણ પરિષદ છે– સમિતા, ચંડા અને જાયા. તેની આત્યંતર પરિષદમાં આઠ હજાર, મધ્યમ પરિષદમાં દશ હજાર અને બાહ્ય પરિષદમાં બાર હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ છે. બાહ્ય પરિષદોના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદનો અર્થ ચમરેન્દ્રની પરિષદ પ્રમાણે જાણવો. (સનકુમાર દેવલોકમાં અને તેનાથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી, તેથી દેવીઓનું કથન નથી.) | ९ एवं माहिंदस्सवि तहेव । तओ परिसाओ, णवरं अभितरियाए परिसाए छ देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाएपरिसाए अट्ठदेवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाए दसदेवसाहस्सीओ पण्णत्ताओ। Page #680 -------------------------------------------------------------------------- ________________ | soF | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ठिई देवाणं-अभितरियाएपरिसाए अद्धपंचमाइंसागरोवमाइंसत्तय पलिओवमाई, मज्झिमियाए परिसाए अद्धपंचमाइंसागरोवमाइंछच्च पलिओवमाइं, बाहिरियाएपरिसाए अद्धपंचमाइ सागरोवमाइं पंच य पलिओवमाइंठिई पण्णत्ता। तहेव सव्वेसिं इंदाणं ठाणपदगमेणं विमाणाणि वुच्चा तओ पच्छा परिसाओ पत्तेयं पत्तेयं वुच्चइ। ભાવાર્થ:- આ જ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના વિમાનો અને મહેન્દ્ર દેવરાજ દેવેન્દ્રનું કથન કરવું. તેની પણ ત્રણ પરિષદનું કથન કરવું. વિશેષતા એ છે કે આત્યંતર પરિષદમાં છ હજાર, મધ્યમ પરિષદમાં આઠ હજાર અને બાહ્ય પરિષદમાં દશ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને છ પલ્યોપમની છે અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. આ પ્રમાણે સ્થાનપદ અનુસાર પહેલા બધા ઇન્દ્રોના વિમાનોનું કથન કરીને ત્યારપછી પ્રત્યેકની પરિષદોનું કથન કરવું જોઈએ. |१० बंभस्स वितओ परिसाओ पण्णत्ताओ- अभितरियाए चत्तारि देवसाहस्सीओ, मज्झिमियाए छ देवसाहस्सीओ, बाहिरियाए अट्ठ देवसाहस्सीओ। देवाणंठिई- अभितरियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाइपंच यपलिओवमाई, मज्झिमियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाइंचत्तारि पलिओवमाई,बाहिरियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाई तिण्णि य पलिओवमाई । अट्ठो सो चेव । ભાવાર્થ:- બ્રહ્મ ઇન્દ્રની પણ ત્રણ પરિષદ છે– આત્યંતર પરિષદમાં ચાર હજાર દેવો, મધ્યમ પરિષદમાં છ હજાર દેવો અને બાહ્ય પરિષદમાં આઠ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડાઆઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદોનો અર્થ પૂર્વવત્ જાણવો. | ११ लंतगस्स वि जावतओ परिसाओ जावअभितरियाए परिसाए दो देवसाहस्सीओ, मज्झिमियाए चत्तारि देवसाहस्सीओ, बाहिरियाए छ देवसाहस्सीओ पण्णत्ताओ।। देवाणं ठिई- अभितरियाए परिसाए बारस सागरोवमाइंसत्तपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए बारस सागरोवमाइंछच्चपलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए बारस सागरोवमाइंपंच पलिओवमाइंठिई पण्णत्ता। ભાવાર્થ :- લાંતક ઇન્દ્રની પણ ત્રણ પરિષદ છે યાવત આત્યંતર પરિષદમાં બે હજાર દેવો, મધ્યમ પરિષદમાં ચાર હજાર દેવો અને બાહ્ય પરિષદમાં છ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને છપલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. | १२ महासुक्कस्सवि जावतओ परिसाओ जाव अभितरियाए एगं देवसहस्सं, Page #681 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-: वैमानि वारि | ०७ मज्झिमियाए दो देवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाए चत्तारिदेवसाहस्सीओपण्णत्ताओ। देवाणं ठिई- अब्भितरियाए परिसाए अद्धसोलससागरोवमाइपंच यपलिओवमाई, मज्झिमियाए अद्धसोलस सागरोवमाइंचत्तारि पलिओवमाइंबाहिरियाए अद्धसोलस सागरोवमाईतिण्णि पलिओवमाई । अट्ठो सो चेव। ભાવાર્થ:- મહાકેન્દ્રની પણ ત્રણ પરિષદ છે. આત્યંતર પરિષદમાં એક હજાર દેવો, મધ્યમ પરિષદમાં બે હજાર દેવો અને બાહ્ય પરિષદમાં ચાર હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ચાર પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદના અર્થ પૂર્વવતુ જાણવા. | १३ सहस्सारे वि जावअभितरियाएपरिसाए पचदेवसया,मज्झिमिया परिसाए एगा देवसाहस्सी, बाहिरियाए परिसाए दो देवसाहस्सीओ पण्णत्ताओ।। . देवाणं ठिई- अभितरियाए परिसाए अट्ठारस सागरोवमाइं सत्त पलिओवमाई ठिई पण्णत्ता, एवं मज्झिमिझाए अद्धट्ठारस सागरोवमाइंछ पलिओवमाई, बाहिरियाए अट्ठारस सागरोवमाइंपंच पलिओवमाइं। अट्ठोसो चेव । ભાવાર્થ :- સહસારેન્દ્રની આત્યંતર પરિષદમાં પાંચસો દેવો, મધ્યમ પરિષદમાં એક હજાર દેવો અને બાહ્ય પરિષદમાં બે હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા સત્તર સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડાસત્તર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. પરિષદના અર્થ પૂર્વવત્ જાણવા. |१४ आणयपाणयस्सवि जावतओपरिसाओ,णवरं अभितरियाए अड्डाइज्जा देवसया, मज्झिमियाएपंच देवसया,बाहिरियाएएगा देवसाहस्सी। देवाणं ठिई- अभितरियाए एगूणवीसंसागरोवमाइं पंच य पलिओवमाई, एवं मज्झिमियाए एगूणवीसं सागरोवमाइंचत्तारि य पलिओवमाई, बाहिरियाए परिसाए एगूणवीसंसागरोवमाइं तिण्णि य पलिओवमाई। अट्ठो सो चेव। ભાવાર્થ :- આનત-પ્રાણત દેવલોકના ઈન્દ્રની ત્રણ પરિષદ છે– આત્યંતર પરિષદમાં અઢીસો દેવો, મધ્યમ પરિષદમાં પાંચસો દેવો અને બાહ્ય પરિષદમાં એક હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ચાપલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદનો અર્થ પૂર્વવત્ જાણવો. | १५ कहि णं भंते ! आरण-अच्चुयाणं देवाणंतहेव अच्चुए सपरिवारे जावविहरइ । ભાવાર્થ:- હે ભગવન! આરણ-અમ્રુત દેવોના વિમાન ક્યાં છે? વગેરે કથન સ્થાનપદ પ્રમાણે કરવું. વાવ ત્યાં અશ્રુત નામના દેવેન્દ્ર દેવરાજ સપરિવાર રહે છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | १६ अच्चुयस्सणंदेविंदस्सतओपरिसाओपण्णत्ताओ। अभितरियाए परिसाएदेवाणं पणवीस सय, मज्झिमपरिसाए अड्डाइज्जा सया,बाहिरियपरिसाए पंचसया। देवाणं ठिई- अभितरियाए एक्कवीसंसागरोवमाइं सत्त य पलिओवमाई, मज्झिमाए एक्कवीसंसागरोवमाई, छप्पलिओवमाई, बाहिरियाए एक्कवीसंसागरोवमाई पंच य पलिओवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ અય્યતની ત્રણ પરિષદોમાંથી આવ્યંતર પરિષદમાં એકસો પચીસ દેવો, મધ્યમ પરિષદમાં અઢીસો દેવો અને બાહ્ય પરિષદમાં પાંચસો દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. | १७ कहि णं भंते ! हेछिमगेवेज्जगाणं देवाणं विमाणा पण्णत्ता? कहि णं भंते ! हेट्रिमगेवेज्जगा देवा परिवसंति? गोयमा !जहेव ठाणपदेतहेवः एवंमज्झिमगेवेज्जगा. उवरिमगेवेज्जगा,अणुत्तराय जावअहमिंदा णामते देवा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અધસ્તન ગ્રેવૈયક દેવોના વિમાન ક્યાં છે ! હે ભગવન્! અધસ્તન ગ્રેવૈયક દેવો ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું. આ જ રીતે મધ્યમ ગ્રેવેયક, ઉપરિતન ગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવોનું કથન કરવું યાવત્ હે આયુષ્યમાન શ્રમણ ! તે બધા અહમેન્દ્ર છે. ત્યાં કોઈ નાના-મોટાનો ભેદ નથી. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં કલ્પોપન્નક- બાર દેવલોકના વિમાનોની સંખ્યા, ઇન્દ્રોની પરિષદ, તેના નામ, તેમાં દેવ-દેવીઓની સંખ્યા અને તેની સ્થિતિનું નિરૂપણ છે. પતિ- પરિષદ એટલે પરિવાર. દેવોના રાજા ઇન્દ્ર, તેની સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, પુરોહિત તુલ્ય ત્રાયસ્વિંશક દેવો, સીમાનું રક્ષણ કરનાર લોકપાલ દેવો અને ઇન્દ્રની મુખ્ય દેવીઓ અગ્રમહિષી કહેવાય છે. (૧) આત્યંતર પરિષદ– જે દેવ-દેવીઓ પ્રયોજન વશ અતિ સમ્માનપૂર્વક બોલાવવામાં આવે ત્યારે જ આવે છે અને જેઓની સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે તે દેવ-દેવીઓને આત્યંતર પરિષદ કહે છે. (૨) મધ્યમ પરિષદ- જે દેવ-દેવીઓ પ્રયોજનવશ બોલાવવામાં આવે ત્યારે અથવા બોલાવ્યા વિના પણ આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. આ પરિષદમાં આવ્યંતર પરિષદમાં વિચારેલા કાર્ય પર વિસ્તૃત વિચારણા થાય છે. (૩) બાહ્ય પરિષદ- જે દેવ-દેવીઓ બોલાવ્યા વિના આવે, તેને બાહ્ય પરિષદ કહે છે. તેઓને પૂર્વોક્ત બંને પરિષદમાં નિર્ણિત થયેલા કાર્ય કરવાનો આદેશ આપવામાં આવે છે તે આદેશ અનુસાર તે દેવો કાર્ય કરે છે. વિમાનિક દેવોના ઇન્દ્રોની તે ત્રણે પરિષદના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાયા છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવોના ઇન્દ્રોની પરિષદના દેવ-દેવી તથા સ્થિતિ: કમ | પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર OOO દેવલોક ઇન્દ્ર | વિમાન સંખ્યા આવ્યંતર પરિષદ મધ્યમ પરિષદ બાહ્ય પરિષદ દેવ સંખ્યા દેવ સ્થિતિ દેવ સંખ્યા | દેવ સ્થિતિ | દેવ સંખ્યા | દેવ સ્થિતિ સૌધર્મ શક્રેન્દ્ર ૩૨ લાખ ૧૨000 દેવ પપલ્યોપમ ૧૪000 દેવ ૪પલ્યોપમ ૧000દેવ ૩પલ્યોપમાં ૭૦ દેવી ૩પલ્યોપમ 00દેવી ૨ પલ્યોપમ ૫૦૦ દેવી ૧પલ્યોપમ ૨ | ઇશાન ઇશાનેન્દ્ર ૨૮ લાખ ૧૦,000 દેવ ૭પલ્યોપમ ૧૨,000દેવ પલ્યોપમ ૧૪૦૦ દેવ પપલ્યોપમ ૯૦૦ દેવી સાધિક ૫ પલ્યો ૮૦૦ દેવી ૪ પલ્યોપમ ૭00 દેવી ૩પલ્યોપમ ૩ | સનતકુમાર સનકુમારેન્દ્ર ૧૨ લાખ ૮000દેવ ૪૩ સાગરો ૧0000દેવ ૪ સાગરો ૧૨,000દેવ | ૪ { સાગરોપમ ૫ પલ્યોપમ ૪ પલ્યોપમ ૩પલ્યોપમ ૪ | માહેન્દ્ર માહેન્દ્ર ૮ લાખ ૪ સાગરો ૪૨ સાગરો- ૧0,000 ૪ { સાગરોપમ ૭પલ્યોપમ પલ્યોપમ ૫ પલ્યોપમ ૫ | બ્રહ્મલોક બ્રહ્મલોકેન્દ્ર ૪ લાખ ૪OOO ૮ સાગરોપમ 000 ૮ 3 સાગરો- ૮OOO ૮ { સાગરોપમ ૫ પલ્યોપમ ૪ પલ્યોપમ ૩પલ્યોપમ ૬ | લાતક લાંતકેન્દ્ર ૫0,000 ર00 ૧૨ સાગરોપમ ૪000 ૧૨ સાગરોપમ ૧૨ સાગરોપમ ૭ પલ્યોપમ ૬પલ્યોપમ ૫ પલ્યોપમ ૭ | મહાશુક્ર મહાશુકેન્દ્ર ૧,000 ૧૫ { સાગરો ૧૫ ? સાગરો ૪00 ૧૫ ? સાગરોપમ ૫ પલ્યોપમ ૪ પલ્યોપમ ૩પલ્યોપમ ૮ | સહસાર સહસારેન્દ્ર ૬,000 પOO ૧૭ સાગરો- ૧OOO ૧૭ સાગરો ૨000 ૧૭ { સાગરોપમ ૭પલ્યોપમ પલ્યોપમ ૫ પલ્યોપમ ૯-૧૦| આનપ્રાણત પ્રાણતેન્દ્ર ૪OO - ૨૫૦ ૧૯ સાગરોપમ પ00 ૧૯ સાગરોપમ ૧OOO ૧૯ સાગરોપમ ૫ પલ્યોપમ ૪ પલ્યોપમ ૩પલ્યોપમાં ૧૧-૧૨| આરણ અચુત | અય્યતેન્દ્ર ૧૫ ૨૧ સાગરોપમ ૨૫૦ ૨૧ સાગરોપમ ૨૧ સાગરોપમ ૭પલ્યોપમ પલ્યોપમ ૫ પલ્યોપમ * પહેલા અને બીજા દેવલોકમાં જ દેવી હોય છે. ત્યારપછીના દેવલોકમાં દેવો જ હોય છે. * નવ ગ્રેવયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો અહમેન્દ્ર છે. ત્યાં કોઈપણ પ્રકારની પરિષદ હોતી નથી. તેના વિમાનોની સંખ્યા નવરૈવેયકમાં ૩૧૮ અને અનુત્તર વિમાનમાં ૫ છે. ૪૦,૦૦૦ ૩00 ૬૦૯ Page #684 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવલોકનો આધાર - | १८ सोहम्मीसाणेसुकप्पेसुविमाणपुढवी किंपइट्ठियापण्णत्ता?गोयमा !घणोदहिपइट्ठिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર– હે ગૌતમ! ઘનોદધિના આધારે રહેલી છે. | १९ सणंकुमारमाहिदेसुकप्पेसुविमाणपुढवी किं पइट्ठिया पण्णत्ता?गोयमा !घणवाय पइट्ठिया पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્! સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર- હે ગૌતમ! ઘનવાતના આધારે રહેલી છે. २० बंभलोए णंकप्पे विमाणपुढवीणं पुच्छा? गोयमा ! घणवायपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન-બ્રહ્મલોક વિમાનની પૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર-હે ગૌતમ ! ઘનવાતના આધારે રહેલી છે. | २१ लंतए णं भंते पुच्छा? गोयमा ! तदुभयपइट्ठिया । महासुक्कसहस्सारेसु वि तदुभय पइट्ठिया। ભાવાર્થ - પ્રશ્ન– લાંતક કલ્પની વિમાનપૃથ્વી સંબંધી પૃચ્છા? ઉત્તર- હે ગૌતમ! લાંતક કલ્પની વિમાનપૃથ્વી ઘનોદધિ અને ઘનવાત બંનેના આધારે રહેલી છે. મહાશુક્ર અને સહસાર દેવલોકની વિમાનપૃથ્વી પણ ઘનોદધિ અને ઘનવાત, બંને પર પ્રતિષ્ઠિત છે. | २२ आणय जावअच्चुएसुणं भंते ! कप्पेसु पुच्छा ? ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ-પ્રશ્ન–આનત વાવઅય્યત (૯ થી ૧૨) દેવલોકની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર- હે ગૌતમ! તે ચારેય કલ્પો આકાશ પ્રતિષ્ઠિત છે. | २३ गेवेज्जविमाणपुढवी णं भंते ! पुच्छा ? गोयमा !ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રગ્ન-ચૈવેયક વિમાનપૃથ્વી સંબંધી પૃચ્છા? ઉત્તરહે ગૌતમ!તે આકાશ પ્રતિષ્ઠિત છે. | २४ अणुत्तरोववाइयविमाणपुढवी णं भंते ! पुच्छा? ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાનની પૃથ્વી કોના આધારે સ્થિત છે? ઉત્તર-હે ગૌતમ! તે આકાશ પ્રતિષ્ઠિત અર્થાતુ આકાશના આધારે સ્થિત છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં દેવલોકના ઘનોદધિ, ઘનવાત આદિ આધારોનું નિરૂપણ કર્યું છે. વિમાનપૃથ્વી અને વિમાનની ઊંચાઈ: र सोहम्मीसाणकप्पेसु विमाणपुढवी केवइयं बाहल्लेणं पण्णत्ता? Page #685 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-: વૈમાનિક દેવાધિકાર [ ૧૧ ] गोयमा ! सत्तावीसंजोयणसयाई बाहल्लेणं पण्णत्ता । एवं सणंकुमारमाहिदेसु छव्वीसंजोयणसयाई, बंभलंतएसुपंचवीस, महासुक्कसहस्सारेसुचउवीसं, आणय पाणय-आरणाच्चुएसुतेवीसंसयाइं । गेविज्जविमाणपुढवी बावीस, अणुत्तर विमाणपुढवी एक्कवीसंजोयणसयाइंबाहल्लेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પની વિમાનપૃથ્વી કેટલી જાડી છે? ઉત્તર-હે ગૌતમ ! સત્તાવીસસો (૨૭૦૦) યોજન જાડી છે. આ જ રીતે સનકુમાર અને માહેન્દ્ર દેવલોકની વિમાનપથ્વી ર00 યોજન જાડી છે. બ્રહ્મલોક અને લાંતકદેવલોકની વિમાનપૃથ્વી ૨૫00 યોજન જાડી છે. મહાશુક્ર અને સહસારદેવલોકની વિમાનપૃથ્વી ૨૪00 યોજન જાડી છે. આણત-પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકની વિમાનપૃથ્વી ૨૩00 યોજન જાડી માનપૃથ્વી ર૨00 યોજન અને અનુત્તર વિમાનોની વિમાનપૃથ્વી ૨૧00 યોજન જાડી છે. ६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केवइयं उड्डु उच्चत्तेणं? गोयमा ! पंच जोयणसयाइंडंउच्चत्तेणं । सणंकुमास्माहिदेसुछ जोयणसयाई,बंभलतएसुसत्त,महासुक्क सहस्सारेसुअट्ठ, आणयपाणयारणाच्चुएसुणव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો કેટલા ઊંચા છે? ઉત્તર- હે ગૌતમ! પ00 યોજન ઊંચા છે. સનસ્કુમાર અને માહેન્દ્ર કલ્પના વિમાનો દ00 યોજન ઊંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પના વિમાનો ૭00 યોજન ઊંચા છે. મહારાજ અને સહસાર કલ્પના વિમાનો ૮00 યોજન ઊંચા છે. આનત-પ્રાણત આરણ અને અશ્રુત કલ્પના વિમાનો ૯૦૦ યોજન ઊંચા છે. २७ गेवेज्जविमाणा णं भंते ! केवइयं उ8 उच्चत्तेणं? गोयमा ! दस जोयणसयाई। अणुत्तरविमाणा ण एक्कारस जोयणसयाइउड्डउच्चत्तेण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! રૈવેયક વિમાનો કેટલા ઊંચા છે? ઉત્તર- હે ગૌતમ! રૈવેયક વિમાનો ૧,000 યોજન ઊંચા છે. અનુત્તર વિમાનો ૧૧00 યોજન ઊંચા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વિમાનપૃથ્વીની જાડાઈ અને વિમાનોની ઊંચાઈનું કથન છે. સૌધર્મ અને ઈશાન દેવલોકના ક્રમશઃ ૩ર લાખ અને ૨૮ લાખ વિમાનો છે. તે વિમાનોની પૃથ્વીની જાડાઈ ૨૭00 યોજન છે અને તે વિમાનોની ઊંચાઈ ૫00 યોજન છે. પ્રસ્તુત સુત્રોમાં બે-બે દેવલોકના વિમાનોની ઊંચાઈ એક સરખી કહી છે, પરંતુ શ્રી ભગવતી સૂત્ર શતક ૩/૧ અનુસાર સૌધર્મદેવલોક કરતા ઈશાન દેવલોકના વિમાનો કંઈક અધિક ઊંચા છે. તે જ રીતે ત્રીજા દેવલોક કરતાં ચોથા દેવલોકના વિમાનો કંઈક અધિક ઊંચા છે. આ રીતે સર્વત્ર બે-બે દેવલોકમાં પરસ્પર વિશેષતા સમજવી. વિમાનોનું સંસ્થાન અને વિસ્તાર:|२८ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा किं संठिया पण्णत्ता? Page #686 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा !दुविहा पण्णत्ता,तंजहा- आवलिया पविट्ठायआवलिया बाहिराय। तत्थ णंजेते आवलिया पविट्ठातेतिविहा पण्णत्ता,तंजहा- वट्टा,तंसा, चउरंसा । तत्थणंजे आवलिया बाहिरा ते णं णाणासंठिया पण्णत्ता । एवं जाव गेवेज्जविमाणा । अणुत्तरोववाइयाविमाणा दुविहा पण्णत्ता,तण जहा- वट्टेयतसाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પમાં વિમાનોનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! તે વિમાનોના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ અને (૨) આવલિકા બાહ્ય. જે આવલિકા પ્રવિષ્ટ-ક્રમબદ્ધ વિમાનો છે, તેના ત્રણ પ્રકાર છે– (૧) ગોળ (૨) ત્રિકોણ અને (૩) ચતુષ્કોણ. જે આવલિકા બાહા-છુટાછવાયા વિમાનો છે, તે વિવિધ પ્રકારના છે. આ રીતે રૈવેયક વિમાનો સુધી જાણવું. અનુત્તરોપપાતિક વિમાનના બે પ્રકાર છે. ગોળ અને ત્રિકોણ. | २९ सोहम्मीसाणेसु भंते ! विमाणा केवइयं आयाम-विक्खंभेणं, केवइयं परिक्खेवेणं પત્તા ? ___ गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा- संखेज्जवित्थडाय असंखेज्जवित्थडा य । जहाणरगातहा जावअणुत्तरोववाइया संखेज्जवित्थडेय असंखेज्जवित्थडाय । तत्थणं जे से संखेज्जवित्थडे से जबुद्दीवप्पमाणे; असंखेज्जवित्थडा असंखेज्जाइंजोयणसयाई जावपरिक्खेवेणं पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ-ઈશાન કલ્પમાં વિમાનોની લંબાઈ-પહોળાઈ કેટલી છે? તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તે વિમાનોના બે પ્રકાર છે– સંખ્યાત યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા. તેનું કથન નરકાવાસોની સમાન જાણવું. યાવતુ અનુત્તરોપપાતિક વિમાનોના બે પ્રકાર છે– (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા, (૨) અસંખ્યાત યોજન વિસ્તારવાળા. જે સંખ્યાત યોજન વિસ્તારવાળા છે તે જંબૂદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત હજાર યોજનની પરિધિવાળા છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં વિમાનોના સંસ્થાન અને પરિમાણનું પ્રતિપાદન છે. સૌધર્મ અને ઈશાન દેવલોક અર્ધ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૩ર લાખ અને ૨૮ લાખ વિમાનો છે. તે વિમાનોના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ– પંક્તિબદ્ધ, (૨) આવલિકા બાહ્ય અથવા પુષ્પાવકીર્ણ. પુષ્પોની જેમ છૂટાછવાયા. (૧) આવલિકા પ્રવિષ્ટ - પંક્તિબદ્ધ વિમાનોના ત્રણ પ્રકાર છે- ગોળ, ત્રિકોણ અને ચોરસ. દરેક દેવલોકના પ્રતરોની મધ્યમાં એક મુખ્ય વિમાન હોય છે, તેને ઇન્દ્રક વિમાન કહે છે. તેની ચારે દિશાઓમાં પંક્તિબદ્ધ વિમાનો ગોઠવાયેલા છે. ઇન્દ્રક–વિમાન ગોળ હોય છે, ત્યાર પછીના ચારે દિશાના ચાર વિમાનો ત્રિકોણ છે. ત્યાર પછીના વિમાનો ચોરસ છે. ત્યાર પછી ક્રમશઃ ગોળ, ત્રિકોણ અને ચોરસ વિમાનો ચારે દિશામાં પ્રત્યેક પંક્તિમાં છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ઃ વૈમાનિક દેવાધિકાર ૧૩. આવલિકા બદ્ધ અને પુષ્પાવકીર્ણ વિમાનોઃ ઉત્તર પશ્ચિમ - .' P HI- દક્ષિણ આવલિકા બદ્ધ આદિ દેવવિમાનો(ત્રિપાર્થ દેખાવ) : પુષ્પાવર્તીણ વિમાનો આવલિકા બદ્ધ વિમાનો કિમ ' જ ' ' ' ' હું હ છે કે " , " . " ' '' | | | | | એક પ્રત૨ Page #688 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (૨) આવલિકાબાલ - તે વિવિધ આકારના હોય છે. ચારે ય દિશામાં આવલિકાબદ્ધ વિમાનોની વચ્ચેના આંતરામાં સર્વત્ર વિખરાયેલા પુષ્પની જેમ સ્થિત વિમાનો આવલિકા બાહ્ય કહેવાય છે. તેના વિવિધ આકારો હોય છે. યથા– સ્વસ્તિક, નંદાવર્ત આદિ નવગ્રેવેયક વિમાનો સુધી વિમાનોના સંસ્થાન આ પ્રમાણે જ હોય છે. પાંચ અનુત્તર વિમાનમાં મધ્યવર્તી સર્વાર્થસિદ્ધ વિમાન ગોળાકારે સ્થિત છે અને તેની ચારે દિશામાં ચાર અનુત્તર વિમાન ત્રિકોણકારે સ્થિત છે, ત્યાં ચતુષ્કોણ વિમાનો નથી. વિમાનોનું પ્રમાણ :- કેટલાક વિમાનો સંખ્યાત યોજન લાંબા-પહોળા અને સંખ્યાત યોજનની પરિધિવાળા છે અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન લાંબા-પહોળા અને અસંખ્યાત યોજનની પરિધિવાળા હોય છે. પાંચ અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનાનું છે. શેષ ચાર અનુત્તર વિમાન અસંખ્યાત યોજન વિસ્તૃત છે. વિમાનોના વર્ણાદિ - | ३० सोहम्मीसाणेसु णं भंते ! विमाणा कइवण्णा पण्णत्ता? गोयमा ! पंचवण्णा पण्णत्ता,तंजहा-किण्हा, णीला,लोहिया, हालिद्दा,सुक्किला । सणंकुमारमाहिंदेसु चउवण्णा-णीला जावसुक्किला। ___ बंभलोग-लंतएसुतिवण्णा-लोहिया हालिद्दा सुक्किला। महासुक्क सहस्सारेसु दुवण्णा- हालिायसुक्किलाय । आणयपाणयारणाच्चुएसुसुक्किला,गेवेज्जविमाणा सुक्किला,अणुत्तरोववाइयविमाणा परमसुक्किला वण्णेणं पण्णत्ता। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોનો વર્ણ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો પાંચે ય વર્ણના છે, જેમ કે– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો ચાર વર્ણના છે– નીલ યાવતુ શ્વેત. બ્રહ્મલોક અને લાંતક કલ્પ વિમાનો ત્રણ વર્ણના છે– લાલ, પીળો અને શ્વેત. મહાશુક તેમજ સહસાર કલ્પના વિમાનો બે વર્ણના છેપીળો અને સફેદ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના વિમાનો શ્વેત વર્ણન છે. ગ્રેવેયક વિમાનો સફેદ વર્ણના છે. અનુત્તરોપપાતિક વિમાનો પરમ શ્વેત વર્ણના છે. | ३१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केरिसया पभाए पण्णत्ता? गोयमा !णिच्चालोया,णिच्चुज्जोया सयंपभाएपण्णत्ता जावअणुत्तरोववाइयविमाणा णिच्चालोया णिच्चुज्जोया सयंपभाएपण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોની પ્રભા–તેજ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો હંમેશાં સ્વયં પ્રભા–પોતાના તેજથી નિત્ય પ્રકાશિત અને નિત્ય ઉદ્યોતિત છે યાવત અનુત્તરોપપાતિક વિમાનો નિત્ય પ્રકાશિત અને નિત્ય ઉદ્યોતિત છે. | ३२ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केरिसया गंधेणं पण्णत्ता? गोयमा !से जहाणामए कोट्ठपुडाण वा जावगंधेण पण्णत्ता, एवं जाव एत्तो इट्ठतरगा चेव जाव अणुत्तरविमाणा। Page #689 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર [ ૧૫ ] છ માસ સુધી ચાલતા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ–ઈશાન કલ્પમાં વિમાનોની ગંધ કેવી છે? ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો કોષ્ટપુટ વગેરે સુગંધિત પદાર્થોની સુગંધથી પણ વિશેષ સુગંધિત છે. અનુત્તરોપપાતિક વિમાનો સુધી તે જ પ્રમાણે જાણવું. | ३३ सोहम्मीसाणेसुणं भंते !कप्पेसु विमाणा केरिसया फासेणं पण्णता? गोयमा ! सेजहाणामए आइणेइ वारूएइवासव्वो फासो भाणियव्वो जावअणुत्तरोववाइयविमाणा। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોનો સ્પર્શ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! મૃગચર્મ અને રૂ જેવો કોમળ સ્પર્શ હોય છે. અનુત્તરોપપાતિક વિમાનો સુધી તે જ પ્રમાણે જાણવું. |३४ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केमहालया पण्णत्ता? गोयमा ! अयण्णं जंबुद्दीवेदीवेसव्वदीवसमुदाणं, एवं सोचेव गमो जावछम्मासे वीइवएज्जा जावअत्थेगइया विमाणावासा णो वीइवएज्जा जावअणुत्तरोववाइयविमाणा, अत्थेगइयं विमाणं वीइवएज्जा अत्थेगइए णो वीइवएज्जा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો કેટલા મોટા છે? ઉત્તર-હે ગૌતમ! કોઈ દેવ ચપટી વગાડતાં જ આ એક લાખ યોજનાના લાંબા-પહોળા અને ત્રણ લાખ યોજનથી અધિક પરિધિવાળા જંબૂદ્વીપની ૨૧ વખત પ્રદક્ષિણા કરી આવે તેવી શીધ્ર ગતિ આદિ વિશેષણો યુક્ત ગતિથી નિરંતર છ માસ સુધી ચાલતા રહે ત્યારે કેટલાક વિમાનોને પાર કરી શકે અને કેટલાક વિમાનોને પાર કરી શકતા નથી, તે વિમાનો આટલા મોટા છે. આ રીતે અનુત્તરોપપાતિક વિમાનો સુધી જાણવું પાંચ અનુત્તર વિમાનમાંથી એક વિમાનને તે દેવ પાર કરી શકે છે અને કેટલાક(ચાર) વિમાનોને પાર કરી શકતા નથી. |३५ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा किंमया पण्णत्ता? गोयमा !सव्वरयणामया पण्णत्ता । तत्थणंबहवेजीवा यपोग्गला यवक्कमंति, विउक्कमति चयति उवचयति सासया णते विमाणा दवट्ठयाए । वण्णपज्जवेहिं जाव फासपज्जवेहिं असासया एवं जावअणुत्तरोववाइया विमाणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોનું સ્વરૂપ કેવું છે? અર્થાત્ તે વિમાન શેના બનેલા છે? ઉત્તર- હે ગૌતમ! તે સર્વાત્મના રત્નમય છે. તેમાં ઘણા જીવો અને પુગલો ઉત્પન્ન થાય છે, ચ્યવે છે, ભેગા થાય છે અને વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે વિમાનો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય યાવત સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તે જ રીતે અનુત્તરોપપાતિક વિમાનો સુધી જાણવું. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં વિમાનોના વર્ણ, ગંધ, સ્પર્શ અને તેની પ્રભાનું કથન છે. તે વિમાનો પુગલમય હોવાથી તેમાં વર્ણ, ગંધ, સ્પર્ધાદિ હોય છે. આ રીતે અનુત્તરોપપા તેમાનોને પાર કરી Page #690 -------------------------------------------------------------------------- ________________ ૧૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગોળ વર્ણ:- પ્રથમ બે દેવલોકના વિમાનો પાંચે પાંચ વર્ણના હોય છે. કેટલાક વિમાનો અંજનરત્નમય હોવાથી કૃષ્ણવર્ણ, કેટલાક નીલરત્નમય હોવાથી નીલવર્સી, કેટલાક પઘરાગ રત્નમય હોવાથી રક્તવર્ણ, કેટલાક સુવર્ણમય અથવા પીતરત્નમય હોવાથી પીળા અને કેટલાક સ્ફટિક રત્નમય હોવાથી શ્વેતવર્ણી હોય છે. ત્રીજા ચોથા દેવલોકના વિમાનો કષ્ણવર્ણો હોતા નથી, શેષ ચાર વર્ણના હોય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના વિમાનો રક્તવર્ણ, પીતવર્ણી અને શુક્લવર્ણ, આ ત્રણ વર્ણના હોય છે. સાતમા-આઠમાદેવલોકના વિમાનો પીત અને શુક્લ વર્ણ, આ બે વર્ણના હોય છે. નવમા દેવલોકથી નવ રૈવેયક સુધીના વિમાનો શુક્લવર્ણી અને અનુત્તરવિમાનો પરમ શુક્લવર્ણા હોય છે. વૈમાનિક દેવોના વિમાનોના આધાર આદિ - દેવલોક | આધાર વિમાન પૃથ્વી પ્રાસાદની | વિમાન | દેવ શરીર વિમાન વિમાન ની જાડાઈ | ઊંચાઈ | વર્ણ | વર્ણ | વિસ્તાર || સંસ્થાન ૧. સૌધર્મ | ઘનોદધિ | ૨૭૦૦ યો | ૫00 યો. કૃષ્ણ, નીલ, | તપ્ત સુવર્ણ | સંખ્યાત અને | આવલિકાબદ્ધ ર. ઇશાન લાલ, પીળો | જેવો અસંખ્યાત યો| ત્રણ પ્રકારના શ્વેત લાલ . સનસ્કુમાર ઘનવાત | ૨૬00 યો | $00 યો | નીલ, લાલ, | પાકમળના | સંખ્યાત અને | ત્રિકોણ ૪. માહેન્દ્ર પીળો, શ્વેત | કેસર જેવો અસંખ્યાત યો ગૌર ૫. બ્રહ્મલોક | ઘનોદધિ | ર૫00 યો | ૭00 યોગ | લાલ, પીળો, તાજા મહુડા | સંખ્યાત અને | ચોરસ ૬. લાતંક ઘનવાત શ્વેત | જેવો શ્વેત અસંખ્યાત યો| ૭. મહાશુક્ર ઘનોદધિ | ૨૪૦૦ યો | ૮૦૦ યોગ | પીળો, શ્વેત | શ્વેત સંખ્યાત અને પુષ્પાવકીર્ણ ૮. સહસાર ઘનવાત અસંખ્યાત યો ૯. આણત આકાશ | ૨૩00 યો | ૯૦૦ યો | શ્વેત | સંખ્યાત અને | વિવિધ આકાર ૧૦ પ્રાણત અસંખ્યાત યો| વાળા હોય ૧૧. આરણ ૧૨. અમ્રુત નવ રૈવેયક | આકાશ | ર૨૦) યો | ૧000 યો શ્વેત | શ્વેત | સંખ્યાત અને | અસંખ્યાત યો ચાર અનુત્તર આકાશ | ર૧૦૦ યો | ૧૧૦૦ ચો| પરમ શ્વેત | પરમ શ્વેત અસંખ્યાત યો| ત્રિકોણ વિમાન સર્વાર્થસિદ્ધ | આકાશ | ર૧00 યો | ૧૧૦૦યો. | પરમ શ્વેત | પરમ શ્વેત | એક લાખ યો| વિમાન પ્રત્યેક વિમાનો વિવિધ રત્નમય, સૂર્ય પ્રકાશથી અધિક પ્રકાશવંત, તેજોવંત, ઉદ્યોત વંત હોય છે. * વિમાનોઅને દેવોના શરીરની ગંધ-લોકના સુગંધી પદાર્થોથી ઉત્તમ, સ્પર્શ-લોકના કોમળ અને મુલાયમ પદાર્થોથી શ્રેષ્ઠતમ શ્વેત ગોળ હોય. Page #691 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : વૈમાનિક દેવાધિકાર ૬૧૭ ગંધ – તે વિમાનોની ગંધ સ્વભાવિક રીતે આ લોકના સુગંધી પદાર્થો કેસર, કસ્તુરી આદિની સુગંધીથી અધિક સુગંધી હોય છે. સ્પર્શ ઃ— તે વિમાનોનો સ્પર્શ સ્વાભાવિક રીતે જ રૂ, બૂર વનસ્પતિ, નવનીત આદિના કોમળ સ્પર્શથી અધિક કોમળ અને મુલાયમ હોય છે. પ્રભા :– તે વિમાનોની પ્રભા વાદળા રહિત આકાશમાં મધ્યાહ્ન સમયે પ્રકાશિત સૂર્યથી અધિક પ્રકાશવંતી અને ઉજ્જવળ હોય છે. તે વિમાનો પોતાના તેજથી નિત્ય પ્રકાશિત રહે છે. વિમાનોનું સ્વરૂપ :– તે વિમાનો વિવિધ પ્રકારના રત્નોથી બનેલા છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને તેની વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તેમાં કેટલાય પૃથ્વીકાયિક જીવો જન્મમરણ કરે છે, તદ્યોગ્ય પુદ્ગલોનો ચય-ઉપચય થતો જ રહે છે, તેથી તે વિમાન શાશ્વત કાલ પર્યંત તે જ સ્વરૂપે ટકી રહે છે. વૈમાનિક દેવોમાં ઉપપાત આદિ દ્વાર : ३६ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा कओहिंतो उववज्जंति ? उववाओ णेयव्वो जहा वक्कतीए तिरियमणुएसु पंचिदिएसु सम्मुच्छिमवज्जिएसु, उववाओ वक्कंतिगमेणं जाव अणुत्तरोववाइया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન દેવલોકમાં દેવો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની ઉત્પત્તિ વ્યુત્ક્રાંતિ પદ અનુસાર જાણવી. સમૂર્ચ્છિમ જીવોને છોડીને શેષ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અનુત્તરોપપાતિક વિમાનો સુધી વ્યુત્ક્રાંતિ પદ અનુસાર જાણવું. (નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના દેવોમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે.) ३७ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा एगसमए णं केवइया उववज्जंति ? गोयमा ! जहणणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जंति, एवं जाव सहस्सारे । आणयादि गेवेज्जा अणुत्तरा य एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ—ઈશાન કલ્પમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત-અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે સહસ્રાર દેવલોક સુધી જાણવું. આનત આદિ ચાર કલ્પોમાં, નવ ચૈવેયકોમાં અને અનુત્તર વિમાનોમાં જઘન્ય એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો જ ઉત્પન્ન થાય છે. ३८ सोहम्मीसाणं भंते ! कप्पेसु देवा समए- समए अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं अवहिया सिया ? गोयमा ! ते णं असंखेज्जा, समए समए अवहीरमाणा-अवहीरमाणा असंखिज्जाहिं Page #692 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति णो चेव णं अवहिया सिया जाव सहस्सारे । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ–ઈશાન કલ્પના દેવોમાંથી જો પ્રત્યેક સમયે એક-એક દેવનો અપહાર કરવામાં આવે અર્થાત્ દેવલોકમાંથી બહાર કાઢવામાં આવે તો કેટલા કાળમાં તેનો અપહાર થઈ શકે છે? ૬૧૮ ઉત્તર– હે ગૌતમ ! તે દેવો અસંખ્યાત છે, તેમાંથી પ્રત્યેક સમયે એક-એક દેવનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પણ તેનો અપહાર થતો નથી અર્થાત્ તે વિમાન ખાલી થઈ શકતું નથી. ઉક્ત વર્ણન સહસ્રાર દેવલોક સુધી જાણવું. ३९ आणतादिसु चउसु वि गेवेज्जेसु अणुत्तरेसु य समए- समए जाव केवइयं कालेणं अवहिया सिया ? गोया ! ते णं असंखेज्जा, समए- समए अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइ भागमेत्तेणं अवहीरंति णो चेव णं अवहिया सिया । एवं जाव अणुत्तर विमाणा । ભાવાર્થ :- પ્રશ્ન- આનતાદિ ચાર દેવલોક, ત્રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના દેવોની અપહાર સંબંધી પૃચ્છા કરવી ? ઉત્તર– તે દેવો અસંખ્યાતા છે. સમયે સમયે તેનો અપહાર થાય તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં પણ તેનો અપહાર થાય છે. આ અપહાર કયારે ય કોઈએ કર્યો નથી અને કરશે પણ નહીં તે માત્ર સંખ્યા બતાવવા માટે કલ્પના માત્ર છે. એ પ્રમાણે અનુત્તર વિમાન સુધી જાણવું. ४० सोहम्मीसासुणं भंते ! कप्पेसु देवाणं के महालिया सरीरोगाहाणा पण्णत्ता ? गोयमा ! दुविहा सरीरा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य उत्तरवेडव्विया य । तत्थ णं जे से भवधारणिज्जे से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागो, उक्कोसेणं सत्त रयणीओ । तत्थ णं जे से उत्तरवेडव्विए से जहण्णेणं अंगुलस्स संखेज्जइ भागो, उक्कोसेणं जोयणसयसहस्सं । एवं एक्केक्का ओसारेत्ताणं जाव अणुत्तराणं एक्का रयणी । गेवेज्जणुत्तराणं एगे भवधारणिज्जे सरीरे, उत्तरवेडव्विया णत्थि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોના શરીરની અવગાહના(ઊંચાઈ) કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓના શરીર બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ છે, ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ત્યાર પછીના કલ્પોમાં દેવોની ભવધારણીય અવગાહના એક-એક હાથ ઓછી થતી જાય છે યાવત્ અનુત્તરોપપાતિક દેવોની એક હાથની અવગાહના છે. (યથા– સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છ હાથ, બ્રહ્મલોક-લાંતક કલ્પમાં પાંચ હાથ, મહાશુક્ર-સહસ્રાર કલ્પમાં ચાર હાથ, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પમાં ત્રણ હાથ, નવ ત્રૈવેયકમાં બે હાથ અને અનુત્તર વિમાનોમાં એક હાથ, પ્રમાણ અવગાહના છે.) Page #693 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર દ૧૯ ] ગ્રેવેયકો અને અનુત્તર વિમાનોમાં ફક્ત ભવધારણીય શરીર હોય છે, તે દેવો ઉત્તર વૈક્રિય કરતાં નથી. | ४१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं सरीरगा किं संघयणी पण्णता? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी पण्णत्ता । णेवट्ठि,णेव छिरा, णविण्हारू, णेव संघयणमत्थि;जे पोग्गला इट्ठा कता सुभा,मणुण्णा,मणामा तेतेसिं सरीर संघायत्ताए परिणमति जावअणुत्तरोववाइया। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનું સંહનન કર્યું હોય છે? ઉત્તર- હે ગૌતમ! દેવોને છ સંહનનોમાંથી એક પણ સહનન હોતું નથી. દેવોના શરીરમાં હાડકા નથી, નસો નથી, શિરાઓ નથી, તેથી તે અસંહનની છે. તેના શરીરના પુલો ઇષ્ટ, કાંત, શુભ, મનોજ્ઞ, મનોહર હોય છે. તેવા પગલો જ તે તેના શરીરરૂપમાં એકત્રિત થઈને તથારૂપમાં પરિણત થાય છે યાવતું અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. ४२ सोहम्मीसाणेसुणं भंते ! देवाणं सरीरगा किंसंठिया पण्णत्ता? गोयमा ! दुविहा सरीरापण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णंजे से भवधारणिज्जा ते समचउरंससंठाणसंठिया पण्णत्ता । तत्थ णं जे से उत्तरवेउव्वियातेणाणासंठाणसठिया पण्णत्ता जावअच्चुओ। अवेउव्विया गेवेज्जणुत्तरा भवधारणिज्जा समचउरससंठाणसठिया, उत्तरवेउव्विया णत्थि । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનું સંસ્થાન કર્યું હોય છે? ઉત્તર– હે ગૌતમ! તેના શરીર બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. જે ભવધારણીય શરીર છે, તેનું સમચતુરંક્સ સંસ્થાન છે અને જે ઉત્તર વૈક્રિય શરીર છે, તેનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે. આ જ રીતે અશ્રુત દેવલોક સુધી જાણવું. રૈવેયક અને અનુત્તર વિમાનોના દેવોને ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન હોય છે, તેઓમાં ઉત્તરવૈક્રિય નથી. |४३ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया वण्णेणं पण्णत्ता? गोयमा!कणगत्तयरत्ताभावण्णेणं पण्णत्ता। . सणंकुमारमाहिंदेसुणंपउमपम्हगोरा पण्णत्ता । बंभलोएणं अल्लमहुगवण्णाभा। एवं जावगेवेज्जा । अणुत्तरोववाइया परमसुक्किला वण्णेणं पण्णत्ता। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનો વર્ણ કેવો હોય છે? ઉત્તર-હે ગૌતમ ! તેનો વર્ણ શુદ્ધ તપાવેલા સોના જેવી લાલ આભાવાળો હોય છે. સનકુમાર અને મહેન્દ્ર કલ્પના દેવોનો વર્ણ પદ્મકમળના પરાગકેસર જેવો ગૌર હોય છે. બ્રહ્મલોક કલ્પના દેવોનો વર્ણ તાજા મહુડા જેવો સફેદ હોય છે. આ પ્રમાણે રૈવેયક દેવો સુધી સફેદ વર્ણ કહેવો. અનુત્તરોપપાતિક દેવોના શરીરનો વર્ણ પરમ શુક્લ છે. ४४ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया गंधेणं पण्णत्ता? Page #694 -------------------------------------------------------------------------- ________________ દ૨૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा!से जहाणामए कोटपुडाण वातहेव सव्वंमणामतरगा चेव गंधेणं पण्णत्ता जाव अणुत्तरोववाइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની ગંધ કેવી હોય છે? ઉત્તરહે ગૌતમ! કોષ્ઠપુટ વગેરે સુગંધિત દ્રવ્યોની સુગંધથી પણ અધિક ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ, મનોહર હોય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. |४५ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया फासेणं पण्णत्ता? गोयमा!थिरमउयणिद्धसुकुमालछवि फासेणपण्णत्ता, एवं जावअणुत्तरोववाइया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનો સ્પર્શ કેવો હોય છે? ઉત્તરહે ગૌતમ! તેના શરીરનો સ્પર્શ સ્થિર–સદા(જીવન પર્યત) મૃદુ, સ્નિગ્ધ અને મુલાયમ હોય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. |४६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं केरिसया पोग्गला उस्सासत्ताए परिणमंति? गोयमा !जे पोग्गला इट्ठा कंता पिया, सुभा, मणुण्णा मणामा तेतेसिं उस्सासत्ताए परिणमति जावअणुत्तरोववाइया; एवं आहारत्ताएवि जावअणुत्तरोववाइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શ્વાસરૂપે કેવા પુદ્ગલો પરિણત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે પુદ્ગલ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હોય છે, તે તેના શ્વાસરૂપમાં પરિણત થાય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. તે જ રીતે દેવોના આહારરૂપે પરિણત થતાં પુદ્ગલોના સંબંધમાં પણ જાણવું યાવત્ અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. ४७ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं कइ लेस्साओ? गोयमा ! एगा तेउलेस्सा पण्णत्ता । सणंकुमारमाहिंदेसु एगा पम्हलेसा । एवं बंभलोएविपम्हा। सेसेसुएक्कासुक्कलेस्सा;अणुत्तरोववाइयाणंएक्का परमसुक्कलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોને કેટલી લેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેઓને એક માત્ર તેજોલેશ્યા હોય છે. સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોકમાં એક પાલેશ્યા હોય છે, બ્રહ્મલોકમાં પણ પાલેશ્યા હોય છે, શેષ સર્વ દેવલોકમાં એક શુક્લલેશ્યા હોય છે, અનુત્તરોપપાતિક દેવોમાં એક પરમ શુક્લલેશ્યા હોય છે. ४८ सोहम्मीसाणेसुणंभंते !कप्पेसुदेवाणंकिंसम्मद्धिी,मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी? गोयमा ! तिण्णि वि जाव अंतिमगेवेज्जा । अणुत्तरोवावइया सम्मदिट्ठी, णो मिच्छादिट्ठीणो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો શું સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યગુ મિથ્યાદષ્ટિ છે? ઉત્તર– હે ગૌતમ!ત્રણે યદષ્ટિ હોય છે. રૈવેયક વિમાનો સુધીના દેવો સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, Page #695 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩ : વૈમાનિક દેવાધિકાર ૧ મિશ્રદષ્ટિવાળા હોય છે. અનુત્તર વિમાનના દેવો સમ્યગ્દષ્ટિ હોય છે, તેને મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ હોતી નથી. ४९ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं किं णाणी अण्णाणी ? गोयमा ! दोवि, तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा जाव गेवेज्जा । अणुत्तरोववाइया णाणी, जो अण्णाणी, तिणि णाणा णियमा । तिविहे जोगे, दुविहे उवओगे, सव्वेसिं जाव अणुत्तरा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર– હે ગૌતમ ! બંને પ્રકારના છે– જે જ્ઞાની છે તે નિયમથી ત્રણ જ્ઞાન યુક્ત છે અને જે અજ્ઞાની છે, તે નિયમથી ત્રણ અજ્ઞાન યુક્ત છે. આ જ રીતે ત્રૈવેયક વિમાન સુધીના દેવો ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન યુક્ત હોય છે. અનુત્તરોપપાતિક દેવો જ્ઞાની જ છે, અજ્ઞાની નથી. તે દેવોને નિશ્ચિત રૂપે ત્રણ જ્ઞાન હોય છે. આ રીતે સૌધર્મ-ઈશાન દેવલોકથી અનુત્તરોપપાતિક વિમાન સુધી સર્વ દેવોમાં ત્રણ યોગ અને બે ઉપયોગ હોય છે. અવધિક્ષેત્ર આદિની પ્રરૂપણા ઃ ५० सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव इमीसे रयणप्पभापुढवीए हेट्ठिल्ले चरिमंते उड्डुं जाव साइं विमाणाइं, तिरियं जाव असंखेज्जा दीवसमुद्दा एवं सक्कीसाणा पढमं, दोच्चं च सणंकुमारमाहिंदा । तच्चं च बंभ लंतग, सुक्क सहस्सारगा चउत्थी ॥ १ ॥ आणय पाणयकप्पे, देवा पासंति पंचमिं पुढवीं । तं चेव आरणच्चुय, ओहीणाणेण पासंति ॥२॥ छट्ठी हेट्ठिममज्झिमगेवेज्जा, सत्तमिं च उवरिल्ला । संभिण्णलोगणालिं, पासंति अणुत्तरा देवा ॥३॥ ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અધો દિશામાં રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી, ઊર્ધ્વદિશામાં પોતપોતાના વિમાનની ધ્વજા પતાકા સુધી અને તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે છે-દેખે છે. ગાથાર્થ— શક્ર(સૌધર્મ) અને ઈશાન દેવલોકના દેવો પ્રથમ નરક પૃથ્વી સુધી, સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવો બીજી નરક પૃથ્વી સુધી, બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવો ત્રીજી નરક પૃથ્વી સુધી, મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવો ચોથી નરક પૃથ્વી સુધી, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પના દેવો પાંચમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. અધસ્તન ત્રૈવેયક, મધ્યમ ત્રૈવેયકના Page #696 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર દેવો છઠ્ઠી નરક પૃથ્વી સુધી અને ઉપરિતન ગ્રેવેયકના દેવો સાતમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. અનુત્તર વિમાનવાસી દેવો સંભિન્ન–દેશોન ત્રસ નાડીને અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. |५१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! पंच समुग्घाया पण्णत्ता,तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुघाए,वेउव्वियसमुघाए,तेजससमुघाए । एवं जावअच्चुए। गेविज्जणुत्तरा आदिल्ला तिण्णिसमुग्घाया पण्णत्ता। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોને કેટલા સમુદુઘાત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાંચ સમુદ્યાત હોય છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુઘાત અને (૫) તૈજસ સમુઘાત. આ પ્રમાણે અમ્રુત દેવલોક સુધીના દેવોને પાંચ સમુદ્યાત હોય છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે– વેદના, કષાય અને મારણાંતિક સમુદ્યાત. ५२ सोहम्मीसाणेसुणंभते !कप्पेसुदेवा केरिसयंखुहपिवासंपच्चणुब्भवमाणा विहरंति? गोयमा !णत्थि खुहपिवासंपच्चणुब्भवमाणा विहरति एवं जावअणुत्तरोववाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોને ભૂખ-તરસનો કેવા પ્રકારનો અનુભવ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સૌધર્મ દેવલોકથી અનુત્તરોપપાતિક દેવલોક સુધીના દેવોને ભૂખ-તરસની વેદના હોતી નથી. [५३ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवा किं एगत्तं पभू विउव्वित्तए, पुहुत्तं पभू विउवित्तए? गोयमा !एगत्तंपिपभूविउवित्तए, पुहत्तंपिपभूविउवित्तए । एगत्तं विउव्वेमाणा एगिदियरूवं वा जावपचिंदियरूवं वा.पहत्तं विउव्वेमाणा एगिदियरूवाणि वा जाव पंचिंदियरूवाणि वा; ताइसंखेज्जाइपि असंखेज्जाइपि सरिसाइपि असरिसाइपिसंबद्धाइपि असंबद्धाइपि रूवाइं विउव्वंति, विउव्वित्ता अप्पणो जहिच्छियाइंकज्जाइंकरति जाव અવુનો ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવો એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારની વિક્ર્વણા કરવામાં સમર્થ છે. એક રૂપની વિદુર્વણા કરતા તે એકેન્દ્રિયનું રૂપ ધાવતુ પંચેન્દ્રિયનું રૂપ બનાવી શકે છે અને અનેક રૂપોની વિદુર્વણા કરતાં અનેક એકેન્દ્રિય રૂપોની યાવત અનેક પંચેન્દ્રિય રૂપોની વિફર્વણા કરી શકે છે. તે સંખ્યાત અથવા અસંખ્યાત, સમાન અથવા અસમાન અને પરસ્પર સંબંધિત અથવા અસંબંધિત વિવિધ પ્રકારના રૂપો બનાવીને પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરે છે. આ જ રીતે અશ્રુત દેવો સુધી જાણવું. ५४ गेविज्जणुत्तरोववाइयादेवा किं एगत्पभूविउवित्तए, पहुत्तं पभूविउव्वित्तए? Page #697 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર [ ૨૩ ] ___ गोयमा ! एगत्तपिपभूविउव्वित्तए पुहुत्तपि । णो चेवणं संपत्तीए विउव्विसुवा विउव्वंति वा विउविस्संति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવો અને અનુત્તર વિમાનોના દેવો એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિકર્વણા કરવામાં સમર્થ છે! ઉત્તર- હે ગૌતમ! તે એક રૂપ પણ બનાવી શકે છે અને અનેક રૂપો પણ બનાવી શકે છે, પરંતુ તેઓએ પહેલાં કયારેય વિકર્વણા કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં કયારેય કરશે નહીં. તે દેવો ઉત્તર વૈક્રિય કરવાની શક્તિ હોવા છતાં પ્રયોજનનો અભાવ અને પ્રકૃતિની ઉપશાંતતાના કારણે ઉત્તર વૈક્રિય કરતા નથી. ५५ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवा केरिसयंसायासोक्खं पच्चणुब्भवमाणा विहरति? गोयमा !मणुण्णा सद्दा जावमणुण्णा फासा पच्चणुब्भवमाणा विहरति जाव गेविज्जा । अणुत्तरोववाइया अणुत्तरा सदा जावफासा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો કેવા પ્રકારની સુખશાતાનો અનુભવ કરતાં વિચરે છે? ઉત્તર- હે ગૌતમ! મનોજ્ઞ શબ્દ વાવતું મનોજ્ઞ સ્પર્શ દ્વારા સુખનો અનુભવ કરતાં વિચરે છે. આ જ રીતે રૈવેયક વિમાનના દેવો સુધી સમજવું. અનુત્તરોપપાતિક વિમાનના દેવો સર્વ શ્રેષ્ઠ શબ્દજન્ય થાવત્ સર્વ શ્રેષ્ઠ સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. ५६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं केरिसया इड्डी पण्णता? गोयमा ! महड्डिया महज्जुझ्या जावमहाणुभागा इड्डीए पण्णत्ता जाव अच्चुओ। गेविज्जणुत्तराय सव्वे महिड्डिया जावसव्वे महाणुभागा अजिंदा जावअहमिंदा णामते देवगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવોની ઋદ્ધિ કેવી છે? ઉત્તર- હે ગૌતમ! તે મહાદ્ધિસંપન્ન, મહા ધુતિસંપન્ન થાવત મહાપ્રભાવશાળી ઋદ્ધિથી યુક્ત છે. તે જ રીતે અશ્રુત વિમાનના દેવો સુધી જાણવું. રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનમાં બધા દેવો મહાઋદ્ધિ સંપન્ન થાવ મહાપ્રભાવ યુક્ત છે. ત્યાં કોઈ ઈન્દ્ર નથી, બધા અહમેન્દ્ર છે. ત્યાં નાના-મોટાનો ભેદ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે દેવો “અહમેન્દ્ર કહેવાય છે. ५७ सोहम्मीसाणेसुणं भते ! कप्पेसुदेवा केरिसया विभूसाए पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा-वेउव्वियसरीरा य, अवेउव्वियसरीरा य । तत्थ गंजेसेवेउव्वियसरीरातेहारविराइयवच्छा जावदस दिसाओउज्जोवेमाणा पभासेमाणा जावपडिरूवा । तत्थ णं जे से अवेउव्वियसरीरातेणं आभरणवसणरहिया पगइत्था विभूसाए पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોની શરીર વિભૂષા કેવા પ્રકારની હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે દેવોના શરીર બે પ્રકારના છે– (૧) વૈક્રિય શરીર(ઉત્તર વૈક્રિય) અને (૨) Page #698 -------------------------------------------------------------------------- ________________ દ૨૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અક્રિય (ભવધારણીય) શરીર. તેમાં જે વૈક્રિય શરીર (ઉત્તર વૈક્રિય) છે, તે હારોથી સુશોભિત, વક્ષ:સ્થળ - યુક્ત યાવત દશેય દિશાઓને પ્રકાશિત કરનાર, પ્રભાસિત કરનાર યાવત પ્રતિરૂપ છે. જે અવૈક્રિય શરીર (ભવધારણીય શરીર) છે તે આભરણ અને વસ્ત્રોથી રહિત અને સ્વાભાવિક વિભૂષાથી યુક્ત છે. ५८ सोहम्मीसमाणेसुणं भंते! कप्पेसुदेवीओ केरिसियाओ विभूसाए पण्णत्ताओ? गोयमा!दुविहाओ पण्णत्ताओतं जहा- वेउव्वियसरीराओय अवेउव्वियसरीराओय। तत्थ णंजाओ वेउव्वियसरीराओ ताओ सुवण्णसद्दालगाओ,सुवण्ण सद्दालगाइवत्थाई पवर परिहियाओ चंदाणणाओचदविलासिणीओचदद्धसमणिडालाओ सिंगारागारचारुवेसाओ संगय जाव पासाइयाओ जाव पडिरूवाओ । तत्थ णं जाओ अवेउव्वियसरीराओताओणं आभरणवसणरहियाओपगइत्थाओ विभूसाए पण्णत्ताओ। सेसेसुदेवा जाव अच्चुओ। ભાવાર્થ - પ્રશ્ન– ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પોમાં દેવીઓની શરીર વિભૂષા કેવી હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે દેવીઓના શરીર બે પ્રકારના છે. વૈક્રિય શરીર(ઉત્તર વૈક્રિય શરીર) અને અવૈક્રિય શરીર(ભવધારણીય શરીર). તેમાં જે ઉત્તર વૈક્રિય શરીર છે, તે સુવર્ણના નૂપુર વગેરે આભૂષણોના ધ્વનિથી યુક્ત છે તથા સોનાની ઘુઘરીઓના રણકાર યુક્ત વસ્ત્રોને (સુંદર ઢંગથી) શ્રેષ્ઠ રીતે પરિધાન કરેલું હોય છે. તેમના મુખ ચંદ્ર જેવા, વિલાસ ચંદ્ર જેવો, ભાલ અર્ધ ચંદ્ર જેવું હોય છે. તે શરીર સાક્ષાત્ શૃંગારની મૂર્તિ સમાન અને સુંદર વેશ ધારી, સુંદર કાવત્ દર્શનીય અને પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ અત્યંત મનોહર હોય છે. જે અવૈક્રિય(ભવધારણીય) શરીર છે, તે આભૂષણો અને વસ્ત્રોથી રહિત, સ્વાભાવિક સૌંદર્ય યુક્ત હોય છે. સૌધર્મ-ઈશાન કલ્પને છોડીને શેષ સર્વ દેવલોકમાં દેવો જ છે, ત્યાં દેવીઓ નથી, તેથી અશ્રુત કલ્પ સુધીના દેવોની વિભૂષાનું વર્ણન પૂર્વવતુ જાણવું. | ५९ गेवेज्जगदेवाणं भंते ! केरिसया विभूसाए पण्णता? गोयमा !गेवेज्जगदेवाणं एगेभवधारणिज्जेसरीरेआभरणवसणरहिएपगइए विभूसाएपण्णत्ते। एवं अणुत्तरावि। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! રૈવેયક વિમાનના દેવોના શરીરની વિભૂષા કેવી છે? ઉત્તર- હે ગૌતમ! તે દેવોને એક ભવધારણીય શરીર છે તે આભૂષણ અને વસ્ત્રોની વિભૂષાથી રહિત, સ્વાભાવિક વિભૂષા યુક્ત છે. આ જ રીતે અનુત્તર વિમાનના દેવોની વિભૂષાનું કથન કરવું. |६० सोहम्मीसाणेसुदेवा केरिसए कामभोगेपच्चणुब्भवमाणा विहरति ? गोयमा!इट्ठा सदा, इट्ठा रूवा जावफासा । एवं जावगेवेज्जा । अणुत्तरोववाइयाण अणुत्तरा सदा जाव अणुत्तरा फासा । ठिई सव्वेसिं भाणियव्वा । अणंतरंचयति, चइत्ताजेजहिं तंभाणियव्व। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પમાં દેવો કેવા પ્રકારના કામભોગોનો અનુભવ કરતાં વિચરે છે? ઉત્તર- હે ગૌતમ! ઇષ્ટ શબ્દ, ઇષ્ટરૂપ થાવત્ ઇષ્ટ સ્પર્શ યુક્ત કામભોગનો અનુભવ કરે છે. તે જ રીતે રૈવેયક દેવો સુધી જાણવું. અનુત્તર વિમાનના દેવો અનુત્તર શબ્દ યાવત્ અનુત્તર સ્પર્શજન્ય સુખનો અનુભવ કરે છે. Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર [ ૨૫ ] બધા વૈમાનિક દેવોની સ્થિતિ યથાયોગ્ય જાણવી. દેવના ભવથી ચ્યવીને તેઓ જ્યાં-જ્યાં ઉત્પન્ન થાય છે, તે સર્વ કથન કરવું જોઈએ. ६१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु सव्वपाणा सव्वभूया जावसत्ता पुढविकाइयत्ताए देवत्ताए देवित्ताए आसणसयण जावभडोवगरणत्ताए उववण्णपुव्वा? .. हता,गोयमा ! असई अदुवा अणंतखुत्तो। सेसेसुकप्पेसु एवं चेव णवरंणो चेव णं देवित्ताए जावगेवेज्जगा। अणुत्तरोववाइएसुवि एवं,णोचेवणं देवत्ताए देवित्ताए। સેતં દેવા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પોમાં શું સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વ પૃથ્વીકાય રૂપે, દેવ રૂપે, દેવી રૂપે, આસન, શયન યાવતું ભંડોપકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. શેષ કલ્પોમાં પણ તે જ રીતે જાણવું પરંતુ ત્યાં દેવી રૂપે ઉત્પન્ન થયા નથી તેમ કહેવું. તે જ રીતે રૈવેયક વિમાનો સુધી જાણવું. (સૌધર્મઈશાન દેવલોકથી આગળના દેવલોકના વિમાનોમાં દેવીઓ હોતી નથી.) અનુતરોપપાતિક વિમાનોમાં પૂર્વવત્ જાણવું પરંતુ ત્યાં દેવ કે દેવી રૂપે ઉત્પન્ન થયા નથી. અહીં વૈમાનિક દેવોનું વર્ણન પૂરું થયું. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં વૈમાનિક દેવોમાં ઉપપાતાદિ દ્વારોનું નિરૂપણ છે. તેમાંથી કેટલાક દ્વારોનું સંક્ષિપ્ત કથન છે, તેનો વિસ્તાર પ્રતિપત્તિ-૧ પ્રમાણે જાણવો જોઈએ. કેટલાક દ્વારોમાં વિશેષતા છે, તેનું કથન આ પ્રમાણે છે યથાઅપહાર - એકથી આઠ દેવલોકમાં સમયે સમયે અસંખ્યાતા દેવો ઉત્પન્ન થઈ શકે છે. તે દેવલોકમાં દેવોની સંખ્યા પણ અસંખ્યાત છે. તે અસંખ્યાતની રાશિને નિશ્ચિત કરવા અસત્કલ્પનાથી કથન છે કે સમયે સમયે એક-એક દેવનો અપહાર કરીએ એટલે બહાર કાઢીએ તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલમાં પણ તે દેવોનો અપહાર થતો નથી અર્થાત્ તે દેવોની સંખ્યા અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમયથી અધિક છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાનોમાં સમયે સમયે સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે, પરંતુ તે દેવલોકોમાં અસંખ્ય દેવો છે. તેમાંથી સમયે સમયે એક-એક દેવનો અપહાર કરીએ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે દેવોનો અપહાર થઈ જાય છે અર્થાતુ તે દેવોની સંખ્યા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના સમય જેટલી છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે સર્વ દેવલોકમાં અસંખ્ય દેવો હોવા છતાં એકથી આઠ દેવલોકમાં દેવોની સંખ્યા અધિક છે. તેનાથી ઉપરના દેવલોકમાં દેવોની સંખ્યા અલ્પ છે. દેવોના શરીરના વડિ–દેવોના પૂર્વકૃત પુણ્ય ઉદયે દેવોનું શરીર સ્વાભાવિક રીતે જ શ્રેષ્ઠ વર્ણ, ગંધાદિથી યુક્ત હોય છે. પહેલા અને બીજા દેવલોકના દેવોના શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો, ત્રીજા અને ચોથા દેવલોકના દેવોના શરીરનો વર્ણ પાકમળના કેસર જેવો ગૌરવર્ણ, પાંચમા દેવલોકના દેવોના શરીરનો વર્ણ તાજા Page #700 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી જીવાજીવાભિગમ સત્ર મહુડા જેવો શ્વેત, ઉપર દેવલોકના દેવોના શરીરનો શ્વેતવર્ણ હોય છે. તે જ રીતે દેવોના શરીરમાંથી મનોજ્ઞ, મનોહર અને શ્રેષ્ઠ સુગંધ પ્રસારિત થતી રહે છે. તેનો સ્પર્શ અત્યંત મુલાયમ અને કોમળ હોય છે. અવધિક્ષેત્ર- દેવોને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિસ્તૃત-વિસ્તૃત હોય છે. પ્રત્યેક દેવોનું અવધિજ્ઞાન ઊર્ધ્વદિશામાં પોત પોતાના વિમાનની ધ્વજા સુધી અને તિરણું અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્વત હોય છે. અધો દિશામાં ઉપર-ઉપરના દેવલોકના દેવોનું અવધિક્ષેત્ર વધતું જાય છે. જેમ-જેમ ક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેના કાલમાંઅનેદ્રવ્યમાં પણ વૃદ્ધિ થાય છે, કારણ કેદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પરસ્પર સાપેક્ષ છે. વૈમાનિક દેવોને અવવિક્ષેત્ર :દેવો અધોદિશામાં ઊર્ધ્વ દિશામાં તિરછી દિશામાં અવધિક્ષેત્ર અવધિક્ષેત્ર અવધિક્ષેત્ર ૧ સૌધર્મ–ઈશાન દેવ | પ્રથમ નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી |અસંખ્ય દ્વીપ–સમુદ્ર ૨ સનકુમાર–મહેન્દ્ર | બીજી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી | બીજા દેવલોકથી વિશેષ ૩ બ્રહ્મલોક–લાંતક | ત્રીજી નકરના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી ચોથા દેવલોકથી વિશેષ ૪ મહાશુક્ર-સહસાર | ચોથી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી છઠ્ઠા દેવલોકથી વિશેષ ૫ આણત-પ્રાણત આરણ-અર્ચ્યુત પાંચમી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી | આઠમા દેવલોકથી વિશેષ ૬ અધઃસ્તન અને મધ્યમ ગ્રેવેયક છઠ્ઠી નરકના ચરમાંત પોતાના વિમાનની ધ્વજા સુધી બારમા દેવલોકથી વિશેષ ૭ ઉપરિમ રૈવેયક | સાતમી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી મધ્યમ ગ્રેવેયકથી વિશેષ | ૮ અનુત્તર વિમાન દેશોન ત્રસનાલ પોતાના વિમાનની ધ્વજા સુધી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત નહvoોનું નસ ઝરૂખામાં પ્રત્યેકવૈમાનિકદેવોનું જઘન્ય અવધિક્ષેત્ર જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સામાન્ય રીતે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચોને અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પણ મનુષ્યોને જ હોય છે. દેવોને મધ્યમ અવધિજ્ઞાન હોય છે. તેમ છતાં સૌધર્મ આદિ દેવલોકમાં ઉપપાત સમયે પરભવ(પૂર્વભવ) સંબંધી અવધિજ્ઞાન હોય, તો તે અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. ઉત્પન્ન થયા પછી તદ્ભવ સંબંધી અવધિજ્ઞાન થાય છે. (૨) વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન વિશિષ્ટ હોવાથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વસ્તુને પણ અવધિજ્ઞાનથી જાણી-જોઈ શકે છે. મvળ તો લિં-સંબvળ = કંઈક ન્યૂન,નોકાણહિં લોકની મધ્યમાં રહેલા ચૌદ રજુલાંબા અને એક રજૂ પહોળા નાલિકાના આકાર જેવા ક્ષેત્રને લોકનાલિકા કહે છે. ત્રસ જીવો તે ક્ષેત્રમાં જ રહેતા હોવાથી તે ક્ષેત્રને ત્રસનાડી પણ કહે છે. અનુત્તર વિમાનના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ત્રસનાડી પ્રમાણ છે, પરંતુ તે દેવો ઊર્ધ્વદિશામાં પોત-પોતાના વિમાનની ધ્વજા સુધી જ જાણે-જુએ છે. તેથી તેઓનું અવધિક્ષેત્ર દેશોન લોકનાલ પ્રમાણ હોય છે. તેને દેશોન લોકનાલ અથવા સંભિન્ન લોકનાલ કહે છે. અહીં સંભિન્ન શબ્દપ્રયોગ દેશોન (કંઈક ન્યૂન)નો વાચક છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-: વૈમાનિક દેવાધિકાર [ ૨૭] પ્રભષણ આદિ વગેયક સુધી કાર અથવા અને ધા-gષાની વેદના:- દેવગતિના જીવોને પુણ્યયોગે હજારો વર્ષો પછી આહારની ઇચ્છા થાય ત્યારે શુભ મુગલોને ગ્રહણ કરે અને તૃપ્તિનો અનુભવ કરે છે. તેઓને કવલાહાર નથી કે ક્ષુધા-તૃષાની કોઈ વેદના હોતી નથી. વિકર્વણા સામર્થ્યઃ-વૈમાનિક દેવો પોતાની ઇચ્છાનુસાર એક-અનેક, સમાન કે અસમાન તથા પરસ્પર સંબંધિત કે અસંબંધિત(સ્વતંત્ર) રૂપોની વિફર્વણા કરી શકે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવો વિદુર્વણા સામર્થ્ય હોવા છતાં પ્રયોજન અને ઉત્સુકતાના અભાવથી વિદુર્વણા કરતા નથી. વિભષાઃ- દેવોના શરીર બે પ્રકારના હોય છે. ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જન્મથી જ જે શરીર પ્રાપ્ત થાય તેને ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીર શુભ નામ કર્મના ઉદયે સ્વાભાવિક રીતે જ વસ્ત્ર, આભૂષણો આદિ કોઈ પણ પ્રકારની બાહ્ય વિભૂષા વિના જ સોહામણું હોય છે. તે વિભૂષા સ્વાભાવિક છે. જે દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે તેઓ પોતાની ઇચ્છાનુસાર બહુમૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણોથી શરીરને વિભૂષિત કરે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવો વૈક્રિય શક્તિનો પ્રયોગ કયારે ય કરતા નથી, તેથી તેઓને સ્વાભાવિક વિભૂષા જ હોય છે. સર્વ જીવોનો ઉ૫પાત :- આ લોકના વ્યવહાર રાશિના સર્વ જીવોએ અનાદિકાલથી જન્મ ધારણ કરતાં લોકના સર્વ સ્થાનોની સ્પર્શના કરી છે, સર્વ જાતિના જીવોમાં જન્મ-મરણ થયા છે. તે નિયમાનુસાર સર્વ પ્રાણ(ત્રણ વિકસેન્દ્રિય), સર્વ ભૂત(વનસ્પતિ), સર્વ જીવ(પંચેન્દ્રિય) અને સર્વ સત્વ(ચાર સ્થાવર) આ સર્વ જીવોએ પ્રત્યેક દેવલોકમાં પૃથ્વીકાયપણે જન્મ ધારણ કર્યા છે. દેવલોકમાં દેવવિમાન, આસન, શયન, રત્નમય આભૂષણ આદિ પૃથ્વીકાયમય છે. તેથી પૃથ્વીકાયપણે જીવોના જન્મ-મરણ થાય છે. તે ઉપરાંત બે દેવલોક સુધી દેવી પણે અને નવગ્રેવેયક સુધી દેવપણે પણ અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે. પાંચ અનુત્તર વિમાનમાં પૃથ્વીકાયપણે અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે. જીવ દ્રવ્યથી નિરતિચાર મુનિપણાનું પાલન કરીને અનેકવાર નવગ્રેવેયક સુધી જઈ શકે છે, પરંતુ ચાર અનુત્તરવિમાનના દેવપણે બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે, તેથી કોઈપણ જીવે તે સ્થાનમાં દેવપણે અનંતવાર જન્મ-મરણ કર્યા નથી. ચાર ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ આદિ ६२ णेरइयाणंभंते !केवइयंकालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई, एवं सव्वेसि पुच्छा । तिरिक्खजोणियाणं जहण्णेणं अतोमुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाई एवं मणुस्साणवि । देवाणं जहाणेरइयाण । ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. આ રીતે ચારે ગતિ સંબંધી પ્રશ્ન કરવો. તિર્યંચોની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે જ રીતે મનુષ્યોની સ્થિતિ પણ જાણવી. દેવોની સ્થિતિ નૈરયિક પ્રમાણે જાણવી. |६३ देव-णेरइयाणं जा चेव ठिइ सा चेव संचिट्ठणा । तिरिक्खजोणियस्स जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणंवणस्सइकालो। ભાવાર્થઃ- દેવ અને નારકીની જે ભવ સ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે. તિર્યંચની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ६४ मणुस्से णं भंते ! मणुस्सेति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडि पुहुत्तमब्भहियाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય, મનુષ્ય રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ, અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ६५ णेरइयमणुस्सदेवाणं अंतरं-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। तिरिक्खजोणियस्स अंतरं-जहण्णेण अतोमुहुत्तं उक्कोसेणं सागरोपमसयपुहुत्तसाइरेग। ભાવાર્થ :- નારક, મનુષ્ય અને દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. તિર્યંચોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેકસો સાગરોપમનું છે. |६६ एएसिणं भंते !णेरइयाणं जावदेवाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा मणुस्सा,णेरइया असंखेज्जगुणा, देवा असखेज्जगुणा, तिरिया अणतगुणा । सेतंचउव्विहा संसारसमावण्णगाजीवा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા મનુષ્યો છે, તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે અને તેનાથી તિર્યંચો અનંતગુણ છે. આ પ્રમાણે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં ચારે ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. ભવસ્થિતિ :- એક ભવની આયુષ્ય મર્યાદાને ભવસ્થિતિ કહે છે. નારકી અને દેવોની ભવસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. મનુષ્ય અને તિર્યંચની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન યુગલિકોની અપેક્ષાએ છે. કાયસ્થિતિઃ-એકને એક ભવમાં જન્મ ધારણ કરવાની કાલ મર્યાદાને કાયસ્થિતિ કહે છે નારકીઓ અને દેવો મરીને પુનઃ નારકી કે દેવ થતાં નથી, તેથી તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે. તિર્યંચોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. તે અનંતકાલ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન તુલ્ય છે. મનુષ્યની કાયસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. જીવ એક સાથે મનુષ્યના આઠ ભવ કરી શકે છે. તેમાં સાત ભવ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિના અને આઠમો ભવ યુગલિકપણે ત્રણ પલ્યોપમની સ્થિતિનો કરે તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. અંતરઃ- કોઈ એક જીવ મરીને પુનઃ જેટલા સમય પછી તે જ ભવમાં જન્મ ધારણ કરે તે કાલમાનને અંતર કહે છે. નારક અને દેવનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. કોઈ નારક કે દેવ મરીને સંજ્ઞી તિર્યચપણે જન્મ ધારણ કરે, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ નારક કે દેવપણે ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર થાય છે, કારણ કે શ્રી ભગવતીસૂત્ર શતક-૨૪ ગમ્મા અધિકાર મુજબ અંતર્મુહૂર્તની સ્થિતિનો સંજ્ઞી તિર્યંચ નરક કે દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર ૨૯ ] તે નારક કે દેવનો જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ પસાર કરી પુનઃ નારક કે દેવપણે જન્મ ધારણ કરે તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર ઘટિત થાય છે. તિર્યંચનું અંતર–જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમનું છે. કોઈતિર્યંચ મરીને મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરે ત્યાં અંતર્મુહૂર્ત આયુષ્ય ભોગવી પુનઃ તિર્યંચગતિમાં જાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. તે જીવ મનુષ્ય, દેવ અને નારક ગતિમાં ભ્રમણ કરે, તો ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમકાલ વ્યતીત કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે ત્યારે તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. મનુષ્યનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. અલ્પ બહત્વઃ- (૧) સર્વથી થોડા મનુષ્યો છે, કારણ કે સ્વભાવથી લોકમાં મનુષ્યો અલ્પ જ છે. અઠ્ઠાણું બોલોના અલ્પ બહુત્વમાં તેનો ક્રમ પ્રથમ છે અને સંમૂર્છાિમની અપેક્ષાએ ચોવીસમું છે. (૨) તેનાથી નારકીઓ અસંખ્યાત ગુણા છે, કારણ કે અઠ્ઠાણું બોલોના અલ્પબદુત્વમાં તેનો ક્રમ એકત્રીસમો છે. (૩) તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે વ્યંતર અને જ્યોતિષી દેવો નારકીઓથી અસંખ્યાતગુણા છે. અટ્ટાણું બોલના અલ્પબદુત્વમાં તેનો ક્રમ એકતાલીસમો છે. (૪) તેનાથી તિર્યંચો અનંતગુણા છે કારણ કે વનસ્પતિના જીવો અનંતાનંત છે. ચાર પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર : જીવ | ભવસ્થિતિ | કાયસ્થિતિ | અંતર | અલ્પબહુ નારકી અને | જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ | જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ | | જઘ અંતર્મુહૂર્ત (૧)સર્વથી થોડા ઉત્કૃષ્ટ– ૩૩ સાગરો | ઉત્કૃષ્ટ–૩૩ સાગરો ઉ અનંતકાળ મનુષ્યો તિર્યંચ જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત (૨) નારકીઓ ઉ ત્રણ પલ્યોપમ | ઉ અનંતકાળ ઉ અનેક સો સાગરો અસંખ્યાતગુણા મનુષ્ય જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત (૩) દેવો અસં ગુણા ઉ, ત્રણ પલ્યોપમ ઉ અનેક ક્રોડપૂર્વ વર્ષ | ઉ અનંતકાલ (૪) તિર્યંચો અધિક ત્રણ પલ્યોપમ અનંતગુણા |1) દેવ in વૈમાનિક દેવાધિકાર સંપૂર્ણ II 'I ત્રીજી પ્રતિપત્તિ સંપૂર્ણ Page #704 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ચોથી પ્રતિપત્તિ સંક્ષિપ્ત સાર કાલાકાત આ પ્રતિપત્તિમાં પાંચ પ્રકારના સંસારી જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું પ્રતિપાદન છે. ઈન્દ્રિયની અપેક્ષાએ સંસારી જીવોના પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ભવસ્થિતિ–સર્વ જીવોની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨.000 વર્ષ, બેઇન્દ્રિયની બાર વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯ દિવસ, ચૌરેન્દ્રિયની છ માસ અને પંચેન્દ્રિયની ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ– એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સંખ્યાતકાલ અને પંચેન્દ્રિયની સાધિક અનેક સો સાગરોપમની છે. અંતર–એકેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષઅધિક ૨000સાગરોપમ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અલ્પબહત્વ–સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય જીવો ક્રમશઃ વિશેષાધિક અને તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા છે. સૂત્રમાં ઉપરોક્ત પાંચ પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ કરીને તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પણ પ્રતિપાદન કર્યું છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपत्ति-४ | F३१ । पंथविध: योथी प्रतिपत्ति . REPEEEEEzzzzz સંસારી જીવોના પાંચ પ્રકાર:| १ तत्थ णंजेतेएवमाहंसुपंचविहा संसारसमावण्णगाजीवा,तेएवमाहंसु,तंजहाएगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिंदिया। ભાવાર્થ – પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી ચોથી પ્રતિપત્તિમાં જે પાંચ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. | २ से किंतंएगिदिया? एगिदिया दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्तगाय अपज्जत्तगा य। एवं जावपचिंदिया दुविहा- पज्जत्तगाय अपज्जत्तगा य । भावार्थ :- ५२- भगवन् ! मेन्द्रिय छवोन 240 २ छ ? उत्तर- गौतम ! मेन्द्रिय જીવોના બે પ્રકાર છે– પર્યાપ્ત એકેન્દ્રિય અને અપર્યાપ્ત એકેન્દ્રિય. આ પ્રમાણે પંચેન્દ્રિય સુધી પર્યાપ્ત અને अपात, माहवाऽमे. | ३ एगिदियस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई। बेइदिया जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बारस संवच्छरारणि । एवं तेइंदियस्स एगूणपण्णं राइंदियाणं, चउरिदियस्स छम्मासा, पंचिंदियस्स जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं तेत्तीसंसागरोवमाई। भावार्थ :-प्रश्न- हे भगवन् ! भेन्द्रिय पोनी स्थिति 2ी छ ? હનર હે ગૌતમ ! જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની, બેઇન્દ્રિયની જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. આ રીતે તે ઇન્દ્રિયની ઓગણપચાસ રાત્રિ દિવસની, ચૌરેન્દ્રિયની છ માસની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પંચેન્દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. |४ अपज्जत्तएगिदियस्सणं केवइयंकालंठिई पण्णत्ता?गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं सव्वेसिं । भावार्थ:- प्रश्न- भगवन् ! अपर्यात मेन्द्रियनी स्थिति मी छ ? 612- गौतम ! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. આ જ રીતે સર્વ અપર્યાપ્ત જીવોની સ્થિતિ કહેવી. | ५ पज्जत्तएगिदियाणंणं जावपंचिंदियाणं केवइयंकालं ठिई पण्णत्ता? - गोयमा !जहण्णेणं अतोमुहत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई अंतोमुत्तूणाई। एवं उक्कोसिया वि ठिई अंतोमुत्तूणा सव्वेसिं पज्जत्ताणं कायव्वा। Page #706 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત એકેન્દ્રિય યાવતુ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત એકેન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાવીસ હજાર વર્ષની છે. તે જ રીતે સર્વ પર્યાપ્ત જીવોની સ્થિતિ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં જીવોના પાંચ પ્રકાર અને તેની સ્થિતિનું કથન છે. જાતિની અપેક્ષાએ સંસારી જીવોના પાંચ પ્રકાર છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય છે. તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ છે. સ્થિતિ :- દરેક જીવોમાં અપર્યાપ્તાની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે કારણ કે અપર્યાપ્તવસ્થા અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અહીં જે જીવોને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તેવા લબ્ધિ અપર્યાપ્ત જીવોનું ગ્રહણ કર્યું છે. તેવા જીવો અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અવશ્ય મૃત્યુ પામે છે. જે જીવોને પર્યાપ્ત નામકર્મનો ઉદય છે તેવા પર્યાપ્ત જીવો પણ ઉત્પત્તિના સમયે અપર્યાપ્તા જ હોય છે. તે જીવો અંતર્મુહૂર્તની અપર્યાપ્તાવસ્થા પૂર્ણ કરીને અવશ્ય પર્યાપ્ત બને છે. તે જીવોની અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. તે જીવોને લબ્ધિ પર્યાપ્ત અથવા કરણ અપર્યાપ્ત કહે છે. લબ્ધિ અપર્યાપ્તા કે કરણ અપર્યાપ્તા બંને પ્રકારની અપર્યાપ્તાવસ્થાનો કાલ પણ અંતર્મુહૂર્તનો જ હોય છે. પ્રત્યેક પર્યાપ્તજીવોની સ્થિતિ તેની સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે. યથા– પર્યાપ્ત એકેન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન રર,000વર્ષ, પર્યાપ્તબેઇન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન ૧૨વર્ષ, પર્યાપ્ત તેઈન્દ્રિયની અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ દિવસ, પર્યાપ્ત ચૌરેન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન માસ અને પર્યાપ્ત પંચેન્દ્રિયની અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિ છે. પાંચ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર:|६ एगिदिए णं भंते ! एगिदिएत्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं उक्कोसेण वणस्सइकालो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! એકેન્દ્રિય, એકેન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે? (એકેન્દ્રિયની કાયસ્થિતિ કેટલી છે?) ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. ७ बेइंदिए णं भंते ! बेइदिएत्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं संखेज्जकालं जावचउरिदिए संखेज्जकालं । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! બેઈન્દ્રિય બેઇન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે યાવત્ ચૌરેન્દ્રિય પણ સંખ્યાત કાળ સુધી રહે છે. ८ पंचिंदिए णं भंते ! पंचिंदिएत्ति कालओ केवच्चिर होइ? गोयमा ! जहण्णेणं Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૪ 533 अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं । ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! પંચેન્દ્રિય, પંચેન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક હજાર સાગરોપમ સુધી રહે છે. ९ एगिंदिय अपज्जत्तए णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहणणेणं अतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं जाव पंचिंदिय अपज्जत्तए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત એકેન્દ્રિય અપર્યાપ્તપણે કેટલા સમય સુધી રહે છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. આ પ્રમાણે અપર્યાપ્ત પંચેન્દ્રિય સુધી જાણવું. १० दिपजत्त णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखिज्जाई वाससहस्साइं । एवं बेइदिए वि, णवरिं संखेज्जाइं वासाइं । तेइदिए णं संखेज्जा राइंदिया । चडरिंदिए णं संखेज्जा मासा । पज्जत्तपंचिंदिए सागरोवमसयपुहुत्तं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! પર્યાપ્ત એકેન્દ્રિય પર્યાપ્તપણે કેટલા સમય સુધી રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજારો વર્ષ સુધી રહે છે. આ જ રીતે બેઇન્દ્રિયનું કથન કરવું. વિશેષતા એ છે કે અહીં સંખ્યાતા વર્ષ કહેવા. તેઇન્દ્રિય સંખ્યાતા રાત-દિવસ સુધી, ચૌરેન્દ્રિય સંખ્યાતા માસ સુધી અને પર્યાપ્ત પંચેન્દ્રિય સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન છે. અહીં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના એકેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની કહી છે. કોઈ એકેન્દ્રિય જીવ અંતર્મુહૂર્ત આયુષ્યવાળા એક કે અનેક ભવ કરીને બેઇન્દ્રિય આદિમાં ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ છે. વનસ્પતિ એકેન્દ્રિય હોવાથી એકેન્દ્રિય પદમાં તેનું પણ ગ્રહણ થાય છે. દરેક જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ત્રણ વિકલેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતકાલની છે, કારણ કે બેઇન્દ્રિય આદિમાં જીવ નિરંતર સંખ્યાતા ભવ કરી શકે છે. સંખ્યાતા ભવમાં સંખ્યાત કાલ વ્યતીત થાય છે. પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે. કોઈ જીવ નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ ગતિ, આ પ્રકારે ચારે ગતિના પંચેન્દ્રિયમાં પરિભ્રમણ કરતાં સાધિક હજાર સાગરોપમ કાલ વ્યતીત કરે છે, ત્યારપછી તે જીવ અવશ્ય વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે છે. અપર્યાપ્તાની કાસ્થિતિ :– કોઈપણ જીવ નિરંતર અપર્યાપ્તનામ કર્મના ઉદય સહિત અપર્યાપ્તાના ભવમાં જેટલો કાલ વ્યતીત કરે તેને અપર્યાપ્તની કાસ્થિતિ કહે છે. કોઈપણ જીવ અપર્યાપ્તપણે એક અંતર્મુહૂર્ત જ રહે છે ત્યાર પછી તેને અવશ્ય પર્યાપ્તનામ કર્મનો Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉદય થાય છે. બે સમયથી લઈને ૪૮ મિનિટમાં એક સમય ન્યૂનને અંતર્મુહૂર્ત કહે છે. આ રીતે તેના અનેક ભેદ થઈ શકે છે. કોઈપણ અપર્યાપ્ત જીવની એક ભવની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે અને તેના અનેક ભવની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની જ થાય છે. તેમાં એક ભવના અંતર્મુહૂર્ત કરતાં અનેક ભવનો અંતર્મુહૂર્ત મોટો જાણવો. ૩૪ તે જ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના અપર્યાપ્તાની કાયસ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની કાસ્થિતિ– કોઈપણ જીવનિરંતર પર્યાપ્તનામ કર્મના ઉદય સહિત પર્યાપ્તાના ભવમાં જેટલો કાળ વ્યતીત કરે, તેને પર્યાપ્તાની કાસ્થિતિ કહે છે, પર્યાપ્ત જીવ મૃત્યુ પામી અન્ય સ્થાને ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્ત માટે અપર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે જ છે. ત્યાર પછી જ પર્યાપ્તાવસ્થાને પામે છે પરંતુ તે જીવને અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. લબ્ધિપર્યાપ્તના કે પર્યાપ્ત ભવોના સાતત્યની અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રમાં પર્યાપ્ત જીવોની કાસ્થિતિનું કથન છે. આ અપેક્ષાએ પર્યાપ્ત એકેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજારો વર્ષની છે. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, અપ્લાયની સાત હજાર વર્ષ, તેજસ્કાયની ત્રણ અહોરાત્રની, વાયુકાયની ત્રણ હજાર વર્ષની, વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. આ જીવોના નિરંતર પર્યાપ્ત ભવોની ગણના કરવાથી સંખ્યાતા હજારો વર્ષ થાય છે. બેઇન્દ્રિયની ભવસ્થિતિ ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ અહોરાત્ર અને ચૌરેન્દ્રિયની છ માસની છે. તે જીવોના પર્યાપ્તાવસ્થાના નિરંતર સંખ્યાતા ભવ થાય તો પણ બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા વર્ષોની, તેઇન્દ્રિયની સંખ્યાતા અહોરાત્રની અને ચૌરેન્દ્રિયની સંખ્યાતા માસ થાય છે. પંચેન્દ્રિય પર્યાપ્તની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમ છે. (સમુચ્ચય પંચેન્દ્રિયની હજાર સાગરોપમની કાયસ્થિતિથી આ પર્યાપ્તાની અનેક સો સાગરોપમની કાયસ્થિતિ અલ્પ હોય છે.) જીવ નારકી-દેવતામાં તથા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્યમાં, તેમ ચારે ગતિમાં પર્યાપ્ત પંચેન્દ્રિયપણે તેટલો કાલ વ્યતીત કરે છે. પાંચ પ્રકારના જીવોનું અંતર ઃ ११ एगिंदिसणं भंते! केवइयं कालं अंतर होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासब्भहियाई । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિયનું અંતર કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમનું અંતર છે. १२ बेइंदिसणं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो । एवं तेइंदियस्स, चउरिंदियस्स, पंचेदियस्स । अपज्जत्तगाणं एवं चेव । पज्जत्तगाण वि एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિયનું અંતર કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. આ જ રીતે તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ Page #709 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૪ ૩૫ ] પ્રમાણ છે. પાંચે ય અપર્યાપ્ત અને પાંચે ય પર્યાપ્તનું પણ અંતર ક્રમશઃ આ પ્રમાણે જ કહેવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયાદિ પાંચ પ્રકારના જીવોના અંતરનું પ્રતિપાદન છે. એકેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે અને તે એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિયાદિ ત્રસ પર્યાયમાં જન્મ-મરણ કર્યા જ કરે તો ત્રસપણે ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ પર્યત રહી શકે છે. કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ તેટલી જ છે. ત્યાર પછી તે જીવ અવશ્ય એકેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ તે જ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. કોઈ જીવ બેઇન્દ્રિયાદિમાંથી નીકળીને વનસ્પતિકાયમાં જાય, ત્યાં અનંતકાલ પર્યત જન્મ-મરણ કરે ત્યાર પછી બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય, તો તેનું અનંતકાલનું અંતર થાય છે. આ રીતે વનસ્પતિની કાયસ્થિતિ તે જ બેઇન્દ્રિયાદિનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. - પાંચ પ્રકારના અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવોનું અંતર પણ ઉપરોક્ત સમુચ્ચય એકેન્દ્રિયાદિના અંતર પ્રમાણે જ જાણવું. અલ્પબદુત્વ:|१३ एएसिणं भंते ! एगिदियाणं बेइंदियाणं तेइंदियाणंचउरिदियाणं पंचिदियाशंकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, एगिदिया अणतगुणा। __ एवं अपज्जत्तगाणं सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा, चउरिदिया अपज्जत्तगा विसेसाहिया, तेइदिया अपज्जत्तगा विसेसाहिया, बेइदिया अपज्जत्तगा विसेसाहिया, एगिदिया अपज्जत्तगा अणंतगुणा, सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगाविसेसाहिया,तेइदिया पज्जत्तगाविसेसाहिया, एगिदिया पज्जत्तगा अणतगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરક્રિય અને પંચેન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયજીવો છે. (૨) તેનાથી ચૌરેન્દ્રિયજીવો વિશેષાધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિયજીવો વિશેષાધિક છે. (૪) તેનાથી બેઇન્દ્રિયજીવો વિશેષાધિક છે અને (૫) તેનાથી એકેન્દ્રિયજીવો અનંતગુણા છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ જ રીતે અપર્યાપ્ત જીવોમાં– (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય અપર્યાપ્ત, (૨) તેનાથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૩) તેનાથી તે ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૪) તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક અને (૫) તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્ત અનંતગુણા છે. પર્યાપ્ત જીવોમાં– (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય પર્યાપ્ત, (૨) તેનાથી પંચેન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૪) તેનાથી તે ઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૫) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત અનંતગુણા છે. |१४ एएसिणं भंते ! एगिदियाणं पज्जत्तग-अपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुयावातुल्लावाविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा एगिदिया अपज्जत्तगा,एगिदिय पज्जत्तगा सखेज्जगुणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા એકેન્દ્રિય અપર્યાપ્ત છે તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. | १५ एएसिणं भंते ! बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं अप्पाबहुं? गोयमा !सव्वत्थोवा बेइदियपज्जत्तगा, अपज्जत्तगा असंखेज्जगुणा । एवं तेइंदिया चउरिदिया पंचिंदिया वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા બેઇન્દ્રિય પર્યાપ્ત, તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. આ જ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ જાણવું. | १६ एएसिणंभते!एगिदियाणं,बेदयाणं,तेइंदयाणंचउरिदियाणंचंदियाणंयपज्जत्तगाण य अपज्जत्तगाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? - गोयमा !सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइदिया पज्जत्तगा विसेसाहिया,तेइदिया पज्जत्तगा विसेसाहिया, पर्चेदिया अपज्जत्तगा असंखेज्जगुणा,चउरिदिया अपज्जत्तगा विसेसाहिया,तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, एगिदिया अपज्जत्तगा अणंतगुणा, एगिदिया पज्जत्ता संखेज्जगुणा । सेतं पंचविहा संसारसमावण्णगजीवा।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય પર્યાપ્ત, (૨) તેનાથી પંચેન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૪) તેનાથી તે ઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૫) તેનાથી પંચેન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૬) તેનાથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૭) તેનાથી તે ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૮) તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૯) તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્ત અનંતગુણા, Page #711 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૪ ૩૭ ] (૧૦) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણ. આ પ્રમાણે પાંચ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પુરું થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે– (૧) સમુચ્ચય પાંચ પ્રકારના જીવોનું (૨) પાંચ પ્રકારના અપર્યાપ્ત જીવોનું (૩) પાંચ પ્રકારના પર્યાપ્ત જીવોનું (૪) પાંચે પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું અલગ-અલગ (૫) પાંચ પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબદુત્વ. (૧) ઇન્દ્રિયોની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વઃ- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયો છે. (૨) તેનાથી ચૌરેન્દ્રિયો વિશેષાધિક છે. (૩) તેનાથી તેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૪) તેનાથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે કારણ કે વધુ ઇન્દ્રિયવાળા જીવો લોકમાં સ્વાભાવિક રીતે ઓછા હોય છે અને અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. (૫) તેનાથી અનિન્દ્રિયો અનંતગુણા છે, કારણ કે સિદ્ધો અનંતા છે. (૬) તેનાથી એકેન્દ્રિયો અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૭) તેનાથી સઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. કમ ઈદ્રિય | પ્રમાણ કારણ ૧ | પંચેન્દ્રિય | સર્વથી થોડા | સ્વભાવિક રીતે વધુ ઇન્દ્રિયવાળા જીવો અલ્પ હોય છે. ૨ | ચૌરેન્દ્રિય | વિશેષાધિક | અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૩ | Hઇન્દ્રિય | વિશેષાધિક અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૪ | બેઇન્દ્રિય | વિશેષાધિક અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૫ | અનિન્દ્રિય | અનંતગુણા | ઉપરના જીવો અસંખ્ય છે અને સિદ્ધો અનંત છે. ૬ | એકેન્દ્રિય | અનંતગુણા વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગણા છે.. | ૭ | સઇન્દ્રિય | વિશેષાધિક | એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવો સઇન્દ્રિય કહેવાય છે. (ર) ઇન્દ્રિયની અપેક્ષાએ અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ - સમુચ્ચય ઈન્દ્રિયોના અલ્પબદુત્વની સમાન જ અપર્યાપ્તા જીવોનું અલ્પબદુત્વ છે પરંતુ અપર્યાપ્તામાં અનિન્દ્રિયનો બોલ નથી. (૩) ઈદ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વઃ- આ અલ્પબહુત્વમાં ક્યાંક આયુષ્યની અપેક્ષાએ, ક્યાંક સ્વાભાવિક રીતે જીવોની હીનાધિકતા છે.] (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિયના પર્યાપ્તા જીવો છે. (૨) તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. કારણ કે ચૌરેન્દ્રિયનું આયુષ્ય છ માસ છે જ્યારે પંચેન્દ્રિયનું આયુષ્ય એક કરોડ પૂર્વ વર્ષનું છે. તેથી પૃચ્છા સમયે પર્યાપ્તા પંચેન્દ્રિય વધુ હોય છે. (૩) તેનાથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે અને (૪) તેનાથી પર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. બેઈન્દ્રિયનું આયુષ્ય ૧૨ વર્ષનું છે જ્યારે તેઈન્દ્રિયનું ૪૯ દિવસનું છે, તેમ છતાં પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો પૃચ્છા સમયે સ્વભાવથી અલ્પ હોય છે. (૫) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણા છે કારણ કે પર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતા છે. (૬) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે કારણ કે તેમાં પર્યાપ્તા એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ સર્વ જીવોનો સમાવેશ થાય છે. | U | | K | Page #712 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | o| દ| કિમી ઇન્દ્રિય | પ્રમાણ કારણ ૧ | ચૌરેન્દ્રિયનાપર્યાપ્તા સર્વથી થોડા આયુષ્ય અલ્પ છે. ૨ | પંચેન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિકા આયુષ્ય વધુ છે. ૩ | બેઇન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિક | સ્વભાવથી વધુ છે. | Hઇન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિક| સ્વભાવથી વધુ છે. ૫ | એકેન્દ્રિયના પર્યાપ્તા | અનંતગુણા | વનસ્પતિકાય અનંત છે. | ૬ | સઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક | બેઈન્દ્રિયાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે. (૪) ઈદ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત—અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ - સઈન્દ્રિય-(૧) સર્વથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્તા છે. (૨) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. સમુચ્ચય જીવોના કથનમાં સૂક્ષ્મ-બાદર સર્વ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવો અલ્પ છે અને પર્યાપ્ત જીવો તેનાથી સંખ્યાતગુણા છે. પ્રસ્તુત કથન સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિય- સઇન્દ્રિય જીવોના કથનની જેમ સર્વથી થોડા અપર્યાપ્ત એકેન્દ્રિય અને તેનાથી પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સંખ્યાતગુણા છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય- (૧) સર્વથી થોડા પર્યાપ્ત બેઇન્દ્રિયાદિ જીવો છે. (૨) તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિય આદિ અસંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ સિવાય સર્વ જીવોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણા હોય છે. (૫) પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોનું સમ્મિલિત અલ્પબહત્વ મૂળપાઠમાં જ સ્પષ્ટ છે. તેના કારણો પૂર્વ સૂત્રોનુસાર જાણવા. કિમ ઈદ્રિય | પ્રમાણ કારણ ૧ | પર્યાપ્તા ચૌરેન્દ્રિય સર્વથી થોડા| સામાન્ય રીતે વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ હોય પરંતુ સ્થિતિની ન્યૂનતાને કારણે પર્યાપ્તા ચૌરેન્દ્રિય અલ્પ છે. ૨ |પર્યાપ્ત પંચેન્દ્રિય | વિશેષાધિક |સ્થિતિ અધિક (એક કોડ પૂર્વ વર્ષ) છે. ૩ | પર્યાપ્તા બેઇન્દ્રિય | વિશેષાધિક | ઈન્દ્રિયથી સ્થિતિ વધુ હોવા છતાં સ્વભાવથી જ તે જીવો અલ્પ હોય છે. ૪ | પર્યાપ્તા તે ઇન્દ્રિય | વિશેષાધિક સ્થિતિ અલ્પ હોવા છતાં સ્વભાવથી જ વધુ મળે છે. ૫ | અપર્યાપ્તા પંચેન્દ્રિય અસંખ્યગુણા|વિકલેન્દ્રિયોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તાઅસંખ્યગુણાજ હોય છે.અપર્યાપ્તામાં | વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ હોય છે. | અપર્યાપ્તા ચૌરેન્દ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૭ | અપર્યાપ્તા તેઈદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૮ | અપર્યાપ્તા બેઇદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. | ૯ | અપર્યાપ્તા એકેન્દ્રિય, અનંતગુણા | અપર્યાપ્ત વનસ્પતિમાં અનંત જીવો છે. ૧૦ | અપર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્ત બેઇઢિયાદિ જીવોનો સમાવેશ હોવાથી ૧૧ |પર્યાપ્તા એકેન્દ્રિય સંખ્યાતગુણા સૂક્ષ્મમાં પર્યાપ્ત જીવો અપર્યાપ્ત જીવોથી સંખ્યાત ગુણા હોય છે માટે | એકેન્દ્રિયમાં અપર્યાપ્તથી પર્યાપ્ત વધુ હોય છે. ૧૨ |પર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વપર્યાપ્ત જીવોનો સમાવેશ થાય છે. ૧૩ | સઇદ્રિય વિશેષાધિક | પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ જીવોનો સમાવેશ થાય છે અને પર્યાપ્તથી | અપર્યાપ્ત જીવો લોકમાં અલ્પ છે માટે વિશેષાધિક થાય છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૪ પાંચ પ્રકારના જીવોની સ્થિતિ આદિ : જીવ પ્રકાર ભસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ ૧. એકેન્દ્રિય ૨. બેઇન્દ્રિય ૩. તેઇન્દ્રિય ૪. ચૌરન્દ્રિય ૫. પંચેન્દ્રિય ૧. અપર્યાપ્ત એકેન્દ્રિય ૨. અપર્યાપ્ત બેઈન્દ્રિય ૩. અપર્યાપ્ત તેન્દ્રિય ૪, અપર્યાપ્ત ચૌડેન્દ્રિય ૫. અપર્યાપ્ત પંચેન્દ્રિય ૬. પર્યાપ્ત એકેન્દ્રિય ૭. પર્યાપ્ત બેઈન્દ્રિય ૮. પર્યાપ્ત તેઈન્દ્રિય ૯. પર્યાપ્ત ચૌરેન્દ્રિય ૧૦. પર્યાપ્ત પંચેન્દ્રિય ૧૨ વર્ષ ૪૯ અહોરાત્ર છ માસ ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂત અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ અહોરાત્ર અંતર્મુહૂર્ત ન્યૂન ૬ માસ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરો કાસ્થિતિ વનસ્પતિકાલ સંખ્યાત કાલ સંખ્યાતકાલ સંખ્યાનકાળ સાધિક ૧૦૦૦ સાગરોપમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા વર્ષ સંખ્યાતા અહોરાત્ર સંખ્યાતા માસ અનેક સો સાગરોપમ II ચોથી પ્રતિપત્તિ સંપૂર્ણ ॥ se અંતર સંખ્યાતા વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ વનસ્પતિકાય વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ સંવર્ષ અધિક ૨૦૦૦ સાગરો વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ સંખ્યાના વર્ષ વિક ૨૦૦૦ સાગરોપમ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ Page #714 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પાંચમી પ્રતિપત્તિ સંક્ષિપ્ત સાર રાજા આ પ્રતિપત્તિમાં છ પ્રકારના સંસારી જીવો સંબંધી વર્ણન છે. કાયની અપેક્ષાએ સંસારી જીવોના છ પ્રકાર છે- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય. તેમાં પ્રથમ પાંચ સ્થાવરકાયના સૂક્ષ્મ અને બાદરરૂપ બે-બે ભેદ છે. તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ છે. આ રીતે પ્રત્યેકના કુલ ૪-૪ ભેદ છે અને ત્રસકાયના બે ભેદ થાય છે. સર્વ મળીને પ૪૪+૨=૨૨ ભેદ થાય છે. પ્રસ્તુત પ્રતિપત્તિમાં આ રર ભેદોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. વનસ્પતિકાયના બે પ્રકાર છે– પ્રત્યેક શરીરી વનસ્પતિકાય અને સાધારણશરીરી વનસ્પતિકાય. જેમાં એક શરીરે એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ છે અને એક શરીરે અનંતજીવો હોય તે સાધારણ વનસ્પતિ છે. સાધારણ વનસ્પતિને નિગોદ પણ કહે છે. વનસ્પતિકાયમાં જે સૂક્ષ્મ જીવો છે તે સર્વનિગોદરૂપ જ હોય છે અને બાદર વનસ્પતિના બે ભેદ છે– પ્રત્યેક અને સાધારણ. આ જ રીતે નિગોદના બે ભેદ થાય છે– સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. ગ્રંથકારોએ આગમ અનુપ્રેક્ષાથી સૂક્ષ્મ નિગોદના બે પ્રકાર બતાવ્યા છે– અવ્યવહાર રાશિનાનિગોદ અને વ્યવહાર રાશિના નિગોદ. અવ્યવહાર રાશિઃ- જે જીવો અનાદિકાલથી સૂક્ષ્મ નિગોદરૂપે જ છે, જેણે અન્ય કોઈ પણ ગતિમાં કદાપિ જન્મ-મરણરૂપ વ્યવહાર કર્યો જ નથી તેવા જીવોને અવ્યવહારરાશિના જીવ કહે છે. अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो। તેવિ અગતાતા, નિવાસં અનુવસંતિ શા – વિશેષણવતી ગ્રંથ. તે જીવોમાં બે પ્રકારની સ્થિતિ છે– (૧) અનાદિ-અનંત– જે જીવો અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે અને અનંતકાલ પર્યત ત્યાંથી નીકળવાના જ નથી. તેવા જીવો પણ અનંત છે. તેની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) અનાદિ સાત-જે જીવો અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે પરંતુ કયારેક કાલલબ્ધિના યોગે તે જીવ ત્યાંથી બહાર નીકળશે. તેની સ્થિતિ ત્યાંથી પૂર્ણ થશે તેથી તે અનાદિ સાંત છે. મનુષ્યક્ષેત્રમાંથી જેટલા જીવો સિદ્ધ થાય તેટલા જીવો લોક સ્વભાવથી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી તે જીવોનો ચાર ગતિમાં પરિભ્રમણરૂપ વ્યવહાર ચાલુ થાય છે. અવ્યવહારરાશિરૂપ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળેલા જીવ ભવભ્રમણ કરતાં પુનઃ સૂક્ષ્મ નિગોદપણે જન્મ ધારણ કરે તો પણ તે વ્યવહારરાશિનાનિગોદ જ કહેવાય છે. તેની સ્થિતિ સાદિ સાંત છે. સૂત્રમાં જ્યાં જ્યાંનિગોદની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર આદિનું કથન કર્યું છે, તે વ્યવહાર રાશિના નિગોદની અપેક્ષાએ જ હોય છે. નિગોદ– નિગોદજીવ. અનંતજીવોના આધારભૂત એક શરીરને નિગોદ કહે છે અને તેમાં રહેલા જીવોને નિગોદજીવ કહે છે. સુત્રકારે નિગોદ અને નિગોદજીવ બંનેની સ્થિતિ વગેરેનું કથન કર્યું છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ | ૬૪૧ | જીવોની કાયસ્થિતિના કથનમાં સૂત્રકારે કેટલાક પારિભાષિક કાલવાચક શબ્દોનો પ્રયોગ કર્યો છે. વનસ્પતિકાલ– પ્રત્યેક–સાધારણ આદિની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય વનસ્પતિની કાયસ્થિતિ અનંતકાલની છે. તે ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. તેની સ્થિતિ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તે મુદલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. આ વિવિધ ઉપમાવાળા અનંત કાલ માટે સૂત્રકારે વનસ્પતિકાલ શબ્દનો પ્રયોગ કર્યો છે. અનંતકાલના પણ અનંત પ્રકાર છે, જેમ કે નિગોદની કાયસ્થિતિ અનંતકાલની છે, પરંતુ તે અઢી પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે, વનસ્પતિકાલ તેનાથી દીર્ઘકાલીન છે; તેમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તનકાલ છે. જુવોml-પુથ્વીકાલ-પુથ્વીકાયિક જીવોની કાયસ્થિતિને સુત્રકારે પૃથ્વીકાલ(પઢવીકાલ) સંજ્ઞા આપી છે. તે અસંખ્યાતકાલ પ્રમાણ છે. અસંખ્યાત કાલના પણ અસંખ્યાત પ્રકાર થાય છે, તેમાં પૃથ્વીકાલ કહેવાથી એક ચોક્કસ કાલમર્યાદાનિશ્ચિત થાય છે. તે ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ છે. સમુચ્ચય ચારે સ્થાવર જીવોની અને તેના સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ પુછવાસપ્રમાણ હોય છે. બાદરકાલ– બાદર જીવોની કાયસ્થિતિના કાલને બાદર કાલ કહે છે. તે પણ અસંખ્યાતકાલ પ્રમાણ છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે અને તે ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. પૃથ્વીકાલની અપેક્ષાએ બાદરકાલ અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે અને બાદરકાલથી પુઢવીકાલ અસંખ્યગુણો થાય છે. અંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ– એક અંગુલ જેટલા ક્ષેત્રમાં અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે. તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત પ્રદેશો હોય છે. અસત્ કલ્પનાએ તે પ્રદેશોને ક્રમશઃ એક-એક સમયે કાઢવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ કાલ વ્યતીત થઈ જાય છે. તેટલા કાલ માટે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ શબ્દપ્રયોગ થાય છે. આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ– એક મુહૂર્ત(૪૮મિનિટ)માં ૧,૭,૭૭,૨૧૬ (એક કરોડ સડસઠ લાખ સિત્તોતેર હજાર બસો સોળ) આવલિકા થાય છે. તેવી એક આવલિકામાં અસંખ્ય સમય હોય છે અને એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત સમયો હોય છે. વનસ્પતિકાલમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો જેટલા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન વ્યતીત થાય છે. અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ–ચૌદ રજ્જુ પ્રમાણ સંપૂર્ણ લોકમાં અસંખ્યાત આકાશ પ્રદેશો છે. આ લોક જેવડા અસંખ્ય લોક હોય, તો તેના પણ અસંખ્યાત આકાશ પ્રદેશો થાય છે. તે અસંખ્ય લોકના અસંખ્યાત આકાશ પ્રદેશોમાંથી અસત્ કલ્પનાએ એક-એક સમયે ક્રમશઃ એક-એક આકાશપ્રદેશને બહાર કાઢતાં, કાઢતાં, સંપૂર્ણ આકાશ પ્રદેશોને ખાલી થવામાં જેટલો સમય વ્યતીત થાય, તે કાલ અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહેવાય છે. જેમ કે- ચાર સ્થાવરના જીવોની કાયસ્થિતિ ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તે કાલને પુઢવીકાલ કહે છે, તેમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય છે. અનત લોકાકાશના પ્રદેશ પ્રમાણ– ચૌદ રજૂ પ્રમાણવાળા લોક જેવડા અનંત લોક હોય, તો તેના અનંતાનંત પ્રદેશ થાય, તે અનંતાનંત આકાશપ્રદેશોમાંથી એક-એક સમયે એક-એક આકાશપ્રદેશ બહાર કાઢતાં તેને ખાલી થવામાં જેટલો અનંતકાલ વ્યતીત થાય તેને, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ સમજવો. જેમ Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કે– વનસ્પતિકાયની કાયસ્થિતિ ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે તે કાલને વનસ્પતિકાલ કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતીત થાય છે. તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન થાય છે. તે અસંખ્યાત પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. પુદ્ગલ પરાવર્તન– કોઈ એક જીવ સંસાર પરિભ્રમણ કરતાં આ લોકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને ગ્રહણ કરે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તેને એક પુદ્ગલ પરાવર્તન કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણીકાલ પસાર થાય છે. શ્રી ભગવતી સૂત્ર શતક-૧૨૪, સૂ.૩૫માં પુદ્ગલ પરાવર્તનના સાત પ્રકાર કહ્યા છે. તેમાંથી અહીં વૈક્રિય પુદ્ગલ પરાવર્તનની અપેક્ષાએ કાયસ્થિતિનું કથન છે. કોઈ જીવ સંસાર ભ્રમણમાં વૈક્રિય શરીર પ્રાપ્ત કરતાં-કરતાં લોકવર્તી સમસ્ત વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને વૈક્રિય શરીર રૂપે ગ્રહણ કરે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તેને વૈક્રિય પુદ્દગલ પરાવર્તન કહે છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. વનસ્પતિકાલમાં તેવા અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન હોય છે. ૪૨ સમુચ્ચય પૃથ્વીકાયની સ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, અપ્લાયની ૭,૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્ર, વાયુકાયની ૩,૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ અને ત્રસકાયની ૩૩ સાગરોપમની છે. પૃથ્વી આદિ ચાર સ્થાવરની કાયસ્થિતિ અસંખ્યાતકાલ-પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયની અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. ત્રસકાયની સંખ્યાતા વર્ષે અધિક ૨૦૦૦ સાગરોપમની છે. પૃથ્વી આદિ ચાર સ્થાવર અને ત્રસકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ અને વનસ્પતિનું અંતર પૃથ્વી કાલ પ્રમાણ છે. છ કાયના જીવોમાં સર્વથી ઘોડા ત્રસકાયના જીવો છે. તેનાથી તેઉકાયના જીવો અસંખ્યાતગુજા, તેનાથી પૃથ્વી, પાણી અને વાયુના જીવો ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી વનસ્પતિકાયના જીવો અનંતગુણા છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫. ૪૩. - ષવિધઃ પાંચમી પ્રતિપત્તિ - REPEEEEEzzzzz સંસારી જીવોના છ પ્રકાર:| १ तत्थणंजेते एवमाहंसु छव्विहा संसारसमावण्णगा जीवा,ते एवमाहंसु,तंजहापुढविकाइया,आउक्काइया,तेउक्काइया,वाउकाइया वणस्सइकाइया,तसकाइया। ભાવાર્થ :- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી પાંચમી પ્રતિપત્તિમાં જે છ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેઉકાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક અને (૬) ત્રસકાયિક. | २ से किं तं पुढविकाइया ? पुढविकाइया दुविहा पण्णत्ता तंजहा- सुहुमपुढविकाइया,बायर पुढविकाइया । सुहमपुढविकाइया दुविहा पण्णत्ता,तजहा-पज्जत्तगाय अपज्जत्तगा य । एवं बायर पुढविकाइयावि । एवं चउक्कएणं भेएणं आस्तेउवाऊ वणस्सइकाइयाणचउणेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના પણ બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર પૃથ્વીકાયિક જીવોના પણ બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ જ રીતે અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ ચાર-ચાર ભેદ જાણવા. | ३ सेकिंतंतसकाइया?तसकाइयादुविहापण्णत्ता,तंजहा-पज्जत्तगायअपज्जत्तगाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્!ત્રસકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!ત્રસકાયિક જીવોના બે પ્રકાર છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. વિવેચનઃ કાયની અપેક્ષાએ સંસારી જીવોના પૃથ્વીકાયાદિ છ પ્રકાર છે. તેમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર તથા પર્યાપ્તા-અપર્યાપ્તા રૂપ ચાર-ચાર ભેદ થાય છે અને ત્રસકાયના પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ બે ભેદ છે. આ રીતે અહીં મૂળ છ ભેદોના કુલ પ૪૪ = ૨૦ + ૨ = ૨૨ ભેદ થાય છે. છ પ્રકારના જીવોની સ્થિતિ:| ४ पुढविकाइयस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं बावीसं वाससहस्साई । एवं सव्वेसि ठिई णेयव्वा । तसकाइयस्स जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। Page #718 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૪] શ્રી જીવાજીવાભિગમ સત્ર अपज्जत्तगाणं सव्वेसिं जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । पज्जत्तगाणं सव्वेसिं उक्कोसिया ठिई अंतोमुत्तऊणा कायव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. આ જ રીતે સર્વ જીવોની સ્થિતિ જાણવી. ત્રસકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. સર્વ અપર્યાપ્ત જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સર્વ પર્યાપ્ત જીવોની સ્થિતિ તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં છ પ્રકારના જીવોની ભવસ્થિતિનું કથન છે. સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પથ્વીકાયની ૨૨,000 વર્ષ, અપ્લાયની ૭,000વર્ષ, તેઉકાયની ૩ અહોરાત્ર, વાયુકાયની ૩,૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,000 વર્ષ અને ત્રસકાયની ૩૩ સાગરોપમની છે, તે નારકી અથવા દેવોની અપેક્ષાએ છે. | સર્વ જીવોની અપર્યાપ્તાની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને પર્યાપ્તાની સ્થિતિ તેની ઉત્કૃષ્ટસ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત ન્યૂન કરવાથી પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈ પણ જીવ ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્તાવસ્થામાં રહે છે, ત્યાર પછી પર્યાપ્તાવસ્થાને પામે છે. છ પ્રકારના જીવોની કાયસ્થિતિ:५ पुढविकाइएणं भंते ! पुढविकाइए त्ति कालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणंअंतोमुहक्कोसेणंअसंखेन्जंकालं असंखेजाओउस्सप्पिणि ओस्सप्पिणीओकालओ,खेतओअसंखेज्जालोगा। एवंआउतेउवाउक्काइयाणं,वणस्सइ काइयाणं अणतंकालं- अणंताओ उस्सप्पिणि-ओस्सप्पिणीओकालओ,खेत्तओअणंता लोगा- असंखेज्जा पोग्गल परियट्टा,तेणंपोग्गल परियट्टा आवलियाए असंखेज्जइभागो। ભાવાર્થ-પ્રન–હે ભગવન્!પૃથ્વીકાય, પૃથ્વીકાયરૂપે કેટલો કાળ રહી શકે છે? અર્થાત્ પૃથ્વીકાયની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની કાયસ્થિતિ છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે. આ જ રીતે અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયની કાયસ્થિતિ જાણવી. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ, અસંખ્ય પુલ પરાવર્તન પ્રમાણ છે. આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પાર્વતન થાય છે. | ६ तसकाइएणं भंते ! तसकाइए त्तिकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साइंसखेज्जवासमब्भहियाई । Page #719 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ [ ૪૫] अपज्जत्तगाणं छण्हवि जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगाणं संचिट्ठणा-जा जस्सुक्कोसा ठिई सा तस्स संखेज्जगुणा जाववणस्सईणं संखेजाई वाससहस्साई । तसाणं पज्जत्ताणं संचिट्ठणा सागरोवमसयपुहुत्तं साइरेग। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્!ત્રસકાયની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમ છે. છ એ પ્રકારના અપર્યાપ્ત જીવોની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. છ એ પ્રકારના પર્યાપ્ત જીવોની કાયસ્થિતિ તેની ઉત્કૃષ્ટ સ્થિતિથી સંખ્યાતગુણી થાય છે. આ રીતે થાવત પર્યાપ્તા-વનસ્પતિકાયિકની સંખ્યાતા હજારો વર્ષોની કાયસ્થિતિ છે. પર્યાપ્ત ત્રસકાયની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન છે. એ પ્રકારના જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. પૃથ્વી-અપ-ઉ-વાયુની કાયસ્થિતિ – તેમાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના ચાર સ્થાવરની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે. અસંખ્યાતકાળ- અસંખ્યાત કાલનું નિરૂપણ બે પ્રકારે થાય છે– (૧) કાળથી (૨) ક્ષેત્રથી. કાલથીઅસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળ પ્રમાણ છે. ક્ષેત્રથી– અસંખ્યાત લોક પ્રમાણ છે અર્થાત્ પ્રતિ સમય એક-એક પ્રદેશ બહાર કાઢતાં જેટલા સમયમાં અસંખ્ય લોક જેવા આકાશખંડના આકાશપ્રદેશ ખાલી થઈ જાય તેટલો અસંખ્યાત કાલ છે. પૃથ્વીકાયની કાયસ્થિતિરૂપ આ કાલને પૃથ્વીકાલ (પુવાસ) કહે છે. વનસ્પતિની કાયસ્થિતિ:- તેમાં સૂક્ષ્મ, પ્રત્યક, સાધારણ અને પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ કોઈ પણ પ્રકારની વિવક્ષા કર્યા વિના વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલની છે. તે અનંતકાળને વનસ્પતિકાલ કહે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) કાલથી– અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. (૨) ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ છે અર્થાતુ પ્રત્યેક સમયે એક-એક પ્રદેશનો અપહાર કરતાં જેટલા સમયમાં અનંતલોક ખાલી થાય તેટલો કાલ અનંતલોક પ્રમાણ કહેવાય છે, તેમાં અનંતકાલ વ્યતીત થાય છે. (૩) તે અસંખ્ય પુગલ પરાવર્તન પ્રમાણ છે. એક પુદ્ગલ પરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પસાર થાય છે, તેથી અસંખ્ય પુગલ પરાવર્તનમાં પણ અનંતકાલ પસાર થાય છે. અસંખ્ય પુદ્ગલ પરાવર્તનમાં અસંખ્યાતની રાશિ નિશ્ચિત કરવા ચોથા પ્રકારે કથન કર્યું છે. (૪) એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય છે તેટલા પુદ્ગલ પરાવર્તન સમજવા. એક આવલિકામાં અસંખ્ય સમય છે, તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્ય સમય હોય છે અને તેટલા પુલ પરાવર્તન પ્રમાણ અનંતકાલ છે. આ સર્વ પ્રકારે જે અનંતકાલ પ્રાપ્ત થાય તેને વનસ્પતિકાલ કહે છે. વનસ્પતિમાં સૂક્ષ્મ વનસ્પતિ–નિગોદની કાયસ્થિતિ અનંતકાલ પ્રમાણ છે પરંતુ તે અઢી પુગલ પરાવર્તન પ્રમાણ છે. તે વનસ્પતિકાલથી ઘણો અલ્પ છે અને બાદર પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે, તેથી કોઈ જીવ પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ (નિગોદ) આ બંને પ્રકારની વનસ્પતિમાં ગમનાગમન કરતાં ઉપરોક્ત અનંતકાલ પસાર કરી શકે છે, તેથી વનસ્પતિકાયની કાયસ્થિતિનું Page #720 -------------------------------------------------------------------------- ________________ | ૬૪૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કથન નિગોદની અપેક્ષાએ નથી પરંતુ સમુચ્ચય વનસ્પતિની અપેક્ષાએ છે, તેથી જ સૂત્રમાં નિગોદકાલ શબ્દ પ્રયોગ નથી પરંતુ વનસ્પતિકાલ શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રસકાયની કાયસ્થિતિ- સંખ્યાતા વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે. ત્રસકાયમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે. પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક ૧૦૦૦ સાગરોપમની છે. કોઈ જીવ પંચેન્દ્રિયપણે ૧૦૦૦ સાગરોપમ કાલ વ્યતીત કરે ત્યાર પછી વિકસેન્દ્રિય પણે સંખ્યાત કાલ પસાર કરીને પુનઃ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે અને ફરી પંચેન્દ્રિય પણે ૧૦૦૦ સાગરોપમ કાલ વ્યતીત કરી શકે છે. આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમની થાય છે. છ પ્રકારના અપર્યાપ્ત જીવોની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. પાંચ સ્થાવરકાયના પર્યાખાની કાયસ્થિતિ- પર્યાપ્તા-અપર્યાપ્તાની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોની કાયસ્થિતિ અસંખ્યાતકાલની અને વનસ્પતિની અનંતકાલની કહી છે. તે ચારે સ્થાવરકાયમાં પર્યાપ્તાના ભવની જ ગણના કરીએ તો તેની સ્થિતિ ઘણી થોડી થાય છે અર્થાતુ તેની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કરતાં સંખ્યાત હજારગુણી કાયસ્થિતિ હોય છે, કારણ કે કોઈપણ જીવ પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય તો નિરંતર આઠ ભવ કરે છે[ભગવતી સૂત્ર શતક-૨૪] મધ્યમ સ્થિતિએ ઉત્પન્ન થાય તો સંખ્યાતા ભવ કરે છે, તેથી તેની કાયસ્થિતિ ભવસ્થિતિથી સંખ્યાત હજાર ગુણી થાય છે. પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૨,000 વર્ષ, અપ્લાયની ૭,000 વર્ષ, વાયુકાયની ૩,000 વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ અને તેઉકાયની ત્રણ અહોરાત્રની છે. તેને સંખ્યાત હજાર ગુણા કરતા પૃથ્વીકાય, અષ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયની કાયસ્થિતિ સંખ્યાત હજારો વર્ષ અને તેઉકાયની સંખ્યાત હજારો અહોરાત્રની થાય છે. વનસ્પતિકાયની અનંતકાલની કાયસ્થિતિ સમસ્ત વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ છે. પર્યાપ્ત વનસ્પતિકાયની સ્થિતિ સંખ્યાત હજાર વર્ષની જ થાય છે. ત્રસકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ કંઈક અધિક અનેક સો સાગરોપમની છે. સમુચ્ચય ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ અધિક ૨,૦૦૦ સાગરોપમની છે, પરંતુ કોઈ પણ ત્રસ જીવને પર્યાપ્તાના ભવનું સાતત્ય અલ્પ સમય રહે છે, તેથી પર્યાપ્તાની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમની જ થાય છે. આ સ્થિતિ નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવભવમાં ગમનાગમનની અપેક્ષાએ છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે છ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧૮માં કાર્યો દ્વારમાં સકાય અને અકાય સહિત છકાયના જીવો, તેમ આઠ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ કારણ સકાયિક અભવી| - | અનાદિ અનંત | અભવીની અપેક્ષાએ - - - - - - ભવી | - | | અનાદિ સાંત | મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અષ્કાય | અંતર્મુહૂર્ત | અસંખ્યાતકાલ–પુઢવીકાલ નિરંતર અસંખ્યાત ભવ કરે. તેજસ્કાય, વાયુકાય Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ ૬૪૭ ત્રસકાય જીવ પ્રકાર ઉત્કૃષ્ટ કારણ વનસ્પતિકાયિક | અંતર્મુહૂર્ત | અનંતકાલ–વનસ્પતિકાલ | સૂક્ષ્મ–બાદર બંને પ્રકારના નિગોદમાં મળીને જીવ અનંત ભવ કરે છે. અંતર્મુહૂર્ત | સાધિક બે હજાર સાગરોપમ | પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહીને વિકસેન્દ્રિયપણે જન્મ-મરણ કરી પુનઃ પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહે છે. સકાયિક અને પૃથ્વીથી| અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ રહે છે. ત્રસકાયના અપર્યાપ્ત સકાયિક પર્યાપ્તા | અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ લબ્ધિ પર્યાપ્તા, પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ છે. ચાર સ્થાવર પર્યાપ્તા | અંતર્મુહૂર્ત| સંખ્યાતા હજાર વર્ષ | એક ભવની હજારો વર્ષોની સ્થિતિ હોવાથી તેઉકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | સંખ્યાતા અહોરાત્ર | એક ભવની સ્થિતિ અહોરાત્રમાં હોવાથી ત્રસકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ થાય છે. અકાયિક x સાદિ અનંત | સિદ્ધ ભગવાનની સ્થિતિ સાદિ અનંતકાલની છે. છ પ્રકારના જીવોનું અંતર - | ७ पुढविकाइयस्स णं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा जहण्णेणं अतोमुहतं, उक्कोसेणंवणस्सइकालो। एवंआउतेज्वाकाइयाणं वणस्सइकालो। एवंतसकाइयाण वि। वणस्सइकाइयस्सपुढविकालो। एवं अपज्जत्तगाण चउण्ह वि वणस्सइकालो, वणस्सईणं पुढविकालो । पज्जत्तगाण वि एवं चेव चउण्ड वणस्सइकालो, पज्जत्तवणस्सईणपुढविकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. આ જ રીતે અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. ત્રસકાયિકોનું અંતર પણ વનસ્પતિકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયનું અંતર પુઢવીકાયિક કાલ પ્રમાણ (અસંખ્યાત કાળ) છે. આ જ રીતે અપર્યાપ્તોનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. અપર્યાપ્ત વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. પર્યાપ્તા ચાર સ્થાવરનું અંતર પણ વનસ્પતિકાલ પ્રમાણ છે. પર્યાપ્ત વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારના જીવોના અંતરનું પ્રતિપાદન છે. પૃથ્વી, અપૂ, તેલ, વાયુ કે ત્રસકાય જીવોનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. પૃથ્વી આદિ કોઈ પણ જીવ મરીને પૃથ્વીકાય સિવાયના કોઈ પણ સ્થાનમાં પરિભ્રમણ કરતાં-કરતાં Page #722 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વનસ્પતિમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરે ત્યાર પછી પુનઃ પૃથ્વીપણે ઉત્પન્ન થાય તો તેનું અંતર અનંતકાલનું થાય છે. વનસ્પતિકાયનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિના જીવ મરીને પૃથ્વી આદિ કોઈ પણ અન્ય કાયમાં ઉત્પન્ન થાય, તે અન્ય કોઈ પણ કામમાં જન્મ-મરણ કરે તો અસંખ્યાતકાલ પસાર કરી શકે છે. અન્ય કાયોમાં અસંખ્યકાલથી અધિક સમય સુધી જીવ રહી શકતો નથી. અનંતકાલની કાયસ્થિતિ વનસ્પતિ સિવાય અન્યત્ર કયાંય નથી, તેથી તે જીવ અસંખ્યકાલ પછી અવશ્ય વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તેથી વનસ્પતિકાયનું અંતર પુઢવીકાલ–અસંખ્ય કાલનું જ થાય છે. છ પ્રકારના જીવોનું અNબહુત્વઃ| ८ अप्पाबहुयं-सव्वत्थोवा तसकाइया,तेउक्काइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउक्काइया विसेसाहिया, वणस्सइकाइया अणंतगुणा। एवं अपज्जत्तगा वि पज्जत्तगा वि । ભાવાર્થ – સર્વથી થોડાત્રસકાયિક, તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા, તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક, તેનાથી અષ્કાયિક વિશેષાધિક, તેનાથી વાયુકાયિક વિશેષાધિક, તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે. અપર્યાપ્ત પૃથ્વીકાય આદિનું અલ્પબદુત્વ પણ પૂર્વવત્ છે. પર્યાપ્ત પૃથ્વીકાય આદિનું અલ્પબદુત્વ પણ પૂર્વવત્ જ છે. | ९ एएसिणं भंते ! पुढविकाइयाणं पज्जत्तगाणं अपज्जतगाण य कयरे कयरेहितो अप्पावाबहुवा,तुल्लावा विसेसाहिया?गोयमा !सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तगा, पुढविकाइया पज्जत्तगा सखेज्जगुणा। एएसिणंआऊकाइयाणंसव्वत्थोवाआक्काइयाअपज्जत्तगा,पज्जत्तगासंखेजगुणा जाववणस्सइकाइया वि । सव्वत्थोवा तसकाइया पज्जत्तगा,तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પૃથ્વીકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્ત પૃથ્વીકાયિક, તેનાથી પર્યાપ્ત પૃથ્વીકાયિક સંખ્યાત ગુણા, આ જ રીતે સર્વથી થોડા અપર્યાપ્ત અષ્કાયિક, તેનાથી પર્યાપ્ત અષ્ઠાયિક સંખ્યાતગુણા. આ રીતે વનસ્પતિકાયિક સુધી જાણવું. ત્રસકાયિકોમાં સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક, તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાતગુણા છે. | १० एएसिणं भंते ! पुढविकाइयाणं जावतसकाइयाणंपज्जत्तग अपज्जत्तगाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसोहिया वा? गोयमा !