________________
| २१८ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
तिण्णि जोयणसयसहस्साइंसोलस सहस्साइंदोण्णि यसत्तावीसे जोयणसए तिण्णि कोसे य अट्ठावीसंच धणुसयंतेरस य अंगुलाई अद्धंगुलयं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता । तत्थ णं जेते असंखेज्जवित्थडा ते ण असंखेज्जाइंजोयणसहस्साइं आयाम विक्खंभेणं, असंखेज्जाइंजोयणसहस्साई परिक्खेवेणं पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન – હે ભગવન્! સાતમી નરકપૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ અને પરિધિ 32बी छ? 61२- गौतम ! सातभी