सव्वत्थोवातसकाइया पज्जत्तगा,तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, तेङकाइया अपज्जत्तगाअसंखेन्जगुणा,पुढविक्काइया आउक्काइयावाकाइया अपज्जत्तगा Page #723 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫. [ ૬૪૯ ] विसेसाहिया,तेउक्काइया पज्जत्तगासंखेज्जगुणा,पुढविआम्वाउपज्जत्तगाविसेसाहिया, वणस्सइकाइया अपज्जत्तगाअणतगुणा,सकाइया अपज्जत्तगाविसेसाहिया,वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा,सकाइया पज्जत्तगा विसेसाहिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો યાવત ત્રસકાયિકોના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં સમુચ્ચય રૂપમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક, (૨) તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાતણ, (૩) તેનાથી અપર્યાપ્ત તેજસ્કાયિક અસંખ્યાતણા, (૪-૫-૬) તેનાથી અપર્યાપ્ત પૃથ્વીકાયિક અષ્કાયિક, વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, (૭) તેનાથી પર્યાપ્ત તેજસ્કાયિક સંખ્યાત ગુણા, (૮-૧૦) તેનાથી પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય, વાયુકાય ક્રમશઃ વિશેષાધિક, (૧૧) તેનાથી અપર્યાપ્ત વનસ્પતિકાયિક અનંતગુણા, (૧૨) તેનાથી સકાયિક અપર્યાપ્તવિશેષાધિક, (૧૩) તેનાથી વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગુણા, (૧૪) તેનાથી સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે. (૧) સમુચ્ચય છ પ્રકારના જીવોનું અલ્પબદુત્વઃ- વનસ્પતિકાયને છોડીને શેષ પાંચ કાયના જીવો અસંખ્યાતા છે. તે અસંખ્યાતમાં તરતમતા છે, તેમાં (૧) સર્વથી થોડા ત્રસકાયિક જીવો છે, કારણ કે ત્રસકાયિક જીવો સ્થાવરકાયિકોની અપેક્ષાએ થોડા છે. (૨) તેનાથી તેજસ્કાયિક જીવો અસંખ્યાતગુણા છે કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસ જીવોથી વધુ હોય છે. (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, (૪) તેનાથી અપ્લાયિક વિશેષાધિક છે. (૫) તેનાથી વાયુકાયિકવિશેષાધિક છે, સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ પૃથ્વી, પાણી અને વાયુકાયના જીવો ક્રમશઃ વિશેષાધિક થાય છે. (૬) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે, તે જીવો અનંત છે. (૨) છ પ્રકારના જીવોમાં અપર્યાપ્તાની અપેક્ષાએ અને (૩) પર્યાપ્તાની અપેક્ષાએ અલ્પબદુત્વ પણ પૂર્વવત્ જાણવું. સમુચ્ચય છકાય, સમુચ્ચય પર્યાપ્તા, સમુચ્ચય અપર્યાપ્તા છકાય જીવોનું અલ્પબુહત્વઃક્રમ કાય | | પ્રમાણ કારણ ૧ | ત્રસકાય | સર્વથી થોડા | ત્રસ જીવો સ્થાવર જીવોથી ઘણા અલ્પ છે. તેઉકાય અસંખ્યાતગુણ | સ્થાવર જીવો ત્રસ જીવોથી વધુ હોય છે અને બાદર તેઉકાયનું ક્ષેત્ર અલ્પ હોવાથી પૃથ્વી આદિ સર્વ એકેન્દ્રિયોમાં તે અલ્પ છે. પૃથ્વીકાય | વિશેષાધિક | તેઉકાયથી પૃથ્વીકાયનું ક્ષેત્ર લોકમાં વધુ છે. અષ્કાય | વિશેષાધિક | સ્વાભાવિક વધુ છે. ૫ | વાયુકાય | વિશેષાધિક | સ્વાભાવિક વધુ છે. | | વનસ્પતિકાયિક, અનંતગુણા | સિદ્ધોથી વનસ્પતિના જીવો વધુ હોય છે. (૪) છ પ્રકારના જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ પૃથક-પૃથફ અલ્પબદુત્વઃ- (૧) સર્વથી | | ૧ | ટ | Page #724 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર થોડા પૃથ્વીકાયિક અપર્યાપ્તા છે તેનાથી પર્યાપ્તા-સંખ્યાત ગુણા છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તા અલ્પ છે અને પર્યાપ્તા સંખ્યાત ગુણા છે.(૨) તેનાથી સૂક્ષ્મ જીવો આખા લોકમાં ભર્યા છે, તેથી સૂક્ષ્મ કે બાદર જીવોની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય પૃથ્વીકાયમાં અપર્યાપ્ત જીવો અલ્પ અને પર્યાપ્ત જીવો અધિક છે. તે જ રીતે અપ્લાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં સર્વથી થોડા અપર્યાપ્ત જીવો અને તેનાથી પર્યાપ્તા સંખ્યાત ગુણા છે. ત્રસ કાયિકોમાં (૧) સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક છે. (૨) તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાત ગુણા છે. કારણ કે બાદર જીવોમાં અપર્યાપ્ત જીવો અસંખ્યગુણા હોય છે. (૫) છ પ્રકારના જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા ત્રસકાયિક પર્યાપ્ત, (૨) તેનાથી ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૪,૫,૬) તેનાથી પૃથ્વી, અપુ, વાયુના અપર્યાપ્ત ક્રમથી વિશેષાધિક છે. (૭) તેનાથી તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાત ગુણો છે, કેમ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્ત સંખ્યાત ગુણ છે. (૮,૯,૧૦) તેનાથી પૃથ્વી, અપુ, વાયુના પર્યાપ્ત જીવો ક્રમથી વિશેષાધિક છે. (૧૧) તેનાથી વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંતગુણા છે. (૧૨) તેનાથી સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમાં છ કાય જીવોના અપર્યાપ્તાનો સમાવેશ થાય છે. (૧૩) તેનાથી વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગુણા છે, કેમ કે સૂક્ષ્મોમાં અપર્યાપ્ત જીવોથી પર્યાપ્તજીવ સંખ્યાત ગુણા છે અને સૂક્ષ્મ જીવો આખા લોકમાં ભરેલા છે. (૧૪) તેનાથી સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. છ પ્રકારના પર્યાપ્તા અપર્યાપ્તા જીવોનું સમ્મિલિત અલ્પબહત્વ:કમ કાય | પ્રમાણ કારણ ૧ | પર્યાપ્તા ત્રસકાય | સર્વથી થોડા| ત્રસ જીવો અલ્પ હોય છે. અપર્યાપ્તા ત્રસકાય |અસંખ્યગુણા| ત્રસમાં પર્યાપ્તા કરતાં અપર્યાપ્તા વધુ હોય છે. ૩ | અપર્યાપ્તા તેઉકાય |અસંખ્યગુણા ત્રસથી સ્થાવર જીવ અસંખ્યગુણા હોય છે, તેમાં તેઉકાયસર્વથી અલ્પછે તથા | સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્ત અલ્પ છે. ૪ | અપર્યાપ્તા પૃથ્વીકાય| વિશેષાધિક લોકમાં અગ્નિથી પૃથ્વીના જીવો વધુ હોય છે. અપર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક લોકમાં પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે. | અપર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | લોકમાં પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૭ | પર્યાપ્તા તેઉકાય |સંખ્યાતગુણા સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્તા કરતાં પર્યાપ્તા જીવો વધુ હોય છે. ૮ | પર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | અગ્નિથી પૃથ્વીના જીવો વધુ હોય છે. ૯ | પર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક | પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે. ૧૦ | પર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૧૧ | અપર્યાપ્તા વનસ્પતિ, અનંતગુણા | નિગોદ જીવોની અપેક્ષાએ તે અનંત છે. ૧૨ | અપર્યાપ્તા સકાય | વિશેષાધિક| સૂક્ષ્મ–બાદર પૃથ્યાદિ સર્વ અપર્યાપ્તા સમાવિષ્ટ છે. ૧૩ | પર્યાપ્તા વનસ્પતિ સિંખ્યાતગુણા સૂક્ષ્મની અપેક્ષાએ પર્યાપ્તા સંખ્યાતગુણ હોય છે. ૧૪ | પર્યાપ્તા સકાય | વિશેષાધિક | વનસ્પતિ સિવાય ચાર સ્થાવરના સર્વ પર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. | | | જ | | | | | | Page #725 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ [ ૫૧] છ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર :જીવનો પ્રકાર ભવસ્થિતિ કાયસ્થિતિ અંતર | | | - | | | | | | ہاہاہاہا ہے۔ ? ક ? અંતર્મુહૂર્ત _ | ૧. પૃથ્વીકાય રર,000 વર્ષ અસંખ્યાતકાલ વનસ્પતિકાલ ૨. અપ્લાય ૭,000 વર્ષ -f અસંખ્યાતકાલ_ _વનસ્પતિકાલ _ –––– ૩. તેઉકાય ત્રણ અહોરાત્ર _અસંખ્યાતકાલ _|. વનસ્પતિકાલ ૪. વાયુકાય ૩000 વર્ષ અસંખ્યાત કાલ વનસ્પતિકાલ ૫. વનસ્પતિકાયા ૧૦,૦00 વર્ષ અનંતકાલ પૃથ્વીકાલ ૬. ત્રસકાય ૩૩ સાગરોપમાં સંખ્યાત વર્ષ અધિક વનસ્પતિકાલ ૨૦૦૦ સાગરોપમ ૧. પૃથ્વી અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૨. અપૂ. અપર્યાપ્તા અંતર્મહર્તf = અંતર્મહતું ? વનસ્પતિકાલ — — — —૩. તેઉ અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ -- - - - - - ૪. વાયુ અપર્યાપ્તા અંતર્મુહૂ વનસ્પતિકાલ ૫. વન અપર્યાપ્તા પૃથ્વીકાલ ૬. ત્રસ અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૭. પૃથ્વી પર્યા અંતર્મુહૂર્ત ન્યૂન રર000 વર્ષ સંખ્યાતા હજાર વર્ષ વનસ્પતિકાલ ૮ અ પર્યા અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦૦૦ વર્ષ સંખ્યાતા હજાર વર્ષ વનસ્પતિકાલ ૯ તેઉ પર્યા અંતર્મુહૂર્ત ન્યૂન 8 અહોરાત્ર સંખ્યાત અહોરાત્ર વનસ્પતિકાલ ૧૦ વાયુ પર્યા અંતર્મુહુર્ત ન્યુન ૩000 વર્ષ સંખ્યાત હજાર વર્ષ વનસ્પતિકાલ ૧૧ વન પર્યા અંત ન્યૂન ૧૦,000 વર્ષ | સંખ્યાત હજાર વર્ષ પૃથ્વીકાલ ૧૨ ત્રસ પર્યા અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરો, અનેક સો સાગરોપમ વનસ્પતિકાલ સૂક્ષ્મ જીવોની સ્થિતિ:| ११ सुहुमस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुत्तं । एवं जावसुहमणिओयस्स। एवं अपज्जत्तगाण विपज्जत्तगाण वि जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે. આ જ રીતે સૂક્ષ્મ નિગોદ સુધી જાણવું. આ જ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ જીવોની અને અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. - - | | | | اوا | ای۔ | | | | | | Page #726 -------------------------------------------------------------------------- ________________ [ ૫ર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે સૂક્ષ્મ જીવોની સ્થિતિનું કથન કર્યું છે. સૂકમ જીવ - જે જીવોને સૂક્ષ્મનામ કર્મનો ઉદય હોય, જે જીવોનું શરીર ચર્મચક્ષુથી અગ્રાહ્ય હોય, સ્કૂલ શસ્ત્રો દ્વારા જેનું છેદન-ભેદન થઈ શકતું ન હોય તેવા સૂક્ષ્મ શરીરવાળા જીવોને સૂક્ષ્મ કહે છે. સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય જ હોય છે. તેના મુખ્ય પાંચ ભેદ છે– સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય. સૂક્ષ્મ વનસ્પતિકાયમાં સાધારણ શરીરી અનંતકાયિક જીવો જ હોય છે. તેથી તે નિગોદ કહેવાય છે. સૂક્ષ્મ નિગોદના જીવો આખા લોકમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. જોકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં સાધારણ અને પ્રત્યેક એવા કોઈ ભેદ હોતા નથી તેથી સર્વ સૂક્ષ્મ વનસ્પતિ સાધારણ જ (નિગોદ જ)હોય છે. તેમ છતાં આ સૂત્રમાં સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદ બે જુદા શબ્દો ઉપલબ્ધ છે. વ્યાખ્યાકારે તેનું સમાધાન કરતાં કહ્યું છે કે સૂક્ષ્મ વનસ્પતિથી સૂક્ષ્મનિગોદના જીવ સમજવા અને સૂક્ષ્મનિગોદથી તે જીવોના શરીર સમજવા. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩માં પણ નિગોદ શરીરોનું જુદું કથન છે. મહાદંડકમાં અર્થાત્ ૯૮ બોલના અલ્પબદુત્વમાં ચાર બોલ નિગોદ શરીરના છે. તે જ રીતે અહીં પણ ૬ બોલ નિગોદ જીવના અને એક બોલ નિગોદશરીરનો છે. સૂક્ષ્મ નિગોદ શરીર પણ સૂક્ષ્મ જીવોની જેમ આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે પણ અત્યંત સૂક્ષ્મ અને ચર્મચક્ષુથી અગ્રાહ્ય છે. આ રીતે સૂક્ષ્મ નિગોદ શરીરની સ્વતંત્ર ગણના કરતાં સાત બોલ આ પ્રમાણે થાય છે–(૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવો, (૨) સૂક્ષ્મ પૃથ્વીકાય, (૩) સૂક્ષ્મ અપ્લાય, (૪) સૂક્ષ્મ તેજસ્કાય, (૫) સૂક્ષ્મ વાયુકાય, (૬) સૂક્ષ્મ વનસ્પતિકાય-નિગોદના જીવો, (૭) સૂક્ષ્મ નિગોદ શરીર. આ સાતના અપર્યાપ્તા તથા પર્યાપ્તની સ્થિતિ વિષયક પણ સાત-સાત સૂત્રો છે. તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ સ્થિતિનો અંતર્મુહૂર્ત મોટો હોય છે. નિગોદ(અનંતકાય) સ્વરૂપ - આગમ અનુસાર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અનંતકાય વનસ્પતિમાં અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંત જીવ હોય છે. તે નિગોદ જીવ કહેવાય છે અને તેના શરીરને નિગોદ કહે છે. નિગોદના જીવોને સમજાવવા માટે બે પ્રકારે વિશ્લેષણ પ્રાપ્ત થાય છે(૧) છકાયના થોકડામાં સોયની અણી ઉપર રહે તેટલા અનંતકાયમાં અસંખ્ય પ્રતર હોય છે, એક-એક પ્રતરમાં અસંખ્ય શ્રેણીઓ હોય છે, એક-એક શ્રેણીમાં અસંખ્ય ગોલક હોય છે, તે એક-એક ગોલકમાં અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંતનિગોદ જીવો હોય છે.(૨)ગ્રંથોમાં–લોકમાં અસંખ્ય ગોલક છે અને એક-એક ગોલકમાં અસંખ્ય શરીર છે અને તે એક-એક શરીરમાં અનંત જીવો છે. સૂક્ષ્મનિગોદની સ્થિતિ -એકનિગોદમાં જે અનંતજીવો છે તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો પ્રત્યેક સમયે તેમાંથી નીકળે છે અર્થાત્ મૃત્યુ પામે છે અને બીજા અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. આ રીતે નિગોદમાં પ્રતિ સમય ઉદ્વર્તન અને ઉત્પત્તિનો ક્રમ ચાલુ જ રહે છે. તે જ રીતે સર્વ લોક વ્યાપી સર્વ નિગોદમાં પણ આ જ રીતે જન્મ-મરણ થયા કરે છે. તે સર્વનિગોદ જીવોની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ:|१२ सुहुमेणं भंते ! सुहुमे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं असंखेज्जकालं जावअसंखेज्जालोगा। Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ सव्वेस पुढविकाल जावसहमणिगोदस्स पुढविकालो। अपज्जत्तगाणं सव्वेसिं जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्त; एवं पज्जत्तगाण वि सव्वेसिं जहणणेण वि उक्कोसेण वि अंतोमुहुतं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ રૂપે કેટલો સમય રહે છે ? ! ૬૫૩ ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. આ અસંખ્યાત કાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલરૂપ છે તથા અસંખ્યેય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય, તેજસકાય, વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ પૃથ્વી કાલ પ્રમાણ અર્થાત્ અસંખ્યાતકાલ છે. સર્વ અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. તે જ રીતે સર્વ પર્યાપ્ત સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિનું કથન છે. પર્યાપ્ત કે અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય સૂક્ષ્મજીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે. તે અસંખ્યાતકાલ પૃથ્વીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોની એક ભવની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ તે જીવ વારંવાર સૂક્ષ્મપણે જ જન્મમરણ કરે તો અસંખ્યકાલ વ્યતીત થાય છે ત્યાર પછી તે જીવ અવશ્ય બાદરપણું પ્રાપ્ત કરે છે, તે અસંખ્યકાલપુઢવીકાલ પ્રમાણ છે. આ રીતે સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને નિગોદ-શરીરની કાયસ્થિતિ અસંખ્યકાલ–પુઢવીકાલ પ્રમાણ છે. એક નિગોદ શરીરના અનંત જીવોમાંથી પ્રત્યેક સમયે એક અસંખ્યાતમા ભાગ જેટલા જીવો મરે છે અને અન્ય જીવો તે જ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. આમ જીવોના જન્મ-મરણરૂપ પરિવર્તન થવા છતાં નિર્ગોદશરીર તે જ રહી શકે છે તેથી જ નિગોદશરીરની કાયસ્થિતિ અસંખ્યકાલની કહેવામાં આવી છે. સર્વ પ્રકારના સૂક્ષ્મ અપર્યાપ્તા કે પર્યાપ્તાની કાસ્થિતિ અંતર્મુહૂર્ત જ છે, પરંતુ પર્યાપ્ત કે અપર્યાપ્તપણે જન્મ-મરણ કરતાં કુલ મળીને સૂક્ષ્મપણે અસંખ્યકાલ પર્યંત રહી શકે છે, તેથી તેની કાયસ્થિતિ અસંખ્યકાલની છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ ઃ જીવ પ્રકાર જયન્ય ઉત્કૃષ્ટ કારણ આ સમુચ્ચય સૂક્ષ્મ જીવ, અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ, પઢવીકાલ સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા આ બંને | | સૂક્ષ્મ પૃથ્વી,અપુ,તેંડ ક્ષેત્રથી અસંખ્ય લોકના અવસ્થાની ગણના કરતાં સૂક્ષ્મ જીવ વાયુ,વનસ્પતિ અને અસંખ્યાતકાલ સુધી સૂક્ષ્મપણે રહે છે. સૂક્ષ્મ નિગોદ(શરીર) આકાશપ્રદેશ પ્રમાણ. સૂક્ષ્મ જીવ, સૂક્ષ્મ પૃથ્વી અંતમુત આદિના અપર્યાપ્તા તથા પર્યાપ્તા અંતમુહૂત સૂક્ષ્મ અપર્યાપ્તા કે સૂક્ષ્મ પર્યાપ્તા કોઈપણ એક અવસ્થામાં જીવ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | સૂક્ષ્મ જીવોનું અંતર:|१३ सुहमस्सणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा !जहण्णेणं अंतोमहत्तं उक्कोसेणं असंखेज्जंकालं;कालओ असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ,खेत्तओ जावअगुलस्स असखेज्जइभागो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સૂક્ષ્મ જીવોનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ છે. આ અસંખ્યાતકાલ, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ બાદરકાલ પ્રમાણ છે. | १४ सुहुम पुढवीकाइयस्सणं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा !जहण्णेणं अंतोमुत्त, उक्कोसेणं अणंतकालं जावआवलियाए असंखेज्जइभागे। एवं जाववाऊ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ યાવતુ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન સમજવા. આ જ રીતે વાયુકાય સુધી જાણવું. | १५ सुहुम वणस्सइ, सुहुमणिगोयस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं जहा ओहियस्स अंतरं । एवं अपज्जत्ता-पज्जत्तगाण वि अतर । ભાવાર્થ – સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગોદનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ઔધિક વનસ્પતિની સમાન પુઢવીકાલરૂપ અસંખ્યાતકાલનું અંતર છે. તે જ રીતે સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્ત તથા પર્યાપ્ત જીવોનું અંતર પણ પુઢવીકાલ પ્રમાણ સમજવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મ જીવોના અંતરનું કથન છે. સમુચ્ચય સૂક્ષ્મ જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું એટલે બાદરકાલનું છે, કારણ કે કોઈ પણ કાયનો સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણું છોડીને બાદરપણે ઉત્પન્ન થાય, ત્યાં બાદરની કાયસ્થિતિરૂપ અસંખ્યાતકાલ વ્યતીત કરે, ત્યાર પછી અવશ્ય સૂક્ષ્મપણે ઉત્પન્ન થાય છે, તેથી તેનું અંતર બાદરકાલનું થાય છે. તે બાદરકાલ, કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ અસંખ્યકાલ પૃથ્વીકાલ કરતા ઘણો અલ્પ છે, કારણ કે પૃથ્વીકાલ અસંખ્ય લોકના આકાશપ્રદેશ પ્રમાણ છે અને પ્રસ્તુત કથિત બાદરકાલ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે. સુક્ષ્મ પૃથ્વી, અપુ, તેઉ અને વાયુકાયનું અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે, તે સુક્ષ્મ પૃથ્વી આદિ કોઈ પણ જીવ પોતાની કાયને છોડીને અન્યત્ર જન્મ-મરણ કરતાં વનસ્પતિમાં જાય, ત્યાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તાપણે જન્મ-મરણ કરતાં અનંતકાલ વ્યતીત કરે, ત્યાર પછી પુનઃ સૂક્ષ્મ પૃથ્વીપણે ઉત્પન્ન થાય તો અનંતકાલનું અંતર થાય છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની હોવાથી સૂક્ષ્મ પૃથ્વી આદિ ચારેયનું અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ ૫૫ ] સૂક્ષ્મ વનસ્પતિકાયનું અને સૂક્ષ્મ નિગોદનું અંતર અસંખ્યાતકાલ–પુઢવીકાલ છે, કારણ કે સૂક્ષ્મ વનસ્પતિ જીવ પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોમાં તથા બાદર વનસ્પતિ અને ત્રસ જીવોમાં પરિભ્રમણ કરે તો અસંખ્ય કાલ–પુઢવીકાલ પ્રમાણ સમય વ્યતીત થાય છે. ત્યાર પછી તે સૂક્ષ્મ વનસ્પતિપણે અવશ્ય ઉત્પન્ન થાય છે. આ રીતે (૧) સમુચ્ચય સૂમનું અંતર બાદરકાલ છે (૨) સૂમ ચાર સ્થાવરનું અંતર વનસ્પતિકાલ છે અને (૩) સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદનું અંતર પુઢવીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોનું અલ્પબદ્ભુત્વઃ| १६ एवं अप्पबहुगं- सव्वत्थोवा सुहुमतेउकाइया, सुहुमपुढविकाइया विसेसाहिया, सुहमआज्वाउविसेसाहिया,सुहमणिगोया असखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अणतगुणा, सुहमा विसेसाहिया । एवं अपज्जत्तगाणं, पज्जत्तगाण वि एवं चेव।। ભાવાર્થ - અલ્પબદુત્વ આ પ્રમાણે છે– સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિક, તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક, તેનાથી સુક્ષ્મ અષ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, તેનાથી સુક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા અને તેનાથી સૂક્ષ્મ વિશેષાધિક છે. આ જ રીતે સૂક્ષ્મ અપર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાખનું અલ્પબદુત્વ પણ જાણવું. | १७ एएसिणं भंते !सुहमाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा सुहुमा अपज्जत्तगा,सुहमा पज्जत्तगा संखेज्जगुणा । एवं जावसुहमणिगोया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સુક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સૂક્ષ્મનિગોદ સુધી જાણવું. | १८ एएसिणं भंते ! सुहमाणंसुहमपुढविकाइयाणं जावसुहुमणिओयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा,तुल्ला वा, विसेसाहिया वा? ___ गोयमा !सव्वत्थोवासुहुमतेउकाइया अपज्जत्तगा,सुहमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्ता विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्ता विसेसाहिया,सुहमतेउक्काइया पज्जत्तगा सखेज्जगुणा,सुहमपुढवि-आऊवाउपज्जत्तगा विसेसाहिया, सुहुमणिगोया अपज्जत्तगा असखेज्जगुणा, सुहुमणिगोया पज्जत्तगा संखेज्जगुणा,सुहुमवस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा,सुहुमा अपज्जत्ता विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तगा सखेज्जगुणा, सुहुमा पज्जत्ता विसेसाहिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ જીવોમાં, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત સૂક્ષ્મનિગોદના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાય અપર્યાપ્ત, (૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક, (૩) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્ત વિશેષાધિક (૪) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક Page #730 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કારણ અપર્યાપ્ત વિશેષાધિક, (૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગુણ, (૮) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અપુ-વાયુકાયિક પર્યાપ્ત ક્રમથી વિશેષાધિક, (૯) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૦) તેનાથી સુક્ષ્મનિગોદ પર્યાપ્ત સંખ્યાત ગુણા. (૧૧) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંતગુણા, (૧૨) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષાધિક, (૧૩) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિ પર્યાપ્ત સંખ્યાતગુણા, (૧૪) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષાધિક છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે. (૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવોનું અલ્પબહુત્વઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયના જીવો છે. સૂક્ષ્મના સર્વ બોલ આખા લોકમાં ભર્યા છે તેમ છતાં સ્વભાવથી તેમાં પરસ્પર હીનાધિકતા હોય છે. (૨,૩,૪) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, અપૂ અને વાયુ ક્રમશઃ વિશેષાધિક છે. (૫) તેનાથી સૂક્ષ્મ નિગોદ શરીર અસંખ્યાતગુણા છે. (૬) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે. (૭) તેનાથી સમુચ્ચય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે તેમાં સર્વ સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. (૨,૩) સૂક્ષ્મ અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ ઉપર પ્રમાણે જ છે. સમુચ્ચય સૂમ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ:કમ | સૂમિકાય | પ્રમાણ | ૧ | સૂમ તેઉકાય |સર્વથી થોડા| એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. ૨ | સૂક્ષ્મ પૃથ્વીકાય |વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે તેઉકાય કરતાં વધુ છે. ૩ | સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે પૃથ્વીકાય કરતાં વધુ છે. ૪ | સૂમ વાયુકાય |વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે અપ્લાય કરતાં વધુ છે. ૫ | સૂક્ષ્મ નિગોદ(શરીર)અસંખ્યગુણા| નિગોદના શરીર ચાર સ્થાવર જીવોથી વધુ હોય છે. | | ૬ | સૂક્ષ્મ વનસ્પતિ અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંત જીવો છે. | ૭ | સૂક્ષ્મ જીવ વિશેષાધિક | સૂક્ષ્મ પૃથ્વી આદિ સર્વનો તેમાં સમાવિષ્ટ છે. (૪) પર્યાપ્ત-અપર્યાપ્ત સુકમ, પૃથ્વી આદિ જીવોનું પૃથક પૃથક અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો છે.(૨) તેનાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. બાદર જીવોમાં પર્યાપ્તા જીવો થોડા અને અપર્યાપ્તા જીવો અધિક હોય છે પરંતુ સૂક્ષ્મમાં અપર્યાપ્ત જીવો અલ્પ અને પર્યાપ્તા જીવો સંખ્યાત ગુણા અધિક હોય છે. આ જ રીતે સૂક્ષ્મ પૃથ્વી આદિ દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તમાં તે જ પ્રમાણે અલ્પબદુત્વ થાય છે. (૫) સૂકમ જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબહત્વઃ| પ્રમાણ ને કારણે ૧ | અપર્યાપ્તા તેઉકાય | સર્વથી થોડા | એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. | ૨ | અપર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | સ્વાભાવિક રીતે. | | | ૧ | | જ | Page #731 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ ૫૭. કમ| સૂકમ કાય પ્રમાણ કારણ ૩ | અપર્યાપ્તા અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૪ | અપર્યાપ્તા વાયુકાય વિશેષાધિક | | સ્વાભાવિક રીતે. પર્યાપ્તા તેઉકાય સંખ્યાતગુણા સૂક્ષ્મમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા અધિક છે. પર્યાપ્તા પૃથ્વીકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. પર્યાપ્તા અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૮ | પર્યાપ્તા વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૯ | અપર્યા. નિગોદ(શરીર) | અસંખ્યગુણા | ચારે સ્થાવર કરતાં નિગોદ શરીર વધુ હોય છે. ૧૦ | પર્યાપ્તા નિગોદ(શરીર) | સંખ્યાતગુણા | સૂક્ષ્મની અપેક્ષાએ પર્યાપ્ત અધિક છે. ૧૧ | અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ અનંતગુણા | વનસ્પતિ જીવો અનંત છે. ૧૨ | સૂક્ષ્મ અપર્યાપ્તા | વિશેષાધિક | પૃથ્વી આદિ સ્થાવર જીવોનો સમાવેશ થાય છે. ૧૩ | પર્યાપ્તા વનસ્પતિ સંખ્યાતગુણા | સૂક્ષ્મમાં પર્યાપ્તા વધુ છે. ૧૪ | સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક | પર્યાપ્ત પૃથ્વી કાયાદિનો સમાવેશ થાય છે. સક્ષમ જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર :જીવ પ્રકાર ભવસ્થિતિ કાયસ્થિતિ અંતર . અંતર્મુહૂર્ત ૧. સમુચ્ચય સૂક્ષ્મ અંતર્મુહૂર્ત પુઢવીકાલ(પૃથ્વીકાલ) બાદ૨કાલ ૨. સુક્ષ્મ પૃથ્વીકાય પઢવીકાલ(પૃથ્વીકાલ) [ વનસ્પતિકાલ ૩. સૂક્ષ્મ અપ્લાય અંતર્મુહૂર્ત jઢવીકાલ(પૃથ્વીકાલ) [ વનસ્પતિકાલ ૪. સૂમ તેઉકાય અંતર્મુહૂર્ત પઢવીકાલ(પૃથ્વીકાલ) | | વનસ્પતિકાલ ૫. સૂક્ષ્મ વાયુકાય [ અંતર્મુહૂર્ત [૫ઢવીકાલ(પૃથ્વીકાલ) | વનસ્પતિકાલ • • • • :: ::: ૬. સૂક્ષ્મ વનસ્પતિકાય અંતર્મુહૂર્ત |પુઢવીકાલ(પૃથ્વીકાલ) પઢવીકાલ(પૃથ્વીકાલ) પઢવીકાલ ૭. સૂક્ષ્મ નિગોદ અંતર્મુહૂર્ત પુઢવીકાલ(પૃથ્વીકાલ) | | મુઢવીકાલ ૧. સૂક્ષ્મ અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત બાદરકાલ ૨. સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૩. સૂક્ષ્મ અપ્લાય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત [ અંતર્મુહુર્ત વનસ્પતિકાલ ૪. સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તા અંતર્મુહૂર્ત - અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ | • • • • • • • • • • • • • • • • • ‘અંતર્મુહુર્ત • • • • • ૫. સૂમ વાયુકાય અપર્યાપ્તા • • • • | અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ • .. • • • • • • • • • • • • - • • • • • • • • • • • : ::: • • ૬. સૂમ વનસ્પતિકાય અપર્યાપ્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત પઢવીકાલ અંતર્મુહૂર્ત [ પુઢવીકાલ .. • • • • • • અંતમાં ૭. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા ' અંતર્મુહૂર્ત Page #732 -------------------------------------------------------------------------- ________________ s૫૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જીવ પ્રકાર ભવસ્થિતિ | કાયસ્થિતિ અંતર અંતર્મુહૂર્ત 0 , કે. | વનસ્પતિકાલ વનસ્પતિકાલ ૧. સૂક્ષ્મ પર્યાપ્તા અંતર્મુહૂર્ત બાદરકાલ ૨. સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્ત અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત • . .• • • • • • • • ૩િ. સુક્ષ્મ અપ્લાય પયોપ્તા અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૪. સૂક્ષ્મ તેઉકાય પર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૫. સૂક્ષ્મ વાયુકાય પર્યાપ્તા અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ૬. સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ઢવીકાલ ૭. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા અંતર્મુહૂર્ત મુઢવીકાલ બાદરજીવોની સ્થિતિ - | १९ बायरस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ठिई पण्णत्ता। बायरपुढविकाइयस्सबावीसंवाससहस्साई, बायरआउकाइयस्स सत्तवाससहस्साई, बायर तेउकाइयस्स तिण्णिराईदिया, बायरवाउकाइयस्स तिण्णि वाससहस्साई, बायरवणस्स इकाइयस्स दसवाससहस्साई । एवंपत्तेयसरीरबायरस्स वि। णिगोदस्सविबायरणिगोदस्स वि.जहण्णेण विउक्कोसेण वि अंतोमहत्तं । बायर तसकाइयस्स तेत्तीसंसागरोवमाई. अपज्जत्तगाणं सव्वेसिं अंतोमुहुत्तं, पज्जत्तगाणं उक्कोसिया ठिई अंतोमुत्तूणा कायव्वा સબેક્ષિા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. બાદર પૃથ્વીકાયની બાવીસ હજાર વર્ષની, બાદર અપ્લાયિકની સાત હજાર વર્ષની, બાદર તેજસ્કાયની ત્રણ અહોરાત્રની, બાદર વાયુકાયની ત્રણ હજાર વર્ષની અને બાદર વનસ્પતિની દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે જ રીતે પ્રત્યેક શરીરી બાદરની સ્થિતિ પણ જાણવી. નિગોદની અને બાદર નિગોદની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. બાદર ત્રસકાયની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. સર્વ અપર્યાપ્ત બાદર જીવોની સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને સર્વ પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની કુલ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોની ભવસ્થિતિનું પ્રતિપાદન છે. બાદર – જે જીવોને બાદર નામ કર્મનો ઉદય હોય, જે જીવોના એક કે અનેક શરીર ભેગા થાય ત્યારે ચક્ષગ્રાહ્ય હોય, સ્થલ શસ્ત્રોથી જેની ઘાત થઈ શકતી હોય તેને બાદર કહે છે. તેમાં છકાયના જીવોનો સમાવેશ થાય છે. Page #733 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ [૫૯] પ્રસ્તુત સૂત્રમાં દશ પ્રકારે બાદરની સ્થિતિનું કથન છે. તેમાં સર્વ જીવોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી-જુદી છે, તે આ પ્રમાણે છે–(૧) સમુચ્ચય બાદર જીવોની સ્થિતિ ૩૩ સાગરોપમની છે, (આ કથન નારકી અને દેવોની અપેક્ષાએ છે) (૨) બાદર પૃથ્વીકાયની ર૨,૦૦૦ વર્ષ, (૩) બાદર અપ્લાયની ૭,000 વર્ષ (૪) બાદર તેઉકાયની ત્રણ અહોરાત્ર (૫) બાદર વાયુકાયની ૩,000 વર્ષ (૬) બાદર વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષની છે. અહીં પ્રત્યેક કે સાધારણ વનસ્પતિની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય બાદર વનસ્પતિની સ્થિતિનું કથન છે. (૭) બાદર પ્રત્યેક વનસ્પતિની પણ ૧૦,૦૦૦ વર્ષની છે. (૮) સમુચ્ચય નિગોદની– સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. સમુચ્ચય નિગોદમાં સૂક્ષ્મ-બાદર બંને પ્રકારના નિગોદનો સમાવેશ થાય છે. (૯) બાદર નિગોદ અને બાદર સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. (૧૦) બાદર ત્રસકાયિક જીવોની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્રસ જીવોમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના જીવોનો સમાવેશ થાય છે. બાદર જીવોની કાયસ્થિતિ: २० बायरेणं भंते ! बायरे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जंकालं-असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ,खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવ બાદરરૂપે કેટલો કાલ રહે છે?(બાદર જીવોની કાયસ્થિતિ કેટલી છે?) ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. આ અસંખ્યાતકાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશ તુલ્ય છે. | २१ बादर पुढवि सचिट्ठणा जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरि सागरोवम कोडाकोडीओ जावबादर वाऊ । बादरवणस्सइकाइयस्स जहा ओहिओ। बादरपत्तेय वणस्सइकाइयस्स जहा बादरपुढवी। णिगोए जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतकालं- अणंताओ उस्सप्पिणीओसप्पिणीओकालओ,खेत्तओ अड्डाइज्जा पोग्गलपरियट्टा । बादर णिगोए जहा बादर પુદક્કી ભાવાર્થ:- બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે. તે જ રીતે બાદર અષ્કાય, તેઉકાય અને વાયુકાયની કાયસ્થિતિ જાણવી. બાદર વનસ્પતિકાયની કાયસ્થિતિ ઔધિક બાદર જીવો પ્રમાણે જાણવી. બાદર પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ બાદર પૃથ્વીકાય પ્રમાણે જાણવી. નિગોદની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અઢી પુગલ પરાવર્તન પ્રમાણ છે. બાદર નિગોદની કાયસ્થિતિ બાદર પૃથ્વીકાય પ્રમાણે (અર્થાતુ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ) જાણવી. | २२ बादरतसकाइयस्सदोसागरोपमसहस्साइंसंखेज्जवासमब्भहियाई। ભાવાર્થ – બાદર ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરોપમ અધિક સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. Page #734 -------------------------------------------------------------------------- ________________ Fo શ્રી જીવાજીવાભિગમ સૂત્ર २३ अपज्जत्ताणं सव्वेसिं अंतोमुहुत्तं । ભાવાર્થ :- સર્વ બાદર અપર્યાપ્ત જીવોની કાસ્થિતિ અંતર્મુહૂર્તની છે. २४ बादर पज्जत्ताणं संचिट्ठणा जहण्णेणं अंतोमुहुत्त, उक्कोसेणं सागरोवम सयपुहत्तं साइरेगं। बादर पुढविकाइयस्स संखेज्जाई वाससहस्साइ, एवं आऊ, तेडकाइयस्स संखेज्जाई राइंदियाई, वाउकाइयस्स संखेज्जाइं वाससहस्साइं, एवं बादरवणस्सइपज्जत्तए, पत्तेयबादरवणस्सइकायस्स वि, बादरणिगोदपज्जत्तए जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं, णिगोदपज्जत्तए वि अंतोमुहुत्तं, बादर तसकाइय पज्जत्तए सागरोवम सयपुहत्तं સામં। ભાવાર્થ :– બાદર પર્યાપ્ત જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમની છે. બાદર પૃથ્વીકાયની સંખ્યાતા હજાર વર્ષની, તે જ રીતે અપ્લાયની જાણવી. તેઉકાયની સંખ્યાતા અહોરાત્રની, વાયુકાયની, બાદર વનસ્પતિકાય અને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયની સંખ્યાતા હજારો વર્ષની છે. બાદર નિગોદ પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. સમુચ્ચય નિગોદ પર્યાપ્તાની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, બાદર ત્રસકાય પર્યાપ્તાની સાધિક અનેક સો સાગરોપમની છે. “વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોની કાયસ્થિતિનું કથન છે. (૧) સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ અસંખ્યાતકાલ છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. બાદર જીવોની કાયસ્થિતિના કાલને બાદરકાલ કહે છે. સમુચ્ચય બાદર જીવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન બાદર વનસ્પતિની અપેક્ષાએ છે. પર્યાપ્તા કે અપર્યાપ્તાની વિવક્ષા કર્યા વિના બાદર પૃથ્વી, અપ, તેઉ, વાયુની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. સમુચ્ચય બાદર વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાતકાલ–બાદરકાલ પ્રમાણ છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની, સમુચ્ચય નિગોદની કાયસ્થિતિ અનંતકાલની તે કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. પૂર્વના સૂત્રમાં સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ અસંખ્યાતકાલની કહી છે. બાદર નિગોદની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. પરંતુ બંને મળીને સમુચ્ચય નિગોદની કાયસ્થિતિ અનંતકાલની થાય છે. કોઈ જીવ સૂક્ષ્મ નિગોદપણે અસંખ્યાતકાલ રહે, ત્યાર પછી બાદર નિગોદમાં જાય, ત્યાં તેની સ્થિતિ પ્રમાણે સમય વ્યતીત કરીને પુનઃ સૂક્ષ્મ નિગોદમાં જાય આ રીતે નિગોદમાં જ ગમનાગમન કરતાં અનંતકાલ વ્યતીત થઈ શકે છે, તેથી નિગોદની કાયસ્થિતિ અનંતકાલની થાય છે. ત્રસકાયિકજીવો બાદર જ હોય છે, તેથી ત્રસકાયની કાયસ્થિતિની જેમ બાદર ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ અધિક ૨,૦૦૦ સાગરોપમની છે. તે પંચેન્દ્રિય ત્રસની અપેક્ષાએ થાય છે. સર્વ અપર્યાપ્તાની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ સમુચ્ચય બાદર પર્યાપ્તાની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમની છે. સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની હોવા છતાં ખાદર જીવોમાં પર્યાપ્તપણું અનેક સો સાગરોપમ પર્યંત જ રહે છે ત્યાર પછી બાદરપણું રહેવા છતાં પર્યાપ્તપણું રહેતું નથી. તે જ રીતે બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અપ્કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે, કારણ કે કોઈ પણ જીવને પર્યાપ્તપણાનું સાતત્ય સંખ્યાતા ભવ સુધી રહે છે અને તે જીવોની ભવસ્થિતિ હજારો વર્ષ પ્રમાણ છે, તેથી તેની કાયસ્થિતિ સંખ્યાતા હજારો વર્ષની થાય છે. બાદર તેઉકાયની ભવસ્થિતિ ત્રણ અહોરાત્રિની છે તેથી તેઉકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ સંખ્યાતા અહોરાત્રની છે. નિગોદ અને બાદર નિગોદ પર્યાપ્તાની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. નિગોદ અવસ્થામાં પર્યાપ્તપણું અંતર્મુહૂર્ત પર્યંત રહે છે ત્યાર પછી તે જીવ અપર્યાપ્તાવસ્થાને પામે છે આ રીતે પર્યાપ્ત-અપર્યાપ્તાવસ્થામાં કે સૂક્ષ્મ-બાદરપણે ગમનાગમન કરતા તે જીવો અનંતકાલ પસાર કરે છે. બાદર ત્રસકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ અનેક સો સાગરોપમની છે. આ કથન નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં ગમનાગમનની અપેક્ષાએ છે. બાદર જીવોની કાસ્થિતિ ઃ જીવ પ્રકાર સમુચ્ચય બાદર બાદર પૃથ્વી, અપ, Aૐ વાયુ સમુચ્ચય બાદર વનસ્પતિ | બાદર ત્રસકાય આ ૧૦ બોલ થયા જયન્ય અંતર્મુહર્ત અસંખ્યાતકાળ બાદર કાગ) ક્ષેત્રપીઅંગુળના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશ પ્રમાણ અંતર્મુહૂર્ત ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ જીવ તેટલો જ કાલ રહે છે. અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ(બાદરકાલ) Alp પ્રત્યેક શરીરી બાદર અંતર્મુહૂર્ત ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ વનસ્પતિ | સમુચ્ચય નિોદ બાર નિગોદ અંતર્મુહૂર્ત | સમુચ્ચયબાદર વગેરે | અંતર્મુહૂર્ત ૧૦ ના અપર્યાપ્તા ૧ અંતર્મુહૂર્ત | અનંતકાલ–અઢી પુદ્ગલ પરાવર્તન અંતર્મુહૂત ૭૦ કોડાકોડી સાગરોપમ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ અંતર્મુહૂર્ત કારણ બાદરપણે નિરંતર અસંખ્યાત ભવ થાય છે. બાદર વનસ્પતિકાયની મુખ્યતાએ અસંખ્યાતકાળ (બાદરકાલ) પ્રમાણ કાયસ્થિતિ છે. વનસ્પતિ સિવાયના ચારે ય બાદરાધમાં નિરંતર પ્રત્યેક અને સાધારણ બંને પ્રકારની વનસ્પતિમાં થતાં જન્મ-મરણના કાલની ગણના છે. ફક્ત પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ ચાર સ્થાવર પ્રમાણે જ થાય છે. સૂક્ષ્મ-બદર નિગોદ, બંને પ્રકારના નિચંદ મળીને અનંતકાલ થાય છે. ફક્ત બાદર નિગોદપણે રહેવાની કાલમર્યાદા તેટલી જ છે. એકેન્દ્રિય સિવાયના સર્વ સ્થાનમાં ભવભ્રમણ કરતાં તેટલો કાલ થાય છે. અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ હોય છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ Be જીવ પ્રકાર સમુચ્ચય બાદર પર્યાપ્તા બાદર પૃથ્વી, અ વાયુકાવના પર્યાપ્તા બાદર તેઉકાય પર્યાપ્તા સમુચ્ચય બાદર વનસ્પતિ તથા પ્રત્યેક વનના પર્યા સમુચ્ચય નિદ. બાદર નિગોદ પર્યાપ્ત આ ૧૦ બોલ થયા જવન્ય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાધિક અનેકો સાગરોપમ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા અહોરાત્ર સંખ્યાતા હજાર વર્ષ અંતર્મુહૂર્ત શ્રી જીવાજીવાભિગમ ત્ર કારણ પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ તેટલો કાલ થાય છે. એક ભવની સ્થિતિનું પ્રમાણ હજારો વર્ષનું હોવાથી એક ભવની સ્થિતિનું પ્રમાણ ત્રણ અહોરાત્રનું હોવાથી એક ભવની સ્થિતિનું પ્રમાણ હજારો વર્ષનું હોવાની. નિગોદના પર્યાપ્તા કે અપર્યાપ્ત કોઈપણ એક અવસ્થામાં જીવ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. બાદર ત્રસ પર્ધા (૩૦) અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ પંચેન્દ્રિય જીવોની મુખ્યતાને *આ કોષ્ટકમાં સમુચ્ચયના–૧૦ બોલ પછી પર્યાપ્તા—૧૦ બોલ અને ત્યાર પછી પર્યાપ્તાના–૧૦ તેમ કુલ ૩૦ બોલની કાયસ્થિતિનું વર્ણન છે. બાદર જીવોનું અંતર : २५ बायरस्स णं भंते! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुढविकालो । बादरपुढविकाइयरस वणस्सइकालो जावबादरवा उकड्यरस, बादरवणरसइकाइयस्स पुढविकालो, पत्तेयबादरवणस्सइकाइयस्स वणस्सइकालो। णिगोदो, बादरणिगोदो य जहा बादरो ओहिओ, बादरतसकाइयस्स वणस्सइकालो, अपज्जत्ताणं पज्जत्ताणंच एसेव विही। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર જીવોનું અંતર કેટલું છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાલ પ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં બાદર જીવોના અંતરનું પ્રતિપાદન છે. બાદર પૃથ્વીકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે બાદર અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયનું અંતર જાણવું. બાદર વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિનું વનસ્પતિકાલ પ્રમાણ છે. નિોદ, બાદર નિગોદનું અંતર બાદર ઔધિક જીવો પ્રમાણે છે. બાદર ત્રસકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે સર્વ જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવોનું અંતર પણ જાણવું. વિવેચનઃ Page #737 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ s સમુચ્ચય બાદર જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ તે જ બાદર જીવોનું અંતર છે. કોઈ જીવ બાદરપણાનો ત્યાગ કરીને સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય, ત્યાં પૃથ્વીકાલ અર્થાત્ અસંખ્યાતકાલ રહે ત્યાર પછી પુનઃ બાદરપણે ઉત્પન્ન થાય તો તેનું અંતર અસંખ્યાતકાલનું થાય છે. આ અસંખ્યાતકાલ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. બાદર પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયનું અંતર વનસ્પતિકાલ-અનંતકાલ પ્રમાણ છે. તે જીવો નિગોદમાં જાય ત્યાં સૂક્ષ્મ કે બાદર નિગોદપણે જન્મ-મરણ કરતાં ઉત્કૃષ્ટ અનંતકાલ–અઢી પુદ્ગલ પરાવર્તન પસાર કરે, ત્યાર પછી પ્રત્યેક વનસ્પતિપણે અને પ્રત્યેક વનસ્પતિનો જીવ પુનઃ બાદર પૃથ્વી આદિપણે ઉત્પન્ન થાય ત્યારપછી પુનઃ બંને નિગોદમાં જન્મ મરણ કરે આ રીતે નિગોદમાં તથા અન્ય સ્થાનોમાં ભવભ્રમણ કરે તો તે જીવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ– વનસ્પતિકાલનું થાય છે. આ વનસ્પતિકાલ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અનંતકાલમાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન થાય છે. બાદર વનસ્પતિકાય, સમુચ્ચય નિગોદ અને બાદર નિગોદનું અંતર પૃથ્વીકાલ–અસંખ્યાતકાલનું છે કારણ કે નિગોદ સિવાયના અન્ય સ્થાનમાં કાયસ્થિતિ અસંખ્યાતકાલની જ છે. તે જીવ નિગોદ સિવાયના અન્યસ્થાનમાં અસંખ્યાતકાલ પસાર કરીને પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય તો તેનું અસંખ્યાતકાલનું અંતર થાય છે. બાદર ત્રસ જીવોનું અંતર પણ વનસ્પતિકાલ-અનંતકાલનું છે. આ જ રીતે તે તે જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તાનું અંતર સમજવું જોઈએ. બાદર જીવોનું અલ્પબહુત્વ : 1 २६ अप्पाबहुयं - सव्वत्थोवा बायरतसकाइया, बायरतेडक्काइया असंखेज्जगुणा, पत्तेयसरी - बादरवणस्सइकाइया असंखेज्जगुणा, बायरणिगोया असंखेज्जगुणा, बायरपुढविकाइया असंखेज्जगुणा, बायरआउ वाउ असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अनंतगुणा बारा विसेसाहिया। एवं अपज्जत्तगाण वि । पज्जत्तगाणं सव्वत्थोवा बायरतेडक्काइया, बायरत काइया असंखेज्जगुणा, पत्तेयसरीर बायरा असंखेज्जगुणा, सेसा तहेव जावबादरा विसेसाहिया। ભાવાર્થ :- સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વ :– સર્વથી થોડા બાદર ત્રસકાય, તેનાથી બાદર તેજસ્કાય અસંખ્યાતગુણા, તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય અસંખ્યાત ગુણા, તેનાથી બાદર નિગોદ અસંખ્યાતગુણા, તેનાથી બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા, તેનાથી બાદર અપ્કાય, બાદર વાયુકાય ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા, તેનાથી બાદર જીવો વિશેષાધિક. અપર્યાપ્ત બાદર જીવોનું અલ્પબહુત્વ :– સમુચ્ચય બાદર અનુસાર જાણવું. પર્યાપ્ત બાદર જીવોનું અલ્પબહુત્વઃ– સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત, તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગુણા, તેનાથી બાદર પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદરનિગોદ(શરીરી) પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદર અપ્કાય, બાદર વાયુકાય પર્યાપ્ત ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનંતગુણા, તેનાથી બાદર પર્યાપ્ત જીવો વિશેષાધિક છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર २७ एएसि णं भंते! बायराणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वथोवा बायरा पज्जत्ता, बायरा अपज्जत्तगा असंखेज्जगुणा, एवं सव्वे जाव बायरतसकाइया । ૬૬૪ ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્! બાદર પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર— હે ગૌતમ ! સર્વથી થોડા બાદર પર્યાપ્ત છે અને બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર પર્યાપ્તની નિશ્રામાં અસંખ્યાત બાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. આ જ રીતે ત્રસકાય પર્યંત કથન કરવું. २८ एएसि णं भंते ! बायराणं, बायरपुढविकाइयाणं जाव बायरतसकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतेडक्काइया पज्जत्तगा, बायरतसकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरतसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरी रबायर वणस्सइकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरणिगोया पज्जत्तगा असखेज्जगुणा, पुढवि आउ वाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबायवणस्सइ अपज्जत्ता असंखेज्जगुणा, बायरा णिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बायरपुढविआङवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बायरवणस्सइ पज्जत्तगा अनंतगुणा, बादरपज्जत्तगा विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा बायरा अपज्जत्तगा विसेसाहिया, बायरा विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર જીવોમાં, બાદર પૃથ્વીકાય યાવત્ બાદર ત્રસ કાય તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત, (૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, (૩) તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૪) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગુણા, (૫) તેનાથી બાદર નિગોદ(શરીર) પર્યાપ્ત અસંખ્યાત ગુણા, (૬-૮) તેનાથી પૃથ્વી-અપ્-વાયુકાય પર્યાપ્ત ક્રમથી અસંખ્યાતગુણા, (૯) તેનાથી બાદર તેજસ્કાય અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૦) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૧) તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૨-૧૪) તેનાથી બાદર પૃથ્વીઅપ્-વાયુકાય અપર્યાપ્ત અસંખ્યાતગુણા (૧૫) તેનાથી બાદર વનસ્પતિ પર્યાપ્ત અનંતગુણા છે, (૧૬) તેનાથી બાદર પર્યાપ્ત વિશેષાધિક, (૧૭) તેનાથી બાદર વનસ્પતિ અપર્યાપ્ત અસંખ્યગુણા, (૧૮) તેનાથી બાદર અપર્યાપ્ત વિશેષાધિક, (૧૯) તેનાથી બાદર વિશેષાધિક છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોના અલ્પબહુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે. (૧) સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વઃ– સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વ બાદર અપર્યાપ્તાની મુખ્યતાએ છે, કારણ કે બાદરમાં અપર્યાપ્તા જીવો જ વધુ હોય છે.(૧) સર્વથી થોડા બાદર ત્રસકાયિક છે, કારણ કે બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો, સ્થાવર જીવોથી અલ્પ હોય છે. અહીં બાદર વિશેષણ સ્વરૂપ દર્શક છે, તેમ સમજવું, કારણ કે ત્રસ જીવો બાદર જ છે. (૨) તેનાથી બાદર તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસ જીવોથી અસંખ્યાતગુણા હોય છે. સમુચ્ચય બાદર તેજસ્કાયિક જીવોમાં પર્યાપ્તા Page #739 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ . s૫ અપર્યાપ્તા બંને પ્રકારના જીવો સમાવિષ્ટ થાય છે. તેથી અહીં અપર્યાપ્ત જીવોની મુખ્યતાએ તેઉકાયના જીવો અધિક થાય છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે બાદરા તેજસ્કાયિક તો માત્ર મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, પરંતુ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકોનું ક્ષેત્ર તેનાથી અસંખ્યાતગણું અધિક છે, તેઓ ત્રણે લોકમાં હોય છે. તે ક્ષેત્ર અસંખ્યાતગણું હોવાથી જીવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી બાદર નિગોદ(શરીર) અસંખ્યાતગુણા છે, તે અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા હોવાથી વધુ હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક જીવો અસંખ્યાતગુણા છે કારણ કે આઠેય પૃથ્વીમાં તથા વિમાનો, ભવનો, પ્રટો, પર્વતો આદિમાં પૃથ્વીના જીવો હોય છે, (૬) તેનાથી બાદર અપ્લાયિક અસંખ્યાતગુણા છે કારણ કે પૃથ્વીથી જલક્ષેત્ર અધિક છે સમુદ્રની જલરાશિમાં અખાયિક જીવોની પ્રચુરતા છે. (૭) તેનાથી બાદર વાયુકાયિક અસંખ્યાતગુણા અધિક છે કારણ કે લોકમાં પોલાણ વધુ છે અને પોલાણમાં વાયુ હોય છે. (૮) તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા અધિક છે કારણ કે બાદર નિગોદ(શરીર)માં અનંત-અનંત વનસ્પતિકાયિક જીવો હોય છે. (૯) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે કારણ કે ઉપરોક્ત પૃથ્વી આદિ બાદર સર્વ જીવોનો સમુચ્ચય બાદરમાં સમાવેશ થાય છે. (૨) બાદર અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ પૂર્વવત્ જાણવું. (૨) સમુચ્ચય બાદર તથા બાદર અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વઃક્રમ બાદરકાય પ્રમાણ કારણ ૧ | ત્રસકાય સર્વથી થોડા | ત્રસ જીવો પથ્વીકાયાદિ પાંચે સ્થાવરની અપેક્ષાએ થોડા છે. ૨ | બાદર તેઉકાય અસંખ્યાતગુણા | એકેન્દ્રિય છે, પર્યાપ્ત અપર્યાપ્ત સર્વે સમાવિષ્ટ છે. ૩ | પ્રત્યેક શરીરીબાદર વનસ્પતિ અસંખ્યાતગુણા | બાદર તેઉકાયથી તેનું ક્ષેત્ર વધારે છે માટે અસંખ્યાત ગુણા છે. ૪ | બાદર નિગોદ અસંખ્યાતગુણા | સ્વાભાવિકરૂપે નિગોદ શરીર વધુ હોય છે. ૫ | બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા | આઠ પૃથ્વી, વિમાનો, ભવનો, પાથડાઓમાં હોય છે. ૬ | બાદર અપ્લાય |અસંખ્યાતગુણા | સમુદ્ર આદિના કારણે પૃથ્વી કરતાં જલ વધુ છે. ૭ |બાદર વાયુકાય અસંખ્યાતગુણા | પોલાણના ભાગમાં સર્વત્ર વાયુ હોય છે. ૮ |બાદર વનસ્પતિકાય અનંતગુણા | બાદર નિગોદ(સાધારણ શરીર)માં અનંત જીવો છે. ૯ | સમુચ્ચય બાદરા વિશેષાધિક | ત્રસાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે. (૩) બાદર પર્યાપ્ત જીવોનું અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાય છે. બાદરઅગ્નિ મનુષ્ય ક્ષેત્રમાંજ છે(૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. તે જીવોનું ક્ષેત્ર તેજસ્કાયિકો કરતાં વધુ છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી વનસ્પતિકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણો છે, કારણ કે ત્રસજીવો કરતાં વનસ્પતિનું ક્ષેત્ર વિસ્તૃત છે. (૪) તેનાથી બાદર નિગોદ પર્યાપ્તના(શરીર) અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા છે તથા જળાશયોમાં સર્વત્ર હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તેનું ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના સૂક્ષ્મ છે. () તેનાથી બાદર અપ્લાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તે ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના સૂક્ષ્મ છે. (૭) તેનાથી બાદર વાયુકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તેનું ક્ષેત્ર વિસ્તૃત છે. તે લોકાંત સુધી હોય છે. (૮) તેનાથી બાદર વનસ્પતિ પર્યાપ્ત અનંતગુણા છે, એક બાદર નિગોદમાં(શરીરમાં) અનંતજીવો છે. (૯) તેનાથી સમુચ્ચય બાદર પર્યાપ્ત જીવો વિશેષાધિકછે, તેમાં પૂર્વોક્ત બધા પર્યાપ્ત જીવોનો સમાવેશ થાય છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ sss શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કાર - પર્યાપ્ત બાદરકાય પ્રમાણ ૧ | પર્યાપ્યા બાદ તેઉકાય સર્વથી થોડા | ક્ષેત્ર અલ્પ છે(મનુષ્ય ક્ષેત્રમાંજ છે.) ૨ | પર્યાપ્યા બાદ ત્રસકાય અસંખ્યાતગુણા | ત્રણે લોકમાં છે. અસંખ્યાતગુણા | ત્રસકાયથી વનસ્પતિના જીવો વધુ હોય છે. ૪ | પર્યાપ્તાબાદર નિગોદ(શરીર) અસંખ્યાતગુણા | નિગોદ શરીરની અવગાહના નાની હોવાથી વધુ છે. ૫ | પર્યાપ્યા બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા | લોકમાં નિગોદ શરીરથી પૃથ્વી વધુ છે. ૬ | પર્યાપ્તા બાદર અપ્લાય અસંખ્યાતગુણા | લોકમાં પૃથ્વી કરતાં જળ વધુ છે. ૭ | પર્યાપ્તા બાદર વાયુકાય અસંખ્યાતગુણા | લોકમાં પોલાણ વધુ હોવાથી વાયુ વધુ છે. | ૮ | પર્યાપ્તા બાદર વનસ્પતિકાય અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંતજીવો છે. | ૯ |પર્યાપ્યા બાદર જીવો વિશેષાધિક | પૃથ્વી આદિ સર્વ બાદર જીવોનો સમાવેશ છે. (૪) બાદર જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તનું પૃથક પૃથક અલ૫બહુત્વઃ- બાદર જીવોમાં સર્વથી થોડા પર્યાપ્તા જીવો છે. તેનાથી અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. બાદર પૃથ્વીકાયથી બાદર ત્રસકાય સુધી સર્વત્ર પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર પર્યાપ્તની નિશ્રામાં અસંખ્યાત બાદર અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. (૫) બાદરના પર્યાપ્ત અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબદુત્વઃક્રમ બાદરકાય પ્રમાણ કારણ ૧ | બાદર પર્યાપ્તા તેઉકાય સર્વથી થોડા | ક્ષેત્ર અલ્પ છે. બાદર પર્યાપ્તા ત્રસકાય | અસંખ્યગુણા | ઉત્પત્તિ ક્ષેત્ર ત્રણે ય લોકમાં છે. | બાદર અપર્યાપ્તા ત્રસકાય | અસંખ્યગુણા | બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય | બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ અસંખ્યગુણા | ત્રસકાયથી વનસ્પતિના જીવો વધુ છે. | બાદર પર્યાપ્તા નિગોદ(શરીર અસંખ્યગુણા | નિગોદ શરીરની અવગાહના સૂક્ષ્મ છે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય ––––અસંખ્યગુણા લોકમાં પૃથ્વી વધુ છે. - બાદર પર્યાપ્તા અપ્લાય અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી કરતાં જલસ્થાનો વધુ [૮] બાદર પર્યાપ્તા વાયુકાય | અસંખ્યગુણા લોકમાં પાણી કરતાં પોલાણ વધુ છે. ૯ | બાદર અપર્યાપ્તા તેઉકાય અસંખ્યગુણા | પર્યાપ્તથી અપર્યાપ્ત વધુ હોય છે. | ૧૦ બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ | અસંખ્યગુણા | બાદર તેઉકાયથી વનસ્પતિનું ક્ષેત્ર વધુ છે. ૧૧ | બાદર અપર્યાપ્તા નિગોદ(શરીર) અસંખ્યગુણા | નિગોદ શરીર સૂક્ષ્મ છે. (૧૨) બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય | અસંખ્યગુણા પૃથ્વીનું ક્ષેત્ર વધુ છે. | ૧૩ બાદર અપર્યાપ્તા અપ્લાય | અસંખ્યગુણા | પૃથ્વી કરતાં પાણીના સ્થાનો વધુ છે. | ૧૪ | બાદર અપર્યાપ્તા વાયુકાય પાણીના સ્થાન કરતાં પોલાણ ભાગ ૧૫ | બાદર પર્યાપ્તા વનસ્પતિ અનંતગુણા | બાદર નિગોદમાં અનંત જીવો છે. ૧૬ | પર્યાપ્તા બાદર જીવો વિશેષાધિક | સર્વ બાદર પર્યાપ્ત જીવો સમાવિષ્ટ છે. ૧૭] અપર્યાપ્તા બાદર વનસ્પતિ | અસંખ્યગુણ | બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. ૧૮] અપર્યાપ્તા બાદર જીવો | વિશેષાધિક | પૃથ્વી આદિ સર્વ બાદર જીવો સમાવિષ્ટ છે. | ૧૯| બાદર જીવો વિશેષાધિક | પર્યાપ્તા અપર્યાપ્તા બંને જીવો સમાવિષ્ટ છે. _| | | 'A' '' TIT | | | | | | | | _| | |_| | | | | | | | | રા_| | | | | | | | | | | | | |૪ | _1_| | | | | | | | $ | | | | - - | | - - - Page #741 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ બાદર જીવોની ભવ સ્થિતિ, કાયસ્થિતિ, અંતર – જીવ પ્રકાર ભવસ્થિતિ ૩૩ સાગરોપમ ૧. સમુચ્ચય બાદર ૨. બાદર પૃથ્વીકાય ૩. બાદર અપ્લાય ૪. બાદર તેઉકાય ૫. બાદર વાયુકાય ૬. બાદર વનસ્પતિકાય ૭. પ્રત્યેક વનસ્પતિકાય ૮. સમુચ્ચય નિર્ણોદ ૯. બાદર નિગોદ ૧૦. બાદર ત્રસકાય ૧૧. અપર્યાપ્ત બાદર ૧૨. અપર્યાપ્ત બાદર પૃથ્વી ૧૩. અપર્યાપ્ત બાદર અપ્લાય ૧૪. અપર્યાપ્ત બાદર નેઉકાય ૧૫. અપર્યાપ્ત બાદર વાયુકાય ૧૬. અપર્યા. બાદર વનસ્પતિ ૧૭. અપર્યા બાદર પ્રત્યેક વન ૧૮. અપર્યાપ્ત બાદર નિગોદ ૧૯. અપર્યાપ્તા બાદર નિગોદ ૨૦. અપર્યાપ્ત ત્રસકાય ૨૧. પર્યાપ્ત બાદર ૨૨. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય ૨૩. પર્યાપ્ત અપ્લાય ૨૪. પર્યાપ્ત બાદર તેઉકાય ૨૫. પર્યાપ્ત બાદર વાયુકાય ૨૬. પર્યાપ્ત બાદર વનસ્પતિ ૨૭. પર્યાપ્ત બાદર પ્રત્યેક વન ૨૮. પર્યાપ્ત નિગોદ ૨૯. પર્યાપ્ત બાદર નિગોદ ૩૦. પર્યાપ્ત ત્રસકાય ૨૨,૦૦૦ વર્ષ ૭,૦૦૦ વર્ષ ત્રણ અહોરાત્ર ૩૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અંતમુહ ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ અંત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ કાયસ્થિતિ અસંખ્યાતકાળ (બાદ૨કાગ) ૭૦ ક્રો ક્રો॰ સાગરો 0 કો કો સાગર ૩૦ કો ક સાગરો ૭૦ ક્રો ક્રો॰ સાગરો અસંખ્યાતકાલ (બાદરકાલ) ૭૦ ક્રો ક્રો॰ સાગરો અઢીઢીપ પુદ્ગલ પરાવર્તન ૭૦ ક્રો ક્રો॰ સાગરો સાધિક ૨૦૦૦ સાગરો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂત — અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સાધિક અનેકસો સાગરો સંખ્યાત અહોરાત્ર સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા હજાર વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અનેક સો સાગરો ― se - અંતર આખ્યાનકાળ (પૃથ્વીકાલ) વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાબ વનસ્પતિકાલ વનસ્પતિકાળ પુઢવીકાલ વનસ્પતિકાલ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા હજાર વર્ષ વનસ્પતિકાબ વનસ્પતિકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ પુવીકાગ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ । । । । પુવીકાગ પુઢવીકાલ વનસ્પતિકાલ Page #742 -------------------------------------------------------------------------- ________________ | ८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સૂક્ષ્મ બાદર જીવોનું સમુચ્ચય અલ્પબદુત્વઃ| २९ एएसिणं भंते ! सुहुमाणं, सुहमपुढविकाइयाणं जावसुहमणिगोयाणं, बायराणं बादरपुढविकाइयाण जावबादरतसकाइयाण यकयरेकयरहितो अप्पावाबहुया वातुल्ला वा विसेसाहियावा? गोयमा !सव्वत्थोवा बायरतसकाइया,बायरतेउक्काइया असंखेज्जगुणा,पत्तेयसरीबायरवणस्सइकाइया असंखेज्जगुणा तहेव जावबायरवाउकाइया असंखेज्जगुणा, सुहुमतेउक्काइया असंखेज्जगुणा,सुहमपुढविकाइया विसेसाहिया,सुहुमआउकाइया सुहम वाउकाइया विसेसाहिया,सुहमणिगोया असखेज्जगुणा,बायरवणस्सइकाइया अणतगुणा, बायरा विसेसाहिया,सुहुमवणस्सकाइया असंखेज्जगुणा,सुहमा विसेसाहिया। एवं अपज्जत्तगावि । पज्जत्तगाविएवं चेव,णवरं-सव्वत्थोवा बायरतेउक्काइया पज्जत्तगा,बायरतसकाइया पज्जत्ता असखेज्जगुणा,पत्तेयसरीरबायरवणस्सइकाइयापज्जत्ता असंखेज्जगुणा, सेसंतहेव जावसुहुमपज्जत्ता विसेसाहिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત સૂક્ષ્મ નિગોદ તથા સમુચ્ચય બાદર, બાદર પૃથ્વીકાયિક યાવતુ બાદર ત્રસકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કેવિશેષાધિક છે? 612- गौतम ! (१) सर्वथी थोऽबा२ सीयि छ, (२) तेनाथी पा२ ते४ायि અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અસંખ્યાત ગુણા છે, (૪) તેનાથી पा२निगोह (शरी२) असंध्यात॥छ, (५) तेनाथी माह२ ५थ्वीडाय असंध्यातमुछे. (G) तेनाथी બાદર અપ્લાય અસંખ્યાતગુણા, (૭) તેનાથી બાદરવાયુકાય અસંખ્યાતગુણા છે. (૮) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાય અસંખ્યાતગુણા છે. (૯) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે. (૧૦) તેનાથી સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક छ, (११) तेनाथी सूक्ष्म वायुय विशेषाधि छ. (१२) तेनाथी सूक्ष्मनिह (शरीर) असंध्यातगुछ. (१३) तेनाथी भाइ२ वनस्पतिय वो सनंत छ. (१४) तनाथी बा६२ वा विशेषाधि छ, (१५) तेनाथी सूक्ष्म वनस्पति यि असंध्यात गु॥ छ. (१७) तेनाथी सूक्ष्म वो विशेषाधि छे. તે જ રીતે અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ જાણવું. પર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ પણ તે જ રીતે છે પરંતુ તેમાં વિશેષતા એ છે કે-(૧) સર્વથી થોડા બાદર તેઉકાયના પર્યાપ્તા, (૨) તેનાથી બાદર ત્રસકાયના પર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયના પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. શેષ પૂર્વવત્ યાવત સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. | ३० एएसिणं भंते ! सुहुमाणं बायराण य पज्जत्ताणं अपज्जत्ताण यकयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवाबायरा पज्जत्ता, बायरा अपज्जत्ता असंखेज्जगुणा । सव्वत्थोवा सुहुमा अपज्जत्ता, सुहुमपज्जत्ता संखेज्जगुणा । एवं सुहुमपुढवि बायरपुढवि जाव सुहमणिगोदा बायरणिगोया, णवरं पत्तेयसरीरबादरवणस्सइकाइया सव्वत्थोवा पज्जत्ता अपज्जत्ता असंखेज्जगुणा । एवंबायरतसकाइया वि । Page #743 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपति-५ | se ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ, બાદર તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી स८५,५४, तुल्य विशेषाधिछ? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા બાદર પર્યાપ્ત છે. તેનાથી બાદર અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. સૂક્ષ્મ જીવોમાં સર્વથી થોડા અપર્યાપ્ત જીવો છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત સંખ્યાત ગુણા છે. ॥४शत (१) सभुय्यय सूक्ष्म-पाह२ पर्याप्त-अपर्याप्त (२) सूक्ष्म-बा६२ ५थ्वीजयि पर्याप्तઅપર્યાપ્ત (૩) સૂક્ષ્મ-બાદર અાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત (૪) સૂક્ષ્મ-બાદર તેજસ્કાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત (५) सूक्ष्म पा६२ वायुडाय पर्याप्त-अपर्याप्त (G) सुक्ष्म-माह२ वनस्पतिथि पर्याप्त-अपर्याप्त (७) સૂમ-બાદર નિગોદ પર્યાપ્ત-અપર્યાપ્ત વિષયક કથન કરવું. વિશેષતા એ છે કે પર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય સર્વથી થોડા છે, તેના અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તે જ રીતે બાદર ત્રસકાયમાં પણ પર્યાપ્તા સર્વથી થોડા અને ત્રસકાય અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. આ રીતે આ બંનેમાં બે-બે ભેદ જ થાય છે. શેષમાં ચાર-ચાર ભેદ કર્યા છે. | ३१ सव्वेसिंभंते ! पज्जत्तापज्जत्तगाणंकयरे कयरहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? ___गोयमा ! सव्वत्थोवा बायरतेउक्काइया पज्जत्ता, बायरतसकाइया पज्जत्तगा असंखेज्जगुणा,तेचेव अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइ पज्जत्तगा असंखेज्जगुणा, बायरणिगोया पज्जत्ता असंखेज्जगुणा, बायरपुढविकाइया पज्जत्ता असंखेज्जगुणा,बायर आम्वाङकाइया पज्जत्ता असंखेज्जगुणा,बायरतेउकाइया अपज्जत्ता असखेज्जगुणा पत्तेयसरीरबादरवणस्सकाइया अपज्जत्ता असगुणा,बायरणिगोयअपज्जत्ता असखेज्जगुणा, बायरपुढविकाइया आज्वाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेक्काइया अपज्जत्तगाअसंखेज्जगुणा,सुहमपुढविआउवाउअपज्जत्ताविसेसाहिया, सुहुमतेउकाइयपज्जत्तगा संखेज्जगुणा, सुहुमपुढवि-आऊवाउपज्जत्तगा विसेसाहिया, सुहमणिगोया अपज्जत्तगा असखेज्जगुणा,सुहमणिगोया पज्जत्तगा सखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तगा अणतगुणा, बायरा पज्जत्तगा विसेसाहिया, बायरवणस्सइ अपज्जत्ता असंखेज्जगुणा, बायरा अपज्जत्ता विसेसाहिया, बायरा विसेसाहिया, सुहुम वणस्सइकाइया अपज्जत्तगा असखेज्जगुणा,सुहमा अपज्जत्ता विसेसाहिया, सुहम वणस्सइकाइया पज्जत्ता संखेज्जगुणा,सुहुमा पज्जत्तगा विसेसाहिया,सुहुमा विसेसाहिया। भावार्थ :- प्रश्न- हे भगवन् ! सर्व सूक्ष्म-७।६२ भने पर्याप्ता-अपर्याप्तामा ओए ओनाथी म५, पहु, तुल्यविशषाधित छ? तर- गौतम ! (१) सर्वथा थोड पाह२ तेय पर्याप्त छ, (२) तेनाथी बा६२ सय पर्याप्त संध्यात॥छ, (3) तेनाथी बाहर सय अपर्याप्त संध्यात॥छे, (४) तेनाथी प्रत्ये। Page #744 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર શરીરી બાદર વનસ્પતિકાય પર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી બાદર નિગોદ(શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬,૭,૮) તેનાથી બાદર પૃથ્વી, અપુ, વાયુ પર્યાપ્ત ક્રમશઃ અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી બાદર તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, (૧૦થી ૧૪) તેનાથી પ્રત્યેકશરીરી બાદરવનસ્પતિ, બાદર નિગોદ(શરીર), બાદર પૃથ્વી, બાદર અપુ, બાદર વાયુના અપર્યાપ્તા ક્રમશઃ અસંખ્યાતગુણા છે. (૧૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૧૬,૧૭,૧૮) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપ, સૂક્ષ્મ વાયુ અપર્યાપ્તા ક્રમશઃ વિશેષાધિક છે. (૧૯) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. (૨૦,૨૧,૨૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપ, સૂક્ષ્મ વાયુ પર્યાપ્ત ક્રમશઃ વિશેષાધિક છે. (૨૩) તેનાથી સૂક્ષ્મ નિગોદ(શરીર) અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૨૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ(શરીર) પર્યાપ્ત સંખ્યાતગુણા છે. (૨૫) તેનાથી બાદર વનસ્પતિકાય પર્યાપ્તા અનંતગુણા છે. (૨૬) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. (૨૭) તેનાથી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૨૮) તેનાથી બાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. (૨૯) તેનાથી સમુચ્ચય બાદર જીવો વિશેષાધિક છે. (૩૯) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૩૧) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. (૩ર) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તા સંખ્યાતણા છે. (૩૩) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. (૩૪) તેનાથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય સૂક્ષ્મ અને બાદર જીવોના સંયુક્ત અલ્પબદુત્વનું પાંચ પ્રકારે કથન છે. સૂક્ષ્મ જીવો– પાંચ સ્થાવરકાયના સૂક્ષ્મજીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેની સાથે જ સૂત્રકારે સૂક્ષ્મ નિગોદ(શરીર)ની પણ ગણના કરી છે.સૂક્ષ્મ નિગોદ(શરીર) પણ આખા લોકમાં ભરેલા છે. જીવોના ભેદની અપેક્ષાએ પ૩ ભેદમાંથી સૂક્ષ્મ પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તા તે દશ ભેદ છે. સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તા જીવો વધુ છે અને અપર્યાપ્તા જીવો ઓછા છે કારણ કે અપર્યાપ્તા જીવોથી પર્યાપ્તા જીવોની સ્થિતિ વધુ છે તેથી હંમેશાં સૂક્ષ્મ પર્યાપ્તા જીવો અધિક સંખ્યામાં મળે છે. બાદર છવો– જીવના પ૩ ભેદમાંથી સૂક્ષ્મના દશ ભેદસિવાયના પપ૩ ભેદ બાદર જીવો છે. બાદર જીવો લોકનાદેશભાગમાં જ હોય છે. બેઇન્દ્રિયાદિ સર્વત્રસજીવો બાદર જ હોય છે. તેમાં કેટલાય જીવોની અવગાહના મોટી હોય છે, તેથી બાદર જીવોની સંખ્યા સૂક્ષ્મની અપેક્ષાએ અલ્પ હોય છે. બાદર જીવોના પર્યાપ્તા-અપર્યાપ્તા, તે બંને પ્રકારના જીવોમાં પર્યાપ્તા જીવો ઓછા છે અને અપર્યાપ્તા જીવો અધિક હોય છે. સકાય:- સકાયમાં છએ કાયના પર્યાપ્તા-અપર્યાપ્તા, સૂક્ષ્મ બાદર, તે તમામ ભેદોનો સમાવેશ થઈ જાય છે. સમુચ્ચય અને અપર્યાપ્ત સૂયમ–બાદર જીવોનું અલ્પ બહુત્વઃકમી સૂમિ–બાદરકાય નું પ્રમાણ | કારણ | બાદર ત્રસકાય સર્વથી થોડા | પૃથ્વીકાયાદિથી ત્રસ જીવો અલ્પ છે. | બાદર તેઉકાય અસંખ્યગુણા | ત્રસથી એકેન્દ્રિય અસંખ્યગુણા છે. ૩ | બાદર પ્રત્યેક વનસ્પતિ | અસંખ્યગુણા | તેઉકાય કરતાં ક્ષેત્ર વધુ છે. ૪ | બાદર નિગોદ(શરીર) અસંખ્યગુણા |નિગોદ શરીર અત્યંત સૂમ(નાના) હોય છે. ૧ | Page #745 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ ૬૭૧ | ક્રમ| સુમ–બાદરકાય પ્રમાણ કારણ બાદર પૃથ્વીકાયા અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી વધુ છે. બાદર અપ્લાય અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી કરતાં પાણી વધુ છે. બાદર વાયુકાયા અસંખ્યગુણા | લોકમાં પોલાણ ભાગ વધુ છે. સૂક્ષ્મ તેઉકાય અસંખ્યગુણા | બાદરથી સૂક્ષ્મ જીવો વધારે હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. સૂક્ષ્મ નિગોદ(શરીર) અસંખ્યગુણા | અત્યંત સૂક્ષ્મ અવગાહના હોય છે. બાદર વનસ્પતિકાય અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંત જીવો છે. ૧૪| બાદર જીવો વિશેષાધિક | પૃથ્વી આદિ સર્વ બાદર જીવો સમાવિષ્ટ થાય છે. ૧૫ | સૂક્ષ્મ વનસ્પતિકાય અસંખ્યગુણા | આખા લોકમાં ભર્યા છે. બાદર જીવો કરતાં સૂક્ષ્મ વનસ્પતિના જીવો અસંખ્યગુણા છે. ૧૬| સૂક્ષ્મ જીવો વિશેષાધિક | પૃથ્વી આદિ ચાર સ્થાવરના જીવો સમાવિષ્ટ થાય છે. * સૂક્ષ્મ–બાદર જીવોના પર્યાપ્તાના અલ્પ બહુત્વમાં (૧) સર્વથી થોડા બાદ તેઉકાય છે અને તેના કરતાં (૨) બાદર ત્રસકાય અસંખ્યગુણા છે. શેષ સર્વ(૧૪) બોલ આ કોષ્ટક પ્રમાણે જ છે. ૧૩ | | | | જ | સુમ–બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબદુત્વઃકમ મ-બાદરકાય પ્રમાણ કારણ બાદર પર્યાપ્તા તેઉકાય સર્વથી થોડા | અઢીદ્વીપમાં જ હોય છે. બાદર પર્યાપ્તા ત્રસકાય અસંખ્યાત ગુણા ત્રણે ય લોકમાં હોય છે. બાદર અપર્યાપ્તા ત્રસકાય અસંખ્યાત ગુણાબાદર જીવોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. | બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાત ગુણા ત્રસથી સ્થાવર જીવો વધુ છે. ૫ | બાદર પર્યાપ્તા નિગોદ(શરીર) | અસંખ્યાત ગુણા| નિગોદ શરીરની અવગાહના નાની છે. ૬ | બાદર પર્યાપ્તા પૃથ્વીકાય અસંખ્યાત ગુણા પૃથ્વીના સ્થાનો વધુ છે. ૭ | બાદર પર્યાપ્તા અપ્લાય | અસંખ્યાત ગુણા પૃથ્વીથી પાણીના સ્થાનો વધુ છે. ૮ | બાદર પર્યાપ્તા વાયુકાય અસંખ્યાત ગુણા પાણી કરતાં પોલાણ વધુ છે, પોલાણમાં વાયુ હોય છે. ૯ | બાદર અપર્યાપ્તા તેઉકાય અસંખ્યાત ગુણા, બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. ૧૦] બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ | અસંખ્યાત ગુણા અગ્નિથી વનસ્પતિના જીવો વધુ હોય છે. ૧૧ | બાદર અપર્યાપ્તા નિગોદ અસંખ્યાત ગુણા| નિગોદ શરીર નાના હોય છે. Page #746 -------------------------------------------------------------------------- ________________ Fer ક્રમ બાદરકાય બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય બાદર અપર્યાપ્તા અપ્કાય ૧૨ ૧૩ ૧૪ બાદર અપર્યાપ્ત વાયુકાય ૧૫ | સૂક્ષ્મ અપર્યાપ્તા તેઉકાય ૧ ૧૭ ૧૮ ૧૯ | સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય ૨૦ | સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય ૨૧ સૂક્ષ્મ પર્યાપ્તા અસ્કાય સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાય સૂક્ષ્મ અપર્યાપ્તા અસ્કાય સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય ૨૨ સૂક્ષ્મ પર્યાપ્ત વાયુકાય ૨૩ | સુક્ષ્મ અપર્યાપ્તા નિગોદ(શરીર) |૨૪ | સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ(શરીર) ૨૫ બાદર પર્યાપ્તા વનસ્પતિ ૨૬ બાદર પર્યાપ્તા જીવો ૨૭ બાદર અપર્યાપ્તા વનસ્પતિ ૨૮ બાદર અપર્યાપ્તા જીવો ૨૯ બાદર જીવો ૩૦ | સૂક્ષ્મ અપર્યાપ્તા વનસ્પતિ ૩૧ સૂક્ષ્મ અપાતા વો ૩૨ | સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિ ૩૩ | સૂક્ષ્મ પર્યાપ્તા જીવો ૩૪ | સૂક્ષ્મ જીવો પ્રમાણ અસંખ્યાત ગુણા પૃથ્વી ક્ષેત્ર વધુ છે. અસંખ્યાત ગુણા જલ તંત્ર વધુ છે. અસંખ્યાત ગણા પોલાણ ક્ષેત્ર વધુ છે. અસંખ્યાત ગુણા | બાદરથી સૂક્ષ્મ જીવો વધુ હોય છે અને આખા લોકમાં છે. વિરોધ વિક સ્વાભાવિક રીતે અસંખ્યાત ગુશા સંખ્યાત ગુણા વિશેષાધિક | સ્વાભાવિક રીતે સ્વાભાવિક રીતે વિશેષાધિક સંખ્યાતગુણા સૂક્ષ્મમાં અપાંતાથી પર્યાપ્તા વધુ હોય છે. વિશેષાધિક સ્વાભાવિક રીતે વિષ્ણુધાધિ સ્વાભાવિક રીતે વિશેષાધિક સ્વાભાવિક રીતે અનંતગુણા વિરોધાધિક અસંખ્યાત ગુણા વિશેષાધિક વિશેષાધિક શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અસંખ્યગુણા વિશેષાધિક કારણ સંખ્યાતગુણા વિશેષાધિક વિશેષાધિક શરીર નાના હોવાથી અપાંખથી પર્યાપ્ત જીવો વધુ હોય છે. અનંત જીવો છે.. પૃથ્વી આદિ જીવો સમાવિષ્ટ થાય છે. ખાદરમાં અપર્ધાના વધુ હોય છે. પૃથ્વી આદિ સર્વ બાદર જીવો સમાવિષ્ટ છે. પર્યાપ્ત અપર્યાપ્ત બંને જીવો સમાવિષ્ટ છે. બાદર કરતાં સૂક્ષ્મ જીવો વધુ હોય છે. પૃથ્વીકાયાદિ સર્વ સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો સમાવિષ્ટ છે. સૂક્ષ્મમાં પર્યાપ્તા વધુ હોય છે. પૃથ્વી આદિ સૂક્ષ્મ પર્યાપ્તા જીવોનો સમાવેશ થાય છે. તેમાં પર્યાપ્ત-અપર્યાપ્ત સર્વ સૂક્ષ્મ જીવો છે. નિગોદ સં ३२ कइविहा णं भंते । णिगोदा पण्णत्ता ? गोयमा । दुविहा णिगोदा पण्णत्ता, तं जहाणिगोदा य णिगोदजीवा य । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! નિગોદના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! નિગોદના બે પ્રકાર છે–નિગોદ(શરીર) અને નિોદજીવ. Page #747 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫. | 53 | ३३ णिगोयाणंभते !कइविहा पण्णत्ता?गोयमा !दुविहापण्णत्ता,तंजहा-सुहमणिगोदा य बादरणिगोदाय। भावार्थ:-प्र-भगवन ! निगोहना 241 प्रारछ? 612-गौतम!निगोहनाले प्रकार छ- सूक्ष्म निगाह मने पा२ निगोह. ३४ सहमणिगोयाणंभते!कइविहा पण्णत्ता? गोयमा!दुविहापण्णत्ता,तंजहा-पज्जत्ता य, अपज्जत्ता य । बायरणिगोदा विदुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ता य अपज्जत्ता या भावार्थ:- प्रश्न- भगवन् ! सूक्ष्म निगोहना 21 २ छ ? 6त्तर- गौतम! प्र१२ छપર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર નિગોદના પણ બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. | स णिगोयजीवाणं भंते !कइविहा पण्णता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहासुहमणिगोयजीवा य बादरणिगोयजीवा य । सुहमणिगोयजीवा दुविहा पण्णत्ता,तं जहा-पज्जत्तगायअपज्जत्तगाय। बायरणिगोयजीवादुविहापण्णत्ता,तंजहा-पज्जत्तगा यअपज्जत्तगाय। भावार्थ:-प्रश्न-भगवन!निगोह वोना 240 प्रारछे?612-गौतमप्रकारछ- (१) સૂક્ષ્મ નિગોદ જીવ અને (૨) બાદર નિગોદ જીવ. સમ નિગોદ જીવોના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર નિગોદ જીવોના પણ બે પ્રકાર छ-पर्याप्त सने अपर्याप्त. | ३६ णिगोया णं भंते !दव्वट्ठयाए किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा !णो सखेज्जा, असखेज्जा, णो अणता । एवं पज्जत्तगा वि अपज्जत्तगा वि। भावार्थ:-प्रश्न- भगवन् ! शुनिगोह (शरी२) द्रव्यनी अपेक्षा संध्यात छ, असंध्यात अनंत છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત નથી, અસંખ્યાત છે, અનંત નથી, આ પ્રમાણે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ અસંખ્યાત છે. |३७ सुहमणिगोयाणं भंते ! दव्वट्ठयाए किं संखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! णोसंखेज्जा,असंखेज्जा,णोअणंता । एवंपज्जत्तगा वि अपज्जत्तगावि। एवंबायरा विपज्जत्तगा वि अपज्जत्तगाविणो संखेज्जा,असंखेज्जा,णोअणंता। भावार्थ:-प्र-भगवन! सुक्ष्म निगोहद्रव्यनी अपेक्षाओसंध्यात छ, असंध्यात अनंत छ? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત છે, અનંત નથી. આ પ્રમાણે તેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત પણ અસંખ્યાત છે. આ જ રીતે બાદર નિગોદ, તેના પર્યાપ્ત તથા અપર્યાપ્તનું કથન પણ કરવું જોઈએ. |३८ णिगोयजीवाणं भंते ! दव्वट्ठयाए किं संखेज्जा, असंखेज्जा, अणंत्ता? गोयमा ! Page #748 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । एवं पज्जत्तगा वि अपज्जत्तगा वि । एवं सुहम णिगोयजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि । बायरणिगोयजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! નિગોદ જીવો દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત છે અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ અનંત છે. આ પ્રમાણે સુક્ષ્મ નિગોદ જીવો તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, બાદરનિગોદ જીવો તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. (આ રીતે દ્રવ્યની અપેક્ષાથી નિગોદ શરીરનાઅનેનિગોદ જીવોના ૯, કુલ ૧૮ સૂત્ર છે.) | ३९ णिगोया णं भंते ! पएसट्टयाए किं संखेज्जा, असंखेज्जा, अणंता पुच्छा? गोयमा !णोसंखेज्जा,णोअसंखेज्जा,अणंता । एवंपज्जत्तगा वि अपज्जत्तगा वि। एवं सुहमणिगोदा विपज्जत्तगा वि अपज्जत्तगा वि,पएसट्टयाए सव्वे अणंता । एवं बायरणिगोदा विपज्जत्तगा वि अपज्जत्तगा विपएसट्टयाए सव्वे अणता। एवं णिगोयजीवा णवविहा विपएसट्ठयाए सव्वे अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રદેશોની અપેક્ષાએ શું નિગોદ શરીર સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ જ રીતે પર્યાપ્ત સૂત્ર અને અપર્યાપ્ત સૂત્ર પણ કહેવા. આ જ રીતે પ્રદેશની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ શરીર અને તેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવા. તે બધા પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. આ જ રીતે બાદર નિગોદ અને તેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવા જોઈએ, તે પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. આ જ રીતે નિગોદ જીવોના પ્રદેશોની અપેક્ષાવાળા નવ સૂત્રોમાં અનંત કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નિગોદના સ્વરૂપનું સવિસ્તર સ્પષ્ટીકરણ છે. આ પ્રતિપત્તિમાં છકાયના જીવોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર આદિ વિષયોનું કથન છે. તેમાં વનસ્પતિકાયના જીવોમાં સાધારણ વનસ્પતિકાયના જીવોનું સ્વરૂપ સર્વ જીવોથી વિશિષ્ટ પ્રકારનું છે કારણ કે પ્રત્યેક ગતિના કે જાતિના સૂક્ષ્મ કે બાદર જીવોનું શરીર સ્વતંત્ર હોય છે જ્યારે સાધારણ વનસ્પતિકાયના જીવોનું શરીર સ્વતંત્ર નથી, સૂક્ષ્મ-બાદર સાધારણ શરીરી વનસ્પતિમાં અનંત જીવોનું શરીર એક જ હોય છે. સાધારણ વનસ્પતિને અનંતકાય કે નિગોદ પણ કહે છે. બાદર વનસ્પતિમાં સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી બંને પ્રકારની વનસ્પતિ હોય છે. સૂક્ષ્મ વનસ્પતિ સાધારણ શરીરી જ છે. સૂત્રમાં સાધારણ શરીરી જીવો માટે “નિગોદ જીવ’ અને તેના શરીર માટે “નિગોદ' શબ્દનો પ્રયોગ છે. જે રીતે નિગોદ જીવોની સ્થિતિ આદિનું કથન છે, તે જ રીતે તે જીવોના આશ્રયસ્થાનરૂપ નિગોદ શરીરની સ્થિતિ, કાયસ્થિતિનું પણ કથન છે. તેમજ અલ્પબદુત્વના કથનમાં પણ નિગોદ શરીરની સ્વતંત્ર ગણના કરી છે. આ રીતે નિગોદજીવ અને નિગોદશરીર બંનેની ગણના કરીને જ પ્રસ્તુત સૂત્રના અઢાર આલાપકોમાં તેનું વર્ણન છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ ૭૫ નિગોદ – આ જૈનધર્મનો પારિભાષિક શબ્દ છે. તેના બે પ્રકાર છે– નિગોદ અને નિગોદજીવ. (૧) અનંત જીવોના આશ્રયસ્થાનરૂપ હોય તે નિગોદ અર્થાત્ નિગોદશરીર કહેવાય છે (૨) તેમાં રહેલા સ્વતંત્ર તૈજસ-કાર્મણ શરીરના ધારક જીવો નિગોદ જીવ કહેવાય છે. તે અનંત નિગોદ જીવોનું ઔદારિક શરીર એક જ હોય છે અને તૈજસ-કાર્યણ શરીર પૃથ-પૃથક્ હોય છે. ઔદારિક શરીર એક હોવાથી તે જીવોની સ્થૂલશરીરજન્ય ક્રિયાઓ આહાર, શ્વાસોચ્છ્વાસ આદિ એક સાથે જ થાય છે અને તૈજસ-કાર્મણ શરીર સ્વતંત્ર હોવાથી તે જીવોના કર્મ, કર્મબંધ, અધ્યવસાયાદિ સ્વતંત્ર હોય છે. = નિગોદના પ્રકાર :– નિગોદ(શરીર) અને નિગોદ જીવોના બે-બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર, તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપ બે-બે ભેદ થાય છે. સૂક્ષ્મ નિગોદના જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે અને બાદર નિગોદના જીવો યથાસ્થાને જળને આશ્રિત રહે છે. નિગોદનું પ્રમાણ :– નિગોદનું પ્રમાણ સૂત્રમાં બે પ્રકારે કહ્યું છે– દ્રવ્યની અપેક્ષા અને પ્રદેશની અપેક્ષા. (૧) દ્રવ્યની અપેક્ષાએ– સમુચ્ચય નિગોદ(શરીર) આખા લોકમાં દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત હોય છે. તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવાથી આખા લોકમાં અસંખ્ય નિગોદ શરીર વ્યાપ્ત થઈ શકે છે. તે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે તેથી તે અનંતા નથી. તે જ રીતે પર્યાપ્ત નિગોદ(શરીર) અને અપર્યાપ્તનિગોદ(શરીર)પણ અસંખ્યાતા હોય છે. સૂક્ષ્મનિગોદ, પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મ નિગોદ આખા લોકમાં વ્યાપ્ત અને અસંખ્ય છે. બાદરનિગોદ, પર્યાપ્ત બાદર નિગોદ અને અપર્યાપ્ત બાદર નિગોદ(શરીર) આખા લોકમાં વ્યાપ્ત ન હોવા છતાં પણ અસંખ્યાત હોય છે. આ રીતે સમુચ્ચય નિગોદ અને તેના પયાપ્તા-અપર્યાપ્તા, તે ત્રણ આલાપક થાય છે. તે જ રીતે સૂક્ષ્મ અને બાદર નિગોદના પણ ત્રણ ત્રણ આલાપક ગણતાં નવ આલાપક થાય છે. એક નિગોદશરીરમાં અનંત જીવ હોવાથી નિગોદજીવો અનંત છે.નિગોદ શરીરની જેમ નિગોદજીવ વિષયક પણ નવ ભેદ થાય છે– (૧) સમુચ્ચય નિગોદ જીવ (૨) પર્યાપ્ત નિગોદ જીવ (૩) અપર્યાપ્ત નિગોદ જીવ (૪) સૂક્ષ્મ નિગોદ જીવ (૫) સૂક્ષ્મ પર્યાપ્ત નિગોદ જીવ (૬) સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ જીવ (૭) બાદર નિગોદ જીવ (૮) બાદર પર્યાપ્ત નિગોદ જીવ (૯) બાદર અપર્યાપ્ત નિગોદ જીવ. આ નવે ભેદોમાં નિગોદ જીવો દ્રવ્યની અપેક્ષાએ અનંત છે. (૨) પ્રદેશની અપેક્ષાએ–નિગોદ(શરીર)ના પ્રદેશો અનંત હોય છે. નિગોદ(શરીર) પૌદ્ગલિક છે તે અનંતાનંત પ્રદેશી વર્ગણાઓથી બનેલું હોય છે, તેથી પ્રત્યેક નિગોદમાં અનંત પ્રદેશ હોય છે. તે જ રીતે આખા લોકમાં રહેલા અસંખ્ય નિગોદના પણ અનંત પ્રદેશ થાય છે. અનંત નિગોદજીવો પણ પ્રદેશની અપેક્ષાએ અનંત છે. જીવો અનંત હોવાથી તેના પ્રદેશો પણ અનંત થાય છે. તે જ રીતે ઉપરોક્ત નવ પ્રકારના નિગોદ શરીર અને નવ પ્રકારના નિગોદ જીવો પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. નિગોદજીવોની અનંતતા આગમોમાં અન્ય પ્રકારે પણ પ્રદર્શિત કરી છે, યથા– સિદ્ધ જીવો અનંત છે, પરંતુ તે અનંત સંખ્યા એક નિગોદમાં રહેલા અનંત જીવોના પણ અનંતમા ભાગ પ્રમાણ છે. સમગ્ર લોકમાં રહેલા નિગોદ જીવો સિદ્ધના જીવોથી અનંતગુણા અધિક છે. નિગોદ અને નિગોદ જીવોનું અલ્પબહુત્વ : ४० एएसि णं भंते! णिगोदाणं- सुहुमाणं, बायराणं, पज्जत्तगाणं, अपज्जत्तगाणं, दव्वट्टयाए पएसटुयाए दव्वटुपएसटुयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरणिगोया पज्जत्ता दव्वट्टयाए, बादरणिगोया अपज्जत्तगा Page #750 -------------------------------------------------------------------------- ________________ | FF શ્રી જીવાજીવાભિગમ સત્ર दव्वट्ठयाए असंखेज्जगुणा,सुहमणिगोया अपज्जत्तादवट्ठयाए असंखेज्जगुणा,सुहमणिगोया पज्जत्ता दव्वट्ठयाए संखेज्जगुणा, एवं पएसट्ठयाए वि। दव्वपएसट्ठयाए-सव्वत्थोवा बायरणिगोया पज्जत्ता दव्वट्ठयाए, बादरणिगोया अपज्जत्ता दबट्ठयाए असंखेज्जगुणा,सुहमणिगोया अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा सुहमणिगोया पज्जत्ता दवट्ठयाए संखेज्जगुणा । सुहमणिगोदेहितोपज्जत्तएहितोदव्वट्ठयाए बायरणिगोया पज्जत्ता पएसट्ठया अणतगुणा, बायरणिगोया अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,सुहुमणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा,सुहमणिगोयपज्जत्ता पएसट्टयाए संखेज्जगुणा। भावार्थ:-प्रश्न-भगवन ! मासूक्ष्म, पाह२, पर्याप्त अने अपर्याप्त निगोहोमां द्रव्यनी अपेक्षा, પ્રદેશની અપેક્ષા તથા દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાથી કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? 6त्तर- गौतम! द्रव्यनी अपेक्षा-(१) सर्वथा थोऽपिाह२ निगह पर्याप्त छ, (२) तेनाथी पा६२ निगोह अपर्याप्त संध्यात॥छ, (3) तेनाथी सूक्ष्म निगोह अपर्याप्त संध्यात॥छे, (४) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત સંખ્યાતગુણા છે. આ જ રીતે પ્રદેશની અપેક્ષાએ જાણવું. द्रव्य-शनी अपेक्षा- (१) सर्वथी थोडामा२ निगो पर्याप्त द्रव्यार्थथी छ. (२) तेनाथी બાદર-નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થથીસંખ્યાતગુણા છે. (૫) તેનાથી બાદર નિગોદ પર્યાપ્ત પ્રદેશાર્થથી અનંતગુણા. (૬) તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા. (૭) તેનાથી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા. (૮) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત પ્રદેશાર્થથી સંખ્યાતગુણા. |४१ एएसिणं भंते !णिगोयजीवाणं-सुहमाणं, बायराणं, पज्जत्ताणं, अपज्जत्ताणं, दव्वट्ठयाएपएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाएकयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वथोवा बादरणिगोय जीवा पज्जत्ता दव्वट्ठयाए, बादरणिगोयजीवा अपज्जत्ता दवट्ठयाए असंखेज्जगुणा,सुहुम णिगोयजीवा अपज्जत्तादवट्ठयाए असंखेज्ज गुणा,सहमणिगोयजीवापज्जत्ता दवट्याए सखेज्जगणा। पएसट्याए-सव्वत्थोवा बादरणिगोयजीवा पज्जत्ता पएसट्टयाए,णिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा, सुहुम णिगोयजीवा अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, सुहुम णिगोयजीवा पज्जत्ता पएसट्टयाइए संखेज्जगुणा । दबटुपएसट्टयाए-सव्वत्थोवा बादरणिगोयजीवा पज्जत्ता दव्वट्ठयाए, बादरणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा,सुहुम णिगोयजीवा अपज्जत्तादवट्ठयाए असखेज्जगुणा,सुहमणिगोयजीवा पज्जत्तादव्वट्ठयाए सखेज्जगुणा। सुहुमणिगोयजीवहिंतो पज्जत्तेहितो दव्वट्ठयाए बादरणिगोयजीवा पज्जत्ता पएसट्ठयाए असखेज्जगुणा, बादरणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,सुहमणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,सुहमणिगोयजीवा पज्जत्ता पएसट्टयाए संखेज्जगुणा। Page #751 -------------------------------------------------------------------------- ________________ | प्रतिपति-५ | 5७७ | भावार्थ :- प्रश्न- भगवन् ! सूक्ष्म-बा६२, पर्याप्त-अपर्याप्त निवोम ओ ओनाथी सत्य, पई, तुल्यविशेषाधिकछ? तर- गौतम ! द्रव्यनी अपेक्षा- (१) सर्वथी थोऽt पर्याप्त पा६२ निपो छ, (२) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપર્યાપ્ત સૂમ નિગોદજીવો અસંખ્યાતગુણા, (૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદજીવો સંખ્યાતગુણા છે. प्रशनी अपेक्षा- (१) सर्वथी थोऽ। पर्याप्त पा६२ निगवो छ, (२) तेनाथी अपर्याप्त पा६२ निगोडवो असंध्यातu, (3) तेनाथी अपर्याप्त सूक्ष्म निगह वो असंध्यातशुप, (४) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાતગુણા છે. द्रव्य-प्रशनी अपेक्षा- (१) सर्वथी थोडी पर्याप्त पा२निगोह वो द्रव्यार्थथी, (२) तेनाथी અપર્યાપ્ત બાદર નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો દ્રવ્યાર્થથી સંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂમ નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો પ્રદેશાર્થથી સંખ્યાત) |४२ एएसिणंभंते !णिगोयाणंणिगोयजीवाणंसुहमाणंबायराणंपज्जत्ताणं अपज्जत्ताणं दव्वट्ठयाए, पएसट्टयाए दव्वपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा बायरणिगोया पज्जत्ता दव्वट्ठयाए, बायरणिगोया अपज्जत्ता दव्वट्ठयाए असखेज्जगुणा,सुहमणिगोया अपज्जत्ता दवट्ठयाए असखेजगुणा,सुहमणिगोया पज्जत्ता दव्वट्ठयाए सखेज्जगुणा,सुहमणिगोदेहितो पज्जत्तेहितो बादरणिगोयजीवा पज्जत्ता दव्वट्ठयाए अणतगुणा, बादरणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, सुहुम णिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, सुहमणिगोयजीवा पज्जत्ता दव्वट्ठयाए संखेज्जगुणा। पएसट्टयाए-सव्वत्थोवा बादरणिगोयजीवा पज्जत्ता पएसट्टयाए, बादरणिगोयजीवा अपज्जत्तगा पएसट्ठयाए असंखेज्जगुणा, सुहुमणिगोयजीवा अपज्जत्तगा पएसट्टयाए असंखेज्जगुणा,सुहमणिगोयजीवा पज्जत्ता पएसट्टयाएसंखेज्जगुणा,सुहमणिगोयजीवेहितो पएसट्ठयाए बादरणिगोया पज्जत्ता पएसट्ठयाए अणतगुणा, बादरणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, सुहुमणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, सुहमणिगोया पज्जत्ता पएसट्ठयाए संखेज्जगुणा।। दबटुपएसटुयाए-(१)सव्वत्थोवाबदरणिगोयापज्जत्तादवट्ठयाए,(२)बादरणिगोया अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (३) सुहुमणिगोया अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (४) सुहमणिगोया पज्जत्ता दव्वट्ठयाए संखेज्जगुणा, (५) सुहमणिगोदेहितो Page #752 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર दव्वट्ठयाए बादरणिगोयजीवा पज्जत्ता दवट्ठयाए अणंतगुणा, (६) बादरणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (७) सुहमणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (८) सुहमणिगोयजीवा पज्जत्तगा दव्वट्ठयाए संखेज्जगुणा (९) सुहमणिगोयजीवेहितो पज्जत्तएहितोदव्वट्ठयाए बादरणिगोयजीवा पज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१०) बादरणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा, (११) सुहमणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा, (१२) सुहमणिगोयजीवा पज्जत्ता पएसट्ठयाए संखेज्जगुणा, (१३) सुहुमणिगोयजीवेहितो पज्जत्तएहितो पएसट्ठायाए बादरणिगोया पज्जत्ता पएसट्ठयाए अणतगुणा, (१४) बादरणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१५) सुहुमणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१६) सुहमणिगोया पज्जत्ता पएसट्टयाए सखेज्जगुणा । सेतं छव्विहा संसारसमावण्णगा। ભાવાર્થ - પ્રશ્નહે ભગવન્!આ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તનિગોદમાં અને સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તનિગોદ જીવોમાં દ્રવ્યની અપેક્ષા, પ્રદેશની અપેક્ષા અને દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ, કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ– (૧) સર્વથી થોડા બાદર નિગોદ પર્યાપ્ત, (૨) તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૩) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત સંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાતગુણા. પ્રદેશોની અપેક્ષા– (૧) સર્વથી થોડા પર્યાપ્ત બાદર નિગોદ જીવો, (ર) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદરનિગોદ અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદરનિગોદ અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ અસંખ્યાતગુણા, (૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સંખ્યાતગુણા. દ્વાઈ.પદેશાઈની અપેક્ષા- (૧) સર્વથી થોડા બાદર નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થથી. (૨)તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથીઅસંખ્યાતણા, (૩)તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થથીસંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો દ્રવ્યાર્થથી અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, () તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવો દ્રવ્યાર્થથી સંખ્યાતગુણા, (૯) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથીઅસંખ્યાતગુણા, (૧૦) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતણા, (૧૧) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૧૨)તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવો પ્રદેશાર્થથી સંખ્યાતગુણા, (૧૩) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ શરીર પ્રદેશાર્થથી અનંતગુણા, (૧૪)તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ શરીર પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૧૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ શરીર પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, Page #753 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ [ ૭૯] (૧૬) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ શરીર પ્રદેશાર્થથી સંખ્યાતગુણા છે. વિવેચન - - નિગોદ અને નિગોદ જીવોના અલ્પબદુત્વમાંનિગોદથી શરીર ગ્રહણ કરવામાં આવે છે. સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ચાર બોલથી નિગોદ અને નિગોદ જીવોનું (૧) દ્રવ્યાર્થ (૨) પ્રદેશાર્થ અને (૩) દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ સમ્મિલિત અલ્પબદુત્વનું કથન છે. આ રીતે (૧) નિગોદનું ત્રણ પ્રકારે (૨) નિગોદ જીવોનું ત્રણ પ્રકારે (૩) નિગોદ અને નિગોદ જીવોનું સમ્મિલિત ૩ પ્રકારે અલ્પબદુત્વ કરતાં અહીં (૩+૩+૨=)૯ પ્રકારે અલ્પબદુત્વનું કથન છે. નિગોદ તથા નિગોદ જીવોનું દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ તથા દ્રવ્યાર્થ–પ્રદેશાર્થ સમ્મિલિત રૂપે અલ્પબહત્વઃજીવ પ્રકાર પ્રમાણ કારણ દ્વવ્યાર્થથી | પ્રદેશાર્થથી | દ્રવ્યાર્થ–પ્રદેશાર્થ સમિલિત રૂપે પર્યાપ્ત બાદર નિગોદ ૧. અલ્પ ૧. અલ્પ |૧. અલ્પ | પ. અનંતગુણા પ્રતિનિયત ક્ષેત્ર છે. (શરીર પુગલ પ્રદેશ અનંત છે) પર્યાપ્ત બાદર નિગોદ જીવ j ૫. અસં ગુણા i (આત્મ પ્રદેશ અસંખ્યાત છે). અપર્યાપ્ત બાદર નિગોદ |ર. અસગુણા ૨. અસગુણા ૨. અસગુણા] . અસંખ્યાત બાદરમાં પર્યાપ્તથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવ | ગુણા અપર્યાપ્ત વધુ હોય છે. અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ | ૩. અસગુણા ૩. અસગુણા ૩. અસગુણા ૭. અસંખ્યાત આખા લોકમાં વ્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવ ગુણા હોવાથી ક્ષેત્ર મોટું છે. પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ | |૪. અસંગુણા ૪. અસગુણા ૪. સંખ્યાત : ૮. સંખ્યાત ગુણાસૂક્ષ્મમાં અપર્યાપ્તથી | પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવ ગુણા પર્યાપ્તા વધુ હોય છે. આ નિગોદનું દ્રવ્યાર્થતાદિ-૩ અને નિગોદ જીવોનું દ્રવ્યાર્થતાદિ–૩, કુલ પ્રકારનું અલ્પબદુત્વ છે. નિગોદ તથા નિગોદ જીવન દ્રવ્યર્થ આદિ ત્રણ પ્રકારે સમ્મિલિત અલ્પબહત્વઃ જીવ પ્રકાર પ્રમાણ દ્વવ્યાર્થથી | પ્રદેશાર્થથી | દ્વવ્યાર્થ–પ્રદેશાર્થ સમ્મિલિત રૂપે | ૧. અલ્પ ૧. અલ્પ ૧. અલ્પ ૧૩. અનંતગુણા | ૨. અસંખ્યાતગુણા |ર. અસંખ્યાતગુણા | ૨. અસંખ્યાતગુણા ૧૪. અસંખ્યાતગુણા | ૩. અસંખ્યાતગુણા |૩. અસંખ્યાતગુણા | ૩. અસંખ્યાતગુણા '૧૫. અસંખ્યાતગુણા પર્યાપ્ત બાદર નિગોદ અપર્યાપ્ત બાદર નિગોદ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ Page #754 -------------------------------------------------------------------------- ________________ to જીવ પ્રકાર પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત બાદર નિગોદ જીવ | અપર્યાપ્ત બાદર નિગોદ જીવ અપાંખ સૂક્ષ્મ નિગોદ જવ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવ ક્રમાનુસાર અલ્પબહુત્વ સમજવું. ત્યાર્થથી પ્રદેશાર્થથી પ્રમાણ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ॥ પાંચમી પ્રતિપત્તિ સંપૂર્ણ ॥ કાર્ય-પ્રદેશાનું સમ્મિલિત રૂપે ૪. સંખ્યાતગુજા ૧૬. સંખ્યાતગુણા ૪. સંખ્યાતગુણા ૪. સંખ્યાતગુણા ૫. અનંતગુણા ૫. અનંતગુણા ૫. અનંતગુણા ૯. અસંખ્યાતગુણા ૬. અસંખ્યાતગુણા |૬. અસંખ્યાતગુણા ૬. અસંખ્યાતગુણા |૧૦. અસંખ્યાતગુણા ૭. અસંખ્યાતગુણા | ૭. અસંખ્યાતગુણા | ૭. અસંખ્યાતગુણા ૧૧. અસંખ્યાતગુણા ૮. સંખ્યાતગુણા ૮. સંખ્યાતગુણા ૮. સંખ્યાન ૧૨. સંખ્યાતગુણા Page #755 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s . ૬૮૧ | છકી પ્રતિપત્તિ | સંક્ષિપ્ત સાર પાર્સલ આ પ્રતિપત્તિમાં સાત પ્રકારના સંસારી જીવોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન કર્યું છે. એકથી પાંચ પ્રતિપત્તિ સુધી સંસારી જીવોના વિભાજનમાં ક્રમશઃ (૧) સૂત્રકારે ત્ર-સ્થાવરની અપેક્ષાએ જીવના બે ભેદ, (૨) વેદની અપેક્ષાએ ત્રણ ભેદ, (૩) ગતિની અપેક્ષાએ ચાર ભેદ, (૪)જાતિની અપેક્ષાએ પાંચ ભેદ અને (૫) કાયની અપેક્ષાએ છ ભેદ કર્યા છે. પ્રસ્તુત છઠ્ઠી પ્રતિપત્તિમાં જીવના સાત ભેદ દર્શાવતાં ચાર ગતિના જીવોમાં સ્ત્રી-પુરુષની વિવક્ષાને સમ્મિલિત કરીને વિભાજન કરવામાં આવ્યું છે. યથા- નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ અને દેવી. નારકીમાં નપુંસક વેદ જ હોવાથી તેનો એક જ ભેદ અને શેષત્રણ ગતિમાં સ્ત્રીવેદી અને પુરુષવેદીને લક્ષિત કરીને બે-બે ભેદ કરતાં છ ભેદ કર્યા છે, આ રીતે સંસારી જીવોના સાત ભેદ થાય છે. સ્થિતિ-કાયસ્થિતિ- નારકી-દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. દેવીઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પ૫ પલ્યોપમની છે. તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય અને મનુષ્યાણીની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને કાયસ્થિતિ તિર્યંચની અનંતકાલની અને શેષ તિર્યંચાણી, મનુષ્ય-મનુષ્યાણીની અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. અંતર– તિર્યંચ સિવાયના છ પ્રકારના જીવોનું અંતર વનસ્પતિકાલ અને તિર્યંચોનું અંતર સાધિક અનેક સો સાગરોપમનું છે. સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી મનુષ્યો અસંખ્યગુણા, તેનાથી નારકીઓ, તિર્યંચ સ્ત્રીઓ ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી દેવ અને દેવી ક્રમશઃ સંખ્યાતગુણી અને તેનાથી તિર્યંચો અનંતગુણા છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ s૮૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સપ્તવિધઃ છઠ્ઠી પ્રતિપત્તિ – 222222222@@@e સંસારી જીવના સાત પ્રકાર:| १ तत्थ णंजे ते एवमाहंसु-सत्तविहा संसारसमावण्णगा जीवा,ते एवमाहंसु,तं जहा-णेरइया,तिरिक्खा,तिरिक्खजोणिणीओ, मणुस्सा,मणुस्सीओ, देवा, देवीओ। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી છઠ્ઠી પ્રતિપત્તિમાંજે સાત પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– નારકી, તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ અને દેવી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોના સાત પ્રકારનું કથન છે. ગતિની અપેક્ષાએ જીવોના ચાર ભેદ છે. તેમાં નરકગતિમાં એક નપુંસકવેદ છે. દેવગતિમાં સ્ત્રીવેદ, પુરુષવેદ બે વેદ છે. મનુષ્ય અને તિર્યંચગતિમાં ત્રણે વેદ હોય છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રકરણમાં નપુંસકવેદનો સમાવેશ સમુચ્ચય તિર્યંચ અને સમુચ્ચય મનુષ્યમાં કરીને સ્ત્રીવેદ-પુરુષવેદની પ્રધાનતાને સ્વીકારીને તેના બે-બે ભેદ કર્યા છે. આ રીતે નરકગતિનો એક ભેદ અને શેષ ત્રણ ગતિમાં સ્ત્રી, પુરુષરૂપ બે-બે ભેદની ગણના કરતાં અપેક્ષાથી સાત ભેદ થાય છે. સાત પ્રકારના જીવોની સ્થિતિઃ| २ रइयस्स ठिई जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। तिरिक्खजोणियस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई, एवं तिरिक्खजोणिणीए वि, मणुस्साण वि, मणुस्सीण वि । देवाणं ठिई जहाणेरइयाणं । देवीण जहण्णेण दसवाससहस्साइ, उक्कोसेणं पणपण्णपलिओवमाई। ભાવાર્થ - નારકની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તિર્યંચની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટત્રણ પલ્યોપમની છે. તિર્યંચ સ્ત્રી, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. દેવોની સ્થિતિ નારકીની જેમ જાણવી અને દેવીઓની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. વિવેચનઃ નારકીમાં ઉત્કૃષ્ટસ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટસ્થિતિની અપેક્ષાએ, દેવોમાં ઉત્કૃષ્ટસ્થિતિ સર્વાર્થસિદ્ધવિમાનના દેવોની સ્થિતિની અપેક્ષાએ અને દેવીઓની સ્થિતિ ઈશાન દેવલોકની અપરિગુહિતાદેવીઓની અપેક્ષાએ છે. મનુષ્ય અને તિર્યંચમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ છે. સાત પ્રકારના જીવોની કાયસ્થિતિ:| ३ णेरइय देवदेवीणंजच्चेव ठिई सच्चेव संचिट्ठणा । तिरिक्खजोणियाणं जहण्णेणं Page #757 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-s [ ૮૭ ] अंतोमुहुत्तं उक्कोसेणं अणंतकालं,तिरिक्खजोणिणीणं जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडिहुत्तमब्भहियाई। एवं मणुस्सस्स मणुस्सीए वि। ભાવાર્થ - નારકી, દેવ અને દેવીઓની જે ભવસ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે. તિર્યંચોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. આ જ રીતે મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓની પણ કાયસ્થિતિ જાણવી. વિવેચન :સચિટ્ટણા (કાયસ્થિતિ) - નારકીઓની, દેવોની અને દેવીઓની જે ભવસ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે, કારણ કે નારકી અને દેવ મરીને નારકી કે દેવ થતા નથી. તિર્યંચની કાયસ્થિતિ :- તિર્યંચ યોનિકોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ છે. તે અનંતકાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે, ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોકાકાશના પ્રદેશ તુલ્ય તથા અસંખ્યાત પુલ પરાવર્તન પ્રમાણ છે. તે અસંખ્યાત પુલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાત ભાગમાં જેટલા સમય હોય, તેટલા જાણવા. પ્રસ્તુતમાં તિર્યંચની કાયસ્થિતિનું કથન વનસ્પતિ જીવોની અપેક્ષાએ છે. સંજ્ઞી તિર્યંચ અને તિર્યંચાણીની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સાત ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. કોઈપણ જીવ સંજ્ઞી તિર્યંચ કે સંજ્ઞી મનુષ્યના નિરંતર આઠ ભવ કરી શકે છે. તેમાં સાત ભવ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિના અને આઠમો ભવ યુગલિકનો કરે ત્યારે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. જો તે તિર્યંચ આઠમો ભવ યુગલિકનો ન કરે તો આઠે ભવ દોડ પૂર્વ વર્ષની સ્થિતિના અથવા તેનાથી અલ્પ સ્થિતિના પણ કરી શકે છે. તેનો સમાવેશ મધ્યમ કાયસ્થિતિમાં થાય છે. સુત્રોમાં સર્વત્ર ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન હોવાથી આઠમા યુગલિકના ભવની અપેક્ષાએ સાત કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમનું કથન હોય છે. મનુષ્યની કાયસ્થિતિ :- મનુષ્ય અને મનુષ્યાણીની કાયસ્થિતિ તિર્યંચાણી પ્રમાણે સાત પૂર્વ ક્રિોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કહી છે. અહીં મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન હોવાથી તે ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ છે. ગર્ભજ મનુષ્ય પણ પૂર્વવત્ નિરંતર આઠ ભવ કરે તો ઉપરોકત સ્થિતિ ઘટિત થાય છે. સંમૂર્છાિમ મનુષ્યોની કાયસ્થિતિ તેટલી નથી. સંમૂર્છાિમ મનુષ્યનું આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. તે જીવ પણ નિરંતર આઠ ભવ કરે તો તેની કાયસ્થિતિ આઠ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તે આઠ અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત જ થાય છે. ગર્ભજ મનુષ્યોમાં યુગલિક મનુષ્યો મરીને પુનઃ યુગલિક થતા નથી, તેથી તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન અર્થાત્ ત્રણ પલ્યોપમની છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ ક્રોડપૂર્વવર્ષની થાય છે અને કર્મભૂમિ તથા અકર્મભૂમિ મળીને સમુચ્ચય ગર્ભજ મનુષ્યની કાયસ્થિતિ સાત કોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. સાત પ્રકારના જીવોનું અંતર:| ४ रझ्यस्स अंतरजहण्णेणं अंतोमुहत्तं,उक्कोसेणवणस्सइकालो। एवंसव्वाणंतिरिक्ख जोणियवज्जाण। तिरिक्खजोणियाणजहण्णेणअतोमुतउक्कोसेणसागरोवमसयतसाइरेग। ભાવાર્થ-નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાળ છે. તિર્યંચોને છોડીને સર્વજીવોનું અંતર આ જ પ્રમાણે છે. તિર્યંચોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. Page #758 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિવેચનઃ નારકી અને દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. કોઈ જીવ નરક કે દેવમાંથી નીકળી સંજ્ઞી તિર્યંચપણે જન્મ ધારણ કરે, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને પ્રથમ નરક, ભવનપતિ કે વ્યંતર જાતિના દેવમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર ઘટિત થાય છે. અંતર્મુહૂર્તની સ્થિતિના ગર્ભજ મનુષ્યો નરક કે દેવલોકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, તેથી તેનું જઘન્ય અંતર સંજ્ઞી તિર્યંચની અપેક્ષાએ સમજવું. જો તે જીવ ભવભ્રમણ કરતાં-કરતાં વનસ્પતિમાં જાય ત્યાં અનંતકાલ પસાર કરે, ત્યાર પછી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને નરક કે દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. મનુષ્ય, મનુષ્યાણી અને તિર્યંચાણીનું અંતર પણ આ જ રીતે જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તિર્યંચનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું છે. કોઈ જીવ તિર્યંચમાંથી નીકળીને(મરીને) મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે ત્યાં, અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને પુનઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર ઘટિત થાય છે, તે જીવ મનુષ્ય, દેવ કે નરક આ ત્રણ ગતિમાં અનેક ભવો સુધી પરિભ્રમણ કરે તો પંચેન્દ્રિયની કાયસ્થિતિ પ્રમાણે અનેક સો સાગરોપમ કાલ ત્રણ ગતિમાં પસાર કરીને પુનઃ તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું ઘટિત થાય છે. તેમાં અનેક સો સાગરોપમકાલ દેવ નારકીના ભવોની અપેક્ષાએ છે અને સાધિક સ્થિતિનું કથન વચ્ચેના મનુષ્યભવની અપેક્ષાએ છે. સાત પ્રકારના જીવોનું અલ્પબહુત્વ : ५ अप्पाबहुयं सव्वत्थोवाओ मणुस्सीओ, मणुस्सा असंखेज्जगुणा, पेरइया असंखेज्जगुणा, तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा संखेज्जगुणा, देवीओ संखेज्जगुणाओ, तिरिक्खजोणिया अणंतगुणा । से तं सत्तविहा संसारसमावण्णगा जीवा । ભાવાર્થ:(૧) સર્વથી થોડી મનુષ્યાણી, (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી, (૫) તેનાથી દેવો સંખ્યાતગુણા, (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી અને (૭) તેનાથી તિર્યંચ યોનિકો અનંતગુણા છે. આ રીતે સપ્તવિધ સંસાર સમાપન્નક જીવોનું કથન પૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાત પ્રકારના જીવોના અલ્પબહુત્વનું કથન છે. (૧) સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ છે. તે સંખ્યાતા જ હોય છે. (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા છે કારણ કે અહીં વેદની વિવક્ષા ન હોવાથી ગર્ભજ મનુષ્યો સાથે અસંખ્ય સંમૂર્ચ્છિમ મનુષ્યોનો સમાવેશ છે. (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે સંમૂર્ચ્છિમ મનુષ્યનો બોલ ૯૮ બોલના અલ્પબહુત્વમાં ૨૪મો છે અને નારકીનો ૩૧મો બોલ છે તેથી તે સંમૂર્ચ્છિમ મનુષ્યોથી અસંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે જલચર સ્ત્રીઓની સંખ્યા નારકીઓથી અધિક છે. ૯૮ બોલમાં તેનો ૩૭મો બોલ છે. (૫) તેનાથી દેવો સંખ્યાતગુણા છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વમાં જ્યોતિષી દેવોનો બોલ ૪૦મો છે. (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે દેવ કરતાં દેવીઓ ઉત્કૃષ્ટપણે બત્રીસગુણી અને બત્રીસ અધિક હોય છે. (૭) તેનાથી તિર્યંચો અનંતગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો અનંત છે. Page #759 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ સાત પ્રકારના જીવોનું અલ્પબદ્ધ્ત્વ – ક્રમ દિશા પ્રમાણ કારણ ૧ | મનુષ્યાણી સર્વથી થોડી ૨ મનુષ્ય તેમાં સંમૂર્છિમનો સમાવેશ થતો નથી. તેથી તેનું પ્રમાણ સંખ્યાત જ છે. અસંખ્યાતગુણા | ગર્ભજ અને સંમૂર્ચ્છિમ બંને પ્રકારના મનુષ્યોનો સમાવેશ થાય છે. તેનું પ્રમાણ અસંખ્યાત છે. ૩ નૈરિયક અસંખ્યાતગુણા | મનુષ્ય કરતાં ક્ષેત્ર વધુ અને જીવો વધુ હોય છે. | ૪ તિર્થંચાણી | અસંખ્યાતગુણા જળચરાદિ પંચેન્દ્રિય જીવો નૈરધિકોથી વધુ હોય છે. સંખ્યાતગુણા | જ્યોતિષી દેવોની સંખ્યા તિર્યંચાણીથી વધુ છે ૫ દેવ S દૈવી સંખ્યાતગુણા | દેવ કરતાં દેવીઓ બત્રીસ ગુણી અને ૩ર અધિક હોય છે. અનંતગણા એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ અનાંન છે. ૭ તિર્યંચ સાત પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ઃ– જીવ ભસ્થિતિ કાસ્થિતિ ૧. નારકી ૨. ચિ ૩. તિર્યંચાણી ૪. મનુષ્ય જયન્ય ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત ત્રણ પલ્યોપમ નમૂન ત્રણ પલ્યોપમ દૈવ ૭. દેવી અંતર્મુહૂર્ત જાન્ય ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અનંતકાલ અંતર્મુહૂર્ત અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ત્રણ પલ્યોપમ અંતર્મુહૂર્ત અનેક કોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ પ. મનુષ્યાણી અંતર્મુહૂર્ત ત્રાપલ્યોપમ અંતર્મુહૂર્ત અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ | પ્રોપમ ૧૦,૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ ૧૦,૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ ૧૦,૦૦૦ વર્ષ ૫૫ પલ્યોપમ ૧૦,૦૦૦ વર્ષ ૫૫ પલ્યોપમ II છઠ્ઠી પ્રતિપત્તિ સંપૂર્ણ ॥ અંતર ૮૫ વનસ્પનિકાલ સાધિક અનેક સો સાગરોપમ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાળ વનસ્પનિકાલ Page #760 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સાતમી પ્રતિપત્તિ. પાકારક સંક્ષિપ્ત સાર આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના આઠ ભેદોનું કથન છે. ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ છે. તે ચાર પ્રકારના જીવોના પ્રથમ સમય અને અપ્રથમ સમય રૂપ ભેદની વિવક્ષાથી તેના આઠ ભેદ થાય છે. સ્થિતિ- નારકી આદિ ચાર પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ એક સમયની જ છે, કારણ કે “પ્રથમ સમય’ વિશેષણ જ તેની એક સમયની સ્થિતિને સૂચિત કરે છે. નારકી આદિચાર પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ, તેની ભવસ્થિતિમાંથી એક સમય ન્યૂન કરવાથી આવે છે. કાયસ્થિતિ- નારકી આદિ ચાર પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ તેની સ્થિતિ અનુસાર એક સમયની જ છે કારણ કે કાયસ્થિતિ કોઈ પણ પર્યાયના સાતત્યને સૂચિત કરે છે જ્યારે “પ્રથમ સમય’ શબ્દ પ્રયોગ તેની એક સમયની કાલમર્યાદાને જ સૂચિત કરે છે. નારકી આદિ ચાર પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ પણ તે-તે ગતિના જીવોની કાયસ્થિતિમાંથી એક સમય ન જાણવી. અંતર– પ્રથમ સમયના નારકી અને પ્રથમ સમયના દેવનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અપ્રથમ સમયના નારકી અને દેવતાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું છે. અપ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અલ્પબહત્વ-ચારે ગતિમાં ઉત્પન્ન થતાં જીવોની સંખ્યાના આધારે ચારે પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ થાય છે. તેમાં સર્વથી થોડા પ્રથમ સમયવર્તી મનુષ્યો અને તેનાથી નારકી, દેવો અને તિર્યંચો ક્રમશઃ અસંખ્યાતગુણા છે. તે જ રીતે ચારે પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોનું પણ અલ્પબદુત્વ થાય છે. પરંતુ અપ્રથમ સમયવર્તી તિર્યંચો અનંતગુણા છે. પ્રસ્તુત પ્રતિપત્તિમાં ઉપરોક્ત ભેદોને અવલંબીને વિવિધ પ્રકારે અલ્પબદુત્વનું કથન કર્યું છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૭ ૬૮૭ | - અષ્ટવિધઃ સાતમી પ્રતિપત્તિ | 2222222222222 સંસારી જીવોના આઠ પ્રકાર:| १ तत्थ णं जेते एवमाहंसु-'अट्ठविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसुतं जहा-पढमसमयणेरइया,अपढमसमयणेरड्या, पढमसमयतिरिक्खजोणिया, अपढमसमय तिरिक्खजोणिया,पढमसमयमणुस्सा,अपढमसमयमणुस्सा,पढमसमयदेवा,अपढमसमयदेवा। ભાવાર્થઃ- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિમાંથી સાતમી પ્રતિપત્તિમાં જે આઠ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયના નારકી (૨) અપ્રથમ સમયના નારકી (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયનાતિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬) અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ અને (૮) અપ્રથમના સમય દેવ. વિવેચન: ત્રીજી પ્રતિપત્તિમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ કર્યા છે. તે જ ચાર ભેદના અહીં બે-બે ભેદ કરીને આઠ ભેદ કર્યા છે. પદમણ ખેરા :- જે જીવનરકાયુના પ્રથમ સમયનું વેદન કરે છે તેને પ્રથમ સમયના નારકી કહે છે અને નારકાયુના દ્વિતીયાદિ સમયનું વેદન કરે તેને અપ્રથમ સમયના નારકી કહે છે અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી નારકી પ્રથમ સમયના નારકી કહેવાય છે અને ત્યાર પછી જીવન પર્યત અપ્રથમ સમયના નારકી કહેવાય છે. તે જ રીતે અન્ય ત્રણ ગતિમાંથી આવીને કોઈ જીવતિર્યંચગતિમાં જન્મ ધારણ કરે અને તિર્યંચાયુના પ્રથમ સમયનું વેદન કરે તેને પ્રથમ સમય તિર્યંચ કહે છે અને તે તિર્યંચ જીવ શેષ જેટલો કાલતિર્યંચગતિમાં રહે, તિર્યંચાયુનું વેદન કરે, તેટલો સમય તેને અપ્રથમ સમયનો તિર્યંચ કહે છે. તે જીવ વનસ્પતિમાં અનંતકાલ તિર્યચપણે રહે, તો તે જીવ અનંતકાલ પર્યત અપ્રથમ સમયનો તિર્યંચ કહેવાય છે. આ જ રીતે પ્રથમ-અપ્રથમ સમયના મનુષ્ય અને દેવ પણ સમજવા. આઠ પ્રકારના જીવોની સ્થિતિ:| २ पढमसमयणेरइयस्स णं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं एक्कंसमयं । अपढमसमयणेरइयस्स जहण्णेणंदसवाससहस्साई समय ऊणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं समय ऊणाई। पढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणं एक्कंसमयं, उक्कोसेणं एक्कंसमयं । अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागंभवग्गहणंसमय ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाइसमय ऊणाई। एवं मणुस्साण वि जहा तिरिक्खजोणियाणं । देवाणं जहाणेरइयाणं ठिई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકીની સ્થિતિ કેટલી છે? Page #762 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ શ્રી જીવાજીવાભિગમ સત્ર ઉત્તર– હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમયની સ્થિતિ છે. અપ્રથમ સમય નારકીની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. પ્રથમ સમયના તિર્યચની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. અપ્રથમ સમયના તિર્યંચની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવપ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ છે. મનુષ્યોની સ્થિતિ તિર્યંચની સમાન અને દેવોની સ્થિતિ નારકીની સમાન જાણવી. વિવેચન : પ્રથમ સમયના નારકીની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ એક સમયની છે. ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવો જ પ્રથમ સમયના નારકી કહેવાય છે. બીજા આદિ સમયમાં તે પ્રથમ સમયના રહેતા નથી, તેથી તેની સ્થિતિ એક સમયની થાય છે. તે જ રીતે પ્રથમ સમયના તિર્યંચ, મનુષ્ય અને દેવની સ્થિતિ પણ એક સમયની છે. અપ્રથમ સમયના નારકીની અને દેવોની જઘન્ય સ્થિતિ એક સમય ન્યુન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ છે. અપ્રથમ સમયના તિર્યંચ અને મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ છે. તિર્યંચમાં નાનામાં નાનો ૨૫૬ આવલિકાનો ભવ ક્ષુલ્લક ભવ કહેવાય છે અને મનુષ્યોમાં નાનામાં નાનો ભવ સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ અંતર્મુહુર્તનો (લગભગ બે મિનિટનો) ક્ષુલ્લક ભવ કહેવાય છે. આઠ પ્રકારના જીવોની કાયસ્થિતિ:| ३ णेरइय-देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा दुविहाण वि। पढमसमयतिरिक्खजोणिएणंभंते !पढमसमयतिरिक्खजोणिएत्तिकालओकेवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेण वि एक्कं समयं । अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागंभवग्गहणं समय ऊणं, उक्कोसेणंवणस्सइकालो। पढमसमयमणुस्साणंजहण्णेण उक्कोसेणंय एक्कंसमयं । अपढमसमयमणुस्साणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समय ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोङिपुहुत्तमब्भहियाइसमय ऊणाई। ભાવાર્થ :- નારકી અને દેવોની જે સ્થિતિ કહી છે, તે જ બંને પ્રકારના (પ્રથમ સમયના અને અપ્રથમ સમયના) નારકીઓ અને દેવોની કાયસ્થિતિ (સંચિટ્ટણા) છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચ તે જ રૂપે કેટલા સમય સુધી રહી શકે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય રહી શકે છે. અપ્રથમ સમય તિર્યંચ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહી શકે છે. પ્રથમ સમયના મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય અને અપ્રથમ સમયના મનુષ્ય જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૭ [ ૬૮૯] વિવેચનઃ પ્રથમ સમયના નૈરયિકોની કાયસ્થિતિ એક જ સમયની છે, કારણ કે પ્રથમ સમય’ વિશેષણ એક સમય સુધી જ હોય છે, ત્યાર પછી તે પ્રથમ સમયના નૈરયિક ન કહેવાય. તેની કાયસ્થિતિ એક જ સમયની છે. તે જ રીતે પ્રથમ સમયના તિર્યચ, પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના દેવોની કાયસ્થિતિ એક સમયની છે. અપ્રથમ સમયના નૈરયિક અને દેવોની કાયસ્થિતિ તેની ભવસ્થિતિની સમાન છે. પ્રથમ સમય વ્યતીત થઈ જાય પછી જીવન પર્યંત તે અપ્રથમ સમયના નૈરયિક કહેવાય છે. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની છે. અપ્રથમ સમયના તિર્યંચની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલની છે. તે જીવ તિર્યંચગતિમાં ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય તો ત્યાં અનંતકાલ પસાર કરે છે. અનંતકાલ પર્યત તે જીવ અપ્રથમ સમયનોતિર્યંચ કહેવાય છે, તેથી અપ્રથમ સમયના તિર્યંચની કાયસ્થિતિ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના મનુષ્યની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. તે જીવ મનુષ્યગતિમાં ક્રોડપૂર્વવર્ષના આયુષ્યના સાત ભવ અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિના યુગલિકપણે કરે, તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય, તેમાંથી પ્રથમ સમયને ન્યૂન કરતાં ઉપરોક્ત સ્થિતિ ઘટિત થાય છે. આઠ પ્રકારના જીવોનું અંતર :| ४ आर-पढमसमयणेरड्यस्सजहण्णेणंदसवाससहस्साइंसोमुत्तममहियाई उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयणेरइयस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणंवणस्सइकालो। पढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणं दोखडागभवग्गहणाइं समय उणाई. उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागभवग्गहणं समयाहियं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेग।। पढमसमयमणुस्सस्स जहण्णेणं दो खुड्डागभवग्गहणाईसमय ऊणाई, उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयमणुस्सस्सजहण्णेणखुड्डागभवग्गहणसमयाहिय,उक्कोसेण वणस्सइकालो। देवाणं जहाणेरइयाणं । ભાવાર્થ :- પ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યુન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય સમયાધિક એક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. પ્રથમ સમયના મનુષ્યનું જઘન્ય અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. પ્રથમ અને અપ્રથમસમયના દેવોનું અંતર નારકીની જેમ જાણવું. Page #764 -------------------------------------------------------------------------- ________________ | દ૯૦] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિવેચન : પ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ છે. જેમ કે દશ હજાર વર્ષની સ્થિતિવાળા કોઈ નારકી પોતાના પ્રથમ સમયની સ્થિતિ પૂર્ણ કરી ૧૦,૦૦૦વર્ષનું આયુષ્ય ભોગવીને નરકથી નીકળીને અંતર્મુહૂર્તકાળ પર્યત તિર્યંચગતિમાં રહીને ફરી નરકમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ છે. તે જીવ નરકમાંથી નીકળીને વનસ્પતિમાં અંનતકાળ વ્યતીત કરે અને ત્યાર પછી નરકમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર થાય છે. અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય સમયાધિક અંતર્મુહુર્ત છે. કોઈ જીવ નરકમાંથી નીકળીને તિર્યંચગતિમાં અંતર્મુહુર્તનું આયુષ્ય ભોગવીને ફરીથી નરકમાં ઉત્પન્ન થાય, તો તે જીવ ઉત્પત્તિના સમયે પ્રથમ સમયનો નૈરયિક છે અને ત્યાર પછી અપ્રથમ સમયનો નૈરયિક કહેવાય છે, તેથી અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય એક સમય અધિક અંતર્મુહૂર્તનું થાય છે. પરંતુ ઉત્પત્તિનો પ્રથમ સમય અંતર્મુહૂર્તમાં જ સમાવિષ્ટ થઈ જવાથી સૂત્રકારે અંતર્મુહૂર્તનું અંતર કહ્યું છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ પ્રમાણ છે. તે આ પ્રમાણે સમજવું–કોઈ જીવતિર્યંચમાં ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં પણ તે મનુષ્યના ક્ષુલ્લક ભવનું આયુષ્ય ભોગવે અને પુનઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તો પ્રથમ સમય તિર્યંચનું અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે. પ્રથમ સમયના તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ જીવ તિર્યંચ ગતિમાં અનંતકાલ ભવભ્રમણ કરે, તે અનંતકાલ પર્યત અપ્રથમ સમય તિર્યચપણે રહે (અન્ય ત્રણ ગતિમાંથી આવીને તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે પ્રથમ સમયનો તિર્યંચ ગણાય,) તિર્યંચમાંથી જ તિર્યંચમાં ઉત્પન્ન થાય તે તો અપ્રથમ સમયનો તિર્યંચ જ છે, તેથી તિર્યંચગતિમાંથી નીકળી એકાદ ભવ મનુષ્યનો કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે અને તિર્યંચાયુના પ્રથમ સમયનું વેદન કરે ત્યારે તે પ્રથમ સમયનો તિર્યંચ થાય છે. આ રીતે પ્રથમ સમયના તિર્યંચનું અંતર અનંતકાલનું થાય છે. અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું છે. જેમ કે કોઈ જીવતિર્યંચગતિમાં આયુષ્યના ચરમ સમય પર્યત અપ્રથમ સમય તિર્યંચ કહેવાય છે. તે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યમાં મનુષ્ય સંબંધી ક્ષુલ્લકભવના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય ત્યાં પ્રથમ સમય પછી અપ્રથમ સમયનો તિર્યંચ થાય છે, તેથી અપ્રથમ સમયના તિર્યંચનું જઘન્ય અંતર એક સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે અને તે જીવ નરકાદિ ત્રણે ગતિમાં અનેક જન્મ-મરણ કરે ત્યારે નારકી-દેવોમાં સાગરોપમના આયુષ્ય ભોગવે અને તેની વચ્ચે મનુષ્યના ભવ કરે, આ રીતે ગમનાગમન કરતાં અનેક સો સાગરોપમ પર્યત પરિભ્રમણ કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરીને અપ્રથમ સમયને પામે છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું થાય છે. પ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટવનસ્પતિકાલ પ્રમાણ છે, તે આ પ્રમાણે સમજવું–કોઈ પ્રથમ સમયનો મનુષ્ય પોતાનું અપ્રથમ સમયનું ક્ષુલ્લકભવનું આયુષ્ય પૂર્ણ કરીને ક્ષુલ્લકભવના આયુષ્ય સહિત તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યમાં ઉત્પન્ન થઈને પ્રથમ સમયનો મનુષ્ય થાય તો તેનું જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર ઘટિત થાય છે. મનુષ્યના ભવમાં તે પ્રથમ સમયે પ્રથમ સમયનો મનુષ્ય હતો, ત્યાર પછીનો અપ્રથમ સમયનો કાલ તેના અંતરની ગણનામાં આવે છે, તેથી તેના બે ક્ષુલ્લક ભવમાં એક સમય ખૂન કહ્યો છે અને જો તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય, ત્યાં અનંતકાલ પરિભ્રમણ કરે અને ત્યાર પછી મનુષ્યમાં Page #765 -------------------------------------------------------------------------- ________________ प्रतिपत्ति- 9 ૬૯૧ ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. અપ્રથમ સમયના મનુષ્યનું અંતર અપ્રથમ સમયના તિર્યંચની જેમ જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. પ્રથમ સમયના દેવનું અંતર નારકીઓની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અપ્રથમ સમયના દેવનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ રૂપ અનંતકાલ प्रभाश छे. ५. अप्पाबहुयं - एएसि णं भंते ! पढमसमयणेरइयाणं जाव पढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? • गोया ! सव्वत्थोवा पढमसमयमणुस्सा, पढमसमयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमयणेरइयाणं जाव अपढमसमयदेवाणं एवं चेव अप्पाबहुयं, णवरं अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ યાવત્ પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી अस्थ, जडु, तुल्य हे विशेषाधि छे ? } ઉત્ત૨– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્ય છે, તેનાથી પ્રથમ સમયના નારકી અસંખ્યાતગુણા છે, તેનાથી પ્રથમ સમયના દેવ અસંખ્યાતગુણા છે તેનાથી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાતગુણા છે. અપ્રથમ સમય નારકી યાવત્ અપ્રથમ સમયના દેવોનું અલ્પબહુત્વ આ જ પ્રમાણે છે પરંતુ અપ્રથમ સમયના તિર્યંચ અનંતગુણા કહેવા. ६ एएसिं णं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरइया असंखेज्जगुणा । एवं सव्वे । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ તથા અપ્રથમ સમયના નારકીઓમાં કોણ डोनाथी अस्थ, जडु, तुल्य हे विशेषाधिङ छे ? } ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે, તેનાથી અપ્રથમ સમયના નારકી અસંખ્યાતગુણા છે. આ જ રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવોના પ્રથમ સમય અને અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબહુત્વ જાણવું જોઈએ. ७ एएसिंण भंते! पढमसमयणेरइयाणं जाव अपढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयमणुस्सा, अपढमसमयमणुस्सा असंखेज्जगुणा, पढमसमयणेरड्या असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमयणेरड्या असंखेज्जगुणा, अपढमसमयदेवा असंखेज्जगुणा, अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा । सेतं अट्ठविहा संसारसमावण्णगा जीवा । Page #766 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ યાવતુ અપ્રથમ સમયના દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો, તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. આ પ્રમાણે આઠ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન થયું. વિવેચન : ૬૯૨ પ્રસ્તુત સૂત્રોમાં આઠ પ્રકારના જીવોના અલ્પબહુત્વનું કથન ચાર પ્રકારે કર્યું છે. (૧) પ્રથમ સમયના નૈરવિકાદિનું અપબહુત્વ ઃ– નરક, મનુષ્ય અને દેવ, આ ત્રણ ગતિમાં એક સાથે અસંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી પ્રથમ સમયવર્તી અસંખ્યાતા જીવો પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના દેવ કહેવાય છે. તિર્યંચગતિમાં એક સાથે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે, પરંતુ નરકાદિ ત્રણ ગતિમાંથી તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે, તે જ પ્રથમ સમયના તિર્યંચ કહેવાય છે. તેવા જીવો અસંખ્યાતા જ હોય છે. આ રીતે ચારે ગતિના પ્રથમ સમયવી જીવો અસંખ્યાતા છે. તેમ છતાં તેમાં રહેલી તરતમતાનું કથન અલ્પબહુત્વ દ્વારા થાય છે, યથા- ૧. સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે. ૨. તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્યોમાં ઉત્પન્ન થનારા જીવો કરતાં નરકમાં ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા અધિક હોય છે. ૩. તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાત ગુણા છે. વ્યંતર અને જ્યોતિષી દેવોમાં એક સમયમાં ઉત્પન્ન થનારા જીવો નૈયિકોથી વધુ હોય છે. ૪. તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. તિર્યંચગતિમાં જીવોની ઉત્પત્તિ સૌથી અધિક છે. જો કે તિર્યંચગતિમાં નિગોદની અપેક્ષાએ અનંતા જીવો ઉત્પન્ન થાય છે, પરંતુ ત્રણ ગતિમાંથી આવીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરનારા જીવોની જ પ્રથમ સમયના નિયંચમાં ગણના થાય છે, તેવા જીવો અસંખ્યાતા જ હોય છે. તેથી તેને અનંતગુણા નહીં પરંતુ અસંખ્યાતગુણા જ કહ્યા છે. (૨) અપ્રથમ સમયના નારકી આદિનું અપબહુત્વ – ૧. સર્વથી ચોડા અપ્રથમ સમયના મનુષ્યો છે, કારણ કે ચારે ગતિના જીવોમાં મનુષ્યોની સંખ્યા અલ્પ છે. ૨. તેનાથી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે. ૩. તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે વ્યંતર અને જ્યોતિષી દેવોની સંખ્યા નૈરયિકોથી વધુ છે. ૪. તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે, કારણ કે સર્વ વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ છે. જો કે પ્રથમ સમયના તિર્યંચો તો અસંખ્યાતા જ હોય છે પરંતુ અપ્રથમ સમયના તિર્યંચોની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તે જીવો અનંતગુણા થઈ જાય છે. (૩) ચારે ગતિમાં પૃથ-પૃથક્ અપબહુત્વ :– ૧. સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે. એક સાથે અસંખ્યાતા જીવની ઉત્પત્તિ થવા છતાં તેની સંખ્યા અલ્પ હોય છે. ૨. તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે પ્રથમ સમયના નારકીઓમાં ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવોનો જ સમાવેશ થાય છે, જ્યારે અપ્રથમ સમયના નારકીઓની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તે અસંખ્યાતગુણા થઈ જાય છે. તે જ રીતે ચારે ગતિના જીવોમાં જાણવું, પરંતુ અપ્રથમ સમયના તિર્યંચો અનંતા હોવાથી તે અનંતગુણા છે. (૪) પ્રથમ—અપ્રથમ સમયના નારકી આદિનું સમ્મિલિત અપબહુત્વ :– ૧. સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે. એક સમયમાં સંમૂર્ચ્છિમ મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાતા ઉત્પન્ન થવા છતાં તેની સંખ્યા અલ્પ છે. ૨. તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેની સ્થિતિ પ્રથમ સમયના Page #767 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૭ મનુષ્યોથી દીર્ઘકાલની હોવાથી તે જીવો વધુ હોય છે. ૩. તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે એક સમયમાં પણ ઘણા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. ૪. તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે નારકીથી દેવોમાં જીવોની ઉત્પત્તિ અધિક છે. પ. તેનાથી પ્રથમ સમયના તિર્થંચો અસંખ્યાતાગુણા છે, કારણ કે તિર્યંચગતિમાં જીવોની ઉત્પત્તિ સહુથી અધિક છે. ૬. તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે પ્રથમ સમયના સર્વ જીવોથી દીર્ઘકાલની સ્થિતિવાળા અપ્રથમ સમયના નૈયિકોની સંખ્યા વધુ હોય છે. ૭. તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે કારણ કે જ્યોતિષી દેવો ઘણા છે ૮. તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો અનંત છે. આઠ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ઃ જીવ ભસ્થિતિ કાસ્થિતિ ૧.પ્રથમ સમયના નારક ૨.પ્રથમ સમયના દેવ ૩. પ્રથમ સમયના મનુષ્ય ૪. પ્રથમ સમયના તિર્યંચ ૫. અપ્રથમ સમયના નારક ૬. અપ્રથમ સમયના દેવ ૭. અપ્રથમ સમયના મનુષ્ય એક સમય ૮. અપ્રથમ સમયના તિર્યંચ એક સમય એક સમય એક સમય જઘન્ય ઉત્કૃષ્ટ એક સમય | એક સમય ન્યૂન ન્યૂન ૧૦,૦૦૦ ૩૩ સાગરો એક સમય | એક સમય ન્યૂન ન્યૂન ક્ષુલ્લક ભવ ત્રણ પલ્યોપમ એક સમય એક સમય એક સમય એક સમય ભવ સ્થિતિ પ્રમાણે ક્ષુલ્લક ભવ અંતર જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૪ અસં ગુણા અધિક ૧૦૦૦૦ વર્ષ એક સમય |વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ૧ ન્યૂન બે ૫ અસં ગુણા અંતર્મુહૂર્ત Fes એક સમય એક સમય એક સમયાધિક ન્યૂન સુલક | ન્યૂન અનેક | કુષ્ણકભવ વનસ્પતિકાલ ભવ કોડર્વાધિક ત્રણ પલ્યોપમ અલ્પલત્વ ૩ અસં॰ ગુણા II સાતમી પ્રતિપત્તિ સંપૂર્ણ વનસ્પતિકાલ ૬ અસં ગુણા ૭. અસં॰ ગુણા ૨ અસં॰ ગુણા એક સમય વનસ્પતિકાલ એક સમયાધિક અનેક સો |૮ અનંતગુણા ન્યૂન સુલ્લક ક્ષુલ્લક ભવ | સાગરોપમ ભવ એક સમય | એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ત્રણ પલ્યોપમ ન્યૂન * ક્ષુલ્લક ભવ = નાનામાં નાનો ભવ. વનસ્પતિકાલ = અનંતકાલ. * અલ્પબહુત્વ ક્રમાંક પ્રમાણે જાણવું. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નવવિધઃ આઠમી પ્રતિપત્તિ |PP/IP/PP/P/P/PP// સંસારી જીવોના નવ પ્રકાર ઃ १ तत्थ णं जे ते एवमाहंसु - 'णवविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसुપુત્તવિવાડ્યા, મડવાડ્યા, તેડવાડ્યા, વાડવાડ્યા, વળHાડ્યા, નેવિયા, તેફળિયા, વડિિલયા, ચિલિયા । ભાવાર્થ - - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આઠમી પ્રતિપત્તિમાં જે નવ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (ર) અપ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ત્રસ અને સ્થાવર જીવોના પેટાભેદ કરીને સંસારી જીવોના નવ પ્રકાર કહ્યા છે. તેમાં સ્થાવર જીવોના પાંચ ભેદ છે– પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ જીવોના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય આ રીતે ૫+૪ = ૯ ભેદ થાય છે. નવ પ્રકારના જીવોની સ્થિતિ અને કાયસ્થિતિઃ - २ ठिई सव्वेसिं भाणियव्वा । पुढविक्काइयाणं संचिट्ठणा पुढविकालो जाव वाउक्काइयाणं। वणस्सइकाइयाणं वणस्सइकालो । बेइंदिया तेइंदिया चउरिंदिया संखेज्जकालं । पंचिंदियाणं सागरोवमसहस्सं साइरेगा। ભાવાર્થ:- સર્વ જીવોની સ્થિતિ પૂર્વવત્ જાણવી. પૃથ્વીકાયિકોની સંચિટ્ટણા એટલે કાયસ્થિતિ પૃથ્વીકાલ પ્રમાણ અસંખ્યાતકાલની છે. આ પ્રમાણે વાયુકાય સુધી જાણવું. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાળ (વનસ્પતિકાલ) છે. બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતકાલ છે અને પંચેન્દ્રિયોની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે. વિવેચન : સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની બાવીસ હજાર વર્ષ, અપ્લાયની સાત હજાર વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્ર, વાયુકાયની ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયિકની દશ હજાર વર્ષ. બેઇન્દ્રિયની બાર વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિવસ, ચૌરેન્દ્રિયની છ માસ અને પંચેન્દ્રિયની તેત્રીસ સાગરોપમ છે. કાયસ્થિતિ :– સર્વ જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૃથ્વીકાયની અસંખ્યાતકાલ– પૃથ્વીકાલ પ્રમાણ છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણકાલ પ્રમાણ તથા ક્ષેત્રથી અસંખ્યાત લોકના પ્રદેશ પ્રમાણ છે. તે જ રીતે અાયિક, તેજસકાયિક અને વાયુકાયિકની પણ કાયસ્થિતિ Page #769 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૮ [ ૬૯૫] પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. તે ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ અનંતકાલ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત કાળની છે. પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમની છે. નવ પ્રકારના જીવોનું અંતર :| ३ अंतरंसव्वेसि अणंतकालं । वणस्सइकाइयाणं असंखेज्जकालं। ભાવાર્થ-એક વનસ્પતિકાયના જીવોને છોડીને શેષ સર્વ જીવોનું અંતર અનંતકાલ છે, વનસ્પતિકાયિકોનું અંતર અસંખ્યાતકાલ–પુઢવિકાલનું છે. વિવેચનઃ વનસ્પતિકાયને છોડીને શેષ આઠે પ્રકારના જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે જીવ પાછા અંતર્મુહુર્તમાં જ તે સ્થાનમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી તે સ્થાનમાં ઉત્પન્ન થાય, તો વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાલનું અંતર થાય છે. વનસ્પતિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું છે, કારણ કે વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ સિવાયના સ્થાનોમાં જન્મ-મરણ કરે, તો ત્યાં અસંખ્યાતકાલ જ પસાર થાય છે. તેનાથી અધિક સમય કયાંય થતો નથી. તે જીવ અસંખ્યાતકાલ પછી પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તેથી વનસ્પતિનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. નવ પ્રકારના જીવોનું અલ્પબદુત્વઃ| ४ अप्पाबहुगं-सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया,तेइंदिया विसेसाहिया, बेइदिया विसेसाहिया,तेउक्काइया असंखेज्जगुणा,पुढविकाइया विसेसाहिया,आउकाइया विसेसाहिया,वाउकाइया विसेसाहिया, वणस्सइकाइया अणतगुणा। सेतंणवविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। ભાવાર્થ :- સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચોરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે. તેનાથી પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક ક્રમથી વિશેષાધિક છે અને તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે. આ પ્રમાણે નવવિધ સંસાર સમાપકોનું કથન પૂર્ણ થયું. વિવેચન : (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે અલ્પ ઇન્દ્રિયવાળા જીવો ક્રમશઃ અધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિય Page #770 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જીવો વિશેષાધિક છે, (૫) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસજીવોથી વધુ છે. તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. (૬) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, કારણ કે તેનું ક્ષેત્ર વધુ છે. (૭) તેનાથી અપ્લાયિક વિશેષાધિક છે, કારણ કે લોકમાં પૃથ્વી કરતાં જલસ્થાનો વધુ છે. (તમસ્કાયની અપેક્ષાએ.) (૮) તેનાથી વાયુકાયિક વિશેષાધિક છે, કારણ કે લોકમાં પોલાણ વધુ છે. (૯) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે, નિગોદના જીવો અનંત છે. નવ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર : જીવ પ્રકાર ભસ્થિતિ કાયસ્થિતિ Fe ૧. પૃથ્વીકાય ૨. અપ્લાય ૩. તેઉકાય ૪. વાયુકાય ૫. વનસ્પતિકાય ૬. બેઈદ્રિય ૭. તેઈદ્રિય ૮. ચૌરેન્દ્રિય ૯. પંચદ્રિય ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ ૩ અહોરાત્ર ૩૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૪૯ દિવસ પુઢીકાલ પુઢવીકાલ પુઢવીકાલ પઢવીકાશ વનસ્પતિકાલ સંખ્યાતકાલ અંતર વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ સંખ્યાતકાલ માસ સંખ્યાતકાલ ૩૩ સાગરોપમ સાધિક૧૦૦૦સાગરો * સર્વ જીવોની જઘન્ય ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અલ્પબહુત્વ ૬ વિશેષાધિક ૭ વિશેષાધિક ૫ અસંખ્યગુણા ૮ વિશેષાધિક ૯ અનંતગણા ૪ વિશેષાધિક ઢવિશેષાધિક ૨ વિશેષાધિક ૧ સર્વથી અલ્પ પુઢતીકાલ—અસંખ્યાતકાલ છે. તે ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અર્થાત્ અસંખ્ય લોકમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા અસંખ્ય સમય પ્રમાણ છે. તેમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલ થાય છે. વનસ્પતિકાલ–અનંતકાલ છે. તે અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશો હોય, તેટલા અનંત સમય થાય, તેમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ છે. તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના અસંખ્ય પુદ્દગલ પરાવર્તન થાય છે. એક પુદ્ગલ પરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ હોય છે. II આઠમી પ્રતિપતિ સંપૂર્ણ Page #771 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૯ ૯૭. દસવિધ: નવમી પ્રતિપત્તિ – zzzzzzzzzzzzz સંસારી જીવોના દશ પ્રકાર:| १ तत्थ णंजे ते एवमाहंसु 'दसविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसु,तं जहा- पढमसमयएगिदिया अपढमसमयएगिदिया पढमसमयबेदिया अपढमसमयबेदिया पढमसमयतेइदिया अपढमसमयतेइदिया पढमसमयचउरिंदिया अपढमसमयचउरिंदिया पढमसमयपचिंदिया अपढमसमयपंचिंदिया। ભાવાર્થ:- પૂર્વોક્ત નવપ્રતિપત્તિઓમાંથી નવમી પ્રતિપત્તિમાં જે દસ પ્રકારના સંસાર સમાપન્ન જીવોનું કથન છે તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય (૨) અપ્રથમ સમયના એકેન્દ્રિય (૩) પ્રથમ સમયના બેઇન્દ્રિય (૪) અપ્રથમ સમયના બેઇન્દ્રિય (૫) પ્રથમ સમયના તેઇન્દ્રિય (દ) અપ્રથમ સમયના તેઇન્દ્રિય (૭) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૮) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૯) પ્રથમ સમયના પંચેન્દ્રિય (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. વિવેચન : પ્રતિપત્તિ-૪ માં જાતિની અપેક્ષાએ સંસારી જીવોનાં પાંચ ભેદ કર્યા છે અને અહીં તે પાંચના પ્રથમ સમય અને અપ્રથમ સમય રૂપ બે-બે ભેદ કરીને સંસારી જીવોના દશ ભેદ કર્યા છે. દસ પ્રકારના જીવોની સ્થિતિ:| २ पढमसमयएगिदियस्सणं भंते !केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं एक्कसमय, उक्कोसेण वि एक्कं समय । ___ अपढमसमयएगिदियस्स जहण्णेणं खुड्डागं भवग्गहणं समय-ऊणं, उक्कोसेणं बावीसवाससहस्साईसमय-ऊणाई । एवं सव्वेसिं पढमसमयिकाणं एगसमयं अपढम समयिकाणजहण्णेणंखुड्डागंभवग्गहणसमयऊणं,क्कोसेणंजाजस्स ठिईसासमय-ऊणा जावअपढम समय पचिंदियाण तेत्तीसंसागरोवमाइसमयऊणाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના એકેન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમય છે. અપ્રથમ સમયના એકેન્દ્રિયની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીસ હજાર વર્ષ. આ જ રીતે સર્વ પ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. અપ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ જેની જેટલી સ્થિતિ હોય તેમાંથી એક સમય ન્યૂન કરીને કથન કરવું યા અપ્રથમ સમયના પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટસ્થિતિ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ see શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દસ પ્રકારના જીવોની કાયસ્થિતિઃ ३ संचिटुणा- पढमसमयइयस्स जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं एक्कं समयं । अपढम समयिकाणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समय- ऊणं, उक्कोसेणं एगिंदियाणं वणस्सइकालो । बेइंदिय-तेइंदिय- चउरिंदियाणं संखेज्जकालं । पंचेंदियाणं सागरोवमसहस्सं साइरेगं । ભાવાર્થ :- પ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમય છે. અપ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ એકેન્દ્રિયોની વનસ્પતિકાળ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયોની સંખ્યાતકાળ અને અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે. વિવેચન : પ્રથમ સમયવર્તી પ્રત્યેક જીવોની કાયસ્થિતિ એક સમયની છે કારણ કે કોઈ પણ સ્થાનમાં બીજા સમયે તે જીવ પ્રથમ સમયવર્તી રહેતો નથી. એકેન્દ્રિય જીવો વનસ્પતિની અપેક્ષાએ નિરંતર અનંતકાલ પર્યંત તિર્યંચાયુનું વેદન કરે છે, તેથી અપ્રથમ સમય એકેન્દ્રિયની કાયસ્થિતિ અનંતકાલની છે. અપ્રથમ સમયવાળા ત્રણ વિકલેન્દ્રિય જીવો સંખ્યાતકાલ પર્યંત નિરંતર તે જ આયુષ્યનું વેદન કરી શકે છે, તેથી તેની કાયસ્થિતિ સંખ્યાતકાલની અને તે જ રીતે પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમની ઘટિત થાય છે. દશ પ્રકારના જીવોનું અંતર ઃ ४ पढमसमयएगिंदियाणं केवइयं अंतर होइ ? गोयमा ! जहणणेणं दो खुड्डागभवग्गहणाइ समय-ऊणाई, उक्कोसेणं वणस्सइकालो । अपढमसमयएगिंदियाणं अतरं जहणणेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासमब्भहिया । सेसाणं सव्वेसिं पढमसमयिकाणं अंतरं जहण्णेणं दो खुड्डागाइं भवग्गहणाई समय. ऊणाइं, उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयिकाणं सेसाण जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं उक्कोसेणं वणस्सइकालो । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના એકેન્દ્રિયોનું અંતર કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. અપ્રથમ સમય એકેન્દ્રિયોનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લકભવ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ છે. શેષ સર્વ પ્રથમ સમયવર્તી જીવોનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. શેષ અપ્રથમ સમયવર્તી જીવોનું જઘન્ય અંતર સમયાધિક એક ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ-અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું અંતર સ્પષ્ટ કર્યું છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૯ | દ૯૯ ] પ્રથમ સમયના એકેન્દ્રિયનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ છે. જેમ કે– કોઈએકેન્દ્રિય જીવ પોતાના ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ત્યાં ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એક એકેન્દ્રિયનો ક્ષુલ્લકભવ અને બીજો ભવ બેઇન્દ્રિય આદિનો સંપૂર્ણ ક્ષુલ્લકભવ. તેમાં પ્રથમ સમય ન્યૂન કરતાં તેનું જઘન્ય અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવનું થાય છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ છે. તે એકેન્દ્રિય જીવ અનંતકાલ પર્યત વનસ્પતિમાં અપ્રથમ સમય એકેન્દ્રિયપણે રહે, ત્યાર પછી મનુષ્યાદિમાં એકાદ ભવ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને પ્રથમ સમયને પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ સમયના એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. અપ્રથમ સમયના એકેન્દ્રિયનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ છે જેમ કે કોઈ એકેન્દ્રિયજીવ પોતાના આયુષ્યના ચરમ સમય પર્યત અપ્રથમ સમયના એકેન્દ્રિય કહેવાય છે ત્યાર પછી બેઇન્દ્રિયાદિમાં ક્ષુલ્લકભવ પર્યત રહીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયે તે પ્રથમ સમય એકેન્દ્રિય છે અને બીજા સમયે તે અપ્રથમ સમય એકેન્દ્રિય બને, તેથી તેનું જઘન્ય અંતર એક સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. કોઈ જીવ બેઇન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરે તો તેટલો કાલ જ કરી શકે છે કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ સાધિક બે હજાર સાગરોપમની છે ત્યાર પછી તે અવશ્ય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક બે હજાર સાગરોપમનું થાય છે. પ્રથમ સમયના બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવનું જઘન્ય અંતર એકેન્દ્રિયની જેમ એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી બેઇન્દ્રિયાદિ ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. અપ્રથમ સમયના બેઇન્દ્રિયાદિનું જઘન્ય અંતર એક સમયાધિક એક ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. અલ્પ બહુત્વ :| ५ पढमसमइयाणं सव्वेसिं सव्वत्थोवा पढमसमयपंचेंदिया, पढमसमयचउरिदिया विसेसाहिया,पढमसमयते दिया विसेसाहिया, पढमसमयबेदिया विसेसाहिया, पढमसमय एगिदिया विसेसाहिया। एवंअपढमसमयिका विणवरिअपढमसमयएगिंदिया अणंतगुणा । दोण्हंअप्पबहुयंसव्वत्थोवा पढमसमयएगिदिया, अपढमसमयएगिदिया अणंतगुणा । सेसाणंसव्वत्थोवा पढमसमयिका,अपढमसमयिका असखेज्जगुणा। ભાવાર્થ :- (૧) પ્રથમ સમયવર્તી જીવોમાં સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય છે, તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પ્રથમ સમયના તેઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય વિશેષાધિક છે અને તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિયવિશેષાધિક છે. આ જ રીતે અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. તેમાં વિશેષતા એ છે કે અપ્રથમ સમયના એકેન્દ્રિયો અનંતગુણા કહેવા. Page #774 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦] શ્રી જીવાજીવાભિગમ સત્ર પ્રથમ-અપ્રથમ સમયવર્તી જીવોના સમ્મિલિત અલ્પ બહુત્વમાં સર્વથી થોડા પ્રથમ સમયના એકેન્દ્રિય, તેનાથી અપ્રથમ સમયના એકેન્દ્રિય અનંતગુણા છે. શેષ બેઇન્દ્રિયાદિમાં સર્વથી થોડા પ્રથમ સમયવર્તી જીવો છે અને અપ્રથમ સમયવર્તી જીવો અસંખ્યાતગુણા છે. |६ एएसिणं भंते ! पढमसमयएगिदियाणं अपढमसमयएगिदियाणं जाव अपढम समयपचिदियाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा पढमसमयपंचिंदिया, पढमसमयचउरिदिया विसेसाहिया, पढमसमयतेइंदिया विसेसाहिया, पढमसमय बेइंदिया विसेसाहिया,पढमसमयएगिदिया विसेसाहिया,अपढमसमय पर्चेदिया असंखेज्जगुणा, अपढमसमय चउरिदिया विसेसाहिया जावअपढमसमयएगिदिया अणतगुणा । सेतंदसविहा संसारसमावण्णगाजीवा । सेतंसंसारसमावण्णगजीवाभिगमे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમસમયના એકેન્દ્રિય યાવતુ અપ્રથમ સમયના પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક તેનાથી પ્રથમ સમયના તે ઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના પંચેન્દ્રિય અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના તે ઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના બેઇન્દ્રિયવિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના એકેન્દ્રિય અનંતણા છે. આ પ્રમાણે દશ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે સંસાર સમાપન્નક જીવાભિગમનું વર્ણન પૂરું થયું. વિવેચન : પ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય જીવો છે, તે એક સમયમાં થોડા જ ઉત્પન્ન થાય છે. (૨) તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તે એક સમયમાં પ્રભૂત ઉત્પન્ન થાય છે. (૩) તેનાથી પ્રથમ સમયના તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. તે એક સમયમાં પ્રભુતતર ઉત્પન્ન થાય છે. (૪) તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તે એક સમયમાં પ્રભૂતતમ ઉત્પન્ન થાય છે. (૫) તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. અહીં જે બેઇન્દ્રિયાદિ અન્ય જાતિમાંથી નીકળીને એકેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે અને પ્રથમ સમયમાં વર્તી રહેલ છે તે જ પ્રથમ સમયના એકેન્દ્રિયો કહેવાય છે. તે જીવો પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવોથી વિશેષાધિક છે, અસંખ્યાત કે અનંતગુણ થતા નથી.(વિશેષાધિક એટલે બમણા કરતાં ન્યૂન)તે જ રીતે અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ થાય છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિપત્તિ-૯ [ ૭૦૧] દસ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર : જીવ પ્રકાર | ભવસ્થિતિ | કાયસ્થિતિ અંતર અલ્પબહુત્વ ૧. પ્રથમ સમય એકે | એક સમય - - - એક સમય એક સમય ૨. પ્રથમ સમય બેઇ | એક સમય ૩. પ્રથમ સમય તે) | ૪. પ્રથમ સમય ચૌરે | ૫. પ્રથમ સમય પંચે | અપ્રથમ સમય એકેક | એક સમય | એક સમય એક સમય | એક સમય ન્યૂન | રર,000 વર્ષ એક સમય એક સમય એક સમય અનંતકાલ જઘન્ય એક પવિશેષાધિક સમય ન્યૂન ૪ વિશેષાધિક બે ક્ષુલ્લક ભવ ૩ વિશેષાધિક | ઉત્કટ- વિશેષાધિક વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડા જઘન્ય સમયાધિક ૧૦ અનંતગુણા એક ક્ષુલ્લક ભવ ઉત્કસાધિક ૨૦૦૦ - સાગરોપમ જઘન્ય- સમયાધિક | ૯ વિશેષાધિક એક ક્ષુલ્લક ભવ ઉત્કૃષ્ટ–વનસ્પતિકાલ ઉપર પ્રમાણે -૮ વિશેષાધિક TE - - - - અપ્રથમ સમય બેસ્ટ | એક સમય ન્યુન | - — — — — — સંખ્યાતકાલ ૧૨ વર્ષ અપ્રથમ સમય તેઇ | સંખ્યાતકાલ એક સમય ન્યૂન | ૪૯ અહોરાત્ર સંખ્યાતકાલ | | ઉપર પ્રમાણે કવિશેષાધિક અપ્રથમ સમય ચૌરે | એક સમય ન્યૂન | છ માસ અપ્રથમ સમય પંચે એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ - - - - - ઉપર પ્રમાણે અસંખ્યાતગુણા સાધિક ૧000 સાગરોપમ II નવમી પ્રતિપત્તિ સંપૂર્ણ II II સંસાર સમાપHક જીવ : ખંડ-૧ સંપૂર્ણ li Page #776 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૨] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ખંડ-ર | + વિવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૧ - //g//2/2/2 2/2/2//2/2/2/ સર્વ જીવોની નવ પ્રતિપત્તિ - | १ सेकिंतसव्वजीवाभिगमे? सव्वजीवेसुणंइमाओणव पडिवत्तीओएवमाहिज्जति। एगे एवमाहसु-दुविहा सव्वजीवा पण्णत्ता जावदसविहा सव्वजीवा पण्णत्ता। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવાભિગમ શું છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ જીવાભિગમમાં નવ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં પ્રથમ પ્રતિપત્તિમાં સર્વ જીવોના બે પ્રકાર છે યાવતુ નવમી પ્રતિપત્તિમાં સર્વ જીવોના દશ પ્રકાર છે. સર્વ જીવોના બે પ્રકાર: સિદ્ધ અને અસિદ્ધઃ| २ तत्थ णं जे ते एवमाहंसु- दुविहा सव्वजीवा पण्णत्ता, ते एवमाहंसु, तं जहासिद्धाय असिद्धाय। ભાવાર્થ:- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આ પ્રથમ પ્રતિપત્તિમાં બે પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– સિદ્ધ અને અસિદ્ધ. | ३ सिद्ध णं भंते ! सिद्धेत्तिकालओ केवचिरं होइ ? गोयमा ! साइएअपज्जवसिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ, સિદ્ધ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધોની સ્થિતિ સાદિ અપર્યવસિત-અનંત છે. (તે સદાકાળ સિદ્ધ રૂપે રહે છે.) | ४ असिद्धेणं भंते ! असिद्धेत्तिकालओ केवचिरं होइ? गोयमा ! असिद्धे दुविहे पण्णत्ते,तजहा-अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસિદ્ધ, અસિદ્ધ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! અસિદ્ધ જીવોના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. | ५ सिद्धस्सणं भंते ! केवइकालं अंतर होइ? गोयमा !साइयस्स अपज्जवसियस्स णत्थि अतर। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! સાદિ-અપર્યવસિત સિદ્ધને અંતર નથી. ६ असिद्ध णं भंते ! केवइयं अंतर होइ? गोयमा !अणाइयस्स अपज्जवसियस्सणथि अंतरं । अणाइयस्ससपज्जवसियस्स णत्थि अतर। Page #777 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ [ ૭૦૩] ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! અસિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અનાદિ-અપર્યવસિત (અનંત) અસિદ્ધને અંતર નથી. અનાદિ સપર્યવસિત-સાંતને પણ અંતર નથી. | ७ एएसिणं भंते ! सिद्धाणं असिद्धाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा सिद्धा, असिद्धा अणंतगुणा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ સિદ્ધો અને અસિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સિદ્ધ, તેનાથી અસિદ્ધ અનંતગુણા છે. વિવેચન : પ્રથમ ખંડમાં નવા પ્રતિપત્તિઓ દ્વારા સંસારી જીવોના ભેદ-પ્રભેદનું કથન છે. સંસારી જીવોમાં સિદ્ધના જીવોનો સમાવેશ થતો નથી. તેથી પ્રસ્તુત ખંડમાં સર્વ જીવોના વિષયમાં પણ નવ પ્રતિપત્તિઓ કહી છે. આ નવે ય પ્રતિપત્તિઓમાં જીવોના ભેદોમાં સંસારી અને સિદ્ધ બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં સર્વ જીવોના બે પ્રકારનું કથન છે. સિદ્ધ અને અસિદ્ધઃ-જેઓએ આઠ પ્રકારના કર્મોનો ક્ષય કર્યો છે, જે કર્મ બંધનોથી સર્વથા મુક્ત થઈ ગયા છે તે સિદ્ધ છે. જે સંસારના તેમજ કર્મોના બંધનોથી મુક્ત નથી તે અસિદ્ધ છે. સિહોની સ્થિતિ - સિદ્ધ થયા પછી તે જીવ કદાપિ સંસારમાં જન્મ ધારણ કરતા નથી. તે જીવો સદાકાળ આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે. અનંતકાલ પર્યત તેમાં કોઈ પરિવર્તન થતું નથી તેથી તેની સ્થિતિ સાદિઅનંતકાલની છે. સિદ્ધ થાય ત્યારે તેની સ્થિતિની આદિ થાય છે પરંતુ તેનો અંત ક્યારે ય થતો નથી. અસિહોની સ્થિતિ :- અસિદ્ધ એટલે સંસારી. સંસારી જીવોના બે પ્રકાર છે– અભવી અને ભવી. જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા નથી તેવા અભવી જીવો હંમેશાં અસિદ્ધ–સંસારી જ રહે છે, તેની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. જે જીવોમાં મોક્ષ ગમનની યોગ્યતા છે તેવા ભવી જીવો જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે તેની સંસારી અવસ્થાની સ્થિતિનો અંત આવે છે, તેથી તેની સ્થિતિ અનાદિ-સાંત છે. સિદ્ધ અને અસિદ્ધનું અંતર – સિદ્ધના જીવ અનંતકાલ પર્યત તે જ સ્થિતિમાં રહે છે, તે અવસ્થા ક્યારેય નાશ પામતી નથી. તેથી તેમાં અંતર નથી. અસિદ્ધ જીવોમાં અભવી જીવોની સ્થિતિ અનાદિ અનંત છે, તેથી તેમાં પણ અંતર શકય નથી. ભવી જીવો સિદ્ધ થાય છે પરંતુ સિદ્ધ થયા પછી તે પુનઃ અસિદ્ધ થતા નથી, તેથી તેમાં પણ અંતર નથી. આ રીતે સિદ્ધ કે અસિદ્ધ જીવ પોતાની અવસ્થા છોડીને પુનઃ તે અવસ્થા પ્રાપ્ત કરતા નથી, તેથી તેમાં અંતર નથી. સિદ્ધ-અસિદ્ધનું અલ્પબદુત્વઃ- સર્વથી થોડાસિદ્ધો છે અને તેનાથી અસિદ્ધો અનંતગુણા છે, એક નિગોદમાં રહેલા અનંતજીવોના અનંતમા ભાગના જીવો જ સિદ્ધ થાય છે, તેથી સિદ્ધના જીવોથી નિગોદના જીવો અનંતગુણા છે. સર્વ જીવોના બે પ્રકાર : સઇન્દ્રિય-અનિન્દ્રિય આદિ:| ८ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-सइंदिया चेव अणिदिया चेव । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે, યથા– સઇન્દ્રિય અને અનિન્દ્રિય. | ९ सइदिए णं भंते !सइदिएत्तिकालओ केवचिरं होइ ? गोयमा ! सइदिए दुविहे Page #778 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર पण्णत्ते- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । अणिदिए साइए वा अपज्जवसिए । दोण्हवि अंतरंणत्थि । सव्वत्थोवा अणिंदिया, सइदिया अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય, સઇન્દ્રિય રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર– હે ગૌતમ! સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે- અનાદિ અનંત અને અનાદિ સાંત. અનિન્દ્રિય જીવોની સ્થિતિ સાદિ અનંતકાલની છે. સઇન્દ્રિય અને અનિદ્રિય બંને પ્રકારના જીવોનું અંતર નથી. સઇન્દ્રિયની વક્તવ્યતા અસિદ્ધની જેમ અને અનિદ્રિયની વક્તવ્યતા સિદ્ધની જેમ કહેવી. અલ્પબદુત્વસર્વથી થોડા અનિન્દ્રિય જીવો છે અને તેનાથી સઇન્દ્રિય જીવો અનંતગુણા છે. | १० अहवादुविहासबजीवापण्णत्ता,तंजहा-सकाइयाव अकाइयाच्व । एवंसजोगी चेव अजोगी चेव, एवं सलेस्सा चेव अलेस्सा चेव, ससरीरा चेव असरीरा चेव । संचिट्ठणं, अंतरं, अप्पाबहुयं जहा सईदियाणं । ભાવાર્થ :- સર્વ જીવોના બે પ્રકાર છે– સકાયિક અને અકાયિક. આ જ રીતે સયોગી અને અયોગી, સલેશી અને અલેશી; સશરીરી અને અશરીરી જીવોનું કથન કરવું. તેની સંચિટ્ટણા(કાયસ્થિતિ), અંતર અને અલ્પબદુત્વ સઇન્દ્રિય-અનિદ્રિયની જેમ જાણવા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ વિકલ્પોથી સર્વ જીવોના બે-બે પ્રકાર કહ્યા છે. (૧) સાઇકિય-અનિક્રિય - ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન કરનાર જીવોને સઇન્દ્રિય અને ઇન્દ્રિયના માધ્યમ વિના જ જ્ઞાન કરનાર કેવલજ્ઞાની જીવોને અનિષ્ક્રિય કહે છે. સઇન્દ્રિય જીવોમાં એકથી બાર ગુણસ્થાનવર્તી ૨૪ દંડકના સર્વ જીવોનો સમાવેશ થાય છે અને અનિદ્રિયમાં તેરમા અને ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો તેમજ સિદ્ધોનો સમાવેશ થાય છે. કાયસ્થિતિ:- સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે. તેની કાયસ્થિતિ અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત અને મોક્ષે જનારા ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાત છે. અનિષ્ક્રિય જીવોની કાયસ્થિતિ સાદિ અનંતકાલની હોય છે. કારણ કે તેમાં ગુણસ્થાને જીવ અનિષ્ક્રિય થાય ત્યારે તેની આદિ થાય છે અને અનિદ્રિય થયા પછી જીવ સિદ્ધ થાય છે ત્યાં સદાકાલ અનિદ્રિયપણે જ રહે છે, ક્યારે ય તેનો અંત થવાનો નથી. તેથી તેની સ્થિતિ અનંતકાલની છે. આ રીતે અનિન્દ્રિયમાં સાદિ અનંતકાલનો ભંગ ઘટિત થાય છે. સઇન્દ્રિય કે અનિષ્ક્રિય જીવોનું અંતર નથી કારણ કે તે બંને અવસ્થા ફરી-ફરીવાર પ્રાપ્ત થતી નથી. સઇન્દ્રિય જીવ એક જ વાર અનિષ્ક્રિય થાય છે, ત્યાર પછી તે કદાપિ સઇન્દ્રિય થતા નથી, તેની અનિન્દ્રિય અવસ્થા શાશ્વત રહે છે. અલ્પબાહુત્વઃ- સર્વથી થોડા અનિન્દ્રિય જીવો છે. તેનાથી સઇન્દ્રિય જીવો નિગોદની અપેક્ષાએ અનંતગુણા છે. (૨) સકાયિક-અકાયિક – પૃથ્વીકાય આદિ છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારની કાય સહિત જીવ સકાયિક કહેવાય છે અને તેનાથી રહિત હોય તેને અકાયિક કહે છે. સકાયિકમાં એકથી ચૌદ ગુણસ્થાન સુધીના સર્વ દંડકના જીવોનો સમાવેશ થાય છે, અકાયિકમાં સિદ્ધ જીવોનો સમાવેશ થાય છે, તેથી તેનું કથન સિદ્ધ અને અસિદ્ધની જેમ જાણવું. ૩) સયોગી-અયોગી - મન, વચન અને કાયાના યોગ સહિત હોય તે સયોગી અને યોગ રહિત હોય તે Page #779 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૦૫ | અયોગી છે. સયોગીમાં એકથી તેર ગુણસ્થાનવ જીવો અને અયોગીમાં ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો તથા સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ સિદ્ધ અને અસિદ્ધ જીવોની જેમ જાણવું. (૪) સલેશી-અલેશી - કૃષ્ણાદિ છ લેગ્યામાંથી કોઈપણ વેશ્યાના પરિણામ સહિત હોય, તે સલેશી અને લેશ્યાના પરિણામ રહિત હોય તે અલેશી છે. સલેશીમાં એકથી તેર ગુણસ્થાન અને અલેશીમાં ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ પૂર્વવત્ જાણવું. (૫) સશરીરી-અશરીરી - ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કોઈપણ શરીર સહિત હોય તેને સશરીરી અને શરીર રહિત હોય તેને અશરીરી કહે છે. શરીરી જીવોમાં એકથી ચૌદ ગુણસ્થાનવર્તી જીવો અને અશરીરીમાં સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ પૂર્વવત્ જાણવું. સર્વ જીવોના બે પ્રકારઃ સવેદક અને અવેદક આદિ| ११ अहवा दुविहा सव्वजीवा पणणत्ता,तंजहा-सवेदगा चेव अवेदगा चेव । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– સવેદક અને અવેદક. |१२ सवेदएणंभंते !सवेदएत्तिकालओकेवचिरहोइ? गोयमा !सवेदए तिविहेपण्णत्ते, तंजहा- अणाइएवा अपज्जवसिए, अणाइए वासपज्जवसिए, साइए वासपज्जवसिए। तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतकालंअणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओकालओ,खेत्तओ अवटुंपोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સવેદક કેટલા સમય સુધી સવેદક રહે છે?ઉત્તર-હે ગૌતમ! સવેદકના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે તે સવેદની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે. તે અનંતકાલ કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १३ अवेयए णं भंते ! अवेयए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! अवेयए दुविहे पण्णत्ते, तंजहा-साईए वा अपज्जवसिए,साइए वा सपज्जवसिए । तत्थणंजेसेसाइए सपज्जवसिए से जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અવેદક કેટલા સમય સુધી અવેદક રૂપે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! અવેદકના બે પ્રકાર છે– સાદિ સાંત અને સાદિ અનંત. તેમાં જે સાદિ સાંત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવેદકપણે રહે છે. |१४ सवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । अणाइयस्स सपज्जवसियस्स णत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अतोमुहुत्त । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સવેદકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! સવેદકમાં અનાદિ અનંતનું અંતર નથી. અનાદિ સાંતનું પણ અંતર નથી. સાદિ સાંતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. Page #780 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૬] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | १५ अवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्सणत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणं अणंतकालं जाव अवर्ल्ड पोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અવેદકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અવેદકમાં સાદિ અનંતનું અંતર નથી. સાદિ સાંતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે યાવતું દેશોને અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १६ अप्पाबहुगं-सव्वत्थोवा अवेयगा,सवेयगा अणंतगुणा । एवंसकसाई चेव अकसाई चेव जहा सवेयगेतहेव भाणियव्वे। ભાવાર્થ - સર્વથી થોડા અવેદક છે, તેનાથી સવેદક અનંતગુણા છે. તે જ રીતે સકષાયી અને અકષાયી જીવોનું કથન ક્રમશઃ સવેદક અને અવેદકની જેમ જાણવું. | १७ अहवादुविहा सव्वजीवा-सलेसायअलेसा यजहा असिद्धा सिद्धा । सव्वत्थोवा अलेसा,सलेसा अणतगुणा। ભાવાર્થ :- સર્વ જીવોના બે પ્રકાર છે– સલેશી અને અલેશી. તેનું કથન ક્રમશઃ અસિદ્ધો અને સિદ્ધોની જેમ જાણવું યાવતુ સર્વથી થોડા અલેશી, તેનાથી સલેશી અનંતગુણા છે. વિવેચન : - સવેદક-અવેદક - ત્રણ વેદમાંથી કોઈ પણ વેદ સહિત હોય તેને સવેદક અને ત્રણે વેદથી રહિત હોય તેને અવેદક કહે છે. એકથી નવ ગુણસ્થાનવર્તી જીવો સવેદક અને દશથી ચૌદ ગુણસ્થાનવર્તી જીવો તેમજ સિદ્ધો અવેદક છે. સદકની સ્થિતિઃ- (૧) અભવી જીવો અને મોક્ષને પ્રાપ્ત ન કરવાના હોય તેવા ભવી જીવોની અપેક્ષાએ સવેદક અવસ્થા અનાદિ અનંત છે, તે જીવો કદાપિ અવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાના નથી. (૨) ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતા ભવી જીવોની અપેક્ષા સંવેદક અવસ્થા અનાદિ સાંત છે, તેવા જીવો જ્યારે દેશમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે તેના સવેદીપણાનો અંત થાય છે. (૩) ઉપશમ શ્રેણીથી પડિવાઇ થયેલા જીવોની અપેક્ષાએ સવેદક અવસ્થા સાદિ સાંત છે, કારણ કે જીવ જ્યારે ઉપશમ શ્રેણી કરે ત્યારે વેદનો ઉપશમ કરી અવેદી બને છે, પરંતુ ઉપશમ શ્રેણીનો સમય પૂર્ણ થઈ જાય ત્યારે જીવ પુનઃ સવેદી થાય છે. તેથી તેના સવેદીપણાનો પ્રારંભ થાય છે અને ફરીથી તે જીવ જ્યારે ઉપશમ કે ક્ષપક શ્રેણી કરે અને તે અવેદી થાય ત્યારે તેના સવેદીપણાનો અંત થાય છે, તેથી તેની સ્થિતિ સાદિ સાંત છે. તે સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તન કાળની છે. અદકની સ્થિતિ :- (૧) ઉપશમ શ્રેણીની અપેક્ષાએ સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની છે. કોઈ જીવ ઉપશમ શ્રેણીમાં અવેદક દશાને પામે અને એક જ સમયમાં તેનું મૃત્યુ થાય તો તે જીવ મરીને દેવ ગતિમાં પુરુષવેદને પામે છે. આ રીતે અદકની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ ઉપશમ શ્રેણીની કાલમર્યાદાની અપેક્ષાએ ઘટિત થાય છે અર્થાત્ ત્યાર પછી તે જીવ સવેદી થઈ જાય છે. (૨) ક્ષપક શ્રેણીની અપેક્ષાએ અદકની સ્થિતિ સાદિ અનંત છે. ક્ષપકશ્રેણીજન્ય અવેદી જીવો સિદ્ધ થાય છે, તેમની તે અવેદી અવસ્થાનો કયારે ય અંત થતો નથી, તેથી તે સાદિ અનંત છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૦૭ ] અંતર – અનાદિ અનંત અને અનાદિ સાંત સવેદી જીવોનું અંતર નથી. સાદિ સાંત સવેદી જીવોનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત છે. યથા– સવેદક જીવ ઉપશમશ્રેણીમાં એક સમય રહે, ત્યાં તેનું મૃત્યુ થાય તો એક સમયમાં જ તે પુનઃ સવેદીપણાને પામે છે, તેથી જઘન્ય એક સમયનું અંતર થાય અને તે જીવ અંતર્મુહુર્ત પર્યત ઉપશમશ્રેણીમાં રહીને ત્યાર પછી તે શ્રેણીથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અવશ્ય સંવેદી થાય તેથી વચ્ચેનો અવેદીપણાનો અંતમુહૂર્ત પ્રમાણકાલ તે સર્વદીપણાનું અંતર થાય છે. અવેદક જીવોમાં જે જીવ વેદનો ક્ષય કરી સાદિ અનંત સિદ્ધ અવસ્થાને પામે છે તેનું અંતર નથી. પરંતુ જેણે ઉપશમ શ્રેણીમાં વેદનો ઉપશમ કર્યો છે તેવા સાદિ સાંત જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. ઉપશમશ્રેણીથી પડિવાઈથયેલો જીવ સવેદી અવસ્થાને પ્રાપ્ત કરી પુનઃ અંતર્મુહૂર્તમાં જ ઉપશમ શ્રેણી કરી શકે છે, તે અપેક્ષાએ અવેદકપણાનું જઘન્ય અંતર ઘટિત થાય છે. ' ઉપશમ શ્રેણીથી નિવૃત્ત થયેલો જીવ જો અનંતસંસાર પરિભ્રમણ કર્યા પછી નવમા ગુણસ્થાને અવેદીપણાને પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અવેદીનું અંતર અનંતકાલનું થાય છે, તે અનંતકાલ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન પ્રમાણ છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અવેદક જીવો, તેનાથી સવેદક જીવો નિગોદની અપેક્ષાએ અનંતગુણા છે. સકષાયી-અકષાયી – જે જીવો ક્રોધાદિ કષાયયુક્ત હોય તે સકષાયી અને કષાય રહિત હોય તે અકષાયી છે. સકષાયી જીવોમાં એકથી દશ ગુણસ્થાન અને અકષાયી જીવોમાં ૧૧થી ૧૪ ગુણસ્થાનવર્તી જીવોનો તેમજ સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન સવેદક-અવેદક જીવોની જેમ જાણવું. સર્વ જીવોના બે પ્રકારઃ સજ્ઞાની અને અજ્ઞાની આદિ| १८ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता- णाणी चेव अण्णाणी चेव। ભાવાર્થ - સર્વજીવોના બે પ્રકાર છે– જ્ઞાની અને અજ્ઞાની. | १९ णाणी णं भंते !णाणी त्तिकालओ केवचिरंहोइ ? गोयमा !णाणी दुविहे पण्णत्तेसाईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णंजेसेसाईए सपज्जवसिए से जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणंछावट्ठिसागरोवमाइंसाइरेगाई। अण्णाणीजहा सवेदया। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જ્ઞાની, જ્ઞાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાનીના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. અજ્ઞાનીનું કથન સદકની સમાન જાણવું. २० णाणिस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतंकालं-अवडंपोग्गलपरियट्ट देसूणं । अण्णाणिस्सदोण्हवि आइल्लाणंणत्थि अंतर,साइयस्ससपज्जवसियस्सजहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिसागरोवमाइं साइरेगाई। अप्पाबहुयं-सव्वत्थोवा णाणी, अण्णाणी अणंतगुणा। ભાવાર્થ-જ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. પ્રારંભના બે ભંગવાળા અજ્ઞાની જીવો ક્રમશઃ અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત Page #782 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૮] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે, તેનું અંતર થતું નથી. ત્રીજા ભંગવાળા સાદિ સપર્યવસિત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે. અલ્પ બહુત્વ–સર્વથી થોડા જ્ઞાની, તેનાથી અજ્ઞાની અનંતગુણા છે. | २१ अहवादविहासव्वजीवापण्णत्ता-सागारोवउत्ताय अणागारोवउत्ताय । संचिटणा अंतरंच जहण्णेणं उक्कोसेण वि अंतोमुहुत्तं । अप्पाबहुयं-सव्वत्थोवा अणागारोवउत्ता, सागारोवउत्ता संखेज्जगुणा। ભાવાર્થ- સર્વ જીવોના બે પ્રકાર છે– સાકારોપયોગી અને અનાકારોપયોગી. તેની સંચિટ્ટણા–કાયસ્થિતિ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પબદુત્વ- સર્વથી થોડા અનાકારોપયોગી છે, તેનાથી સાકારોપયોગી સંખ્યાતગુણા છે. વિવેચન :જ્ઞાની-અજ્ઞાની - સમ્યગુદર્શની જીવ જ્ઞાની અને મિથ્યાત્વી જીવો અજ્ઞાની છે. શાનીની સ્થિતિ :- (૧) કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અપર્યવસિત(અનંતકાલની) છે. (૨) મતિ શ્રત આદિ છાઘસ્થિક જ્ઞાનની અપેક્ષાએ સાદિ-સાત છે, કારણ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે મતિ આદિ ચારે ય જ્ઞાન તેમાં સમાય જાય છે અને આ રીતે તેનો અંત થાય છે. તેની સ્થિતિ સમ્યકત્વની સ્થિતિની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ સાધિક દસાગરોપમ છે. જો તે જીવ અંતર્મુહૂર્તમાં જ સમ્યગુદર્શનથી પતિત થાય તો તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે અને તે જીવ સમ્યકત્વ સહિત વિજય આદિ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉત્પન્ન થાય અથવા બારમા અય્યત દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ ત્રણવાર ઉત્પન્ન થાય તો સાગરોપમની સ્થિતિ થાય છે અને વચ્ચેના મનુષ્યના ભવની સ્થિતિની ગણના કરતાં સાધિક ૬ સાગરોપમ સ્થિતિ થાય છે. અશાનીની સ્થિતિઃ- (૧) અભવી જીવોની અપેક્ષાએ અજ્ઞાનીની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિસાંત છે. તે અજ્ઞાની જીવ સમ્યગુદર્શન પ્રાપ્ત કરી અજ્ઞાનનો અંત કરે છે. ત્યાર પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને મોક્ષગતિને પામે છે. (૩) પડિવાઈ સમ્યગુદૃષ્ટિની અપેક્ષાએ અજ્ઞાની સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તનકાલ છે. સમ્યગદર્શનથી પતિત થયેલો જીવ અંતર્મુહૂર્તમાં જ પુનઃ સમ્યગુદર્શન પ્રાપ્ત કરે તો અજ્ઞાનીની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય ત્યાં અનંતકાલ વ્યતીત કરે ત્યાર પછી પંચેન્દ્રિયમાં આવીને અવશ્ય સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલની છે. તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થાય છે. અંતરઃ- (૧) સાદિ-અનંત જ્ઞાની(કેવળજ્ઞાની)નું અંતર નથી. સાદિ-સાંત(છઘસ્થિક જ્ઞાની)નું અંતર જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટદેશોન અર્ધપુલ પરાવર્તનકાલનું છે. સમ્યગુદર્શનનો પડિવાઇ થયેલો જીવ અજ્ઞાનીપણે તેટલો જ કાલ રહી શકે છે કારણ કે અજ્ઞાનીની કાયસ્થિતિ તેટલી જ છે. અનાદિ-અનંત અજ્ઞાનીનું અંતર હોતું નથી. તે જ રીતે અનાદિ-સાત અજ્ઞાનીનું પણ અંતર નથી, કારણ કે તે જીવો ફરી અજ્ઞાનને પ્રાપ્ત કરવાના નથી. (૩) સાદિ-સાત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમ છે, કારણ કે સમ્યત્વની કાયસ્થિતિ તેટલી જ છે. અલ્પબહત્વ - સર્વથી થોડા જ્ઞાની, તેથી નિગોદ જીવોની અપેક્ષાએ અજ્ઞાની અનંતગુણા છે. Page #783 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ [૭૦૯ ] સાકાર-અનાકારોપયોગી - જે જીવ જ્ઞાનમાં ઉપયુક્ત હોય તેને સાકારોપયોગી અને દર્શન ગુણમાં ઉપયુક્ત હોય તેને અનાકારોપયોગી કહે છે. પ્રત્યેક જીવને ક્રમશઃ અનાકારોપયોગ અને સાકારોપયોગ હોય છે. તે બંને ઉપયોગ જીવોને અંતર્મુહૂર્ત પર્યત રહે છે, ત્યાર પછી પરિવર્તન પામે છે. કેવળી ભગવાનને પણ સાકારોપયોગ અને ત્યાર પછી અનાકારોપયોગ હોય છે અને તે બંને ઉપયોગ અંતર્મુહૂર્ત પ્રમાણ રહે છે, ત્યાર પછી પરિવર્તન પામે છે. પ્રસ્તુત સુત્રમાં અને અન્ય આગમોમાં પણ કેવલજ્ઞાન રૂપ સાકારોપયોગ અને કેવલદર્શન રૂ૫ અનાકારોપયોગની કાયસ્થિતિ અને અંતર, બંને અંતર્મુહૂર્તના કહ્યા છે. પરંતુ વ્યાખ્યા ગ્રંથોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂ૫ ઉપયોગની કાયસ્થિતિ અને અંતર એક સમયના જ કહ્યા છે. તે સંબંધમાં વ્યાખ્યાકારોનું કથન આ પ્રમાણે છે-૪૭ના વર્તાવા વિવિધતા નવવસિપ,વિવિત્રવસૂત્ર રિતિ द्वयानामपि कायस्थितावन्तरे च जघन्य उत्कर्षतश्चान्तर्मुहूर्त अन्यथा केवलिनामुपयोगस्य સારચાનાવાર ચર્ચામાચિવવા વાયસ્થિતાવાર સામવિજોયુના–ટીકા. ટીકાર્થ અહીં જે બંને ઉપયોગની કાયસ્થિતિ માટે અંતર્મુહુર્તનું કથન છે તે સર્વ છદ્મસ્થ જીવોની અપેક્ષાએ છે, કેવળીની અપેક્ષા આ કથન નથી. સૂત્રની ગતિ વિચિત્ર હોય છે અર્થાત્ સૂત્રમાં અનેક સ્થાને કોઈ પણ પ્રકારની સૂચનાવિના સાપેક્ષ કથન કરે છે. તેથી જ સાકાર અને અનાકાર બંને ઉપયોગની કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યા છે. અન્યથા (વ્યાખ્યાકારની ચોક્કસપણે એક સમયની ધારણા હોવાથી) કેવલીના સાકાર અને અનાકાર બંને ઉપયોગ એક સમયના જ હોય છે, તેથી કેવળીના બંને ઉપયોગોની કાયસ્થિતિ અને અંતર એક સમયના કહેવા જોઈએ. અલ્પબહત્વ - સર્વથી થોડા અનાકારોપયોગી છે, કારણ કે સાકારોપયોગની અપેક્ષાએ અનાકારોપયોગનો સમય અલ્પ છે અર્થાતુ સાકારોપયોગનો સમય સંખ્યાતગુણો હોવાથી તે જીવો સંખ્યાતગુણા અધિક છે. સર્વ જીવોના બે પ્રકારઃ આહારક-અનાહારક - | २२ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- आहारगा चेव अणाहारगा चेव । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– આહારક અને અનાહારક. | २३ आहारएणं भंते ! आहारएत्तिकालओ केवचिरहोइ? गोयमा !आहारए दुविहे पण्णत्ते,तजहा-छउमत्थ आहारए य केवलिआहारए य। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક, આહારક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! આહારકના બે પ્રકાર છે- છમસ્થ આહારક અને કેવળી આહારક. २४ छउमत्थआहारएणंभंते !आहारएत्तिकालओकेवचिरंहोइ ? गोयमा !जहण्णेणं खुड्डागं भवग्गहणंदुसमयऊणं उक्कोसेणं असंखेज्जकाल- असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओकालओ,खेत्तओ अगुलस्स असंखेज्जइभाग। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! છદ્મસ્થ આહારક, આહારક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. તે અસંખ્યાતકાલ, કાલની અપેક્ષાએ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રની અપેક્ષાથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાત્ બાદરકાલ પ્રમાણ છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ | ७१० શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | २५ केवलिआहारए णं भंते ! केवलि आहारए त्तिकालओ केवचिरंहोइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:- - भगवन् ! वली भाडा२४, सीमाडा२४३५ 32वो समय २४ छ ? 612-3 ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. | २६ अणाहारएणं भंते ! अणाहारए त्तिकालओ केवचिरहोइ? गोयमा !अणाहारए दुविहे पण्णत्ते,तंजहा- छउमत्थ अणाहारए य केवलि अणाहारए य । भावार्थ :- प्रश्न- भगवन् ! अनाडा२४, अना।२४३५ 24॥ समय सुधा २४ छ ? 6त्तर- ગૌતમ! અનાહારકના બે પ્રકાર છે છત્વસ્થ અનાહારક અને કેવળી અનાહારક. |२७ छउमत्थअणाहारए णं कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेण दोसमया। भावार्थ:- प्रश्न- भगवन् ! छमस्थ मना२ ते ४ ३५ 32वो समय २४ छ ? 612- गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય સુધી રહે છે. | २८ केवलिअणाहारएणंभते!केवलिअणाहारएत्तिकालओकेवचिरहोइ?गोयमा!केवलि अणाहारए दुविहेपण्णत्ते,तंजहा-सिद्धकेवलिअणाहारएयभवत्थकेवलि अणाहारएय। भावार्थ :- - भगवन! वणी अनाडा२४ ४ ३ मा समय अघी २३ छ? 612-3 ગૌતમ! કેવળી અનાહારકના બે પ્રકાર છે– સિદ્ધ કેવળી અનાહારક અને ભવસ્થ કેવળી અનાહારક. | २९ सिद्धकेवलिअणाहारएणंभते!कालओकेवचिरहोइ?गोयमा !साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ કેવળી અનાહારક તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાદિ અપર્યવસિત છે. |३० भवत्थकेवलिअणाहारएणंभंते !कालओकेवच्चिरहोइ ? गोयमा ! भवत्थकेवलि अणाहाराए दुविहे पण्णत्तेतंजहा-सजोगिभवत्थ केवलिअणाहारए य अजोगिभवत्थ केवलिअणाहारएय। भावार्थ:-प्रश्न- भगवन ! भवस्थ वणी मनाहा२४४३५मो समय २ छ? 612-3 ગૌતમ ! તેના બે પ્રકાર છે– સયોગી ભવસ્થ કેવળી અનાહારક અને અયોગી ભવસ્થ કેવળી અનાહારક. | ३१ सजोगिभवत्थ-केवलिअणाहारए णं भंते ! कालओ केवचिरं होइ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तिण्णि समया। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! સયોગી ભવસ્થ કેવળીઅનાહારક તે જ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય-ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય સુધી રહે છે. |३२ अजोगीभवत्थकेवली अणाहारएणं भंते ! कालओ केवचिरं होइ? जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अंतोमुहुत्तं । Page #785 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ [ ૭૧૧] ભાવાર્થ :- અયોગી ભવસ્થ કેવળી અનાહારક તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ! અયોગી ભવસ્થ કેવળી અનાહારક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. | ३३ छउमत्थआहारगस्स केवइयंकालं अंतरं? गोयमा !जहण्णेणंएक्कंसमयंउक्कोसेणं दोसमया । केवलिआहारगस्स अंतरं अजहण्णमणुक्कोसेण तिण्णि समया। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! છvસ્થ આહારકનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમયનું છે અને કેવળી આહારકનું અંતર જઘન્ય-ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમયનું છે. |३४ छउमत्थअणाहारगस्स अंतरंजहण्णेणंखुड्डागभवग्गहणंदुसमयऊणं, उक्कोसेणं असंखेज्जकालं जावअंगुलस्स असंखेज्जइभाग। __सजोगिभवत्थकेवलिअणाहारगस्स जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेण विअंतोमुहत्त। अजोगिभवत्थकेवलि अणाहारगस्स णत्थि अंतरं । सिद्धकेवलिअणाहारगस्स साइयस्स अपज्जवसियस्सणत्थि अंतर । ભાવાર્થ :- છદ્મસ્થ અનાહારકનું અંતર જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ થાવત્ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. સયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર નથી. સિદ્ધ કેવળી અનાહારકની પણ સાદિ અનંત કાલની સ્થિતિ છે, તેથી તેનું અંતર નથી. | ३५ एएसिणं भंते ! आहारगाणं अणाहारगाण यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्लावाविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा अणाहारगा,आहारगा असंखेज्जगुणा। ભાવાર્થ-અન- હે ભગવન! આ આહારક અને અનાહારક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અનાહારક છે તેનાથી આહારક અસંખ્યાતગુણા છે. વિવેચન :આહારક-અનાહારક – કોઈ પણ જીવ ત્રણ સ્થૂલ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરતો હોય ત્યારે આહારક કહેવાય છે અને તથા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરતો ન હોય ત્યારે તે અનાહારક કહેવાય છે. કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરનાર જીવ જન્મથી મૃત્યુપર્યત આહારક જ હોય છે. તેની વાટે વહેતી અવસ્થામાં પણ જો તે એક સમયની ઋજુગતિથી ઉત્પન્ન થાય, તો આહારક જ રહે છે પરંતુ તે જીવ બે કે ત્રણ સમયની વક્રગતિએ ઉત્પન્ન થાય, તો એક કે બે સમય અનાહારક થાય છે. તે ઉપરાંત કેવળી સમુઘાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અને અયોગી અવસ્થાના અંતર્મુહૂર્તમાં જીવ અનાહારક રહે છે. આહારકના બે પ્રકાર છે– છદ્મસ્થ આહારક અને કેવળી આહારક. છવાસ્થ આહારકની કાયસ્થિતિ - જઘન્ય બે સમય ન્યુન ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી જીવ નિરંતર આહારક રહે છે. ક્ષુલ્લકભવ એટલે નાનામાં નાનો ૨૫૬ આવલિકાનો ભવ. તેટલા આયુષ્યવાળો કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય, તો તે જીવ બે સમય અનાહારક હોય Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અને ત્યાર પછી તેના ભવપર્યત આહારક જ હોય છે, તેથી છદ્મસ્થ આહારકની સ્થિતિ જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ કહી છે. કોઈ જીવ અસંખ્યાતકાલ સુધી મૃત્યુ પામીને નિરંતર ઋજુગતિથી જ જાય તો તે જીવ અસંખ્યાત કાલ સુધી નિરંતર આહારક રહે છે. પતાવત: વાતાવૂથ્વમવરવિતિ ભવતિ ત્યાર પછી અવશ્ય તે જીવ મૃત્યુ પામીને વક્રગતિએ જ જાય છે. તેથી તે જીવ એક કે બે સમય અનાહારકપણાને પામે છે. આ રીતે આહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની છે. તે અસંખ્યાતકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાત્ બાદરકાલ પ્રમાણ આહારક રહે છે. કેવળીઆહારકની કાયસ્થિતિ - કેવળીની સ્થિતિ પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. અનાહારક જીવોના પણ બે પ્રકાર છે– છદ્મસ્થ અનાહારક અને કેવળી અનાહારક. છાસ્થ અનાહારકની કાયસ્થિતિ - ૭ધસ્થ જીવ જન્મથી મૃત્યુ પર્યત આહારક જ હોય છે પરંતુ ભવાંતરમાં ગમન કરતા તે બે કે ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય ત્યારે એક કે બે સમય અનાહારક હોય છે. તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમયની છે. શ્રી ભગવતી સૂત્રના શ્રેણીશતક અનુસાર જીવ ચાર કે પાંચ સમયની વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય, તો તે ત્રણ કે ચાર સમય અનાહારક રહે છે પરંતુ તેવા જીવો અત્યંત અલ્પ હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે તેની ગણના કરી નથી. કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સિદ્ધકેવળી અનાહારક અને (૨) ભવસ્થ કેવળી અનાહારક. ભવસ્થકેવળી અનાહારકના બે પ્રકાર છે-(૧) સયોગી કેવળી અનાહારક અને (૨) અયોગી કેવળી અનાહારક. સિલકેવળી અનાહારકની સ્થિતિ :- સાદિ અનંતકાલની છે. ભવસ્થ સયોગીકેવળી અનાહારકની સ્થિતિ - કોઈકેવળી ભગવાન સયોગી અવસ્થામાં કેવળી સમુદ્રઘાત કરે ત્યારે તે સમુઠ્ઠાતના આઠ સમયમાંથી ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અનાહારક હોય છે. કેવળી સમદઘાતમાં કેવળી ભગવાનના આત્મપ્રદેશો પ્રથમ સમયે દંડાકારે. બીજા સમયે કપાટાકાર. ત્રીજા સમયે મંથનાકાર અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાઓનું સંહરણ કરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કપાટ અને ત્યાર પછી આઠમા સમયે દંડ સંહરીને તેના આત્મપ્રદેશો શરીર પ્રમાણ થઈ જાય છે. કેવળી સમુદ્દઘાતની આઠ સમયની આ પ્રક્રિયામાં કેવળી ભગવાન પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગી હોય છે, સાતમા, છટ્ટા અને બીજા સમયમાં ઔદારિક મિશ્રયોગી અને ત્રીજા, ચોથા, પાંચમા આ ત્રણ સમયમાં કાર્પણ કાયયોગી હોય છે. કાર્પણ કાયયોગીમાં પ્રવર્તમાન જીવ અવશ્ય અનાહારક હોય છે.તેથી સયોગી ભવસ્થ કેવળી અનાહારકની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ ત્રણ સમયની જ હોય છે. અયોગી ભવસ્થકેવળી અનાહારકની સ્થિતિ :- ચૌદમા ગુણસ્થાને જીવ અયોગી અવસ્થાને પામે છે. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ અનુસાર તેની અનાહારક અવસ્થાની સ્થિતિ પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણકાલ પ્રમાણ થાય છે. તેના માટે જ સૂત્રમાં જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે. Page #787 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૧૩. અંતર -છસ્થ–આહારકનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમય છે. જેટલો સમય છદ્મસ્થ અનાહારકનો છે, તેટલું જ છદ્મસ્થ આહારકનું અંતર છે. તે બે સમય પછી જીવ અવશ્ય આહાર ગ્રહણ કરે છે. કેવળી આહારકનું અંતર અજઘન્યોત્કૃષ્ટથી ત્રણ સમયનું છે. કેવળી આહારક સયોગી ભવસ્થકેવલી હોય છે. તેનું અનાહારકત્વ કેવળી સમુદ્યાતની અપેક્ષાએ ત્રણ સમયનું જ છે. તેથી કેવળી આહારકનું અંતર ત્રણ સમયનું થાય છે. છવસ્થ અનાહારકનું અંતર જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલબાદરકાલ પ્રમાણ છે. જેટલો છમસ્થનો આહારક કાળ છે, તેટલો જ છદ્મસ્થ અનાહારકનો અંતરકાળ છે. છદ્મસ્થ જીવ અસંખ્યાત કાલપર્યત ઋજુગતિએ જ ઉત્પન્ન થઈને અસંખ્યાતકાલપર્યત આહારક રહે છે. તેથી અનાહારકનું અંતર અસંખ્યાત કાલનું થાય છે. સયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે, કારણ કે કેવલી સમુઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેષી અવસ્થા પ્રાપ્ત થાય છે, તેથી તેની અનાહારક અવસ્થાનું અંતર અંતર્મુહૂર્ત થાય છે. અહીં જઘન્ય અંતર્મુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વિશેષાધિક સમજવું. અયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર નથી. કારણ કે જીવ અયોગી અવસ્થામાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ–અપર્યવસિત હોવાથી અનાહારકનું અંતર નથી. અ૫ બહુત્વઃ- સર્વથી થોડા અનાહારક છે અને તેનાથી આહારક અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વ જીવોમાં આહારક જીવો અધિક હોય છે. વનસ્પતિના જીવોમાંથી દરેક નિગોદના એક અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જીવો પ્રતિસમય વિગ્રહગતિમાં હોય છે. વિગ્રહગતિમાં રહેલા જીવો અનાહારક હોય છે અને વિગ્રહગતિ રહિત અસંખ્યાતગુણા અધિક જીવો આહારક હોય છે. આ રીતે અનાહારક જીવો પણ ઘણા જ હોવાથી અનાહારકથી આહારક જીવો અસંખ્યાતગુણા જ થાય છે, અનંતગુણા થતા નથી. ડામવા સલ્લક ભવ - ક્ષુલ્લકનો અર્થ નાનો અથવા થોડો છે. એકેન્દ્રિયનો સર્વથી નાનો ભવ ૨૫૬ આવલિકા પ્રમાણ છે. તેને એકેન્દ્રિયનો ક્ષુલ્લકભવ કહે છે. એક શ્વાસોચ્છવાસમાં કંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવ થાય છે. નિગોદ જીવોના એક મુહૂર્તમાં ૫,૫૩૬ (પાંસઠ હજાર પાંચસો છત્રીસ) ક્ષુલ્લક ભવ થઈ શકે છે. એક મુહૂર્તમાં ૩૭૭૩ (ત્રણ હજાર સાતસો તોતેર) શ્વાસોચ્છવાસ થાય છે. ત્રિરાશીથી ગણના કરતાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસમાં ૫,૫૩૬ભવ થાય, તેથી ૫,૫૩ને ૩૭૭૩થી ભાગતા એક શ્વાસોશ્વાસમાં સત્તર ક્ષુલ્લકભવ પ્રાપ્ત થાય છે અને ૧૩૯૫ શ્વાસોચ્છવાસ શેષ વધે છે, તેની કંઈક અધિક૯૪ આવલિકાઓ થાય છે. તેથી કંઈક અધિક સત્તરભવ થાય છે, તે પ્રમાણે કથન પરંપરા છે. સર્વજીવોના બે પ્રકાર: સભાષક-અભાષક આદિ| ३६ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-सभासगा य अभासगाय । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– સભાષક અને અભાષક. | ३७ सभासएणं भंते !सभासए त्तिकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेणं अतोमुहुत्त । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સભાષક, સુભાષક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |३८ अभासए णं भंते ! अभासए त्तिकालओ केवचिरंहोइ ? गोयमा !अभासए दुविहेपण्णत्ते-साइए वा अपज्जवसिए,साइए वासपज्जवसिए। तत्थ णंजेसेसाइए सपज्जवसिए सेजहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणं अणंतकालं-अणंता उस्सप्पिणी ओसप्पिणीओ जाववणस्सइकालो। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અભાષક, અભાષક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! અભાષકના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ યાવત વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. | ३९ भासगस्सणंभते !केवइकालं अंतरंहोइ? गोयमा !जहण्णेणंअंतोमुहत्तंउक्कोसेणं अणंतकाल-वणस्सइकालो। ___ अभासगस्स साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । साइय-सपज्जवसियस्स जहण्णेणंएक्कंसमयंउक्कोसेणं अंतोमुहत्तं । अप्पाबहुयं-सव्वत्थोवा भासगा, अभासगा અતિગુણTI ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભાષકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળનું છે. - સાદિ અપર્યવસિત અભાષકનું અંતર નથી. સાદિ સપર્યવસિત અભાષકનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પબદુત્વ- સર્વથી થોડા ભાષક છે, તેનાથી અભાષક અનંતગુણા છે. |४० अहवा दुविहा सव्वजीवा-ससरीरीय असरीरी य । असरीरीजहा सिद्धा। ससरीरी जहा असिद्धा । सव्व थोवा असरीरी,ससरीरी अणतगुणा । ભાવાર્થ- સર્વ જીવોના બે પ્રકાર છે– સશરીરી અને અશરીરી. તેનું સંપૂર્ણ કથન ક્રમશઃ અસિદ્ધ અને સિદ્ધની જેમ જાણવું યાવતુ સર્વથી થોડા અશરીરી છે અને તેનાથી શરીરી અનંતગુણા છે. વિવેચન :ભાષકની કાયસ્થિતિ - કોઈ જીવ વચનયોગનો પ્રયોગ કરીને એક જ સમયમાં અટકી જાય અથવા મૃત્યુ પામે તો ભાષકની સ્થિતિ જઘન્ય એક સમયની થાય છે અને નિરંતર અંતર્મુહૂર્ત સુધી ભાષાનો પ્રયોગ કરે, તો ત્યાર પછી અવશ્ય અંતર પડે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વચનયોગની જેમ અંતર્મુહૂર્તની છે. અભાષકની કાયસ્થિતિ :- અભાષક જીવોના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી. (૧) સિદ્ધ અભાષકની સ્થિતિનો પ્રારંભ થાય છે પરંતુ તેનો અંત થતો નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. (૨) સંસારી અભાષકની સ્થિતિ- સંસારીજીવો ત્રસથી સ્થાવરમાં અને સ્થાવરથી ત્રસમાં જન્મ મરણ કરતા જ રહે છે. તેથી સંસારી અભાષકમાં સાદિ સાંતનો જ ભંગ થાય છે અને તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ બેઇન્દ્રિયાદિ જીવ એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે, ત્યાં અભાષકપણે અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ બેઇન્દ્રિયાદિમાં જન્મ ધારણ કરીને ભાષક બને, તો અભાષકની જઘન્ય અંતર્મુહૂર્તની Page #789 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૧૫ ] સ્થિતિ થાય છે. તે જીવ જ્યારે અનંતકાલ સુધી વનસ્પતિકાયમાં જ જન્મ-મરણ કરે, તો તે ઉત્કૃષ્ટ અનંતકાલ પર્યત અભાષક રહે છે. અંતર – ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ–વનસ્પતિકાળ છે. અભાષકની સ્થિતિ તે જ ભાષકનું અંતર છે. સાદિ અપર્યવસિત અભાષકને અંતર નથી. સાદિ સંપર્યવસિત અભાષકનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે અર્થાત્ ભાષકનો કાયસ્થિતિ રૂપ સમય જ અભાષકનું અંતર છે. સર્વથી થોડા ભાષક છે, તેનાથી અભાષક અનંતણા છે કારણ કે સિદ્ધના જીવો અને નિગોદના જીવો અભાષક છે. સર્વ જીવોના બે પ્રકારઃ ચરમ-અચરમ:|४१ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-चरिमा चेव अचरिमा चेव । ભાવાર્થ – સર્વ જીવોના બે પ્રકાર છે– ચરમ અને અચરમ. |४२ चरिमेणं भंते ! चरिमे त्ति कालओ केवचिरं होइ? गोयमा ! चरिमे अणाइए सपज्जवसिए । अचरिमे दुविहे पण्णत्ते- अणाइए वा अपज्जवसिए, साइए वा अपज्ज वसिए । दोण्हपि णत्थि अंतरं। ___ अप्पाबहुयं-सव्वत्थोवा अचरिमा, चरिमा अणंतगुणा । सेतंदुविहा सव्वजीवा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ચરમ, ચરમ અવસ્થામાં કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમના બે પ્રકાર છે– અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત. તે બંનેમાં અંતર નથી. અલ્પ બહત્વ- સર્વથી થોડા અચરમ છે, તેનાથી ચરમ અનંતગુણા છે. આ સર્વ જીવોની બે ભેદ રૂપની પ્રતિપત્તિ પૂરી થઈ. વિવેચન - જે જીવ ચરમ-અંતિમ ભવને પ્રાપ્ત કરશે અર્થાતુ જે જીવ ભવિષ્યમાં સિદ્ધ થશે તે ચરમ કહેવાય છે. તેનાથી વિપરીત અભવી અને સિદ્ધ કે જેનો અંત થવાનો નથી, તે બંને અચરમ છે. અભવી જીવોની ભવપરંપરાનો અંત થવાનો નથી તેથી તે અચરમ છે. તે જ રીતે સિદ્ધોની સ્થિતિ પણ અનંત હોવાથી તેનો પણ અંત થવાનો નથી તેથી તે પણ અચરમ છે. કાયસ્થિતિ -ચરમ અનાદિ સાંત છે. તેથી જ તે ચરમ કહેવાય છે. અચરમમાં અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત અને સિદ્ધોની અપેક્ષાએ સાદિ અનંતનો ભંગ છે. તે બંને ભંગોની કાયસ્થિતિ નથી. અંતર – તે બંનેમાં(ચરમ-અચરમમાં) અંતર નથી, કારણ કે અનાદિ સાંત ચરમ-મોક્ષગામી ભવી જીવ, મોક્ષે જાય ત્યારે ચરમત્વનો ત્યાગ કરીને નોચરમ નોઅચરમ(સિદ્ધ) થાય છે. ત્યાર પછી ફરીથી ક્યારે ય ચરમ થતો નથી. અચરમના બે ભંગમાંથી એક ભંગ અનાદિ અનંત અભવીનો છે અને બીજો ભંગ સાદિ અનંત સિદ્ધનો છે. તે બંને પ્રકારના અચરમમાં અંતર નથી, કારણ કે તે બંને પર્યાયનો કદાપિ અંત થતો નથી. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અચરમ છે, કારણ કે અભવી અને સિદ્ધ અચરમ છે તે બંને મળીને પણ સર્વ જીવોથી અલ્પ છે. તેનાથી ચરમ એટલે મોક્ષ જવાની યોગ્યતાવાળા ભવી જીવો અનંતગુણા છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ ૭િ૧૬ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નથી નથી નથી સર્વ જીવોના બે પ્રકાર : સ્થિતિ આદિજીવ પ્રકાર કાય સ્થિતિ અંતર અલ્પબહુત ૧ અસિદ્ધઅનાદિ અનંત (અભવી) ૨ અનંતગુણા અસિદ્ધ | અનાદિ સાંત(ભવી) ૨. સિદ્ધ સાદિ અનંત | ૧ સર્વથી થોડા ૧ સઇન્દ્રિય અનાદિ અનંત-અનાદિ સાંત નથી ૨ અનંતગુણા ૨ અનિન્દ્રિય સાદિ અનંત નથી ૧ સર્વથી થોડા ૧ સંકાયિક | અનાદિ અનંત-અનાદિ સાંત નથી ૨ અનંતગુણા ૨ અકાયિક સાદિ અનંત નથી ૧ સર્વથી થોડા ૧ સયોગી અનાદિ અનંત-અનાદિ સાંત ૨ અનંતગુણા ૨ અયોગી | સાદિ અનંત નથી ૧ સર્વથી થોડા ૧ સવેદક અનાદિ અનંત-અનાદિ સાંત નથી સાદિ સાંતની જઘ અંતર્મુહૂર્ત જઘ એક સમય ૨ અનંતગુણા ઉ અર્ધ પુગલ પરાવર્તન ઉ અંતર્મુહૂર્ત | ૨ અવેદક | સાદિ અનંત-સાદિ સાંતની જઘ અંતર્મુહૂર્ત સર્વથી થોડા જઘ એક સમય ઉ અંતર્મુહૂર્ત | ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તન ૧ સકષાયી અનાદિ અનંત-અનાદિ સાંત નથી ૨ અનંતગુણા સાદિ સાંતની–સવૈદકની સમાન સદકની સમાન ૨ અકષાયી સાદિ અનંત-સાદિ સાંતની અદકની સમાન T૧ સર્વથી થોડા | જઘ એક સમય ઉ અંતર્મુહૂર્ત ૧ સલેશી અનાદિ અનંત-અનાદિ સાંત ૨ અનંત ગુણા - + - અલેશી સાદિ અનંત નથી | ૧ સર્વથી થોડા ૧ જ્ઞાની સાદિ અનંત(કેવળજ્ઞાની) . નથી ૧ સર્વથી થોડા સાદિ સાંત–મતિ આદિ જ્ઞાનની | જઘ અંત, ઉ. અર્ધ પુદ્ગલ જઘ અંત ઉ સાધિક છ સાગરો | પરાવર્તન કાલ ૨ અજ્ઞાની અનાદિ અનંત, અનાદિ સાંત T૨ અનંતગુણા | સાદિ સાંતની સવેદકની સમાન | જઇ અંત ઉ સાધિક દ્ધ સાગરો | ૧ સાકારોપયોગી અંતર્મુહૂર્ત (છદ્મસ્થ) અંતર્મુહૂર્ત | ૨ અસંખ્યાતગુણા - - ૨ અનાકારોપયોગી અંતર્મુહૂર્ત (છદ્મસ્થ) અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ૧ આહારક(છદ્મસ્થ) જઘ. બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ, | જઘ એક સમય, ઉ બે સમય | ર અસંખ્યાતગુણા ઉ. અસંખ્યાતકાલ ૨ કેવળી આહારક | જઘ અંત, ઉદેશોન પૂર્વકોડવર્ષનું ત્રણ સમય ૨ છદ્મસ્થ અનાહારક જઘ એક સમય ઉ. બે સમય | જશે બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ | - - - - ____ ઉ અસંખ્યાતકાલ સયોગી કેવળી ત્રણ સમય અંતર્મુહૂર્ત સર્વથી થોડા અનાહારક અયોગી કેવળી ] અંતર્મુહૂર્ત અનાહારક ——સિદ્ધ કેવળી અનાહારક| સાદિ અનંત નથી. > _ નથી. + --— — — — — --- | Page #791 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૧ [ ૭૧૭] જીવ પ્રકાર કાય સ્થિતિ જઘ એક સમય, ઉ. અંતર્મુહૂર્ત | અ૫હત્વ | ૧ સર્વથી થોડા ૧ ભાષક અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાલ . નથી જઘન્ય એક સમય ઉ અંતર્મુહૂર્ત ૨ અભાષક 1 | ૨ અનંતગુણા સાદિ અપર્યવસિત (સિદ્ધ) સાદિ સપર્યવસિતની જઘ અંતર્મુહૂર્ત ઉ અર્ધ પુદ્ગલ પરાવર્તન અનાદિ અનંત-અનાદિ સાંત | | સાદિ અનંત_––– ++ | ૧ સશરીરી ૨ અશરીરી ૧ ચરમ ૨ અચરમ | _૨ અનંતગુણા_ L૧ સર્વથી થોડા . ૨ અનંતગુણા ૧ સર્વથી થોડા | + અનાદિ સાંત અનાદિ અનંત (અભવ્ય) સાદિ અનંત (સિદ્ધો) | II સર્વ જીવઃ પ્રતિપતિ-૧ સંપૂર્ણ Page #792 -------------------------------------------------------------------------- ________________ | ७१८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર । त्रिविध : सर्व व प्रतिपत्ति-२ . RE/TIEEEEEEEEE) સર્વ જીવોના ત્રણ પ્રકારઃ સમ્યગ્રષ્ટિ આદિ - | १ तत्थ णंजे ते एवमाहंसु तिविहा सव्वजीवा पण्णत्ता, ते णं एवमाहंसुतं जहासम्मदिट्ठी, मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ:- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી બીજી પ્રતિપત્તિમાં જે ત્રણ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. | २ सम्मदिट्ठीणं भंते ! कालओ केवचिरं होइ? गोयमा !सम्मदिट्ठी दुविहे पण्णत्ते,तंजहा-साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ जे ते साइए सपज्जवसिए, से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छावर्द्धिसागरोवमाइंसाइरेगाई। भावार्थ :- प्रश्न- मगवन् ! सभ्य दृष्टि, सभ्य दृष्टि३५ 32सो समय २३ छ ? ઉત્તર- હે ગૌતમ! સમ્યક્ દષ્ટિના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. જે સાદિ સપર્યવસિત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. | ३ मिच्छादिट्ठी तिविहे- अणाइए वा अपज्जवसिए, अणाइए वासपज्जवासिए, साइए वा सपज्जवसिए । तत्थ जेते साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतकालं जावअवड्डपोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ:- મિથ્યાદષ્ટિના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી વાવ દેશોન અર્ધ પુલ પરાવર્તન કાલ પર્યંત મિથ્યાદષ્ટિ રૂપે રહે છે. |४ सम्मामिच्छादिट्ठी जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - મિશ્રદષ્ટિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. | ५ सम्मदिट्ठिस्स अंतरं- साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं; साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसणं अणंतकालं जावअवडंपोग्गलपरियट्ट। मिच्छादिट्ठिस्स अणाइयस्स अपज्जवसियस्स पत्थि अंतरं, अणाइयस्स सपज्जवसियस्सणत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तंउक्कोसणं छावढि सागरोवमाइसाइरेगाई। सम्मामिच्छादिट्ठिस्स जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणतं कालं जाव अवर्ल्ड पोग्गलपरियट्ट देसूणं। Page #793 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨ [ ૭૧૯ ] . अप्पाबहुयं-सव्वत्थोवा सम्मामिच्छादिट्ठी,सम्मदिट्ठी अणंतगुणा, मिच्छादिट्ठी અગતગુણTI ભાવાર્થ :- સમ્યગુદષ્ટિના અંતરદ્વારમાં સાદિ અનંતમાં અંતર નથી. સાદિ સાંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે યાવત તે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ રૂપ અનંતકાળ છે. અનાદિ અનંત મિથ્યાષ્ટિનું અંતર નથી. અનાદિ સાંતનું પણ અંતર નથી, સાદિ-સાંતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમનું છે. મિશ્રદષ્ટિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું છે યાવત્તે અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાળ છે. અલ્પબહત્વ- સર્વથી થોડા સમ્યગુમિથ્યાદષ્ટિ છે, તેનાથી સમ્યગદષ્ટિ અનંતણા છે અને તેનાથી મિથ્યાદષ્ટિ અનંતગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિરૂપે સર્વ જીવોનું નિરૂપણ છે. કાયસ્થિતિ :- સમ્યગદષ્ટિના બે પ્રકાર છે– (૧) સાદિ અપર્યવસિત (ક્ષાયિક સમ્યગુદષ્ટિ)- તે પ્રાપ્ત થયા પછી સિદ્ધ દશામાં પણ તે જ રૂપે રહે છે, નાશ થતું નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંત કાલની છે. (૨) સાદિ સપર્યવસિત (ક્ષાયોપથમિક આદિ સમ્યગુદર્શન)માં ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તે જીવ અંતર્મુહુર્તમાં સમ્યગુદર્શનથી પતિત થઈને મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અથવા ક્ષાયોપથમિક સમકિતને પ્રાપ્ત કરે છે. તે જીવ મિથ્યાત્વને પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ તેની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે અને ક્ષાયોપથમિક સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ ઝાઝેરી છે. તેથી સાદિ સાંત સમ્યગુદષ્ટિની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી છે. ત્યાર પછી તે જીવ જો ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરે તો સાદિ અનંતકાલની સ્થિતિને પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વી બને છે. મિથ્યાદષ્ટિના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં સાદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત સુધી રહે છે. કોઈ જીવ અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વનો ત્યાગ કરી પુનઃસમ્યગ્દર્શન પામી શકે છે, ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી મિથ્યાત્વ અવસ્થામાં રહે છે. આ અનંતકાળ કાલની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે અને તે અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. એક વાર સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વી થાય, તો પણ તે જીવ તેટલા કાલ પછી અવશ્ય સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે. મિશ્રદષ્ટિ તે જ રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે, સ્વભાવથી મિશ્રદષ્ટિનો તેટલો જ અવસ્થાનકાલ છે. જઘન્ય અંતર્મુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ અધિક છે. અંતર:- સાદિ અનંત સમ્યગુદષ્ટિનું અંતર નથી, કારણ કે તેનો અંત નથી. સાદિ સાંતનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. કોઈ જીવ સમ્યગુદષ્ટિથી પતિત થઈને અંતર્મુહુર્તમાં ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત કરે તો જઘન્ય અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ અર્થાત્ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ છે. અનાદિ અનંત મિથ્યાદષ્ટિનું અંતર નથી. તેનું મિથ્યાત્વ ક્યારેય નાશ પામતું નથી. અનાદિ સાંત મિથ્યાત્વનું પણ અંતર નથી, કારણ કે એકવાર નાશ થયા પછી ફરીથી પ્રાપ્ત થાય તેને અનાદિ કહી શકાય નહીં. Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સાદિ સાત મિથ્યાદષ્ટિનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમનું અંતર છે, સમ્યગદર્શનની સ્થિતિ તે જ મિથ્યાદર્શનનું અંતર કહેવાય છે. - મિશ્રદષ્ટિનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, કારણ કે મિશ્રદષ્ટિ અવસ્થાનો ત્યાગ કરીને કોઈ જીવ અંતર્મુહૂર્તમાં ફરીથી મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલપરાવર્તન કાળનું છે, તેટલા કાલ પછી જીવ મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સમ્યગૃમિથ્યાદષ્ટિ છે, કારણ કે તેને યોગ્ય પરિણામ અલ્પ સમય સુધી રહે છે અને પૃચ્છા સમયે તે થોડા જ પ્રાપ્ત થાય છે, તેનાથી સમ્યગુદૃષ્ટિ અનંતગુણા છે કારણ કે સિદ્ધ જીવો સમ્યગુદષ્ટિ છે અને તે અનંત છે, તેનાથી મિથ્યાદષ્ટિ અનંતગુણા છે કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે અને તે માત્ર મિથ્યાદષ્ટિ છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ પરિત-અપરિત આદિ:|६ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता- परित्ता,अपरित्ता,णोपरित्ता-णोअपरित्ता। ભાવાર્થ – સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત નોઅપરિત્ત. ७ परित्तेणं भंते !कालओ केवचिरहोइ ? गोयमा !परित्तेदुविहे पण्णत्ते-कायपरित्ते य संसारपरितेय। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પરિત્ત, પરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! પરિત્તના બે પ્રકાર છે– કાયપરિત્ત અને સંસારપરિત્ત. | ८ कायपरित्तेणं भंते ! कालओ केवचिर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जकालं जावअसंखेज्जा लोगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કાયપરિત, કાયપરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી યાવત અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. | ९ संसारपरित्तेणं भंते ! संसारपरित्तेत्तिकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं उक्कोसेणं अणतं कालं जावअवटुं पोग्गलपरियट्टं देसूणं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર પરિત્ત, સંસાર પરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ. તે અનંતકાલ કાલથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १० अपरित्ते णं भंते ! कालओ केवचिरंहोइ? गोयमा ! अपरित्ते दुविहे पण्णत्तेतं जहा-कायअपरित्तेय संसारअपरित्तेय । कायअपरित्तेणंजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं अणतकाल-वणस्सइकालो। संसार अपरित्ते दुविहे पण्णत्तेतंजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । णोपरिक्तेणोअपरित्तेसाइए अपज्जवसिए । Page #795 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-ર [ ૭૨૧] ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપરિત્ત, અપરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! અપરિત્તના બે પ્રકાર છે– કાય અપરિત્ત અને સંસાર અપરિત્ત. કાય અપરિત્ત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ સુધી રહે છે. સંસાર અપરિત્તના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. નોપરિત્ત નોઅપરિત્ત સાદિ અનંત છે. | ११ कायपरित्तस्स जहण्णेणं अंतर अंतोमुत्तंउक्कोसेणंवणस्सइकालो। संसार परित्तस्स णत्थि अतर । कायअपरित्तस्स जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं असंखिज्जंकालंपुढविकालो। संसार अपरित्तस्स अणाइयस्सअपज्जवसियस्स णत्थि अंतर। अणाइयस्ससपज्जवसियस्स णत्थि अंतरं। __णोपरित्तणोअपरित्तस्स विणस्थि अंतरं । अप्पाबहुयं-सव्वत्थोवा परित्ता,णोपरित्ताणोअपरित्ता अणंतगुणा, अपरित्ता अणंतगुणा। ભાવાર્થ - કાયપરિત્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. સંસાર પરિત્તનું અંતર નથી. કાય અપરિત્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ પ્રમાણ છે. સંસાર અપરિત્તના અનાદિ અનંત ભંગનું અંતર નથી અને અનાદિ સાંતનું પણ અંતર નથી. નોપરિત્ત નો અપરિત્તનું પણ અંતર નથી. અલ્પબદુત્વ સર્વથી થોડા પરિત્ત છે, નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા છે અને તેનાથી અપરિત્ત અનંતગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સર્વ સંસારી જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે–પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત નોઅપરિત્ત. પરિત – પરિત્ત શબ્દનો અર્થ સામાન્યરૂપે સીમિત અથવા મર્યાદિત થાય છે. તેના બે ભેદ છે– કાયપરિત્ત અને સંસાર પરિત્ત. વચારીત્ત નામ પ્રત્યે રિશ સારપરિત્તોપાદ્ધપુત્રપરીવર્તાતઃ :-વૃત્તિ પ્રત્યેક શરીરી જીવને કાય પરિસ કહે છે અને જેણે સંસારને મર્યાદિત કર્યો છે, જેનું સંસાર પરિભ્રમણ અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાલ પ્રમાણ શેષ રહ્યું છે, તેને સંસારપરિત કહે છે. અપવિત્ત :- સાધારણ શરીરી જીવને કાય અપરિત કહે છે અને જેના સંસાર પરિભ્રમણની કોઈ મર્યાદા નથી તેવા જીવોને સંસાર અપરિત કહે છે. જે પરિત્ત કે અપરિત્ત નથી તેવા સિદ્ધના જીવોને નોપરિત-નોઅપરિત કહે છે. કાયસ્થિતિ :- કાયપરિત્ત જઘન્ય અંતર્મુહૂર્ત સુધી કાયપરિત્ત રૂપે રહે છે. યથા– કોઈ જીવ સાધારણ વનસ્પતિમાંથી પ્રત્યેક વનસ્પતિમાં જન્મ ધારણ કરી કાયપરિત્ત બને, ત્યાં અંતર્મુહૂર્ત સુધી રહીને પુનઃ સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તની કાયસ્થિતિ થાય છે. તે જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી કાય પરિત્ત રૂપે રહે છે. તે અસંખ્યાતકાળ અસંખ્યાત ઉત્સર્પિણી Page #796 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અવસર્પિણી પ્રમાણ છે, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશપ્રદેશોમાંથી પ્રતિ સમયે એક-એક પ્રદેશનું અપહરણ કરતાં જેટલા સમયમાં તે ખાલી થાય, તેટલા સમય પ્રમાણ છે અથવા પૃથ્વીકાય આદિ પ્રત્યેક શરીરી જીવોની જેટલી કાયસ્થિતિ છે, તેટલો કાળતે કાયપરિત્તરૂપે રહી શકે છે, ત્યાર પછી તે સાધારણ વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે. સંસાર પરિત્તની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે. અંતર્મુહુર્તકાળમાં કોઈ મનુષ્ય અંતકૃત કેવળી થઈને મોક્ષમાં જઈ શકે છે. સંસાર પરિત્તની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ છે. તે અનંતકાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અર્ધ પુગલ પરાવર્તન કાળપ્રમાણ છે. અર્ધપુગલ પરાવર્તનકાળે તે જીવ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. કાય અપરિતની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવ પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાલ છે, આ અનંતકાલ વનસ્પતિકાલ પ્રમાણ છે. સંસાર અપરિતના બે પ્રકાર છે– અભવની અપેક્ષાએ તે અનાદિ અનંત અને મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. નોપરિત્ત નોઅપરિત સિદ્ધ જીવ છે, તે સાદિ અનંત છે. અંતર:- કાય પરિત્તનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. જેમ કે કોઈ જીવ સાધારણ વનસ્પતિમાં અંતર્મુહૂર્ત પર્યત રહીને ફરીથી પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ–વનસ્પતિકાળ પ્રમાણ છે. તે જીવ તેટલા કાલ સુધી સાધારણ રૂપે રહીને ત્યાર પછી કાયપરિત્તમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ છે. સંસાર પરિરમાં અંતર નથી, કારણ કે સંસાર પરિત્તત્વ ત્યાગ કર્યા પછી તે અવસ્થા ફરીવાર આવતી નથી. કાય-અપરિતમાં જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, પ્રત્યેક શરીરમાં અંતર્મુહૂર્ત સુધી રહીને તે જીવ ફરીથી કાયઅપરિત્તમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ આ અંતર ઘટિત થાય છે. તેમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર છે, આ અસંખ્યાતકાળ પૃથ્વીકાલ પ્રમાણ છે કારણ કે પૃથ્વી આદિ પ્રત્યેક શરીરીની કાયસ્થિતિ તેટલી જ છે. સંસાર અપરિતમાં અનાદિ અપર્યવસિતમાં અંતર નથી, સંસાર અપરિત્તત્વ અવસ્થાના ત્યાગ પછી પુનઃ તે અવસ્થા સંભવિત નથી. નોપરિત નોઅપત્તિમાં પણ અંતર નથી, તે સાદિ અનંત હોય છે. અલ્પાબહત્વઃ- સર્વથી થોડા પરિત્ત છે, કારણ કે કાય પરિત્ત અને સંસાર પરિત્ત જીવો થોડા છે, તેનાથી નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા છે, કારણ કે સિદ્ધ અનંત છે, તેનાથી અપરિત્ત અનંતગુણા છે, કારણ કે નિગોદના સાધારણ વનસ્પતિ કાયિક જીવો અનંત છે. | १२ अहवातिविहासबजीवापण्णत्ता,तंजहा-पज्जत्तगा,अपज्जत्तगा,णोपज्जत्तगा णोअपज्जत्तगा। ભાવાર્થ:- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– પર્યાપ્ત, અપર્યાપ્ત અને નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત. Page #797 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨ [ ૭૨૩ ] | १३ पज्जत्तगेणं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण सागरोवमसयपत्त साइरेग। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત, પર્યાપ્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. |१४ अपज्जत्ते णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अतोमुहुत्त । णोपज्जतणोअपज्जत्तए साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અપર્યાપ્ત, અપર્યાપ્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત સાદિ અનંત છે. | १५ पज्जत्तगस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेण वि अंतोमुहत्तं । अपज्जत्तगस्स जहण्णेणं अंतोमुत्तंउक्कोसेणंसागरोवमसयपुहत्तंसाइरेगा णोपज्जत्तगणोअपज्जत्तगस्स णत्थि अंतरं। ___ अप्पाबहुयं-सव्वत्थोवा णोपज्जत्तग-णोअपज्जत्तगा, अपज्जत्तगा अणंतगुणा, पज्जत्तगासखेज्जगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તનું અંતર છે. અપર્યાપ્તનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું અંતર છે, નોપર્યાપ્ત નોઅપર્યાપ્તનું અંતર નથી. અલ્પબહત્વ- સર્વથી થોડા નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત છે, તેનાથી અપર્યાપ્ત અનંતગુણા છે, તેનાથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે. વિવેચન :કાયસ્થિતિ- પર્યાપ્તની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, કોઈ જીવ અપર્યાપ્તમાંથી પર્યાપ્તમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરીથી અપર્યાપ્તમાં ઉત્પન્ન થાય ત્યારે પર્યાપ્તની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક સો સાગરોપમથી કંઈક અધિક છે, ત્યાર પછી તે જીવ અવશ્ય અપર્યાપ્તરૂપે જન્મ ધારણ કરે છે. આ કથન લબ્ધિ પર્યાપ્તાની અપેક્ષાએ છે કારણ કે કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જાય, ત્યારે વિગ્રહગતિમાં, તેમજ ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પર્યત અપર્યાપ્ત હોય છે પરંતુ તે જીવને તે સમયે પણ પર્યાપ્ત નામ કર્મનો નિરંતર ઉદય ચાલતો હોવાથી તે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. આ રીતે પર્યાપ્તાવસ્થાની નિરંતરતા સાધિક અનેક સો સાગરોપમ પર્યત રહે છે. અપર્યાપ્તની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત પ્રમાણ છે. લબ્ધિ અપર્યાપ્તાની સમય મર્યાદા તેટલી જ છે. નોપર્યાપ્ત નો અપર્યાપ્ત સિદ્ધની કાયસ્થિતિ સાદિ અનંત છે. અસર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મહર્તન અંતર હોય છે. કારણ કે અપર્યાપ્તની કાયસ્થિતિ જ પર્યાપ્તનું અંતર છે. અપર્યાપ્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે, Page #798 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર કારણ કે પર્યાપ્તની કાયસ્થિતિ જ અપર્યાપ્તનું અંતર છે. નોપર્યાપ્ત-નોઅપર્યાપ્તમાં અંતર નથી, કારણ કે તે સિદ્ધ છે. અલ્પ બહત્વ– સર્વથી થોડા નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત છે કારણ કે સિદ્ધજીવો શેષ જીવોની અપેક્ષાથી થોડા છે, તેનાથી અપર્યાપ્ત અનંતગુણા છે કારણ કે નિગોદજીવોમાં અનંતાનંત અપર્યાપ્ત હોય છે, તેનાથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવોથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ સૂક્ષ્મ આદિઃ| १६ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- सुहुमा, बायरा, णोसुहुमणोबायरा। ભાવાર્થ - સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ નો બાદર. | १७ सुहुमे णं भंते ! सुहुमे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जकालंपुढविकालो । बायरा जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। णोसुहुम णोबायरे साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ, સૂક્ષ્મ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ અર્થાત્ પૃથ્વીકાળ સુધી રહે છે. બાદર જીવ, બાદર રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. આ અસંખ્યાતકાળ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે. નોસૂક્ષ્મ નો બાદર સાદિ અનંત છે. | १८ सुहुमस्स अंतरंबायरकालो। बायरस्स अंतरंसुहुमकालो। णोसुहुम णोबायरस्स अतरणत्थि। .. अप्पाबहुयं- सव्वत्थोवा णोसुहुम णोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा। ભાવાર્થ – સૂમનું અંતરબાદરકાળ પ્રમાણ અને બાદરનું અંતર સૂક્ષ્મકળ પ્રમાણ છે. નોસૂક્ષ્મ નો બાદરમાં અંતર નથી. અલ્પાબહત્વ- સર્વથી થોડા નોસૂક્ષ્મ નો બાદર છે, તેનાથી બાદર અનંતગુણા છે, તેનાથી સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે. વિવેચન : જે જીવને સૂક્ષ્મનામકર્મનો ઉદય હોય તેને સૂયમ, બાદરનામકર્મનો ઉદય હોય તેને બાદર અને જેને સૂક્ષ્મ કે બાદર કોઈ પણ નામકર્મનો ઉદય ન હોય તેને (સિદ્ધોને) નોસૂકમ નો બાદર કહે છે. કાયસ્થિતિઃ -સૂમની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવની બાદરમાં ઉત્પત્તિ થઈ શકે Page #799 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૨ છે. તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતકાળ છે. આ અસંખ્યાતકાલ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ સમય મર્યાદાને પૃથ્વીકાલ કહે છે. ૭૨૫ બાદરની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવ ફરીથી સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળ છે. આ અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમા રહેલા આકાશપ્રદેશ પ્રમાણ છે. સૂક્ષ્મની કાયસ્થિતિના અસંખ્યાતકાલને પૃથ્વીકાલ અને બાદરની કાયસ્થિતિના અસંખ્યાતકાલને બાદરકાલ કહે છે. બાદરકાલ કરતાં પૃથ્વીકાલ અસંખ્યાતગુણો અધિક છે. બાદર જીવ પોતાની અસંખ્યાત કાલની કાયસ્થિતિ પૂર્ણ કરીને અવશ્ય સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે. નોસૂક્ષ્મ નોબાદર સિદ્ધ જીવ છે. તે સાદિ અનંત હોવાથી સદા તે જ રૂપે રહે છે. અંતર ઃ- · સૂક્ષ્મનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ—બાદરકાલ છે. બાદરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ-પૃથ્વીકાલ પ્રમાણ છે. નોસૂક્ષ્મ નોબાદરનું અંતર નથી કારણ કે તે સાદિ અનંત છે. અલ્પબહુત્વ ઃ– સર્વથી થોડા નોસૂક્ષ્મ નોબાદર છે, કારણ કે સિદ્ધ જીવો સંસારી જીવો કરતાં અલ્પ છે. તેનાથી બાદર અનંતગુણા છે, કારણ કે નિગોદ જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે, તેનાથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે કારણ કે બાદર નિગોદથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકાર : સંજ્ઞી આદિ : १९ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता, तं जहा - सण्णी, असण्णी, णोसण्णी गोअसण्णी । ભાવાર્થ :- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– સંજ્ઞી, અસંશી અને નોસંશી નોઅસંશી. २० ते! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । असण्णी जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । गोसणी असण्णी साइए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંશી, સંજ્ઞી રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. અસંજ્ઞી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યંત રહે છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞી સાદિ અનંત છે. २१ सण्णिस्स अंतरं जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । असण्णिस्स अंतर जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं, णोसण्णी णोअसण्णिस्स णत्थि अंतरं । अप्पाबहुयं- सव्वत्थोवा सण्णी, णोसण्णी- णोअसण्णी अनंतगुणा, असण्णी गुण Page #800 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે, અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞીનું અંતર નથી. અલ્પબહત્વ- સર્વથી થોડા સંજ્ઞી છે, તેનાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી અનંતગુણા છે અને તેનાથી અસંજ્ઞી અનંતગુણા છે. વિવેચન : મનોલબ્ધિ સહિત (મનવાળા) જીવોને સંજ્ઞી, મનોલબ્ધિરહિત (મન વિનાના) જીવોને અસણી અને જે સંજ્ઞી કે અસંજ્ઞી નથી, તેને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહે છે. કાયસ્થિતિ -સંશી જઘન્ય અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહીને, ત્યારપછી અસંશીમાં ઉત્પન્ન થાય તો તેની જઘન્ય અંતર્મુહુર્તની કાયસ્થિતિ થાય છે. સંજ્ઞી સંજ્ઞીરૂપે ઉત્કૃષ્ટ સાધિક અનેકસો સાગરોપમ સુધી રહી શકે છે, ત્યાર પછી તે જીવ અવશ્ય અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય છે. અસણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. આ અનંતકાળ વનસ્પતિકાલ પ્રમાણ છે. નોકરી નોઅસંદરી સિદ્ધ છે, તે સાદિ અનંત છે. તે અનંતકાલ પર્યત તે જ રૂપમાં રહે છે. અંતર - સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તે વનસ્પતિકાળ પ્રમાણ છે, કારણ કે અસંજ્ઞીની કાયસ્થિતિ તેટલી જ છે. અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. કારણ કે સંજ્ઞીની કાયસ્થિતિ તેટલી જ છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞીનું અંતર નથી, કારણ કે તે સાદિ અનંત છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સંજ્ઞી છે, કારણ કે દેવ, નારકી, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય જ સંજ્ઞી છે. તે જીવો થોડા હોય છે. તેનાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી અનંતણા છે, કારણ કે વનસ્પતિને છોડીને શેષ સર્વ જીવોથી સિદ્ધ અનંતગુણા છે, તેનાથી અસંજ્ઞી અનંતગુણા છે, કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ ભવસિદ્ધિક આદિઃ| २२ अहवा सव्वजीवा तिविहा,तंजहा- भवसिद्धिया अभवसिद्धिया,णोभवसिद्धिया णोअभवसिद्धिया। भवसिद्धिए अणाईए सपज्जवसिए, अभवसिद्धिए अणाईए अपज्जवसिए, णोभवसिद्धिएणोअभवसिद्धिए साईएअपज्जवसिए । तिण्हपिणत्थि अंतरं । अप्पाबहुयंसव्वत्थोवा अभवसिद्धिया,णोभवसिद्धियाणोअभवसिद्धिया अणंतगुणा, भवसिद्धिया ભાવાર્થ :- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે- ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક નોઅભવ સિદ્ધિક. ભવસિદ્ધિક જીવ અનાદિ સાંત છે. અભવસિદ્ધિક અનાદિ અનંત છે અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સિદ્ધજીવ સાદિ અનંત છે. તે ત્રણેયનું અંતર નથી. Page #801 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨ [૭૨૭] અલ્પબદુત્વ- સર્વથી થોડા અભયસિદ્ધિક છે, તેનાથી નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક–સિદ્ધ અનંતણા છે અને તેનાથી ભવસિદ્ધક અનંતગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મોક્ષગમનની યોગ્યતા-અયોગ્યતાના આધારે ત્રણ પ્રકારના જીવોનું કથન છે. જે જીવમાં સિદ્ધ થવાની યોગ્યતા છે તે ભવસિવિક છે. જે જીવમાં સિદ્ધ થવાની યોગ્યતા નથી તે અભવસિદ્ધિક છે અને સિદ્ધ જીવ નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક છે. કાયસ્થિતિ - ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક તે બંને જીવના પારિણામિક ભાવ છે, તેથી તે બંને ભાવો અનાદિકાલીન છે પરંતુ ભવસિદ્ધિક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેના તે ભાવનો અંત થાય છે તેથી તે અનાદિ-સાંત છે. અભવસિદ્ધિકમાં સિદ્ધ થવાની યોગ્યતા જ નથી. તે જીવ હંમેશાં તે જ રૂપે રહે છે તેથી તેની સ્થિતિ અનાદિ અનંત છે અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સાદિ અનંત છે. અંતર-ભવસિદ્ધિકપણાનો અંત થાય ત્યારે જીવસિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી તેને પુનઃ ભવસિદ્ધિકપણું પ્રાપ્ત થતું નથી, તેથી તેનું અંતર નથી. તે જ રીતે અભવસિદ્ધિક અનાદિ અનંત અને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક સાદિ અનંત હોવાથી તેનું પણ અંતર નથી. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અભયસિદ્ધિક છે, તે અનંતરાશિના નવ પ્રકારમાંથી ચોથી અનંતરાશિ જઘન્ય યુક્તઅનંત પ્રમાણ છે. તેનાથી નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સિદ્ધ અનંતગુણા છે, તે અભવી જીવોથી અનંત ગુણા છે અને તેનાથી ભવસિદ્ધિક અનંતગુણા છે, તે ભવી જીવ સિદ્ધોથી પણ અનંતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકાર ત્રસ આદિ - | २३ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-तसा,थावरा,णोतसा णोथावरा। ભાવાર્થ – સર્વ જીવોના ત્રણ પ્રકાર છે–ત્રસ, સ્થાવર અને નોત્ર નોસ્થાવર. २४ तसेणं भंते ! कालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं दोसागरोवमसहस्साइंसाइरेगाई। थावरस्ससचिट्ठणा वणस्सइकालो। णोतसा-णोथावरा साइया अपज्जवसिया। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! ત્રસ જીવ ત્રસ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક બે હજાર સાગરોપમ સુધી રહી શકે છે સ્થાવર જીવ, સ્થાવર રૂપે વનસ્પતિકાળ સુધી રહી શકે છે. નોસ નોસ્થાવર સાદિ અપર્યવસિત છે. |२५ तसस्स अंतरंवणस्सइकालो। थावरस्स अंतरंदो सागरोवमसहस्साइंसाइरेगाई। णोतसथावरस्सणत्थि अतर । अप्पाबहुय-सव्वत्थोवातसा,णोतसा-णोथावरा अणतगुणा, थावरा अणंतगुणा । सेतंतिविहा सव्वजीवा। ભાવાર્થ - ત્રસનું અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે અને સ્થાવરનું અંતર સાધિક બે હજાર સાગરોપમ છે, નોત્રસ નોસ્થાવરનું અંતર નથી. અલ્પબદુત્વ- સર્વથી થોડા ત્રસ જીવો છે, તેનાથી નોત્રસ નોસ્થાવર(સિદ્ધ) અનંતગુણા છે અને Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેનાથી સ્થાવર જીવો અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના ત્રણ પ્રકારનું કથન પૂર્ણ થાય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં ત્ર-સ્થાવરની અપેક્ષાએ જીવોના ત્રણ ભેદ કર્યા છે. જે જીવને ત્રસનામ કર્મનો ઉદય હોય તેને ત્રસ, સ્થાવર નામકર્મનો ઉદય હોય તેને સ્થાવર અને જે જીવને ત્રસ કે સ્થાવર નામકર્મનો ઉદય ન હોય, તેવા સિદ્ધના જીવોને નોત્રસ નો સ્થાવર કહે છે. કાયસ્થિતિ - ત્રસની કાયસ્થિતિ સાધિક ૨,૦૦૦ સાગરોપમની છે. તેટલો સમય જીવ ત્રસપણે રહી શકે છે. ત્યાર પછી તે જીવ અવશ્ય સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. સ્થાવરની કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ અનંતકાલ–વનસ્પતિકાલની છે. નોત્રમ-નોસ્થાવર સિદ્ધના જીવો છે. તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. અંતર :- ત્રસની કાયસ્થિતિ તે સ્થાવરનું અંતર અને સ્થાવરની કાયસ્થિતિ તે ત્રસનું અંતર થાય છે, તે નિયમાનુસાર ત્રસનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું, સ્થાવરનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૨,૦૦૦ સાગરોપમનું છે અને સિદ્ધનું અંતર નથી. અલ્પબદ્ભુત્વઃ- સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સર્વ જીવોના ત્રણ પ્રકાર: સ્થિતિ આદિજીવ પ્રકાર | કાય સ્થિતિ અંતર અલ્પબહત્વ ૧ સમ્યગુદષ્ટિ | ૧. સાદિ અનંત (ક્ષાયિક સમકિત) | _ નથી ૨ અનંતગુણા_ ૨. સાદિ સાંતની (ક્ષાયોપશમાદિ) અનંતકાલ-દેશોન અર્ધપુદ્ગલ સાધિક છ સાગરોપમ | પરાવર્તન કાલ ૨ મિથ્યાષ્ટિ ૧ અનાદિ અનંત (અભવી) T૩ અનંતગુણા ૨ અનાદિ સાત (મોક્ષગામી ભવી)T ૩ સાદિ સાંત (પડિવાઈ સમકિતી)T સાધિક ૬ સાગરોપમ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન ૩ મિશ્ર દષ્ટિ અંતર્મુહૂર્ત દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન | સર્વથી થોડા ૧ કાયપરિત્ત અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ | અનંતકાલ–વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડા | સંસાર પરિત્ત - અર્ધપુદ્ગલ પરાવર્તન ------- --- - ૨ કાય અપરિત્ત | અનંતકાલ-વનસ્પતિકાલ | અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ | ૩ અનંતગુણા | –––– નથી T સંસાર અપરિત્ત ૧ અનાદિ અનંત (અભવી) ૨ અનાદિ સાંત (ભવી)__ - - T૩ નો પરિત્તનોઅપરિત્ત| સાદિ અનંત ૨ અનંતગુણા ૧ પર્યાપ્ત | સાધિક અનેક સો સાગરોપમ અંતર્મુહૂર્ત ૩ સંખ્યાતગુણા ૨ અપર્યાપ્ત અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ | ૨ અનંતગુણા ( ૩ નો પર્યાપ્તનોઅપર્યાપ્ત સાદિ અનંત નથી ૧ સર્વથી થોડા ૧ સૂક્ષ્મ અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ બાદરકાલ ૩ અસંખ્યાતગુણા ૨ બાદર અસંખ્યાતકાલબાદરકાલ ૨ અનંતગુણા ૩ નોસૂક્ષ્મનોબાદર સાદિ અનંત ૧ સર્વથી થોડા નથી | | | | - - — — — — — — નથી - - - - - - - - - - L_ પૃથ્વીકાલ Page #803 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-ર [ ૭૨૯] - -- ૨ અસલી નથી. જીવ પ્રકાર કિય સ્થિતિ અંતર અલ્પબહત્વ ૧ સંજ્ઞી સાધિક અનેક સો સાગરોપમાં વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા વનસ્પતિકાલ T સાધિક અનેક સો સાગરોપમ | ૩ અનંતગુણા ૩ નોસંજ્ઞી નોઅસંશી | સાદિ અનંત ૨ અનંતગુણા ૧ ભવસિદ્ધિક અનાદિ સાંત નથી ૩ અનંતગુણા ૨ અભવસિદ્ધિક અનાદિ અનંત T૧ સર્વથી થોડા ૩ નોભવસિદ્ધિ- સાદિ અનંત ૨ અનંતગુણા | નોઅભવસિદ્ધિક સાધિક ૨000 સાગરોપમ | વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ૨ સ્થાવર વનસ્પતિકાલ સાધિક ૨000 સાગરોપમ | ૩ અનંતગુણા ૩ નોત્રસનો સ્થાવર | સાદિ અનંત Tી નથી ૨ અનંતગુણા | * સર્વ જીવોની કાયસ્થિતિ અને અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે. –––– નથી નથી -- ૧ ત્રસ ––––– ! - - TS: II સર્વ જીવ પ્રતિપત્તિ-ર સંપૂર્ણ II Page #804 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર • ચર્તુવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૩ – REPEEEEEzzzzz સર્વ જીવોના ચાર પ્રકાર: મનયોગી આદિ| १ तत्थ णं जेते एवमाहंसुचउव्विहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तं जहाમાગોળ, વળો, વાયગો, અગોrti ભાવાર્થઃ- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી ત્રીજી પ્રતિપત્તિમાં જે ચાર પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી. | २ मणजोगीणं भंते ! मणजोगि त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । एवं वइजोगी वि । कायजोगी जहण्णेणंअंतोमुत्तंउक्कोसेणंवणस्सइकालो। अजोगीसाइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનયોગી, મનયોગી રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. વચનયોગી પણ તેટલો સમય જ રહે છે. કાયયોગી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. અયોગી સાદિ અનંત છે. | ३ मणजोगिस्सअंतरंजहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणंवणस्सइकालो। एवंवइजोगिस्स वि । कायजोगिस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अतोमुहत्तं । अजोगिस्स णत्थि अंतरं । अप्पाबहुयं-सव्वत्थोवा मणजोगी, वइजोगी असंखेज्जगुणा, अजोगी अणंतगुणा, कायजोगी अणतगुणा। ભાવાર્થ - મનયોગીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. તે જ રીતે વચનયોગીનું પણ અંતર જાણવું. કાયયોગીનું જઘન્ય અંતર એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અયોગીનું અંતર નથી. અલ્પબદુત્વસર્વથી થોડા મનયોગી, તેનાથી વચનયોગી અસંખ્યાતગુણા, તેનાથી અયોગી અનંતગુણા અને તેનાથી કાયયોગી અનંતગુણા છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં ત્રણ પ્રકારના યોગ તથા અયોગની અપેક્ષાએ સર્વ જીવોના ચાર ભેદ કહ્યા છેમનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી. કાય સ્થિતિ - મનયોગી જઘન્ય એક સમય માત્ર મનોયોગી રહી શકે છે. કોઈ જીવ મનોયોગ્ય પગલો ગ્રહણ કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થઈ જાય અથવા તેની મનની પ્રવૃત્તિ શાંત થઈ જાય અર્થાત્ તેના યોગની પ્રવૃત્તિ બદલાઈ જાય, તો તેની સ્થિતિ એક સમયની થાય છે. ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત સુધી મનયોગી રહી શકે છે અર્થાતુ મનોયોગનું સાતત્ય એટલું જ રહે છે. ત્યાર પછી અલ્પ સમય માટે પણ મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ અને નિસરણ બંધ થઈ જાય છે ત્યારે વચનયોગ Page #805 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૩ અથવા કાયયોગની પ્રવૃત્તિનો પ્રારંભ થઈ જાય છે. વચનયોગ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. અહીં પણ વચનયોગની એક સમયની સ્થિતિનું કથન મનોયોગની જેમ વિશિષ્ટ ભાષા દ્રવ્યના ગ્રહણની અપેક્ષાથી સમજવું. ૭૩૧ સંસારના સમસ્ત જીવોને કાયયોગ હોય છે. તેમ છતાં જ્યારે જીવને મન કે વચન યોગનું પ્રવર્તન હોય ત્યારે કાયયોગની ગણના થતી નથી. કાયયોગીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ– વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ જીવ અંતર્મુહૂર્ત સુધી કાયયોગમાં રહીને પછી વચન અથવા મનયોગને પ્રાપ્ત કરે તો કાયયોગની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે અને અનંતકાલ સુધી એકેન્દ્રિયમાં સમય પસાર કરે, તો ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણની કાયયોગની કાયસ્થિતિ ઘટિત થાય છે. ત્યાર પછી તે જીવ અવશ્ય બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થઈ વચનયોગ આદિને પ્રાપ્ત કરે છે. ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અને સિદ્ધ અયોગી છે, તે સદાકાળ તે જ રૂપે રહે છે. તેની કાયસ્થિતિ સાદિ-અનંત છે. અંતર ઃ– મનોયોગનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું છે. મનોયોગના પ્રવર્તનથી નિવૃત્ત થયા પછી તે જીવ એક અંતર્મુહૂર્ત પછી ફરી મનોયોગને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને મનોયોગનું પ્રવર્તન કરી શકે છે તેથી તેનું જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થાય છે અને તે મનોયોગી જીવ મૃત્યુ પામી વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ વ્યતીત કરીને સંશીપણાનો જન્મ ધારણ કરે ત્યારે પુનઃ મનોયોગને પામે છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. વચનયોગીનું અંતર પણ તે જ પ્રમાણે જાણવું. જીવ ગમે તે ગતિમાં જન્મ ધારણ કરે પરંતુ તેને કાયયોગ હંમેશાં હોય જ છે. કાયયોગ અનાદિકાલીન છે અને જીવને મોક્ષ ન થાય ત્યાં સુધી રહે છે. તેમ છતાં વચનયોગ કે મનયોગની પ્રવૃત્તિ થતી હોય, ત્યારે કાયયોગને ગૌણ કરીને તેની ગણના કરવામાં આવતી નથી, તેથી કાયયોગીનું અંતર, વચનયોગી અને મનયોગીની કાયસ્થિતિ જેટલું હોય છે, તેથી કાયયોગનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઘટિત થાય છે. અલ્પ બહુત્વ ઃ– સર્વથી થોડા મનયોગી છે કારણ કે માત્ર સંશી પંચેન્દ્રિય જીવો જ મનયોગી છે. તેનાથી વચનયોગી અસંખ્યાતગુણા છે, કારણ કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય જીવો પણ વચન યોગી છે, તેનાથી અયોગી અનંતગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે, તેનાથી કાયયોગી અનંતગુણા છે કારણ કે સિદ્ધોથી વનસ્પતિ જીવો અનંતગુણા છે. સર્વ જીવોના ચાર પ્રકાર : સ્ત્રીવેદી આદિ : | ४ | अहवा चडव्विहा सव्वजीवा पण्णत्ता, तंजहा - इत्थिवेयगा पुरिसवेयगा णपुंसकवेयगा अवेयगा । ભાવાર્થ :- સર્વ જીવોના ચાર પ્રકાર છે– સ્ત્રી વેદક, પુરુષ વેદક, નપુંસક વેદક અને અવેદક. ५ इत्थवेयगाणं भंते ! इत्थिवेयए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! एगेण આપ્તળ, તેલ ત વેવ । [પત્તિયસયં, વસુત્તર, ગદારસ, જોસ, પતિયાં, સમો નહો पुरिसवेयस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । णपुंसगवेयस्स जहणणं एक्कं समयं उक्कोसेणं अणतं कालं, वणस्सइकालो । Page #806 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अवेयर दुविहे पण्णत्ते- साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીવેદક, સ્ત્રી વેદક રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! અહીં પાંચ અપેક્ષાએ સ્ત્રીવેદની સ્થિતિનું કથન બીજી પ્રતિપત્તિ અનુસાર કરવું અર્થાત્ વિભિન્ન અપેક્ષાએ– અનેક ક્રોડપૂર્વ વર્ષ સહિત ક્રમશઃ (૧) એકસો દશ પલ્યોપમ(૨) એકસો પલ્યોપમ (૩) અઢાર પલ્યોપમ (૪) ચૌદ પલ્યોપમ તથા (૫) અનેક(ત્રણ) પલ્યોપમ સુધી રહે છે. જઘન્ય એક સમય સુધી સ્ત્રીવેદી રહે છે. ૭૩૨ પુરુષવેદક, પુરુષ વેદક રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. નપુંસક વેદક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી રહે છે. અવેદકના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. સાદિ સપર્યવસિત અવેદક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. ६ इत्थवेयस्स अंतरं जहणणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो । पुरिसवेयस्स अंतर जहण्णेणं एगं समयं उक्कोसेणं वणस्सइकालो । णपुंसगवेयस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । अवेयगो जहा हेट्ठा । अप्पाबहुयं सव्वत्थोवा पुरिसवेदगा, इत्थिवेदगा संखेज्जगुणा, अवेदगा अनंतगुणा, पुंसक वेदगा अनंतगुणा । ભાવાર્થ :- સ્ત્રી વેદકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. પુરુષવેદકનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. નપુંસકવેદનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. અવેદકનું અંતર સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિમાં કથિત અવેદકના અંતર પ્રમાણે જાણવું. અલ્પબહુત્વ- સર્વથી થોડા પુરુષવેદક છે, તેનાથી સ્ત્રીવેદક સંખ્યાતગુણા, તેનાથી અવેદક અનંતગુણા અને તેનાથી નપુંસકવેદક અનંતગુણા છે. વિવેચનઃ વેદની અપેક્ષાથી સર્વ જીવોના ચાર પ્રકાર છે– સ્ત્રી વેદક, પુરુષ વેદક, નપુંસક વેદક અને અવેદક. ત્રણ વેદ સંબંધી સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું સ્પષ્ટીકરણ આ જ પુસ્તકની બીજી પ્રતિપત્તિમાં કર્યું છે. અવેદકના બે પ્રકાર છે– સાદિ અનંત (ક્ષીણવેદવાળા) અને સાદિ સાંત (ઉપશાંત વેદવાળા). સાદિ સાંત અવેદકની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે કારણ કે ઉપશમ શ્રેણીવાળો કોઈ જીવ એક સમય માટે અવેદકપણે રહે અને બીજા સમયે તેનું મૃત્યુ થાય, તો તે જીવ મરીને દેવગતિમાં પુરુષવેદને પ્રાપ્ત કરે છે, ત્યારે અવેદકની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. અવેદકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે, કારણ કે ઉપશમશ્રેણીની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે, ત્યારપછી જીવને પુનઃ વેદમોહકર્મનો ઉદય થઈ જવાથી તે સવેદક થઈ જાય છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૩ અનેદકમાં સાદિ અનંતને અંતર નથી. સાદિ સાંત અવેદકમાં જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, કારણ કે અંતર્મુહૂર્ત પછી ફરીથી શ્રેણીનો પ્રારંભ સંભવિત છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ એટલે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. આટલા સમય પછી જેણે પહેલા શ્રેણી આરંભેલી હોય, તેવો જીવ ફરીથી શ્રેણીનો આરંભ અવશ્ય કરે છે અને શ્રેણીમાં તે જીવ અવેદક થાય છે. ૭૩૩ અલ્પબહ્ત્વ :– સર્વથી થોડા પુરુષવેદક છે, કારણ કે તે દેવ, મનુષ્ય અને તિર્યંચગતિમાં અલ્પ સંખ્યક હોય છે, તેનાથી સ્ત્રીવેદક સંખ્યાતગુણા છે કારણ કે તિર્યંચ ગતિમાં સ્ત્રીઓ પુરુષોથી ત્રણ ગુણી, મનુષ્યગતિમાં સત્તાવીસ ગુણી અને દેવ ગતિમાં બત્રીસ ગુણી અધિક હોય છે, તેનાથી અવેદક અનંતગુણા છે કારણ કે સિદ્ધ અનંત છે, તેનાથી નપુંસક વેદક અનંતગુણા છે કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગુણા છે. સર્વ જીવોના ચાર પ્રકાર : ચક્ષુદર્શની આદિ : ७ अहवा चडव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- चक्खुदंसणी अचक्खुदंसणी ओहिदंसणी केवलदंसणी । ભાવાર્થ :– સર્વ જીવોના ચાર પ્રકાર છે– ચક્ષુ દર્શની, અચક્ષુ દર્શની, અવધિદર્શની અને કેવળદર્શની. ८ चक्खुदंसणी णं भंते ! चक्खुदसणी त्ति कालओ केवचिरं होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं । अचक्खुदसणी दुविहे पण्णत्ते - अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए। ओहिदंसणी जहण्णेणं एक्कं समयं उक्कोसेणं दो छावद्विसागरोवमाणं साइरेगाओ। केवलदसणी साइए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચક્ષુદર્શની કેટલો સમય ચક્ષુદર્શની રૂપે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. અચક્ષુદર્શનીના બે પ્રકાર છે– અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. અવધિદર્શન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક બે છાસઠ સાગરોપમ સુધી રહે છે. કેવલદર્શની સાદિ અપર્યવસિત છે. ९ चक्खुदंसणिस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सकालो। अचक्खु. दसणिस्स दुविहस्स णत्थि अंतरं । ओहिदसणिस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वणस्सइकालो । केवलदंसणिस्स णत्थि अंतरं । अप्पाबहुयं- सव्वत्थोवा ओहिदंसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदंसणी अणंतगुणा, अचक्खुदंसणी अनंतगुणा । ભાવાર્થ:- ચક્ષુદર્શનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. બંને પ્રકારના અચક્ષુદર્શનીનું અંતર નથી. અવધિદર્શનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. કેવળદર્શનીનું અંતર નથી. અલ્પબહુત્વ- સર્વથી થોડા અવધિદર્શની, તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે. તેનાથી કેવલદર્શની અનંતગુણા છે અને તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દર્શનની અપેક્ષાએ સર્વ જીવોના ચાર પ્રકાર કહ્યા છે. ચક્ષુદર્શનની કાયસ્થિતિ ઃ– આંખ દ્વારા થતાં સામાન્ય બોધરૂપ દર્શનને ચક્ષુદર્શન કહે છે. ચૌરેન્દ્રિય Page #808 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અને પંચેન્દ્રિય જીવોને ચક્ષુદર્શન હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમની છે. એકેન્દ્રિયાદિ કોઈ પણ જીવ ચોરેન્દ્રિય કે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ચક્ષુદર્શનને પ્રાપ્ત કરે ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય, તો ચક્ષુદર્શનની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. અને કોઈ જીવનિરંતર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જ જન્મ-મરણ કરે, તો પંચેન્દ્રિયની કાયસ્થિતિની અપેક્ષાએ ચક્ષુદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક હજાર સાગરોપમની થાય છે. કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ગતિમાં જન્મ ધારણ કરવા ગતિ કરે છે ત્યારે તેની વાટે વહેતી અવસ્થામાં દ્રવ્યન્દ્રિયનો અભાવ હોવાથી ચક્ષુદર્શન હોતું નથી પરંતુ તે જીવમાં ભાવેન્દ્રિયનો સદ્દભાવ હોવાથી ભવિષ્યમાં અવશ્ય દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત કરીને ચક્ષુદર્શનને પ્રાપ્ત કરશે. આ રીતે લબ્ધિની અપેક્ષાએ ચક્ષુદર્શનનું સાતત્ય સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. આ રીતે અહીં ભાવેન્દ્રિયની અપેક્ષાએ ચક્ષુદર્શનની કાયસ્થિતિનું નિરૂપણ છે. અન્યત્ર (ભગવતી સૂત્ર શતક–૧૩, ઉદ્દેશક-૧રમાં તથા બીજા આગમોમાં પણ) વાટવહેતા જીવમાં અને અપર્યાપ્તા જીવમાં ચક્ષુદર્શનનો નિષેધ મળે છે, ત્યાં દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ નિરૂપણ છે. આમ, શાસ્ત્રોમાં સાપેક્ષ નિરૂપણ અનેક સ્થાનોમાં પ્રાપ્ત થાય છે. અચશુદર્શનની કાયસ્થિતિ –ચક્ષુ સિવાય અન્ય ઇન્દ્રિયો અને મન દ્વારા થતાં સામાન્ય બોધ રૂપ દર્શનને અચક્ષુદર્શન કહે છે તેમજ ઇન્દ્રિયોના અભાવમાં વાટે વહેતા જીવોના અને ઇન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવોના સામાન્ય બોધરૂપ દર્શનને પણ અચદર્શન કહે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને આ પ્રકારનું અચક્ષુદર્શન હોય છે. જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અચક્ષુદર્શનનો અભાવ થાય છે. આ રીતે અચક્ષુદર્શન અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે અને મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અવધિદર્શનની કાયસ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની છે. અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની બંનેને અવધિદર્શન હોય છે. કોઈ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયને પ્રતિપાતિ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય અને બીજા જ સમયે પરિણામોના પરિવર્તનથી કે મૃત્યુ પામતાં તે અવધિદર્શનનો નાશ થઈ જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની સ્થિતિ છે. અવધિજ્ઞાનની સ્થિતિ સાધિક સાગરોપમ છે અને વિર્ભાગજ્ઞાનની સ્થિતિ પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ છે, તેથી કોઈ પણ જીવ નિરંતર અવધિજ્ઞાનમાંથી વિર્ભાગજ્ઞાનની અને વિર્ભાગજ્ઞાનમાંથી અવધિજ્ઞાનની પ્રાપ્તિ કરે તો અવધિદર્શનની ૧૩૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે, તે આ પ્રમાણે સમજવી કોઈ અવધિજ્ઞાની મનુષ્ય બારમા દેવલોકની રર સાગરોપમની સ્થિતિના નિરંતર ત્રણ ભવ કરે; ત્યાર પછી મનુષ્ય ભવમાં અલ્પ સમય માટે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરી પુનઃ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર પછી પ્રથમ ગ્રેવેયકના ર૦ સાગરોપમના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના ૩૩ સાગરોપમના બે ભવ અવધિજ્ઞાન સાથે કરે; તો આ રીતે અવધિદર્શનની બે ૬૬(૧૩૨)સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. ટીકાકાર શ્રી મલયગિરિજીએ જીવાભિગમ અને પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સાતમી નરકની સાથે ઉત્કૃષ્ટ કાયસ્થિતિને ઘટિત કરી છે. તેમાં વિર્ભાગજ્ઞાન સહિત તિર્યંચમાં ઉત્પત્તિ કહી છે, તે ભગવતી સૂત્ર શતક ૧૩, ઉદ્દેશક-૧, ૨ અનુસાર ઉપયુક્ત થતી નથી, કારણ કે ભગવતી સૂત્રના તે પાઠ અનુસાર તિર્યંચમાં વિર્ભાગજ્ઞાન સહિત કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. આ રીતે બારમા દેવલોકના ત્રણ ભવ અને નવ રૈવેયકના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના બે ભવ અને વચ્ચે મનુષ્યોના ભવ થતાં કુલ અવધિદર્શન સહિત જીવ સાધિક ૧૩ર સાગરોપમ કાલ પૂર્ણ કરે છે. Page #809 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૩ ૭૩૫ | તેમાં કોઈ પણ પ્રકારનો સૈદ્ધાંતિક વિરોધ નથી. કેવલદર્શન પ્રાપ્ત થયા પછી જતું નથી, માટે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. અંતરકાર:-ચક્ષુદર્શનીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત છે. કોઈજીવ પંચેન્દ્રિયમાંથી નીકળીને એક અંતર્મુહુર્તના આયુષ્ય સહિત એકેન્દ્રિયાદિમાં જન્મધારણ કરે, ત્યાર પછી પુનઃ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો ચક્ષુદર્શનનું અંતર્મુહૂર્તનું અંતર થાય છે, ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળનું છે, એટલા કાલ સુધી તે જીવ એકેન્દ્રિયમાં જન્મમરણ કરે છે. અચક્ષુદર્શનના બંને ભંગોમાં અંતર નથી, કારણ કે અભવી જીવોનું અચક્ષુદર્શન અનાદિ અનંત છે તેનો અંત કદાપિ થતો નથી અને ભવી જીવોનું અચક્ષુદર્શન અનાદિ સાંત છે. ભવી જીવને જ્યારે કેવળદર્શન પ્રાપ્ત થાય, ત્યારે જ અચક્ષુદર્શનનો અભાવ થાય છે. કેવળદર્શન પ્રાપ્ત થયા પછી તે જીવસિદ્ધ થાય છે તેથી તેને પુનઃ અચક્ષુદર્શનની પ્રાપ્તિ થતી નથી. આ રીતે અચક્ષુદર્શનના બંને ભંગોમાં અંતર નથી. અવધિ દર્શનીનું જઘન્ય અંતર એક સમયનું છે. અવધિદર્શન નષ્ટ થયા પછીના સમયમાં જ ક્ષયોપશમની વિચિત્રતાથી કે દેવ-નરકાયુનો ઉદય થવાથી ફરીથી અવધિદર્શન પ્રાપ્ત થઈ શકે છે. - અવધિદર્શનનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ છે. તે જીવને તેટલા સમય પછી ફરીથી અવશ્ય અવધિદર્શન થાય છે. કેવલદર્શની સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. અલ્પ બહત્વ:– સર્વથી થોડા અવધિદર્શની છે કારણ કે તે દેવ, નારકી અને કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને જ હોય છે, તેનાથી ચદર્શની અસંખ્યાતગુણા છે કારણ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌરેન્દ્રિયોને પણ હોય છે, તેનાથી કેવલદર્શની અનંતગુણા છે કારણ કે સિદ્ધો અનંત છે, તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા છે કારણ કે સમસ્ત એકેન્દ્રિયોને અચક્ષુદર્શન હોય છે. સર્વ જીવોના ચાર પ્રકાર: સંયત આદિ:| १० अहवा चउविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-संजया, असंजया, संजयासंजया, णोसंजया-णोअसंजया-णोसजयासजया। ભાવાર્થ :- સર્વ જીવોના ચાર પ્રકાર છે– સયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત નોઅસંયત નોસંયતાસયત. | ११ संजए णं भंते ! संजए त्तिकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमय उक्कोसेणदेसूणापुवकोडी। असंजया जहा अण्णाणी । संजयासंजए जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणदेसूणापुचकोडी। णोसजयणोअसंजयणोसंजयासजएसाइए अपज्जवसिए। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સંયત, સંયત રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટદેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. અસંયતનું કથન અજ્ઞાની પ્રમાણે કહેવું. સંયતાસંયત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. નોસયત નોઅસંયત નો સંયતાસંયત સાદિ અનંત છે. | १२ संजयस्स संजयासंजयस्स दोण्हवि अंतरंजहण्णेणं अंतोमुहूत्तं उक्कोसेणं अवड्ढे पोग्गलपरियट्ट देसूणं । असंजयस्स आदि दुवेणत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं देसूणा पुव्वकोडी । चउत्थगस्स णत्थि अंतरं। अप्पाबहुयं-सव्वत्थोवासंजया,संजयासंजया असंखेज्जगुणा,णोसंजयणोअसंजय Page #810 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર णोसंजयासंजया अणंतगुणा, असंजया अणंतगुणा । सेतंचउव्विहा सव्वजीवा। ભાવાર્થ - સંયત અને સંયતાસયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન છે. અસંયતોના ત્રણ પ્રકારોમાંથી આદિના બે પ્રકારોમાં અંતર નથી. સાદિ સાંત અસંયતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ છે. નોસયત નોઅસંયત નોસંયતાસયતનું અંતર નથી. અલ્પબદુત્વસર્વથી થોડા સયત છે. તેનાથી સંયતાસંયત અસંખ્યાતગુણ છે. તેનાથી નોસંયત નોઅસંયત નોસંયતાસંયત અનંતગુણા છે અને તેનાથી અસંયત અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના ચાર પ્રકારનું કથન પૂર્ણ થાય છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં સંયત, અસંયત આદિ અપેક્ષાએ સર્વ જીવોના ચાર પ્રકાર કહ્યા છે–(૧) સંયત (૨) અસંયત (૩) સંયતાસંયત અને (૪) નોસંયત નોઅસંયત નોસંયતાસંયત. કાયસ્થિતિ - સંયતની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે, સર્વ વિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મૃત્યુ થાય તે અપેક્ષાએ જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષ છે, ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો આઠ વર્ષ પછી ચારિત્રનો સ્વીકાર કરી શકે તેથી તેની સ્થિતિ કિંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની થાય છે, તેનાથી અધિક સ્થિતિવાળા મનુષ્યો યુગલિક હોય છે. તે ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. અસંયતના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. અભવીની અપેક્ષાએ તે અનાદિ અનંત છે. મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ તે અનાદિ સાંત છે. તે જીવ સંયમ સ્વીકાર કરે ત્યારે તેના અસંતપણાનો અંત થાય છે. સર્વવિરતિ કે દેશવિરતિપણાથી પતિત થયેલા સાદિ સાંત અસંયત છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે, ત્યાર પછી તે ફરીથી સંયત થઈ શકે છે. અસંયતની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ દેશોન અર્ધ પુલ પરાવર્તનની છે. સંયતાસંયતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે. અંતર્મુહુર્ત પછી તે અસંયત ભાવને કે સંયત ભાવને પ્રાપ્ત કરે તો આ જઘન્ય સ્થિતિ થાય છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સંયતની સમાન છે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. અંતરદ્વાર :- સંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે. તેટલા સમય પછી કોઈ જીવ અસંયમમાંથી ફરીથી સંયમમાં આવી શકે છે, ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ પ્રમાણ છે, એટલો સમય એકેન્દ્રિયમાં પસાર કર્યા પછી તે જીવ મનુષ્ય ભવ પામીને અવશ્ય ચારિત્રનો સ્વીકાર કરે છે. અનાદિ અનંત અસંયતનું અંતર નથી. અનાદિ સાંત અસંયતનું પણ અંતર નથી. સાદિ સાંત અસંયતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડપૂર્વ વર્ષનું છે, કારણ કે સંયતની કાયસ્થિતિ તેટલી છે અને સંયતાસંયતની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પણ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે. સંયતાસંયતનું અંતર સંયતની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુગલ પરાવર્તનકાલ છે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સિદ્ધ છે, તે સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. તે હંમેશા તે જ રૂપમાં રહે છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સયત છે કારણ કે તે અનેકહજાર ક્રોડ હોય છે, તેનાથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે કારણ કે અસંખ્યાત તિર્યંચો દેશવિરત છે, તેનાથી નોસંયત નોઅસંયત નોસંયતા- સંતરૂપ સિદ્ધો અનંતગુણા છે અને તેનાથી અસંયત અનંતગુણા છે. કારણ કે સિદ્ધોથી વનસ્પતિજીવો અનંતગુણા છે. Page #811 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ: પ્રતિપત્તિ-૩ અંતર ( ૪ અવેદી - સર્વ જીવોના ચાર પ્રકારની સ્થિતિ આદિજીવ પ્રકાર કાયસ્થિતિ અલાબહત્વ ૧ મનયોગી જઘ એક સમય ઉ અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૨ વચન યોગી જશે. એક સમય, ઉ. અંતર્મુહૂર્ત | | ૨ અસંખ્યાતગુણા T૩ કાયયોગી જઘ અંતર્મુહૂર્ત ઉ વનસ્પતિકાલ જઘ એકસમય, ઉ. અંતર્મુહૂર્ત |૪ અનંતગુણા ૪ અયોગી સાદિ અનંત --- ! નથી ૩ અનંતગુણા ૧ સ્ત્રીવેદી જઘએક સમય ઉઅનેક ક્રોડપૂર્વ જઘન્ય અંતર્મુહૂર્ત | ૨ સંખ્યાતગુણા સહિત ૧૧૦, ૧૦૦, ૧૮, ૧૪ | ઉત્કૃષ્ટ અનંતકાળ પલ્યોપમ અને અનેક પલ્યોપમાં | ૨ પુરુષવેદી જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય એક સમય | સર્વથી થોડા ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરો | ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૩ નપુંસક વેદી જઘન્ય એક સમય જઘન્ય અંતમુહૂર્ત ૪ અનંતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ઉ સાધિક અનેક સો સાગરોપમ સાદિ અનંત જઘન્ય અંતર્મુહૂર્ત | ૩ અનંતગુણા સાદિ સાંત (ઉપશમશ્રેણી) | ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પગલા જઘ એક સમય, ઉર અંતર્મુહૂર્ત પરાવર્તન કાલ ૧ ચક્ષુદર્શની જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ સાગરો ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૨ અચક્ષુદર્શની અનાદિ અનંત (અભવી) નથી ૪ અનંતગુણા - - - - | અનાદિ સાંત (ભવી) + - ૩ અવધિદર્શની જઘન્ય એક સમય જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમ | ઉ વનસ્પતિકાલ ૪ કેવળદર્શની સાદિ અનંત નથી [૩ અનંતગુણા ૧ સંયત જઘન્ય એક સમય જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરા – – –– | ૨ અસંયત અનાદિ અનંત(અભવી) | જઘન્ય અંતર્મુહૂર્ત T૪ અનંતગુણો અનાદિ સાંત (ભવી) ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તન સાદિ સાંતની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરા ૩ સંયતાસંયત જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ | ઉત્કૃષ્ટ અર્થ પુદ્ગલ પરાવર્તન ૪ નોસયત નોઅસંયત ૩ અનંતગુણો નોસંયતાસંયત નથી — — — — - -- - નથી--- II સર્વ જીવઃ પ્રતિપ્રતિ-૩ સંપૂર્ણ II Page #812 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર - પંચવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૪ ન REPEEEEEzzzzz સર્વ જીવોના પાંચ પ્રકારઃ ક્રોધ કષાયી આદિ| १ तत्थ णजे ते एवमाहंसु पंचविहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तंजहाकोहकसाईमाणकसाई मायाकसाई लोभकसाई अकसाई। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી ચોથી પ્રતિપત્તિમાં જે પાંચ પ્રકારના સર્વ જીવોનું કથન છે તે આ પ્રમાણે છે કે સર્વ જીવોના પાંચ પ્રકાર છે– ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી, લોભ કષાયી અને અકષાયી. | २ कोहकसाईमाणकसाई मायाकसाईणंजहण्णेणं अंतोमुत्तंउक्कोसेणंवि अंतोमुहुत्ता लोभकसाईस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । अकसाई दुविहे जहा पुव्वभणिआ दुविहेसु। ભાવાર્થ - ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મહર્ત સધી તે જ રૂપમાં રહે છે. લોભ કષાયી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહી શકે છે. અકષાયીના બે પ્રકાર છે, તેનું કથન દ્વિવિધ જીવોનું નિરૂપણ કરનારી સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિ પ્રમાણે જાણવું અર્થાત્ સાદિ અનંત અને સાદિ સાંત, આ બે પ્રકારના અકષાયમાંથી સાદિ સાંત અકષાયી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહી શકે છે. | ३ कोहकसाईमाणकसाई मायाकसाईणं अंतरंजहण्णेणं एक्कं समयं उक्कोसेणं अतोमुहत्तं । लोहकसाइस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अंतोमुहत्तं । अकसाई ગશ હલ્લા __अप्पाबहुयं-सव्वत्थोवा अकसाई, माणकसाई अणंतगुणा, कोहे माया लोभे विसेसाहियामुणेयव्वा। ભાવાર્થ :- ક્રોધ કષાયી, માન કષાયી અને માયા કષાયીનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. લોભકષાયીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અકષાયીનું કથન સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિ અનુસાર સમજવું. અલ્પબહત્વ- સર્વથી થોડા અકષાયી છે, તેનાથી માનકષાયી અનંતગુણા છે, તેનાથી ક્રોધ કષાયી, માયા કષાયી અને લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં કષાય-અકષાયની વિવક્ષાથી સર્વ જીવોના પાંચ પ્રકાર કહ્યા છે– ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી, લોભ કષાયી અને અકષાયી. Page #813 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૪ [ ૭૩૯ ] કાયસ્થિતિ - ક્રોધ કષાયી, માન કષાયી અને માયા કપાયીની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. કારણ કે ક્રોધાદિના પરિણામો અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. લોભ કષાય જઘન્ય એક સમય સુધી તે રૂપમાં રહે છે. આ કથન ઉપશમશ્રેણીની અપેક્ષાએ છે. ઉપશમ શ્રેણીથી નિવૃત્ત થતા જીવને સહુ પ્રથમ લોભ કષાયનો ઉદય થાય છે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો લોભકષાયની સ્થિતિ એક સમયની થાય છે. લોભકષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે, કારણ કે ચારે કષાયના પરિણામ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. અકષાયી જીવોના બે પ્રકાર છે– (૧) ક્ષીણ કષાયી. તેની સ્થિતિ સાદિ અનંત. તે જીવો કેવળી થઈને સિદ્ધ થાય છે. (૨) ઉપશાંત કષાયી. તેઓની આ અવસ્થા સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે જીવો કષાયને ઉપશાંત કરે, અગિયારમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો તેની અકષાયી અવસ્થા જઘન્ય એક સમયની થાય છે. ઉપશાંત મોહનીય ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોવાથી અકષાયી જીવોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતર – ક્રોધકષાયનું અંતર જઘન્ય એક સમય છે, તે લોભકષાયીની જઘન્ય સ્થિતિ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત છે, કારણ કે ઉપશાંત અવસ્થામાં અને શેષ કષાયોમાં પણ જીવ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ રહે છે. તે જ રીતે માનકષાયી અને માયાકષાયીનું પણ અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. લોભકષાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે કારણ કે કષાયની ઉપશાંત અવસ્થા અંતર્મુહૂર્તની હોય છે અને ક્રોધાદિ કષાયોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. સાદિ અનંત અકષાયીનું અંતર નથી. સાદિ સાત અકષાયીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત છે તેટલા સમય પછી ફરીથી શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. ઉત્કૃષ્ટ અનંતકાળ- દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન છે, એટલા સમય પછી જીવને પુનઃ સંયમ અને શ્રેણીની અવશ્ય પ્રાપ્તિ થાય છે. અલ્પબહુવૈદ્ધાર -સર્વથી થોડા અકષાયી, કારણ કે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગુણા છે કારણ કે નિગોદ-જીવો સિદ્ધોથી અનંતગુણા છે, તેનાથી ક્રોધ કષાયી વિશેષાધિક છે કારણ કે ક્રોધ કષાયની સ્થિતિ વધુ હોય છે, તેનાથી માયા કષાયી વિશેષાધિક છે અને તેનાથી લોભકષાયી વિશેષાધિક છે કારણ કે માયા અને લોભનો ઉદય ક્રોધ કરતાં વધુ સમય રહે છે. સર્વ જીવોના પાંચ પ્રકારઃ નૈરયિકાદિઃ| ४ अहवा पंचविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- णेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा सिद्धा । संचिट्ठणंतराणि जहा हेट्ठा भणियाणि । ___ अप्पाबहुयं-सव्वत्थोवा मणुस्सा,णेरड्या असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा, सिद्धा अणंतगुणा, तिरिया अणतगुणा । सेतं पंचविहा सव्वजीवा । ભાવાર્થ- સર્વ જીવોના પાંચ પ્રકાર છે- નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ. કાયસ્થિતિ અને અંતર પૂર્વવત્ કહેવું. અલ્પબહુત્વ- સર્વથી થોડા મનુષ્યો, તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી દેવો Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર – – – – – અસંખ્યાતગુણા, તેનાથી સિદ્ધો અનંતગુણા અને તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના પાંચ પ્રકારનું કથન પૂર્ણ થાય છે. સર્વ જીવોના પાંચ પ્રકારની સ્થિતિ આદિજીવ પ્રકાર | કાય સ્થિતિ અલ્પબદ્ભુત્વ ૧ ક્રોધ કષાયી અંતર્મુહૂર્ત જઘ એકસમય, ઉ અંતર્મુહૂર્ત | વિશેષાધિક -- - - - - - -- ૨ માન કષાયી અંતર્મુહૂર્ત જઘ એકસમય, ઉર અંતર્મુહૂર્ત | ૨ અનંતગુણા | ૩ માયા કષાયી અંતર્મુહૂર્ત || જઘ એકસમય, ઉ અંતર્મુહૂર્ત | ૪ વિશેષાધિક ૪ લોભકષાયી જઘ એકસમય, ઉર અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | પ વિશેષાધિક ૫ અકષાયી સાદિ અનંત (ક્ષીણ કષાયી) | જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા સાદિ સાંત(ઉપશાંત કષાયી)ની | ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન જઘ એક સમય ઉ અંતર્મુહૂર્ત ૧ નારકી જઘન્ય 10000 વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત | ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ | ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૨ તિર્યંચ જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૫ અનંતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરો ૩ મનુષ્ય અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક | જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ૩ પલ્યોપમ - ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ નારકી પ્રમાણે નારકી પ્રમાણે | ૩ અસંખ્યાતગુણા ૫ સિદ્ધ દિ અ -----+---- નથી --- ૪ અનંતગુણા | - | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૪ સંપૂર્ણ Page #815 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવઃ પ્રતિપત્તિ-૫ 2 | ७४१ • पाविध: सर्व व प्रतिपत्ति-५ - સર્વ જીવોના છ પ્રકારઃ મતિજ્ઞાની આદિઃ| १ तत्थ णं जेते एवमाहंसु छव्विहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु,तं जहाआभिणिबोहियणाणीसुयणाणी ओहिणाणीमणपज्जवणाणी केवलणाणी अण्णाणी। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી પાંચમી પ્રતિપત્તિમાં જે છ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સર્વજીવોના છ પ્રકાર છે– આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની અને અજ્ઞાની. | २ आभिणिबोहियणाणी णं भंते !आभिणिबोहियणाणित्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणंअंतोमुहत्तंउक्कोसेणंछावर्द्धिसागरोवमाइंसाइरेगाई,एवंसुयणाणी वि। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અભિનિબોધિક જ્ઞાની, અભિનિબોધિક જ્ઞાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. આ જ રીતે શ્રુતજ્ઞાનીની સ્થિતિ પણ જાણવી. | ३ ओहिणाणी णं भंते ! ओहिणाणीत्ति कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं छावढेि सागरोवमाइंसाइरेगाई। भावार्थ :- प्रश्न- भगवन् ! अवधिशानी, अधिशानी३५ सो समय २४ छ ? 6त्तर-3 ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમ સુધી રહી શકે છે. | ४ मणपज्जवणाणी णं भंते !मणपज्जवणाणी त्तिकालओ केवचिरहोइ? गोयमा ! जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ :- प्रश्न- हे भगवन् ! मन:पर्यनी , ते ४ ३५ 2सो समय २७ छ ? उत्तर- गौतम ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ સુધી રહી શકે છે. | ५ केवलणाणी णं भंते केवलणाणीत्ति कालओ केवचिर होइ? गोयमा !साइए अपज्जवसिए। भावार्थ:-प्रश्न-भगवन! वणशानी,ते ४३328ो समय छ? 612- गौतम!वण જ્ઞાની સાદિ અનંત છે. ६ अण्णाणिणो तिविहा पण्णत्ता,तंजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ साइए सपज्जवसिए जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणंतकालं अवडंपुग्गलपरियट्ट देसूणं । भावार्थ:- अशानीमात्र प्रकारछ- (१) अनाहिअनंत (२) अनाहिसांत मने (3) साहिसांत.तेमा Page #816 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૨ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી તે જ રૂપે રહે છે, તે અનંતકાળ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. |७ अंतरं- आभिणिबोहियणाणिस्स जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतं कालं अवड्डपुग्गलपरियट्ट देसूणं । एवं सुयणाणिस्स वि ओहिणणिस्स विमणपज्जवणाणिस्स वि। केवलणाणिणोणत्थि अंतर । अण्णाणिस्ससाइयसपज्जवसियस्सजहण्णेणअतोमुत्त, उक्कोसेण छावढि सागरोवमाइसाइरेगाइ। ભાવાર્થ - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે દેશોન અર્ધ પદુગલ પરાવર્તન પ્રમાણ છે. આ જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીનું અંતર જાણવું. કેવળજ્ઞાનીનું અંતર નથી. _સાદિ સાત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે. ८ अप्पाबहुयं-सव्वत्थोवा मणपज्जवणाणिणो, ओहिणाणि असंखेज्जगुणा, आभिणिबोहियणाणीसुयणाणीसट्ठाणेदोवितुल्ला विसेसाहिया,केवलणाणिणोअणंतगुणा, अण्णाणी अणतगुणा। ભાવાર્થ - અલ્પબદુત્વ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર તુલ્ય અને વિશેષાધિક છે, તેનાથી કેવળજ્ઞાની અનંતણા છે અને તેનાથી અજ્ઞાની અનંતણા છે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં જ્ઞાની અને અજ્ઞાનીની અપેક્ષાથી સર્વ જીવોના છ ભેદ કહ્યા છે– (૧) આભિનિબોધિક જ્ઞાની (મતિજ્ઞાની) (૨) શ્રુતજ્ઞાની (૩) અવધિજ્ઞાની (૪) મન:પર્યવજ્ઞાની (૫) કેવળજ્ઞાની (૬) અજ્ઞાની. મતિ-ઋતજ્ઞાનીની કાયસ્થિતિ – સમ્યગુદષ્ટિ જીવો જ જ્ઞાની કહેવાય છે અને દરેક જીવને ઓછામાં ઓછા મતિ-શ્રુતજ્ઞાન હોય છે તેથી સમ્યગુદષ્ટિ જીવોની જેમ મતિ-શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમની છે. અવવિજ્ઞાનીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમની છે. કોઈ પણ જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય અને વિચારોની ચલ-વિચલતાથી અથવા ક્ષયોપશમની વિચિત્રતાથી બીજા સમયે તેનું અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય કે વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય તો અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તેમજ ક્યારેક કોઈ અવધિજ્ઞાનીનું બીજા સમયે જ મૃત્યુ થાય અને તે તિર્યચપણે ઉત્પન્ન થાય તો તિર્યંચને જન્મ સમયે અવધિજ્ઞાન ન હોવાથી તેનું અવધિજ્ઞાન નાશ પામે છે ત્યારે પણ અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. કોઈ જીવ અપ્રતિપાતિ અવધિજ્ઞાન સહિત બે વાર અનુત્તર વિમાનમાં અથવા ત્રણ વાર બારમાં દેવલોકમાં ઉત્પન્ન થાય, તો અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ ૬ સાગરોપમની સ્થિતિ થાય છે અને મનુષ્યના ભવની સ્થિતિની ગણના સાધિકમાં થાય છે. મન:પર્યવશાનીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. અપ્રમત્ત અવસ્થામાં વર્તતા સંયતને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે એક સમયમાં જ મૃત્યુ પામે કે ઉદય અથવા ક્ષયોપશમમાં પરિવર્તન થાય અને મન:પર્યવજ્ઞાન નષ્ટ થઈ જાય, તો મન:પર્યવજ્ઞાનની જઘન્ય Page #817 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૫ સ્થિતિ એક સમયની થાય છે. જ્યારે કોઈ મનુષ્ય નવ વર્ષની ઉંમરે સંયત બન્યા પછી અપ્રમત્તાવસ્થામાં મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત કરી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સુધી મનઃપર્યવજ્ઞાની રહે છે, ત્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની થાય છે. કેવળજ્ઞાની સાદિ અનંત છે તેનો ક્યારે ય નાશ થતો નથી. અજ્ઞાનીના ત્રણ પ્રકાર છે– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં સાદિ સાંતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, કારણ કે અંતર્મુહૂર્ત પછી કોઈ સમ્યક્ત્વ પામીને ફરીથી જ્ઞાની થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાળ—દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન રૂપ છે, અર્ધપુદ્ગલ પરાવર્તનકાલ સુધી અજ્ઞાની રહીને પછી જીવ ફરીથી અવશ્ય જ્ઞાની બને છે. આ રીતે સાદિ–સાંત અજ્ઞાનનું સાતત્ય તેટલું જ રહે છે. અંતર :– આભિનિબોધિક જ્ઞાનીનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે, અંતર્મુહૂર્તમાં જ તે અજ્ઞાની ફરીથી આભિનિબોધિક જ્ઞાની થઈ શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ છે. એકવાર જ્ઞાની થયેલો જીવ એટલો કાલ(અજ્ઞાની થઈને)સંસાર ભ્રમણ કર્યા પછી અવશ્ય જ્ઞાની થાય છે. આ જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાનીનું અંતર પણ જાણવું. કેવળજ્ઞાનીનું અંતર નથી. અનાદિ અનંત તથા અનાદિ સાંત અજ્ઞાનીનું અંતર નથી. સાદિ-સાંતનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે, તેટલો સમય જ્ઞાની બનીને તે ફરીથી અજ્ઞાની થઈ શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક છાસઠ સાગરોપમ છે, કારણ કે જ્ઞાનીની સ્થિતિ તેટલી જ છે. ૭૪૩ અલ્પ બહુત્વ :– (૧) સર્વથી થોડા મનઃપર્યવજ્ઞાની, કારણ કે મનઃપર્યવજ્ઞાન સંયમી જીવોને જ હોય છે; (૨) તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, કારણ કે અવધિજ્ઞાન ચારે ગતિમાં સંશી પંચેન્દ્રિયને જ હોય છે. (૩) તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાનીમાં વિકલેન્દ્રિયોનો સમાવેશ થતો હોવાથી વિશેષાધિક અને બંને પરસ્પર તુલ્ય છે (૪) તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા, કારણ કે કેવળજ્ઞાની સિદ્ધો અનંત છે. (૫) તેનાથી અજ્ઞાની અનંતગુણા છે, કારણ કે અજ્ઞાની વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે. જીવોના છ પ્રકાર : એકેન્દ્રિયાદિઃ अहवा छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- एगिंदिया बेइंदिया तेइंदिया चउरिंदिया पर्चेदिया अणिदिया। संचिट्ठणा तहा हेट्ठा । अप्पाबहुयं - सव्वत्थोवा पंचेंदिया, चउरिंदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, अणिंदिया अनंतगुणा, एगिंदिया अनंतगुणा । ભાવાર્થઃ– સર્વ જીવોના છ પ્રકાર છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય. તેની કાયસ્થિતિ અને અંતર પૂર્વ કથનાનુસાર કહેવું. અલ્પબહુત્વ– સર્વથી થોડા પંચેન્દ્રિય, તેનાથી ચૌરેન્દ્રિય વિશેષાધિક‚ તેનાથી તેઇન્દ્રિય વિશેષાધિક‚ તેનાથી બેઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી અનિન્દ્રિય અનંતગુણા અને તેનાથી એકેન્દ્રિય અનંતગુણા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિ અને અનિન્દ્રિયની અપેક્ષાએ જીવોના છ પ્રકાર કહ્યા છે. તેની સ્થિતિ, અંતર આદિ સર્વ કથન પાંચ પ્રકારના સંસારી જીવોની ચોથી પ્રતિપત્તિ પ્રમાણે જાણવું. સર્વ જીવોના છ પ્રકાર : ઔદારિક શરીરી આદિ : १० अहवा छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा - ओरालियसरीरी वेडव्वियसरीरी आहारगसरीरी तेयगसरीरी कम्मगसरीरी असरीरी । Page #818 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ:- સર્વ જીવોના છ પ્રકાર છે– ઔદારિક શરીરી, વૈક્રિય શરીરી, આહારક શરીરી, તૈજસ શરીરી, કાર્મણ શરીરી અને અશરીરી. ११ ओरालियसरीरी णं भंते ! ओरालियसरीरीति कालओ केवचिरं होइ ? ૭૪૪ गोया ! जहणं खुड्डागं भवग्गहणं दुसमयऊणं उक्कोसेणं असंखिज्जं कालं जाव अंगुलस्स असंखेज्जइभागं । वेडव्वियसरीरी जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई । आहारगसरीरी जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं। तेयगसरीरी कम्मगसरीरी य दुविहे पण्णत्ते - अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । असरीरी साइए-अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ઔદારિક શરીરી, ઔદારિક શરીરીપણે કેટલો સમય રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી, આ અસંખ્યાતકાળ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. વૈક્રિય શરીરી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. આહારક શરીરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. તૈજસ શરીરી અને કાર્પણ શરીરીના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. અશરીરી સાદિ અનંત છે. 1 १२ अंतरं- ओरालियसरीरस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीस सागरोवमाइं अतोमुहुत्तमब्भहियाइं । वेडव्वियसरीरस्स जहण्णेणं अतोमुहुत्त उक्कोसेणं अनंतकालं वणस्सइकालो। आहारगस्स सरीरस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं अनंतकालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । तेयगसरीरस्स कम्मसरीरस्स य दोण्हवि णत्थि अंतरं । ભાવાર્થ:- ઔદારિક શરીરનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. વૈક્રિય શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે વનસ્પતિકાળ પ્રમાણ છે. આહારક શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તૈજસ અને કાર્મણ શરીરીનું અંતર નથી. १३ अप्पाबहुयं सव्वत्थोवा आहारगसरीरी, वेडव्वियसरीरी असंखेज्जगुणा, ओरालिय सरीरी असंखेज्जगुणा, असरीरी अनंतगुणा, तेयाकम्मसरीरी दोवि तुल्ला अनंतगुणा । से तं छव्विहा सव्वजीवा । ભાવાર્થ:- અલ્પબહુત્વ– (૧) સર્વથી થોડા આહારક શરીરી, (૨) તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અશરીરી અનંતગુણા છે અને (૫–૬) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરી અનંતગુણા છે અને પરસ્પર બંન્ને તુલ્ય છે. આ પ્રમાણે છ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં શરીરી-અશરીરીની અપેક્ષાએ સર્વ જીવોના છ પ્રકાર કહ્યા છે– ઔદારિક શરીરી, વૈક્રિય શરીરી, આહારક શરીરી, તૈજસ શરીરી, કાર્મણ શરીરી અને અશરીરી. Page #819 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૫ કાયસ્થિતિ :– ઔદારિક શરીર તે જ રૂપમાં જઘન્ય બે સમય ન્યૂન શુક્લકમવ સુધી રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને ઔદારિક શરીર હોય છે. તેમાં પણ વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર નથી. કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિએ મનુષ્ય કે તિર્યંચના સુશ્તકભવમાં ઉત્પન્ન થાય, ત્યારે વિગ્રહગતિના બે સમયમાં ઔદારિક શરીર હોતું નથી, ત્રીજા સમયે ઉત્પન્ન થઈને ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે, તેથી તેની જઘન્ય સ્થિતિ બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ થાય છે. ૩૫ ઔદારિક શરીરીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે, કોઈ જીવ અસંખ્યાત કાલ પર્યંત ઋજુગતિથી મનુષ્ય કે તિર્યંચના ભવમાં ગમનાગમન કરે તો ઔદારિક શરીરીની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે. જીવ એક સમયની જુગતિથી ઉત્પન્ન થાય તો તેનો ઔદારિકશરીરનો વિયોગ થતો નથી. ઋજુ ગતિની કાલમર્યાદા ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની જ છે. તે અસંખ્યાતકાલ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. વૈક્રિય શરીરી જઘન્ય એક સમય સુધી તે જ રૂપમાં રહે છે. કોઈ જીવ વૈક્રિય શરીર બનાવે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો તેની સ્થિતિ એક સમયની થાય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ રહે છે. કોઈ મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય શરીર કરીને અંતર્મુહૂર્ત પર્યંત વૈક્રિયશરીરમાં સ્થિત રહીને આયુષ્યપૂર્ણ થતાં મૃત્યુપામીને ઋજુગતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થાય તો વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. અનુત્તર વિમાનની અપેક્ષાએ સ્થિતિ ઘટિત થતી નથી કારણ કે ત્યાં અપ્રમત્ત સંયંત મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેઓ અપ્રમત્ત ભાવમાં હોવાથી લબ્ધિપ્રયોગ કરતા નથી. આહારક શરીરી જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ તે રૂપમાં રહે છે. તેજસ શરીરી અને કાર્મણ શરીરીના બે પ્રકાર છે– (૧) અભવીની અપેક્ષાએ અનાદિ અનંત અને (૨) મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અશરીરી સાદિ અનંત છે. અંતર :– ઔદારિક શરીરીનું અંતર જઘન્ય એક સમય છે, તે બે સમયની વિગ્રહગતિમાં હોય છે. જીવને વિગ્રહગતિમાં કાર્યણ શરીર હોય છે અને બીજા સમયે ઉત્પન્ન થઈને ઔદારિક શરીર ધારણ કરે છે તેથી તેનું એક સમયનું અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે કારણ કે વૈક્રિયશરીરની કાયસ્થિતિ તેટલી છે. વૈક્રિય શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે, એક વાર વૈક્રિય શરીર બનાવ્યા પછી તેટલા અંતર પછી બીજીવાર વૈક્રિય શરીર કરી શકાય છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે. આહારક શરીરીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે, એક વાર આહારક શરીર બનાવ્યા પછી અંતર્મુહૂર્તના આંતરે ફરીથી આહારક શરીર બનાવી શકાય છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. તૈજસ કાર્યણ શરીરનું અંતર નથી. અલ્પ બહુત્વ – (૧) સર્વથી ઘોડા આહારક શરીરી છે, તે વધારેમાં વધારે અનેક હજાર જ હોય છે. (૨)તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા છે કારણ કે દેવ, નારક, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાયુકાય વૈક્રિય શરીરી હોય છે, (૩) તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણા છે, કારણ કે નિગોદમાં અનંત જીવોનું એક જ ઔદારિક શરીર હોવાથી, ઔદારિક શરીર કુલ અસંખ્યાતા જ થાય છે, અનંત હોતા નથી; તેથી તે અસંખ્યગુણા જ થાય છે, અનંતગુણા થતા નથી. (૪) તેનાથી અશરીરી અનંતગુણા છે, (૫–૬) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરી અનંતગુણા છે, કારણ કે નિર્ગોદમાં તૈજસ-કાર્મા શરીર દરેક જીવના અલગ-અલગ છે તેમજ તૈજસ અને કાર્યણ શરીર પરસ્પર તુલ્ય છે. આ પ્રમાણે છ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું. Page #820 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર - - - - - - - - - | સર્વ જીવોના છ પ્રકાર અને તેની સ્થિતિ આદિ - જીવ પ્રકાર કાયસ્થિતિ અંતર | અલ્પબહત્વ ૧ મતિજ્ઞાની જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૩ વિશેષાધિક ૨ શ્રુતજ્ઞાની | ઉત્કૃષ્ટ સાધિક 6 સાગરોપમ | ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તન | ૩ વિશેષાધિક ૩ અવધિજ્ઞાની જઘન્ય એક સમય મતિજ્ઞાન પ્રમાણે ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ સાધિક છ સાગરોપમ ૪ મન:પર્યવજ્ઞાની જઘન્ય એક સમય f મતિજ્ઞાન પ્રમાણે સર્વથી થોડા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ ૫ કેવળજ્ઞાની સાદિ અનંત નથી ૪ અનંતગુણા ૬ અજ્ઞાની અનાદિ અનંત(અભવી) -1- જઘન્ય અંતર્મુહુર્ત -fપ અનંતગુણા અનાદિ સાંત (ભવી) | ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ સાદિ સાંત(પડિવાઈ સમકિતી) જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તન ૧ એકેન્દ્રિય જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત |૬ અનંતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ | ઉત્કૃષ્ટ સાધિક ૨૦૦૦ સાગરો | ૨ બેઇન્દ્રિય જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત ૪ વિશેષાધિક ૩ તે ઇન્દ્રિય ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ | ૩ વિશેષાધિક ૪ ચૌરેન્દ્રિય વિશેષાધિક ૫ પંચેન્દ્રિય જઘન્ય અંતમુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ સાગરો | ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૬ અનિક્રિય સાદિ અનંત નથી ૫ અનંતગુણા ૧ ઔદારિક શરીરી જઘ. બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ| જઘન્ય એક સમય ૩ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ ઉત્કૃષ્ટ ૩૩ સાગરો ૨ વક્રિય શરીરી જઘન્ય એક સમય જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૩ આહારક શરીરી જઘન્ય / ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત - જઘન્ય અંતર્મુહૂર્ત T૧ સર્વથી થોડા _ | ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ ૪ તૈજસ શરીરી અનાદિ અનંત (અભવી) ૫ અનંતગુણા ૫ કાર્પણ શરીરી અનાદિ સાંત (ભવી). ૫ અનંતગુણા ૬ અશરીરી સાદિ અનંત ----*----- ૪ અનંતગુણા | | - 1 | __ __ __ | [૨ અસંખ્યાતગુણા II સર્વ જીવઃ પ્રતિપત્તિ-પ સંપૂર્ણ II Page #821 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૬ ૭૪૭ . સપ્તવિધ : સર્વ જીવ પ્રતિપત્તિ-૬ [PP/EP|PP||P|PP|FP/// સર્વ જીવોના સાત પ્રકાર ઃ પૃથ્વીકાય આદિ : १ तत्थ णं जे ते एवमाहंसु सत्तविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहापुढविकाइया आउकाइया तेडकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया अकाइया । संचिट्ठणंतरा जहा हेट्ठा • ભાવાર્થ :- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી છઠ્ઠી પ્રતિપત્તિમાં જે સાત પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સર્વજીવોના સાત પ્રકાર છે– (૧) પૃથ્વીકાયિક, (૨) અાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક, (૬) ત્રસકાયિક અને (૭) અકાયિક. તેની કાયસ્થિતિ અને અંતર પૂર્વવત્ જાણવું. २ अप्पाबहुयं - सव्वत्थोवा तसकाइया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अकाइया अणंतगुणा, वणस्सइकाइया अणंतगुणा । ભાવાર્થ :- અલ્પબહુત્વ– (૧) સર્વથી થોડા ત્રસકાયિક, (૨) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા, (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક, (૪) તેનાથી અપ્સાયિક વિશેષાધિક, (૫) તેનાથી વાયુકાયિક વિશેષાધિક, (૬) તેનાથી અકાયિક અનંતગુણા અને (૭) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે. ३ अहवा सत्तविहा सव्वजीवा पण्णत्ता, तं जहा - कण्हलेस्सा नीललेस्सा काउलेस्सा तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा अलेस्सा । ભાવાર્થ :- સર્વ જીવોના સાત પ્રકાર છે– (૧) કૃષ્ણ લેશી (૨) નીલ લેશી (૩) કાપોત લેશી (૪) તેજો લેશી (૫) પદ્મ લેશી (૬) શુક્લ લેશી અને (૭) અલેશી. ४ कण्हलेस्से णं भंते ! कण्हलेस्से त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणेणं अतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहिया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી, કૃષ્ણ લેશી રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. ५ णीललेस्से णं भंते ! णीललेस्से त्ति कालओ केवचिरं होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दससागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाइं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નીલલેશી, નીલલેશીરૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમ સુધી રહે છે. ६ काउलेस्से णं भंते काउलेस्से त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं Page #822 -------------------------------------------------------------------------- ________________ | ७४८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર अंतोमुहत्तंउक्कोसेणं तिण्णि सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। भावार्थ :- प्रश्न- हे भगवन् ! आपोतोशी, ते ४ ३५ 2दो समय २७ छ ? 6त्तर- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમોભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી રહે છે. | ७ तेउलेस्सेणं भंते ! तेउलेस्से त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेणं दोण्णि सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। भावार्थ:-प्रश्न- हे भगवन् ! तशी , ते ४ ३५ 32सो समय २४ छ ? त२-गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમોભાગ અધિક બે સાગરોપમ સુધી રહે છે. ८ पम्हलेस्से णं भंते ! पम्हलेसे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं दस सागरोवमाइं अतोमुत्तमब्भहियाई। भावार्थ:-प्रश्न- भगवन् ! ५५वेशी, ते ४ ३५ सो समय २७ छ ? 6२- गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ સુધી રહે છે. | ९ सुक्कलेस्से णं भंते ! सुक्कलेसे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेण तेत्तीसं सागरोवमाइं अतोमुत्तमब्भहियाइ। भावार्थ :- प्रश्न- हे भगवन् ! शुसवेशी, ते ४ ३५ सो समय २९ छ ? 6त्तर- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. | १० अलेस्सेणंभंते!अलेसेत्तिकालओकेवचिरहोई ? गोयमा !साइए अपज्जवसिए। भावार्थ :- प्रश्न- हे भगवन् ! अशी ®प, ते ४ ३५ ४2सो समय २४ छ ? उत्तर- गौतम ! ते સાદિ અપર્યવસિત છે, તેથી હંમેશાં તે જ રૂપે રહે છે. | ११ कण्हलेसस्सणंभंते ! अंतरंकालओ केवचिरंहोइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणंतेतीसंसागरोवमाइंअंतोमुत्तमब्भहियाई। एवंणीललेसस्सवि,काउलेसस्सवि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમનું છે. તે જ રીતે નીલલેશી અને કાપોતલેશીનું અંતર પણ જાણવું. | १२ तेउलेसस्सणं भते ! अंतरंकालओ केवचिरं होई ? जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं पम्हलेसस्स विसुक्कलेसस्स वि । भावार्थ:-प्रश्न- भगवन् ! तीवेशीनुमंतर 2छ? 6१२- गौतम! धन्यमंतभुत भने ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. તે જ રીતે પાલેશી અને શુક્લલેશીનું અંતર પણ જાણવું. | १३ अलेसस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्सणत्थि अंतरं। Page #823 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવઃ પ્રતિપત્તિ-૬ [ ૭૪૯] ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલેશીનું અંતર કેટલું છે? ઉત્તર– હે ગૌતમ! અલેશી જીવ સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. |१४ अप्पाबहुयं-सव्वत्थोवासुक्कलेस्सा,पम्हलेस्सासंखेज्जगुणा,तेउलेस्सासंखेज्जगुणा अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया । सेतसत्तविहा सव्वजीवा । ભાવાર્થ :- અલ્પબદુત્વ- સર્વથી થોડા શુક્લલશી, તેનાથી પાલેશી સંખ્યાતણા, તેનાથી તેજોલેશી સંખ્યાતગુણા, તેનાથી અલેશી અનંતગુણા, તેનાથી કાપોતલેશી અનંતગુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક, તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં છ લેશ્યા અને એક અલેશી, તેમ સર્વ જીવોના સાત પ્રકાર કર્યા છે. કાયસ્થિતિ :- છએ વેશ્યાની સ્થિતિના કથનમાં જઘન્ય સ્થિતિ મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ નારકી-દેવતાની અપેક્ષાએ હોય છે. કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે કારણ કે તિર્યંચ અને મનુષ્યોમાં કૃષ્ણ લેશ્યા અંતર્મુહૂર્ત સુધી રહે છે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. આ કથન સાતમી નરકના નારકીની અપેક્ષાએ છે. સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે અને તેની સ્થિતિ ૩૩ સાગરોપમની છે. કોઈ પણ જીવને જે લેશ્વાસ્થાનમાં ઉત્પન્ન થવાનું હોય, તે વેશ્યા તેના પૂર્વભવના આયુષ્યના અંતિમ અંતર્મુહુર્તમાં આવી જાય છે અને પોતાના વર્તમાન ભવમાં અંતિમ અંતર્મુહૂર્તમાં જે લેશ્યા હોય તે જ લેશ્વાસ્થાનમાં તેની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ પછી એક અંતર્મુહૂર્ત પર્યત તે વેશ્યા રહે છે. ત્યાર પછી વેશ્યાનું પરિવર્તન થાય છે. આ રીતે પૂર્વભવનું અંતર્મુહૂર્ત + સાતમી નરકના ૩૩ સાગરોપમ+પછીના ભવનું અંતર્મુહૂર્ત બે અંતર્મહર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ થાય છે. નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત એવા અંતર્મુહૂર્તના અનેક ભેદ છે તેથી પૂર્વભવનું અંતર્મુહૂર્ત અને પશ્ચાદ્ભવનું અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત પ્રમાણકાળ થાય છે. નીલલેશ્યાની જઘન્ય કાયસ્થિતિ કૃષ્ણલેશ્યાની જેમ એક અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે. તે પાંચમી ધુમપ્રભા પથ્વીના પ્રારંભિક સ્થિતિવાળા નારકીની અપેક્ષાએ છે. તે નારકીઓ નીલલેશી હોય છે અને તેટલી સ્થિતિવાળા છે. તેના પૂર્વ-પશ્ચાતુ ભવના ક્રમશઃ અંતિમ અને પ્રથમ અંતર્મુહૂર્તની ગણના પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થઈ જાય છે તેથી તેનું અલગ કથન નથી. કાપોત વેશ્યાની કાયસ્થિતિ પર્વવતુ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમની છે. આ કાયસ્થિતિ ત્રીજી વાલુકાપ્રભાના પ્રારંભિક સ્થિતિવાળા નારકીઓની અપેક્ષાએ જાણવી. તેજલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે, તે ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ છે. Page #824 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર પદ્મલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે, તે બ્રહ્મ દેવલોકના દેવોની અપેક્ષાએ છે. તેમાં પૂર્વ-પશ્ચાદ્ભવના બે અંતર્મુહૂર્તનો સમાવેશ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. ૭૫૦ શુક્લલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે, અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ છે. તે અંતર ઃ – કૃષ્ણ લેશ્યાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે કારણ કે તિર્યંચ મનુષ્યોની લેશ્યાનું પરિવર્તન અંતર્મુહૂર્તમાં થઈ જાય છે, ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે,કારણ કે શુક્લ લેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જ કૃષ્ણલેશ્યાના અંતરનો ઉત્કૃષ્ટ કાળ છે. તે જ રીતે નીલ લેશ્યા અને કાપોત લેશ્યાનુ પણ અંતર જાણવું જોઈએ. તેજો, પદ્મ અને શુકલલેશ્યાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. કોઈ જીવ વનસ્પતિમાં અનંતકાલ પસાર કરે તો તેને ત્યાં અનંતકાલ પર્યંત તેજો, પદ્મ કે શુક્લ લેશ્યા પ્રાપ્ત થતી નથી, કારણ કે તે જીવોને ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. અલેશીનું અંતર નથી કારણ કે અલેશીપણું સાદિ અનંત છે. અલ્પબહુત્વ ઃ- (૧) સર્વથી થોડા શુક્લલેશી જીવો છે કારણ કે શુક્લલેશ્યા છઠ્ઠા દેવલોકથી ઉપરના દેવલોકના સમસ્ત દેવોમાં તથા કેટલાક પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં જ હોય છે. (૨) તેનાથી પદ્મલેશી જીવો સંખ્યાતગુણા છે, કારણ કે પદ્મલેશ્યા ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકના દેવોમાં અને ઘણા પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં હોય છે. (૩) તેનાથી તેજોલેશી જીવો સંખ્યાતગુણા છે, કારણ કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો તથા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં તેજોલેશ્યા હોય છે. જો કે શુક્લલેશી દેવોથી પદ્મલેશી દેવો અને પદ્મલેશી દેવોથી તેજોલેશી દેવો અસંખ્યાતગુણા છે પરંતુ અહીં સમુચ્ચય જીવોની અપેક્ષાએ અલ્પબહુત્વનું કથન છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયની મુખ્યતા છે, તેથી તે સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી અલેશી અનંતગુણા છે કારણ કે સિદ્ધો અલેશી છે અને તે અનંતગુણા છે. (૫) તેનાથી કાપોતલેશી જીવો અનંતગુણા છે કારણ કે નિગોદના જીવોમાં કાપોતલેશ્યા છે અને તે સિદ્ધોથી અનંતગુણા છે. (૬) તેનાથી નીલલેશી જીવો વિશેષાધિક છે, ત્રણે અશુભલેશી જીવો ક્રમશઃ અધિક અધિક છે. (૭) તેનાથી કૃષ્ણલેશી જીવો વિશેષાધિક છે. સર્વ જીવોના સાત પ્રકાર અને તેની સ્થિતિ આદિઃ કાય સ્થિતિ જીવ પ્રકાર ૧ પૃથ્વીકાય ર અપ્લાય ૩ તેઉકાય ૪ વાયુકાય ૫ વનસ્પતિકાય ૬ ત્રસકાય ૭ અકાય પુઢવીકાલ—અસંખ્યાત કાલ પુઢવીકાલ–અસંખ્યાત કાલ પુઢવીકાલ–અસંખ્યાત કાલ પુઢવીકાલ–અસંખ્યાત કાલ વનસ્પતિકાલ–અનંત કાલ સંખ્યાતકાલ (સાધિક ૨૦૦૦ સાગરોપમ) સાદિ અનંત અંતર વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ વનસ્પતિકાલ પુઢવીકાલ વનસ્પતિકાલ નથી અલ્પબહુત્વ ૩ વિશેષાધિક ૪ વિશેષાધિક ૨ અસંખ્યાતગુણા પ વિશેષાધિક ૭ અનંતગુણા ૧ સર્વથી થોડા ૬ અનંતગુણા Page #825 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવ: પ્રતિપત્તિ [ ૭૫૧ ] | જીવ પ્રકાર કિાય સ્થિતિ અંતર અલ્પબહુત ૧ કૃષ્ણલેશી અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો | અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો | ૭ વિશેષાધિક ૨ નીલ લેશી -- દશ સાગરોપમ અધિક | અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો | વિશેષાધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ| — — — — —૩ કાપોતલેશી ત્રણ સાગરોપમ અધિક |અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ ૫ વિશેષાધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ૪ તેજોલેશી બે સાગરોપમ અધિક વનસ્પતિકાલ ૩ સંખ્યાતગુણા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૫ પાલેશી અંતર્મુહૂર્ત અધિક ૧૦ સાગરો | વનસ્પતિકાલ ૨ સંખ્યાતગુણા ૬ શુક્લલેશી અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો | વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા | ૭ અલેશી સાદિ અનંત ૪ અનંતગુણા * પ્રત્યેક જીવોની જઘન્ય સ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત છે. | | ૬ | | | | - I સર્વ જીવઃ પ્રતિપત્તિ-૬ સંપૂર્ણ Page #826 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી જીવાજીવાભિગમ સૂત્ર • मष्टविध: सर्व प्रतिपत्ति-७ - REPEEEEEzzzzz सर्व पोना मा6 प्रकार : ज्ञानी-मानी आ :| १ तत्थ णं जेते एवमाहंसु अट्ठविहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तं जहाआभिणिबोहियणाणी सुयणाणी ओहिणाणी मणपज्जवणाणी केवलणाणी मइअण्णाणी सुयअण्णाणी विभगणाणी। ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી સાતમી પ્રતિપત્તિમાં જે આઠ પ્રકારના સર્વ જીવોનું કથન છે, ताप्रमाछ- (१) मिनिमोघि शानी (२) श्रुतशानी (3) अवधिशानी (४) मन:पयशानी (५) उशानी (5) भाति मानी (७) श्रुत शानी मने (८) विमं शनी.. | २ आभिणिबोहियणाणी णं भंते ! आभिणिबोहियणाणि त्ति कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेण अतोमुत्तंउक्कोसेणंछावट्ठिसागरोवमाइंसाइरेगाई। एवंसुयणाणी वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની, આભિનિબોધિકત્તાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. શ્રુતજ્ઞાનીનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. | ३ ओहिणाणी णं भंते ! ओहिणाणित्तिकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं छावट्ठिसागरोवमाईसाइरेगाई। भावार्थ :- प्रश्न-डे मागवन् ! Aalasuी, मवधिsuी ३५ 32सो समय २७ छ ? 61२- गौतम ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમ સુધી રહે છે. | ४ मणपज्जवणाणी णं भंते !मणपज्जवणाणीति कालओ केवचिरंहोइ? गोयमा! जहण्णेणं एक्कं समय उक्कोसेण देसूणा पुव्वकोडी। भावार्थ:-प्रश्न- भगवन् ! मनःपर्यशानी, मन:पर्यशानी ३५सो समय २७ छ ? 6त्तर-3 ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વવર્ષ સુધી રહે છે. | ५ केवलणाणी णं भंते ! केवलणाणी त्तिकालओ केवचिरहोइ? गोयमा !साइए अपज्जवसिए। भावार्थ:- प्रश्न- भगवन् ! वानी, शनी ३५ 32सो समय २७ छ ? 612- गौतम! તે સાદિ અનંત છે અર્થાત્ સદા કાળ તે જ રૂપમાં રહે છે. |६ मइअण्णाणीणंभंते ! मइअण्णाणी त्तिकालओकेवचिरंहोइ ? गोयमा !मइअण्णाणी तिविहे पण्णत्ते,तजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वासपज्जवसिए, साइए वा Page #827 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૭ सपज्जवसिए । तत्थ णं जे ते साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । सुयअण्णाणी एवं चेव । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भति अज्ञानी, भति अज्ञानी ३ये डेटलो समय रहे छे ? उत्तर- भति अज्ञानीना त्रए। प्रहार छे - ( १ ) अनादि अनंत (२) खनाहि सांत (3) साहि सांत. તેમાં સાદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ સુધી રહે છે. શ્રુત અજ્ઞાનીનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. ૭૫૩ ७ विभंगणाणी णं भंते ! विभंगणाणी त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणेणं एक्क समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! विभंगज्ञानी, विभंगज्ञानी इथे डेटलो समय २३ छे ? उत्तर- हे ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. ८ आभिणिबोहियणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहुतं, उक्कोसेणं अणंतंकालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । एवं सुयणाणिस्स वि, ओहिणाणिस्स वि, मणपज्जवणाणिस्स वि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનીનું અંતર કેટલું છે ? ઉત્તર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન રૂપ છે. તે જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાનીનું અંતર પણ જાણવું જોઈએ. ९ केवलणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्स णत्थि अंतर । भावार्थ :- प्रश्न - हे भगवन् ! डेवणज्ञानीनुं अंतर डेट छे ? उत्तर - हे गौतम! डेवणज्ञानीनुं अंतर नथी, ते साहि अनंत छे. १० मइ अणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । अणाइयस्स सपज्जसियस्स णत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं साइरेगाई । एवं सुय अण्णाणिस्सवि । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भति अज्ञानीनुं अंतर डेंटलुं छे ? उत्तर- भति अज्ञानीखोमां ठे અનાદિ અનંત છે, તેનું અંતર નથી. જે અનાદિ સાંત છે, તેનું પણ અંતર નથી. જે સાદિ સાંત છે, તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે. તે જ રીતે શ્રુત અજ્ઞાનીનું અંતર જાણવું. ११ विभंगणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो । Page #828 -------------------------------------------------------------------------- ________________ | ७५४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર लावार्थ :- प्रश्न-3 मावन् ! विनीनुमंत छ ? .२-गौतम ! धन्यांत डूत અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | १२ अप्पाबहुयं-सव्वत्थोवा जीवा मणपज्जवणाणी, ओहिणाणी असंखेज्जगुणा, आभिणिबोहियणाणीसुयणाणी एए दोवितुल्ला विसेसाहिया,विभगणाणी असंखेज्जगुणा, केवलणाणिणो अणंतगुणा, मइअण्णाणी सुयअण्णाणी यदोवितुल्ला अणंतगुणा।। भावार्थ:- त्व- (१) सर्वथा थोऽमन:पर्यशानीछे, (२) तेनाथी अवविज्ञानी संध्यात छ. (3-४) तेनाथी भतिशानी श्रुतशानी विशेषाधिछे अने ५२२५२ तुल्य छ, (५) तेनाथी विभंगशानी असंध्यात॥छ, (5) तेनाथ वानी अनंतगु॥छ भने (७-८) तेनाथी भात मशानी, श्रुत मशानी અનંતગુણા છે અને સ્વસ્થાનમાં સમાન છે. | १३ अहवा अट्ठविहा सव्वजीवा पण्णत्ता,तं जहा- णेरइया तिरिक्खजोणिया तिरिक्खजोणिणीओ मणुस्सा मणुस्सीओ देवा देवीओ सिद्धा। भावार्थ:-स वान। 16 ५२ छ. ठेभ :- (१) न॥२.(२) तिर्यय (3) तिर्यययाए। (४) मनुष्य (५) मनुष्या (5) ४३ (७) हेवी मने (८) सिद्ध. |१४ णेरइए णं भंते ! णेरइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साइंउक्कोसेणंतेत्तीसंसागरोवमाई। भावार्थ :- प्रश्न- भगवन् ! न॥२४ी, न॥२ ३५ सो समय २७ छ ? 6त्तर- गौतम! धन्य દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી રહે છે. | १५ तिरिक्खजोणिए णं भंते ! तिरिक्खजोणिए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण वणस्सइकालो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय, तिर्यय ३५ 32मो समय २७ छ ? 6त्तर- गौतम ! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ રૂપ અનંતકાલ સુધી રહે છે. | १६ तिरिक्खजोणिणी णंभंते !तिरिक्खजोणिणी त्तिकालओ केवचिरंहोइ ? गोयमा! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडिपुत्तमब्भहियाई । एवं मणूसे, मणूसी। भावार्थ :- - मावन् ! तिर्ययाए, तिर्यया । ३ लो समय २९ छ ? 61२- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ૩ પલ્યોપમ સુધી રહે છે. આ જ રીતે મનુષ્ય અને મનુષ્યાણીના સંબંધમાં જાણવું જોઈએ. | १७ देवेजहा णेरइए। भावार्थ :- हेवोनू थन नैयिनी समान छ. | १८ देवी णं भंते ! देवीत्तिकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणंदसवाससहस्साई उक्कोसेणं पणपण्णं पलिओवमाई। Page #829 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ: પ્રતિપત્તિ-૭ ૭૫૫ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવી, દેવીરૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ (દશ હજાર) વર્ષ અને ઉત્કૃષ્ટ પ૫ પલ્યોપમ સુધી રહે છે. | १९ सिद्धेणं भंते! सिद्धेत्तिकालओ केवचिरंहोइ? गोयमा !साइए अपज्जवसिए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! સિદ્ધ,સિદ્ધ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ!સિદ્ધ સાદિ અપર્યવસિત હોવાથી સદાકાળ તે જ રૂપે રહે છે. | २० रइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणवणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २१ तिरिक्खजोणियस्स णं भंते ! अंतरंकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण सागरोवमसयपुहुत्त साइरेग। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તિર્યંચનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. | २२ तिरिक्खजोणिणी णं भंते ! अंतरंकालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। एवं मणुस्सस्स वि मणुस्सीए वि । देवस्स वि देवीए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચાણીનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. આ જ રીતે મનુષ્યનું, મનુષ્યાણીનું, દેવનું અને દેવીનું અંતર જાણવું જોઈએ. | २३ सिद्धस्सणंभंते ! अंतरंकालओ केवचिरंहोइ ? गोयमा !साइयस्स अपज्जवसिए णत्थि अतर। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ!સિદ્ધ સાદિ અનંત હોવાથી અંતર નથી. २४ अप्पाबहुयं-सव्वत्थोवा मणुस्सीओ, मणुस्साअसंखेन्जगुणा,णेरड्या असंखेज्जगुणा तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा असंखेज्जगुणा, देवीओ संखेज्जगुणाओ, सिद्धा अणंतगुणा,तिरिक्खजोणिया अणंतगुणा । सेत्तं अट्ठविहा सव्वजीवा। ભાવાર્થ - અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડી મનુષ્યાણી, (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી, (૫)તેનાથી દેવો અસંખ્યાતગુણા, (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી, (૭) તેનાથી સિદ્ધો અનંતગુણા, (૮) તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના આઠ પ્રકારનું વર્ણન પૂર્ણ થયું Page #830 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર r - t: - __ નથી - - - - - - - - - - સર્વ જીવોના આઠ પ્રકારની સ્થિતિ આદિજીવ પ્રકાર કાયસ્થિતિ અંતર અલ્પબદુત્વ ૧-૨ મતિજ્ઞાની, જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત | ૩ વિશેષાધિક શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ સાધિક છ સાગરોપમ |ઉ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન ૩ અવધિજ્ઞાની | જઘન્ય એક સમય T જઘન્ય અંતર્મુહુર્ત | ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમ |ઉ૦ દેશોન અર્ધ પુગલ પરાવર્તન ૪ મન:પર્યવજ્ઞાની | જઘન્ય એક સમય T૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ ઉ દેશોન અર્ધ પુલ પરાવર્તન ૫ કેવળજ્ઞાની | સાદિ અનંત ૫ અનંતગુણા ૬-૭ મતિઅજ્ઞાની | અનાદિ અનંત(અભવી) જઘન્ય અંતર્મુહૂર્ત ૬ અનંતગુણા શ્રુત અજ્ઞાની અનાદિ સાંત (ભવી) ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ સાદિ સાંત(પડિવાઈ સમકિતી) જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુલ પરાવર્તન ૮ વિર્ભાગજ્ઞાન જઘન્ય એક સમય જઘન્ય અંતર્મુહૂર્ત | ૪ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ સાધિક ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૩૩ સાગરોપમ ૧ નારકી જઘન્ય 10000 વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત ૩ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૨ તિર્યંચ જઘન્ય અંતર્મુહૂર્ત જઘન્ય અંતર્મુહૂર્ત |૮ અનંતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ઉ સાધિક અનેક સો સાગરો ૩ તિર્યંચાણી | જઘન્ય અંતર્મુહૂર્ત જવ અંતર્મુહૂર્ત, ઉ. વનસ્પતિકાલ ૪ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ૪ મનુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત, ઉ. વનસ્પતિકાલ ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ૫ મનુષ્યાણી | જઘન્ય અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત, ઉવનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ૬ દેવ જઘ૦૧0000 વર્ષ, ઉ૩૩ સાગરોપમ જઘન્ય અંતર્મુહૂર્ત | ૫ અસંખ્યાતગુણા ૭ દેવી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ-વનસ્પતિકાલ | સંખ્યાતગુણા ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ ૮ સિદ્ધ સાદિ અનંત ૭ અનંતગુણા | - - - ~ - ~ - - નથી II સર્વ જીવઃ પ્રતિપત્તિ-૭ સંપૂર્ણ II Page #831 -------------------------------------------------------------------------- ________________ | सर्व : प्रतिपति-८ ૭૫૭ - नवविध : सर्व प्रतिपत्ति-८ - TE222222222222 સર્વ જીવોના નવ પ્રકાર:| १ तत्थ णं जे ते एवमाहंसु णवविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसुतं जहाएगिदिया बेइंदिया तेइंदिया चउरिदिया णेरइया पंचेदियतिरिक्खजोणिया मणूसा देवा सिद्धा। ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આઠમી પ્રતિપત્તિમાં જે નવ પ્રકારના સર્વ જીવોનું કથન છે, तेसाप्रमाछ- (१) सन्द्रिय, (२)पेन्द्रिय (3) तेन्द्रिय (४) यौन्द्रिय, (५) ना२ही, (G) पंथेन्द्रिय तिर्यय, (७) मनुष्य, (८) विसने () सिद्ध. २ एगिदिया णं भंते ! एगिदिय त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! भेन्द्रिय, मेन्द्रिय ३५ 24ो समय २४ छ ? 6त्तर- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. | ३ बेइंदिए णं भंते ! बेइंदिय त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं संखेज्जंकालं । एवं तेइदिए वि, चउरिदिए वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે કેટલો કાલ રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. તે જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયનું પણ કથન કરવું . |४ णेरइए णं भंते ! णेरइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइंउक्कोसेण तेत्तीसंसागरोवमाई। भावार्थ :- - मगवन् ! न॥२६, न॥२४ी ३५ 32सो समय २४ छ ? 6त्तर- गौतम ! धन्य દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી રહે છે. | ५ पंचेदियतिरिक्खजोणिए णं भंते ! पंचेंदियतिरिक्खजोणिए त्तिकालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडिपुत्त मब्भहियाइ। एवं मणूसे वि । देवा जहा णेरइया। भावार्थ:-प्रश्न- हे भगवन् ! पंथेन्द्रिय तिर्यय, पंथेन्द्रिय तिर्यय ३५ 32सो ११२३ ? १२-3 ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. આ જ રીતે મનુષ્યનું કથન છે. દેવોનું કથન નૈરયિકોની સમાન છે. |६ सिद्धेणं भंते! सिद्धे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !साइए अपज्जवसिए। Page #832 -------------------------------------------------------------------------- ________________ | ७५८ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર भावार्थ:- प्रश्न-उमगवन् ! सिद्ध, सिद्ध ३५ 240 14 २७ छ ? 612-सिद्ध साहिमनंत डोवाथी સદાકાળ તે જ રૂપમાં રહે છે. ७ एगिदियस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साइंसखेज्जवासमब्भहियाई। भावार्थ:-प्र-3 भगवन् ! मेन्द्रिय मंत२ सुंछ ? उत्तर- गौतम! धन्यांत त भने ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ છે. ८ बेइंदियस्स णं भंते ! अंतरंकालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो । एवं तेइदियस्स वि चउरिदियस्स वि णेरइयस्स वि पंचेंदियतिरिक्खजोणियस्स विमणूसस्स वि देवस्स वि सव्वेसि एवं अंतरं भाणियव्वं । भावार्थ:-प्रश्न- भगवन् ! बेन्द्रिय-अंतर 2छ ? 6त्तर- गौतम! धन्यांत त भने ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. તે જ રીતે તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, નારક, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવનું અંતર પણ જાણવું. | ९ सिद्धस्सणंभंते ! अंतरंकालओकेवचिरंहोइ ? गोयमा !साइयस्स अपज्जवसियस्स णत्थि अतर। भावार्थ:-प्रश्न-भगवन!सिद्धनंतर 2छ? 612-गौतम! सिद्ध साहिअनंत डोवाथी अंतर नथी. [१० अप्पाबहुयं-सव्वत्थोवा मणुस्सा, णेरड्या असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा, पर्चेदियतिरिक्खजोणिया असंखेज्जगुणा, चउरिदिया विसेसाहिया,तेइदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, सिद्धा अणंतगुणा, एगिदिया अणतगुणा। भावार्थ:- ममत्व- (१) सर्वथा थोऽ। मनुष्यो छ, (२) तेनाथी नाडीमो मसंन्यातछ, (3) તેનાથી દેવો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતણા છે, (૫) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૬) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૭) તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક छ भने (८)तनाथी सिद्धो अनंतगु॥छ भने (९) तनाथी भेन्द्रियो सनंत॥ छ. | ११ अहवाणवविहासव्वजीवापण्णत्तातंजहा-पढमसमयणेरइया अपढमसमयणेरड्या पढमसमयतिरिक्खजोणिया अपढमसमयतिरिक्खजोणिया पढमसमयमणुस्सा अपढम समयमणुस्सा पढमसमयदेवा अपढमसमयदेवा सिद्धाय । भावार्थ:-सर्ववाना न १२ छ, ते ॥ प्रभाछ- (१) प्रथम समयना ना२८ (२) अप्रथम સમયના નારકી (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (5) अप्रथम समयना मनुष्य (७) प्रथम समयना हेव (८) मप्रथम समयना हेव मने () सिद्ध. | १२ पढमसमयणेरइया णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! एक्कं समयं । Page #833 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૮ ૭૫૯ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. |१३ अपढमसमयणेरइए णं भंते ! कालओ केवचिर होइ ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइंसमय-ऊणाई, उक्कोसेणंतेत्तीसंसागरोवमाइंसमय-ऊणाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકી, અપ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. १४ पढमसमयतिरिक्जोणियस्सणं भंते !कालओ केवचिरंहोइ ? गोयमा ! एक्कं સમયાં ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચ, પ્રથમ સમયના તિર્યંચ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ ! એક સમય. | १५ अपढमसमयतिरिक्खजोणियस्स णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणंखुड्डागंभवग्गहणं समयऊणं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! અપ્રથમ સમયના તિર્યંચ, અપ્રથમ સમયના તિર્યંચ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યત રહે છે. | १६ पढमसमयमणूसे णं भंते ! कालओ केवचिर होइ ? गोयमा ! एक्कं समय। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્ય, પ્રથમ સમયના મનુષ્ય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १७ अपढमसमयमणूसेणं भंते ! कालओ केवचिर होइ? गोयमा !जहण्णेणंखुड्डागं भवग्गहण समयऊणं उक्कोसेण तिण्णि पलिओवमाइपुव्वकोडिपुहुत्तमब्भहियाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્ય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. | १८ देवे जहाणेरइए। ભાવાર્થ:- દેવોનું કથન નારકીની સમાન છે. | १९ सिद्धेणं भंते ! सिद्धेति कालओ केवचिरं होइ? गोयमा!साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ, સિદ્ધ રૂપે કેટલા સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધ સાદિ અનંત છે, તે સદાકાળ તે જ રૂપે રહે છે. | २० पढमसमयणेरइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं Page #834 -------------------------------------------------------------------------- ________________ | 950 શ્રી જીવાજીવાભિગમ સૂત્ર दस वाससहस्साई अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं वणस्सइकालो। भावार्थ :- प्रश्न-डे मावन् ! प्रथम समयमा नारीनुमंत छ ? 6त्तर- गौतम ! धन्य અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २१ अपढमसमयणेरइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो। भावार्थ:-प्रश्न- भगवन् ! अप्रथम समयन। नारीनुमंतर 2छ? 6त्तर- गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २२ पढमसमयतिरिक्खजोणियस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं दोखुड्डागाइभवग्गहणाइसमय-ऊणाइ, उक्कोसेण वणस्सइकालो। भावार्थ :- प्रश्न- भगवन् ! प्रथम समयना तिर्ययनुं अंतर 2छ ? 6त्तर- गौतम ! धन्य એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २३ अपढमसमयतिरिक्खजोणियस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा! जहण्णेण खुड्डागं भवग्गहणं समयाहिय, उक्कोसेणं सागरोवमसयपत्तं साइरेग। भावार्थ:-प्रश्न- भगवन् ! अप्रथम समयनातिययनुमंतर 2Qछ ? 612- गौतम! धन्य એક સમય અધિક ક્ષુલ્લક ભવ છે અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. | २४ पढमसमयमणूसस्स जहा पढमसमयतिरिक्खजोणियस्स। ભાવાર્થ:- પ્રથમ સમયના મનુષ્યનું અંતર પ્રથમ સમયના તિર્યંચની સમાન છે. |स अपढमसमयमणूसस्सणं भंते ! अंतरंकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहिय, उक्कोसेण वणस्सइकालो। भावार्थ:-प्रश्न-भगवन् ! अप्रथम समयना मनुष्यनुं अंतर 2छ? 612- गौतम! धन्य એક સમય અધિક ક્ષુલ્લક ભવ છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. २६ पढमसमयदेवस्स जहा पढमसमयणेरइयस्स । अपढमसमयदेवस्स जहा अपढम समयणेरइयस्स। ભાવાર્થ -પ્રશ્ન-પ્રથમ સમયદેવનું અંતર પ્રથમ સમયના નારકીની સમાન છે. અપ્રથમ સમયનાદેવનું અંતર અપ્રથમ સમયના નારકીની સમાન છે. | २७ सिद्धस्सणंभंते !अंतरंकालओकेवचिरहोइ ? गोयमा !साइयस्स अपज्जवसियस्स णत्थि अंतर। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! સિદ્ધ સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. Page #835 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૮ २८एएसिणं भंते! पढमसमयणेरड्याणं पढमसमयतिरिक्खजोणियाणं पढमसमयमणूसाणं पढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयमणुस्सा पढमसमयणेरड्या असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा । भावार्थ : [:- प्रश्न - हे भगवन् ! प्रथम सभयना नारडी, प्रथम सभयना तिर्यय, प्रथम समयना मनुष्य અને પ્રથમ સમયના દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો, તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. २९ एएसि णं भंते! अपढमसमयणेरइयाणं अपढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयमणूसाणं अपढमसमयदेवाण य कयरेकयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहियावा ? ૭૧ गोयमा !सव्वत्थोवा अपढमसमयमणूसा, अपढमसमयणेरड्या असंखेज्जगुणा, अपढम समयदेवा असंखेज्जगुणा, अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપ્રથમ સમયના નારકીઓ, અપ્રથમ સમયના તિર્યંચો, અપ્રથમ સમયના મનુષ્યો અને અપ્રથમ સમયના દેવોમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અપ્રથમ સમયના મનુષ્યો છે, તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. ३० एएसि णं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरइया असंखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ અને અપ્રથમ સમયના નારકીઓમાં કોણ अनाथी अस्थ, जडु, तुल्य हे विशेषाधि छे ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે અને તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે. ३१ एएसि णं भंते ! पढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयतिरिक्खजोणियाणं करे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयतिरिक्खजोणिया, अढमसमयतिरिक्खजोणिया अणंतगुणा । मणुयदेवाणं अप्पाबहुयं जहा णेरइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના તિર્યંચો અને અપ્રથમ સમય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? Page #836 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના તિર્યંચો અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. મનુષ્ય અને દેવોનું અલ્પબદુત્વ નારકીની જેમ જાણવું. | ३२ एएसिणंभंते ! पढमसमयणेरइयाणपढमसमयतिरिक्खजोणियाणपढमसमयमणूसाणं पढमसमयदेवाणं अपढमसमयणेरइयाणं अपढमसमयतिरिक्खजोणियाणं अपढमसमय मणूसाणं अपढमसमयदेवाणं सिद्धाणंच कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा? गोयमा!सव्वत्थोवा पढमसमयमणूसा, अपढमसमयमणूसा असंखेज्जगुणा, पढम समयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमय णेरइया असंखेज्जगुणा, अपढमसमयदेवा असंखेज्जगुणा, सिद्धा अणंतगुणा, अपढमसमयतिरिक्खजोणिया अणंतगुणा । सेतंणवविहा सव्वजीवा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે પ્રથમ સમયના નારકીઓ, પ્રથમ સમયના તિર્યંચો, પ્રથમ સમયના મનુષ્યો, પ્રથમ સમયના દેવો, અપ્રથમ સમયના નારકીઓ, અપ્રથમ સમયના તિર્યંચો, અપ્રથમ સમયના મનુષ્યો, અપ્રથમ સમયના દેવો અને સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે, (૨) તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૫) તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા, () તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૮) તેનાથી સિદ્ધો અનંતગુણા છે અને (૯) તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. આ પ્રમાણે નવ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું. સર્વ જીવોના નવ પ્રકારની સ્થિતિ આદિ:જીવ પ્રકાર કાયસ્થિતિ અંતર અહપબહુત્વ ૧ એકેન્દ્રિય વનસ્પતિકાલ સંખ્યાત વર્ષ અધિક ૯ અનંતગુણા ૨૦૦૦ સાગરોપમ ૨ બેઇન્દ્રિય સંખ્યાતકાલ વનસ્પતિકાલ ૩ તે ઇન્દ્રિય સંખ્યાતકાલ વનસ્પતિકાલ વિશેષાધિક | ૪ ચૌરેન્દ્રિય વનસ્પતિકાલ ૫ વિશેષાધિક | – – – – – ૫ નારકી જઘન્ય 10000 વર્ષ વનસ્પતિકાલ ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ૬ પંચેન્દ્રિયતિર્યંચ અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક વનસ્પતિકાલ ૪ અસંખ્યાતગુણા ત્રણ પલ્યોપમ ૭ મનુષ્ય અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ત્રણ પલ્યોપમ – – – – – – – 1 – T વિશેષાધિક | - - - - | - - | |_| સંખ્યાતકાલ | Page #837 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ: પ્રતિપત્તિ-૮ [ ૭૩ ] અંતર — — — | | | | જીવ પ્રકાર કાય સ્થિતિ અ૫બહત્વ ૮ દેવા નારકી પ્રમાણે વનસ્પતિકાલ ૩ અસંખ્યાતગુણા ૯ સિદ્ધ સાદિ અનંત - નથી ૮ અનંતગુણા ૧ પ્રથમ સમય નારકી | એક સમય જ અંતઅધિક ૧૦,૦૦૦ વર્ષ | ૩ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ - - - - -- ૨ પ્રથમ સમય એક સમય જઘ એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ૫ અસંખ્યાતગુણા તિર્યંચ ભવ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૩ પ્રથમ સમય મનુષ્ય | એક સમય તિર્યંચ પ્રમાણે 1 ૧ સર્વથી થોડા – – – – – ૪ પ્રથમ સમય દેવ એક સમય - નારકી પ્રમાણે ૪ અસંખ્યાતગુણા ૫ અપ્રથમ સમય નારક જઘ એક સમય ન્યૂન ૧0000 | જઘન્ય અંતર્મુહૂર્ત | ૬ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ઉ. એક સમય ન્યૂન ૩૩ સાગરો - - - - - - + - - - - - - - - - - - - ૬ અપ્રથમ સમય તિર્યંચ | જઘએક સમય ન્યૂન ક્ષુલ્લકભવ,જિઘએક સમયાધિક ક્ષુલ્લક ભવ| ૯ અનંતગુણા ઉ વનસ્પતિકાલ_ _ _ | ઉ સાધિક અનેક સો સાગરો - - - - - ૭ અપ્રથમ સમય મનુષ્ય જઘએક સમય ન્યૂન ક્ષુલ્લકભવ, જઘએક સમયાધિક ક્ષુલ્લક ભવ| ૨ અસંખ્યાતગુણા ઉ અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક | ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ત્રણ પલ્યોપમ. ૮ અપ્રથમ સમય દેવ | | નારકી પ્રમાણે - નારકી પ્રમાણે | ૭ અસંખ્યાતગુણા ૯ સિદ્ધ ટિ નં----- --- બી --- | ૮ અનંતગુણા અનરાશા વર્ષ, - - - - II સર્વ જીવ પ્રતિપત્તિ-૮ સંપૂર્ણ Page #838 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર - દસવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૯ ન સર્વ જીવોના દશ પ્રકાર:| १ तत्थ णं जे ते एवमाहंसु दसविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहापुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइयावणस्सइकाइयाबेदियाते दिया चउरिदिया पचेदिया अणिदिया। ભાવાર્થ -પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી નવમી પ્રતિપત્તિમાં જે દસ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) બેઇન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય અને (૧૦) અનિષ્ક્રિય. | २ पुढविकाइयाणं भंते ! पुढविकाइए त्तिकालओकेवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जकालं-असंखेज्जाओ उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ,खेत्तओ असखेज्जा लोगा। एवं आउतेउवाउकाइए वि। ભાવાર્થ -પ્રશ્ન –હે ભગવન્! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ રહે છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશતુલ્ય છે. તે જ રીતે અપ્લાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિકની કાયસ્થિતિ જાણવી. | ३ वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइए त्ति कालओ केवचिर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. |४ बेइदिए णं भंते ! बेइदिए त्ति कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं संखेज्जंकालं । एवं तेइदिए वि, चउरिदिए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. તે જ રીતે તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિયની પણ કાયસ્થિતિ જાણવી. | ५ पंचिंदिए णं भंते ! पंचिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेग। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય, પંચેન્દ્રિય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. Page #839 -------------------------------------------------------------------------- ________________ सर्व छव: प्रतिपत्ति ૭૬૫ ६ अणिदिए णं भंते! अणिदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! साइए अपज्जवसिए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! अनिन्द्रिय, अनिन्द्रिय ३ये डेंटलो समय २३ छे ? उत्तर - हे गौतम! તે સાદિ અનંત હોવાથી સદાકાળ તે જ રૂપે રહે છે. ७ पुढविकाइयस्सणं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्त, उक्कोसेणं वणस्सइकालो। एवं आउकाइयस्स तेडकाइयस्स वाडकाइयस्स । भावार्थ :- प्रश्न - हे भगवन् ! पृथ्वी डायिनुं अंतर डेट छे ? उत्तर - हे गौतम! ४धन्य अंतर्मुहूर्त અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. આ જ રીતે અપ્લાયિક તેજસ્કાયિક અને વાયુકાયિકનું પણ અંતર જાણવું. ८ वणस्सइकायस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! जा चेव पुढविकाइयस्स संचिट्ठणा । भावार्थ :- प्रश्न - हे भगवन् ! वनस्पतिायिङनुं अंतर डेट छे ? उत्तर - हे गौतम! पृथ्वी अयिनी કાયસ્થિતિ પ્રમાણ અર્થાત્ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ(પુઢવીકાલ) છે. ९ बेइंदिय - तेइंदिय- चउरिंदिय-पंचेंदियाणं एएसिं चउण्हंपि अंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । ભાવાર્થ :- બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ ચારેયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. १० अणिदियस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । भावार्थ :- प्रश्न - हे भगवन् ! अनिन्द्रियनुं अंतर डेट छे ? उत्तर - हे गौतम ! अनिन्द्रिय साहि અનંત હોવાથી તેનું અંતર નથી. ११ अप्पाबहुयं - सव्वत्थोवा पंचेंदिया, चउरिंदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइदिया विसेसाहिया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अणिंदिया अणंतगुणा, वणस्सइकाइया अणंतगुणा । भावार्थ :- अस्यमहुत्व - (१) सर्वथी थोडा पंथेन्द्रिय, (२) तेनाथी यौरेन्द्रिय विशेषाधिक, (3) तेनाथी તેઇન્દ્રિય વિશેષાધિક, (૪) તેનાથી બેઇન્દ્રિય વિશેષાધિક, (૫) તેનાથી તેજસ્કાયિક જીવો અસંખ્યાતગુણા, (5) तेनाथी पृथ्वी डायि छवो विशेषाधि, (७) तेनाथी अण्डायि भवो विशेषाधि, (८) तेनाथी વાયુકાયિક જીવો વિશેષાધિક, (૯) તેનાથી અનિન્દ્રિય જીવો અનંતગુણા અને (૧૦) તેનાથી વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે. १२ अहवा दसविहा सव्वजीवा पण्णत्ता, तंजहा - पढमसमयणेरइया, अपढमसमयणेरइया, पढमसमयतिरिक्खजोणिया, अपढमसमयतिरिक्खजोणिया, पढमसमयमणूसा, अपढमसमयमणूसा, पढमसमयदेवा, अपढमसमयदेवा, पढमसमयसिद्धा अपढमसमयसिद्धा । भावार्थ :सर्व कवोना हश प्रहार छे, ते खा प्रमाणे छे - (1) प्रथम समयना नारडी (२) अप्रथम Page #840 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ શ્રી જીવાજીવાભિગમ સત્ર સમયના નારકી (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬) અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ (૮) અપ્રથમ સમયના દેવ (૯) પ્રથમ સમયના સિદ્ધ (૧૦) અપ્રથમ સમયના સિદ્ધ. | १३ पढमसमयणेरइएणं भंते ! पढमसमयणेरइए त्ति कालओ केवचिरंहोइ ? गोयमा! एक्कं समय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ ! એક સમય. |१४ अपढमसमयणेरइए णं भंते ! अपढमसमयणेरइए त्ति कालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणं दस वाससहस्साइं समय-उणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई समय-ऊणाइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકી, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. | १५ पढमसमयतिरिक्खजोणिएणंभंते !पढमसमयतिरिक्खजोणिएत्तिकालओकेवचिरं होइ? गोयमा ! एक्कं समय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યચ, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १६ अपढमसमयतिरिक्खजोणिएणंभंते ! अपढमसमय तिरिक्खजोणिएत्ति कालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणंखुड्डागंभवग्गहणंसमयऊणं,उक्कोसेणवणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! અપ્રથમ સમયના તિર્યચ, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. | १७ पढमसमयमणुस्सेणं भंते ! पढमसमयमणूसे त्तिकालओ केवचिरंहोइ? गोयमा! एक्कसमय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્ય, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १८ अपढमसमयमणुस्से णं भंते ! अपढमसमयमणूसे त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं खुड्डागं भवग्गहणं समयऊणं, उक्कोसेणं तिण्णिपलिओवमाई पुव्वकोडिपुहुत्तमब्भहियाई । देवे जहा णेरइए। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના મનુષ્ય, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉતર-હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. દેવનું કથન નારકીની જેમ જાણવું. Page #841 -------------------------------------------------------------------------- ________________ | सर्व ® : प्रतिपत्ति-९ | ७६७ | १९ पढमसमयसिद्धे णं भंते ! पढमसमयसिद्धे त्तिकालओ केवचिरंहोइ? गोयमा ! एक्कसमय। भावार्थ :- प्रश्न- भगवन् ! प्रथम समयन। सिद्ध, ते ४ ३५ 32सो समय २७ छ ? 612-3 ગૌતમ! એક સમય. | २० अपढमसमयसिद्धेणंभंते ! अपढमसमयसिद्धेत्तिकालओ केवचिरंहोइ?गोयमा! साइए अपज्जवसिए। भावार्थ:- - भगवन ! अप्रथम समयना सिद्ध, ते ४३५ यो समय २ छ? 612-3 ગૌતમ! સિદ્ધ સાદિ અનંત હોવાથી સદાકાળ રહે છે. | २१ पढमसमयणेरइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं दसवाससहस्साई अतोमुत्तमब्भहियाई, उक्कोसेणवणस्सइकालो। भावार्थ:- प्रश्न- हे भगवन् ! प्रथम समयन। ना२४ीन अंतर 2 छ ? 6त्तर- गौतम! धन्य અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २२ अपढमसमयणेरइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! અપ્રથમ સમયના નારકીનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २३ पढमसमयतिरिक्खजोणियस्स णं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा! जहण्णेणं दोखुड्डागभवगहणाइसमयूणाई, उक्कोसेणं वणस्सइकालो। भावार्थ :- प्रश्न- भगवन् ! प्रथम समयमा तिर्यय- अंतर 2छ ? 6त्तर- गौतम ! धन्य એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २४ अपढमसमयतिरिक्खजोणियस्सणं भंते ! अंतरंकालओ केवचिरंहोइ? गोयमा! जहण्णेण खुडागभवग्गहणं समयाहिय, उक्कोसेण सागरोवमसयपुत्तसाइरेग। भावार्थ:-प्रश्न-डे मागवन्! अप्रथम समयना तिर्यय- मंत२ छ? 612- गौतम! धन्य સમયાધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. |२५ पढमसमयमणुस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं दो खुड्डागभवग्गहणाईसमयूणाई, उक्कोसेणवणस्सइकालो। भावार्थ:- प्रश्न- भगवन् ! प्रथम समयना मनुष्य-मंतर 2jछ ? 612- गौतम ! धन्य એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. |६ अपढमसमयमणूसस्सणं भंते ! अंतरंकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं Page #842 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર खुड्डागभवग्गहणंसमयाहिय, उक्कोसेणंवणस्सइकालो। देवस्सणं अंतरंजहाणेरइयस्स। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવનું અપ્રથમ સમયના મનુષ્યનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. દેવોનું અંતર નારકીની જેમ જાણવું. | २७ पढमसमयसिद्धस्सणंभंते ! अंतरंकालओकेवचिरंहोइ?गोयमा ! अंतरंणत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ સમયના સિદ્ધનું અંતર નથી. | २८ अपढमसमयसिद्धस्सणं भंते ! अंतरंकालओ केवचिरंहोइ ? गोयमा !साइयस्स अपज्जसियस्स णत्थि अंतरं। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! અપ્રથમ સમયના સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર–હે ગૌતમ! અપ્રથમ સમયના સિદ્ધ સાદિ અનંત હોવાથી અંતર નથી. | २९ एएसिणंभते! पढमसमयणेरझ्याणपढमसमयतिरिक्खजोणियाणपढमसमयमणूसाणं पढमसमयदेवाणं पढमसमयसिद्धाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहियावा? गोयमा ! सव्वत्थोवा पढमसमयसिद्धा, पढमसमयमणूसा असंखेज्जगुणा, पढम समयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકીઓ, પ્રથમ સમયના તિર્યંચો, પ્રથમ સમયના મનુષ્યો, પ્રથમ સમયના દેવો અને પ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા પ્રથમ સમયના સિદ્ધો, (૨) તેનાથી પ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા અને (૫) તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. | ३० एएसिणंभंते !अपढमसमयणेरइयाणं जावअपढमसमयसिद्धाण यकयरेकयरहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा?गोयमा !सव्वत्थोवा अपढमसमयमणूसा, अपढमसमयणेरइया असखेज्जगुणा, अपढमसमयदेवा असखेज्जगुणा,अपढमसमयसिद्धा अणतगुणा, अपढमसमयतिरिक्खजोणिया अणतगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકીઓ યાવતુ અપ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અપ્રથમ સમયના મનુષ્યો, (૨) તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૪) તેનાથી અપ્રથમ સમયના સિદ્ધો અનંતગુણા અને (૫) તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. Page #843 -------------------------------------------------------------------------- ________________ | सर्व®: प्रतिपति-९ | ७६८ | | ३१ एएसिणं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्लावा विसेसाहियावा? गोयमा !सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरड्या असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નૈરયિકો અને અપ્રથમ સમયના નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના નૈરયિકો છે, તેનાથી અપ્રથમ સમયના નૈરયિકો અસંખ્યાતણા છે. | ३२ एएसिणं भंते ! पढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयतिरिक्खजोणियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? । - गोयमा !सव्वत्थोवा पढमसमयतिरिक्खजोणिया, अपढमसमयतिरिक्खजोणिया अणंतगुणा। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચો અને અપ્રથમ સમયના તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના તિર્યંચો અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. | ३३ एएसिणं भंते ! पढमसमयमणूसाणं अपढमसमयमणूसाणं यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा पढमसमयमणूसा,अपढमसमयमणूसा असंखेज्जगुणा । जहा मणूसा तहा देवा वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્યો અને અપ્રથમ સમયના મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે, તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે. દેવોનું કથન મનુષ્યોની સમાન જાણવું. ३४ एएसिणं भंते ! पढमसमयसिद्धाणं अपढमसिद्धाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वथोवा पढमसमय सिद्धा, अपढमसमय सिद्धा अणतगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના સિદ્ધો અને અપ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના સિદ્ધાં છે, તેનાથી અપ્રથમ સમયના સિદ્ધો અનંતગુણા છે. | ३५ एएसिणं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाणं, पढमसमयतिरिक्ख जोणियाणं अपढमसमयतिरिक्खजोणियाणं पढमसमयमणूसाणं अपढमसमयमणूसाणं पढमसमयदेवाणं अपढमसमयदेवाणं पढमसमयसिद्धाणं अपढमसमयसिद्धाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? । गोयमा !सव्वत्थोवा पढमसमयसिद्धा, पढमसमयमणूसा असंखेज्जगुणा,अपढम Page #844 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર समयमणूसा असंखेज्जगुणा, पढमसमयणेरड्या असंखेज्जगुणा, पढमसमयदेवाअसंखेज्ज गुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमयणेरइया असंखेज्जगुणा, अपढमसमयदेवा असंखेज्जगुणा, अपढमसमयसिद्धा अणंतगुणा, अपढम समयतिरिक्ख जोणिया अणंतगुणा । सेतंदसविहा सव्वजीवा । सेतसव्वजीवाभिगमे। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! પ્રથમ સમયના નારકીઓ, અપ્રથમ સમયના નારકીઓ, પ્રથમ સમયના તિર્યંચો, અપ્રથમ સમયના તિર્યંચો, પ્રથમ સમયના મનુષ્યો, અપ્રથમ સમયના મનુષ્યો, પ્રથમ સમયના દેવો, અપ્રથમ સમયના દેવો, પ્રથમ સમયના સિદ્ધો અને અપ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા પ્રથમ સમયના સિદ્ધો છે, (૨) તેનાથી પ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાત ગુણા છે, (૪) તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી પ્રથમ સમયનાતિર્યંચો અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી અપ્રથમ સમયનાસિદ્ધો અનંતગુણા છે, (૧૦) તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના દશ પ્રકારનું વર્ણન પૂર્ણ થાય છે અને સર્વ જીવાભિગમનું વર્ણન પૂર્ણ થયું. સર્વ જીવોના દસ પ્રકારની સ્થિતિ આદિ – જીવ પ્રકાર કાય સ્થિતિ | અંતર અલપબહુત્વ ૧ પૃથ્વીકાય પુઢવીકાલ–અસંખ્યાતકાલ વનસ્પતિકાલ વિશેષાધિક ૨ અપ્લાય પુઢવીકાલ–અસંખ્યાતકાલ વનસ્પતિકાલ ૭ વિશેષાધિક ૩ તેઉકાય પુઢવીકાલ–અસંખ્યાતકાલ વનસ્પતિકાલ ૫ અસંખ્યાતગુણા ૪ વાયુકાય પુઢવીકાલ–અસંખ્યાતકાલ | વનસ્પતિકાલ ૮ વિશેષાધિક ૫ વનસ્પતિકાય વનસ્પતિકાલ–અનંતકાલ પુઢવીકાલ ૧૦ અનંતગુણા – – – – – – T ૬ બેઇન્દ્રિય સંખ્યાતકાલ વનસ્પતિકાલ ૪ વિશેષાધિક | ૭ તે ઇન્દ્રિય સંખ્યાતકાલ વનસ્પતિકાલ ૩ વિશેષાધિક - | ૮ ચૌરેન્દ્રિય સંખ્યાતકાલ વનસ્પતિકાલ ૨વિશેષાધિક ૯ પંચેન્દ્રિય સાધિક ૧૦૦૦ સાગરો વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ૧અનિન્દ્રિય સાદિ અનંત નથી ૯ અનંતગુણા ૧ પ્રથમ સમય નારક એક સમય જઘ અંત અધિક ૧0000 વર્ષT૪ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ | ૨ પ્રથમ સમય તિર્યંચ | એક સમય જઘ એક સમય ન્યૂન બે ક્ષુલ્લક | અસંખ્યાતગુણા | | + | + | - - + | | | | + | | | | + - - | - - *** | + | | | | | + | - | - + | - | | - | - + ભવ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ Page #845 -------------------------------------------------------------------------- ________________ | સર્વ જીવ: પ્રતિપત્તિ-૯ [ ૭૭૧ ] + + + જીવ પ્રકાર કાય સ્થિતિ અંતર અલ્પબહત્વ ૩ પ્રથમ સમય મનુષ્ય | એક સમય તિર્યંચ પ્રમાણે | ૨ અસંખ્યાતગુણા - ૪ પ્રથમ સમય દેવ - - - - - | એક સમય - નારકી પ્રમાણે ન T ૫ અસંખ્યાતગુણા ૫ પ્રથમ સમય સિદ્ધ | એક સમય | ૧ સર્વથી થોડા ૬ અપ્રથમ સમય નારકી | જઘ એક સમય ન્યુન ૧0,000[. જઘન્ય અંતર્મુહૂર્ત | ૭ અસંખ્યાતગુણા વર્ષ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ઉ. એક સમય ન્યૂન ૩૩ સાગરો૭ અપ્રથમ સમય તિર્યંચ જ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ જઘ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ૧૦ અનંતગુણા | ઉ વનસ્પતિકાલ ___ 1 ઉ સાધિક અનેક સો સાગરો L. - - - - - - - - ૮ અપ્રથમ સમય મનુષ્ય | જઘએક સમય ન્યૂન ક્ષુલ્લકભવ|જઘ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ૩ અસંખ્યાતગુણા ઉ અને ક્રોડપૂર્વ વર્ષ અધિક ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ ૩પલ્યોપમ - - - - + - -- ૯ અપ્રથમ સમય દેવ | નારકી પ્રમાણે નારકી પ્રમાણે |૮ અસંખ્યાતગુણા ૧૦ અપ્રથમ સમય સિદ્ધ | સાદિ અનંત નથી | ૯ અનંતગુણા - - - - - - I સર્વ જીવઃ પ્રતિપત્તિ-૯ સંપૂર્ણ 'I જીવાભિગમ ખંડ-ર સંપૂર્ણ II II જીવાજીવાભિગમ સૂત્ર સંપૂર્ણ | Page #846 -------------------------------------------------------------------------- ________________ | ૭૭૨ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર પરિશિષ્ટ-૧ ૨૪ દંડકના જીવોમાં શરીરાદિ ૨૩ દ્વાર(લઘુ દંડક) - | પાણી પરપોટ| ૪ | ૪ | ૪ | * | o| | | | બ | | اس (૪ પાયો | ' | ' | * || * | " | | | સ જીવ પ્રકાર | શરીર | અવગાહના સંઘયણ સંસ્થાન | કષાય | સંશ ઇન્દ્રિય પાંચે સૂક્ષ્મ - ૩ | અંગુલનો અસં ભાગ | છેવટુ | હુંડ | બાદર ત્રણ | ૩ | અંગુલનો અસં ભાગ | છેવટુ મિ સ્ ૨ દાળ વાયુ સોઈનો ભારો | ઔ વૈ તેં કા ધ્વજા (હુંડ). પ્રત્યેક વન | ૩ સાધિક ૧૦૦૦ યોજન | છેવટુ વિવિધ (હુંડ)| ૪ | ૪ સાધારણ વન અંગુલનો અસં ભાગ | છેવટુ | વિવિધ(કુંડ)| ૪ વિકલેન્દ્રિય ક્રમશઃ ૧૨ યોજન, | છેવટું | હુંડ ૩ ગાઉ, ૪ ગાઉ અસંજ્ઞી તિર્યચી ઉત્કૃષ્ટ ૧000 યોજન | છેવટુ પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ | ૪ | ઉત્કૃષ્ટ ૧000 યોજન | ૬ | ૬ ઔ વૈ તૈ કા | વૈક્રિય- અનેક સો ધનુષ સંમૂ મનુષ્ય ૩ | અંગુલનો અસં ભાગ | છેવટુ | હુંડ | ૪ યુગ મનુષ્ય ૩ | ત્રણ ગાઉ પ્રથમ–| સમચતુરસ| ૪ | ૪ | ૪ | ૫ કર્મભૂમિ | ઉ. ૫00ધનુષ. ઉત્તર- | ૬ ૪ અને [૪ અને ૬ અને | પ અને ગર્ભજ મનુષ્ય વૈિક્રિય– સાધિક લાખ યો અકષાયી નોસંજ્ઞો. અલેશી |નોઇન્દ્રિય ભવધારણીય ૫૦૦ ધનુષ. વે તે કા | ઉત્તર વૈ ૧000 ધનુષ ભવનપતિ, [ભવધારણીય-સાત હાથ. સમચતુરસ| ૪ | ૪ વ્યંતર દેવ | વૈ તૈકા | ઉત્તર 4 લાખ યોજના વિવિધ જ્યોતિષી | ૩ |ભવધારણીય-સાત હાથ.| x | સમચતુરસ| ૪ | ૪ ૧–રદેવલોક | વૈ તૈકા | ઉત્તર વૈ લાખ યોજન વિવિધ ૩-૪ દેવલોક | ૩ | ઉત્તર સમચતુરસ ૩-૪-૫ પ–દેલોક | વૈ તેં કા દેવલોકમાં વૈક્રિય | ઉત્તર વૈક્રિય ૫ હાથ પાલેશ્યા વિવિધ લાખ ૭-૮દેવલોક ૪ હાથ યોજન ૯-૧૨ દેવલોક ૩ હાથ શુક્લ ૯ ગ્રેવેયક ૨ હાથ X | સમચતુરસ | ૪ | ૪ | શુક્લ વૈ તૈકા | ઉત્તર વૈક્રિય નથી Iઉત્તર વૈ નથી. અનુત્તર વિમાન ૩ | X | સમ ચોરસ | ૪ | ૪ પરમશુક્લ ૫ સલિપ્તાહાર શાન પાંચે સૂક્ષ્મ = પૃથ્વી આદિ પાંચ સ્થાવર. ત્રણ બાદર = પૃથ્વી, પાણી, વનસ્પતિ. યુગ = યુગલિક. પ્રથમ = વજ ઋષભ નારા સંઘયણ. નો સંજ્ઞો = નો સંજ્ઞોપયુક્ત(સંજ્ઞા રહિત). ઔ = ઔદારિક, વૈ = વૈક્રિય. તૈ = તૈજસ. કા= કાશ્મણ. શેષમાં = છટ્ટા દેવલોકથી બારમા દેવલોક સુધી. * પૃથ્વી આદિમાં ક્રમશઃ મસૂરદાળ આદિ સંસ્થાન સમજવા. નારકી | છ દૈ| શેષમાં ( ૧ હાથ Page #847 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ-૧: લઘુદંડક ૭૭૩. ૧૨ ૧૫ ૯ | ૧૦ જીવ પ્રકાર સમુદઘાત સહી | વેદ |પર્યાપ્તિ) દષ્ટિ | દર્શન | શાન ૧૬ ૧૮ યોગ |ઉપયોગ આહાર પુરુષવેદ પાંચ સૂક્ષ્મ | ૩ | અસંજ્ઞી | નપુંસક | ૪ | મિથ્યા | અચક્ષુ | અજ્ઞાન કાય | ૨ ૩,૪,૫,૬ સ્થાવર યોગ દિશાનો બાદર ત્રણ | ૩ | અસંજ્ઞી | નપુંસક | ૪ | મિથ્યા | અચક્ષુ | અજ્ઞાન કાય યોગ| ૨ | દિશાનો વાયુ ૩,૪,૫,૬ પ્રત્યેક વન | ૩ અસંજ્ઞી | નપુંસક | ૪ | મિથ્યા | અચક્ષુ અજ્ઞાન) કાયયોગ| ૨ | દિશાનો સાધારણ વન | ૩ | અસંજ્ઞી | નપુંસક | ૪ | મિથ્યા | અચક્ષુ | અજ્ઞાન કાયયોગ| ૨ | ૩,૪,૫,૬ વિકલેન્દ્રિય | ૩ | અસંજ્ઞી | નપુંસક | ૫ | સમ્યગુ, બેઇન્તઇ | ૨ જ્ઞાન | ૨ | દિશાનો || મિથ્યા | અચક્ષુ | અજ્ઞાન,વચન અને ચૌરે૨ કાયયોગ અસંજ્ઞી તિર્યચી ૩ | અસંજ્ઞી | નપુંસક | ૫ | સમ્યગુ, ચક્ષુ અને ૨ જ્ઞાન ,વચન અને - ૨ | દદિશાનો પંચેન્દ્રિય મિથ્યા | અચક્ષુ |ર અજ્ઞાન કાયયોગ સંજ્ઞી તિર્યંચ | પ્રથમનાસંજ્ઞી | ૩ | - ૩ | ૩ | ૩ જ્ઞાન | ૩ | ૨ | દિશાનો | પંચેન્દ્રિય | ૫ ૩ અજ્ઞાન સંમૂર્છાિમ મનુ| ૩ | અસંજ્ઞી | નપુંસક | ૪ | મિથ્યા | અચક્ષુ | અજ્ઞાન દદિશાનો યુગલિક | ૩ | સંશી | સ્ત્રીવેદ સમ્યગુ, ચક્ષુ, | ૨ જ્ઞાન | ૩ દિશાનો મનુષ્ય મિથ્યા | અચક્ષુ. | અજ્ઞાન કર્મભૂમિ | ૭ | સંજ્ઞી | ૩ || ૬ | ૩ | ૪ | ૫ જ્ઞાન | ૩ યોગ| ૨ | દદિશાનો ગર્ભજ મનુષ્ય ૩ અજ્ઞાન અયોગી નારકી | ૪ | પ્રથમમાં નપુંસક | ૬ | ૩ | ૩ | | ૩ જ્ઞાન | ૩ | ૨ | દૃદિશાનો પ્રથમના સંજ્ઞી અને ૩ અજ્ઞાન અસંજ્ઞી. રથી૭માં સંજ્ઞી ભવન વ્યતર | સંજ્ઞી- | સ્ત્રીવેદ | ૬ | ૩ | ૩ ૩ જ્ઞાન | ૩ | ૨ | દિશાનો અસંજ્ઞી | પુરુષવેદ ૩ અજ્ઞાન જ્યોતિષી | ૫ | સંજ્ઞી | સ્ત્રીવેદ | | ૬ | ૩ ૩ જ્ઞાન | ૩ દિશાનો પુરુષવેદ | ૩ અજ્ઞાન વૈમાનિક દેવ | ૫ | સંજ્ઞી | ૧-૨ દેવ | ૬ | ૩ | ૩ ૩ જ્ઞાન દિશાનો માં વેદ અનુત્તર | ૩ અજ્ઞાન શેષમાં વિમાનમાં અનુત્તર| પુરુષવેદ ૧ સમ્યગુ વિમાનમાં ૩ જ્ઞાન સંક્ષિપ્તાક્ષર શાનઃ ૩, ૪, ૫, ૬= વ્યાઘાતની અપેક્ષાએ ૩, ૪ કે પદિશાનો આહાર અને નિર્વાઘાતની અપેક્ષાએ છ એ દિશાનો આહાર. શેષ સર્વ પૂર્વ પૃષ્ઠ અનુસાર જાણવા. દેવ દેવ Page #848 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | દંડકમાંથી ૨ ગતિ બંને ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ જીવ પ્રકાર ઉપપાત ઉદ્વર્તના-ચ્યવન સ્થિતિ મરણ | ગતિ-આગતિ સૂક્ષ્મ પાંચ પાંચ સ્થાવર, ત્રણ વિક | ઔદારિકના ૧૦દંડકમાં અંતર્મુહૂર્ત બંને | ૨ ગતિમાં જાય સ્થાવર મનુષ્ય, તિર્યચ, આ ૨ ગતિમાંથી ઔદારિક ૧૦દંડકમાંથી આવે બાદર પૃથ્વી પાણી | નારકીને છોડીને ૨૩ | ઔદારિકના ૧૦દંડકમાં |પૃ– ૨૨000વર્ષ | બંને ૨ ગતિ પ્રત્યેક વનસ્પતિ પાણી-૭000વર્ષ ૩ આગતિ વન–૧OOO0વર્ષ તેઉકાય, વાયુકાય ઔદારિકના મનુષ્યને છોડીને તિઉ–ત્રણ અહોરાત્ર ૧ ગતિ ૧૦દંડકમાંથી ૯દંડકમાં | વાયુ-૩000 વર્ષ ૨ આગતિ સાધારણ વનસ્પતિ ઔદારિકના ૧૦દંડકમાં અંતર્મુહૂર્ત બંને ૧૦દંડકમાંથી ૨ આગતિ વિકલેન્દ્રિય ઔદારિકના ૧૦દંડકમાં બેઇન્દ્રિય-૧૨વર્ષ ૨ ગતિ ૧૦ દંડકમાંથી તે ઇન્દ્રિય-૪૯ દિ. ૨ આગતિ ચૌરેન્દ્રિય-છ માસ અસંજ્ઞી તિર્યંચ ઔદારિકના જ્યો વૈમાનિક દેવને ક્રોડપૂર્વ વર્ષ બંને ૪ ગતિ પંચેન્દ્રિય ૧૦દંડકમાંથી છોડીને રર દંડકમાં ૨ આગતિ સંજ્ઞી તિર્યંચ ૨૪ દંડકમાંથી ૨૪ દંડકમાં ત્રણ પલ્ય - બંને ૪ ગતિ પંચેન્દ્રિય (આઠ દેવલોક સુધીના | (આઠ દેવલોક સુધી) ૪ આગતિ દેવોમાંથી) સંમૂર્છાિમ મનુષ્ય | તેઉ વાયુને છોડીને ૧૦દંડકમાં અંતર્મુહૂર્ત ૨ ગતિ | ઔદારિકના ૮દંડકમાંથી ૨ આગતિ યુગલિક મનુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, ૧૩ દંડકમાં ત્રણ પલ્યો બંને | ૧-દેવગતિ સંજ્ઞી–અસંજ્ઞી તિર્યંચ | ભવનપતિ, વ્યંતર દેવ ૨ આગતિ ૨ દંડકમાંથી જ્યોતિષી, ૧-૨દેવલોકમાં કર્મભૂમિજ તેઉકાય, વાયુકાયને ૨૪ દંડકમાં ક્રોડપૂર્વવર્ષ ૪ ગતિ + મોક્ષ ગર્ભજ મનુષ્ય | છોડીને રર દંડકમાંથી ૪ આગતિ નારકી કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય ૨દંડકમાં જઘ—૧૦,૦૦૦વર્ષ ૨ ગતિ સંજ્ઞી–અસંજ્ઞી તિર્યંચ સંજ્ઞી તિર્યંચ | ઉ૦ ૩૩ સાગરોપમ ૨ આગતિ ૨દંડકમાંથી સંજ્ઞી મનુષ્ય ભવનપતિ વ્યંતર ૨દંડકમાં | ૫દંડકમાં પૃથ્વી, પાણીનું સ્થાન પ્રમાણે ૨ ગતિ જ્યોતિષી (નારકી પ્રમાણે) વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ ૨ આગતિ ૧-૨દેવલોક અને સંજ્ઞી મનુષ્ય ૩ થી ૮દેવલોક ૨ દંડક– સંજ્ઞી તિર્યચ, | ૨ દંડકમાં સંજ્ઞી તિર્યંચ, | સ્થાન પ્રમાણે બંને ૨ ગતિ સંજ્ઞી મનુષ્ય સંજ્ઞી મનુષ્ય ૨ આગતિ નવમા દેવલોકથી | કર્મભૂમિજ ગર્ભજ કર્મભૂમિજ ગર્ભજ સ્થાન પ્રમાણે બંને | ૧ ગતિ–મનુષ્ય સર્વાર્થસિદ્ધ મનુષ્યના મનુષ્યના ૧ દંડકમાં ૧ આગતિ | વિમાન ૧દંડકમાંથી T બંને Page #849 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ [ ૭૭૫ ] પરિશિષ્ટ-ર 'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા શબ્દ -. ૮ ૮ - - - - 4 - o o o શબ્દ પ્રતિ.| પૃષ્ટ અ અકર્મભૂમિ અકર્મભૂમિજ મનુષ્યો અચક્ષુદર્શન અછા, સહ આદિ અજીવ अज्झवसाण णिमितं अण्णमण्णं पुट्ठाई आहि अणेगविह विहाणा वित्धारओ અદ્ધા સમય અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અનંતરસિદ્ધ અનંત લોકાકાશ અનંત શરીરી–પ્રત્યેક શરીરી અપરિત્ત અપહાર અપ્લાય અબહુલકાંડ अबाहुणिया અભવસિદ્ધિક અભિગમ અથર-અજગર અરૂપી અજીવ અરૂપી અજીવ અવગાહના અવગાઢ અનંતરાવગાઢ अवट्ठिय जोगा અવ્યવહાર રાશિ અસંસાર સમાપન્નક અસંખ્યાત લોકાકાશ અસંખ્યાતકાલ અસ્તિકાય હ (સર્પ) આકાશાસ્તિકાય આકાશાસ્તિકાય आजीवदिटुंतेणं આનુપૂર્વીથી આહાર ગ્રહણ आलिंगपुक्खरे આવ્યંતર પરિષદ આવલિકાબદ્ધ આવલિકા પ્રવિષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ આવલિકા બાહ્ય आवीलेइ, पवीलेइ आसालिया આહાર આહારક શરીર આહારક-અનાહારક આંતરા ઇન્દ્રિય બંગાલાદિ અગ્નિકાયના પર્યાયો ઉત્તર વૈક્રિય ૩માને (જલશિખા) ઉપપાત o 2 0 0 = = = = = = = 6 - Page #850 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિષય પ્રતિ./ પૃષ્ઠ પ્રતિ, પૃષ્ટ - | - - 0 - 0 - વિષય પરમાણુ (વર્ણાદિ સ્વરૂપ) परमाणु पोग्गला परिणया પરિત્ત પરિત્તા परित्ता असंखेज्जा પરિષદ-ત્રણ પરિસર્પ સ્થલચર પરિસા (ત્રણપરિષદ) પરંપર અસંસાર સમાપન્ન (સિદ્ધ) પર્યાપ્તિ અને છએ પર્યાપ્તિ પુઢવીકાલ પુઢવીકાલ–અસંખ્યાતકાલ પુરુષવેદ પુદ્ગલ પરાવર્તન - - - ૬૯૬ - - gou જિનાનુચીર્ણ જિનાનુલોમ જીવ દ્રવ્ય જ્યોતિષી જ્યોતિષી દેવો तारागणकोडिकोडिणं तिरिक्ख जोणिया | તીર્થસિદ્ધ આદિ પંદર ભેદ તૈજસ શરીર દર્શન અને ચારે દર્શન દષ્ટિ અને ત્રણે દષ્ટિ देवकम्मुणा દ્રવ્યેન્દ્રિય ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય યુવા જય આદિ નપુંસકવેદ નરકાવાસ નરવૃષભ નામ-ગોત્ર નિગોદ નિગોદ નિગોદ સ્વરૂપ નિર્લેપન કાલ નિર્લેપન કાલ નૈરયિક, દેવ, મનુષ્ય નોસૂમ નો બાદર નંદીશ્વર દ્વીપ पढमसमयनेरइया પદ્રવર વેદિકા ૦ - પૃથ્વીકાય ૨૬O ૦ ૦ ૦ ૦ ૧૮૮ ४० દ ૧૮૩ હ 'બ ૫૮ ૭૨૪ o દ પોતજ પંક બહુલકાંડ પ્રકીર્ણક–પુષ્પાવકીર્ણ પ્રત્યેક વનસ્પતિ પ્રસ્તટ (પ્રતર–પાથડા) બાદર બાદર બાદરકાલ બાદર જીવો બાદર પૃથ્વીકાય બાહ્ય પરિષદ બેઇન્દ્રિયાદિ પરિચય બેઇન્દ્રિયના પર્યાય શબ્દો બે ખરીવાળા તિર્યંચ પંચેન્દ્રિય ૬૪૧ o - 0 8 0 0 Page #851 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ | ૭૭૭ ] | પ્રતિ. પૃષ્ટ પ્રતિ.કૃષ્ટ ૧૮૧ = = 0 0 - 0 - - - = $ $ $ $ - - - o દ ૨૩ o ૪૫૮ ૧૭૬ o o ૪૨૮ o - વિષય ઉપયોગ અને બંને ઉપયોગ उववाएणं सायं એક ખરીવાળા एगविह विहाणा संठाणओ | ओभासमाण वीचिया ગોરાના તા: ઔદારિક શરીર અને અંગુલનો અસંખ્યાતમો ભાગ અંડજ અંતર અંતર અંતરદ્વીપ અંતરદ્વીપ અંતરદ્વીપજ મનુષ્યો fસે (નિષેક રચના) कम्माणुभावेणं કર્મભૂમિ કર્મભૂમિજ મનુષ્યો कलंबुया पुप्फ संठिया કલ્પાતીત કલ્પોપપન્ન કલ્યાણ ભોજન કષાય કાયસ્થિતિ કાર્પણ શરીર કાલ દ્રવ્ય कुलकोटि खंध देशा खंध पएसा खंधा વિષય ખરકાંડ ખર બાદર પૃથ્વીકાયિક રહદયર (ખેચર) खुशगभवग्गहणं ગતિ-આગતિ ગંડીપદા ગંધ (સ્વરૂપ બંનેનો) ગંધાંગ ગંધાંગ તિર્થે (ગોતીર્થ) ઘનોદધિ આદિ વલય चउविहेणं अलंकारेणं ચતુષ્પદ ચરમ-અચરમ ચર્મપક્ષી चित्तंतर लेस्सागा ચ્યવન-ઉદ્વર્તન જરાયુજ જલચર जाई कुल कोडी जोणी जाइकुलकोडी जोणि पमुह જાતિકુલ કોટિ નાતક (જાલકટક) જિનદેશિત જિનાનુમત જિનપ્રણીત જિનપ્રજ્ઞપ્ત જિનપ્રરૂપિત જિનપ્રશસ્ત જિનાખ્યાત o o ૩૯ 2 0 0 0 0 0 - 5 - બ = = $ $ હું છે # $ % છું 9 # @ { $ $ - - ધ ધ ધ - - - - - 0 - - 6 - - - - - - - - - - Page #852 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિષય પ્રતિ. પૃષ્ટ વિષય પ્રતિ.કૃષ્ટ વૃક્ષ-૧૦ વૃક્ષો દસ ૨૮૦ ૩૧૪ વેદ ઇ - - ૬૪૦ 0 0 0 2 ૫૩૬ 2 2 ૪૩ ૭૦૪ 0 ૭૦૭ 0 - ભ| ભવધારણીય શરીર ભવનપતિ દેવ ભવનાવાસ ભવસિદ્ધિક ભવસ્થિતિ ભાવેન્દ્રિય ભુજ પરિસર્પ મધ્યમ પરિષદ મનુષ્ય ક્ષેત્ર मयकुहिय महोरग યોગ યોનિ યોનિ સંગ્રહ રત્નપ્રભા રસ (સ્વરૂપ પાંચેયનો) રૂપી અજીવ રૂપી અજીવ રોમપક્ષી લબ્ધિ–કરણ અપર્યાપ્ત–પર્યાપ્ત લેશ્યા લેશ્યા છની પરિભાષા વનસ્પતિકાય વનસ્પતિકાલ વનસ્પતિકાલ–અનંતકાલ વર્ણ(સ્વરૂપ પાંચેયનું) વાણવ્યંતર વાયુકાયના પર્યાય શબ્દો વિતતપક્ષી વિધાન માર્ગણા વૃક્ષાદિ બાર પ્રકાર વેદ અને ત્રણે વેદ વૈક્રિય શરીર વૈમાનિક દેવ વ્યવહાર રાશિ વ્યાઘાત-અવ્યાઘાત આહાર વ્યંતર શરીર શુક્લપક્ષ-કૃષ્ણપક્ષ શ્લષ્ણ બાદર પૃથ્વીકાય સઇન્દ્રિય-અનિન્દ્રિય સકષાયી–અકષાઈ સાયિક–અકાયિક સનખપદા સમય ક્ષેત્ર સમવહત-અસમવહત મરણ સમુદ્ગપક્ષી સમુદ્યાત સમુદ્યાત સાત समोहएणं સલેશી–અલેશી સયોગી—અયોગી સવેદક-અવેદક સશરીરી–અશરીરી સાકાર-અનાકારોપયોગી સાધારણ વનસ્પતિ સાધારણ વનસ્પતિ સિદ્ધ-અસિદ્ધ પર૫ = ૩૯ = ૭૮ = = ૩૩ = ૮ ૨૭૬ ૭૦૫ ૭૦૪ ૭૦૬ - - ૭૦૫ - - - પર - - ૭૦૩ Page #853 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૭૭૯ ] વિષય પ્રતિ.| પૃષ્ટ વિષય સંજ્ઞા સંજ્ઞા સિદ્ધ જીવી सुहलेसा, मंदलेसामाहि સૂક્ષ્મ સૂક્ષ્મ જીવ સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ પૃથ્વીકાય સંઘયણ છની પરિભાષા સંઘયણ સંઘયણ (સૂક્ષ્મ જીવોમાં) સંમૂર્છાિમ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય સંમૂર્છાિમ મનુષ્ય संभिण्ण-लोगणालिं સંસારી જીવ સંસાર સમાપન્ન જીવો સંહરણ સંહનન સંસ્થાન (સ્વરૂપ પાંચેયનું) સંસ્થાન સંસ્થાન છની પરિભાષા સ્થળચર સ્થાન માર્ગણા સ્થાવર સ્થાવર સ્થાવર સ્થિતિ સ્પષ્ટ સ્વવિષય–આહાર સ્પર્શ (સ્વરૂપ આક્રેયનું) સ્ત્રીવેદ संचिट्ठणा સંજ્ઞી અસંશી ત્રસ ત્રસ ત્રસ ત્રસ | | જ્ઞાન-અજ્ઞાન જ્ઞાની–અજ્ઞાની Page #854 -------------------------------------------------------------------------- ________________ એ 3 ને એ ગર પ્રાણ આગમ બત્રીસીના ત સહધ્યોગી દાતાઓ : પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી સુતાધાર મુંબઈ U.S.A. આકોલા U.S.A. મુંબઈ • માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ Page #855 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ મુંબઈ મુંબઈ • મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બર માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા, શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા Page #856 -------------------------------------------------------------------------- ________________ • . . • • · • • • • • . શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી . માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ શ્રી પારિતોષ આર. શાહ શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ જૈન જાગૃતિ સેન્ટર શ્રી મુકુન્દ આર. શેઠ શ્રી કેતનભાઈ શાહ • શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા શ્રુત સદસ્ય શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #857 --------------------------------------------------------------------------  Page #858 -------------------------------------------------------------------------- ________________ આમ ગોત્ર શાસ્ત્ર જ ચાલ ગ ા ા ા ગા શાસ્ત્ર આગ શાસ્ત્ર આગમ કર્યા વગર જ યોગ મામદ આપી શાસ્ત્ર આયો રાજ કા મને મા શા છાશ ન થઈ થી ય મા શાસ્ત્ર આ જ ક ા ા ા મન શાસ્ત્ર આગત શા E ા ા ગ ા ગ ા ા ગા શાસ્ત્ર Page #859 -------------------------------------------------------------------------- ________________ Трепа 2ncl2 22112 211 2112 ile 201212 2 112 212 212 12lea ..KAME TRIM 72 Picle 27E dhe ne 22 10 12712 h 2 211212 212 dcl 2277212 2 h 22 Page #860 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org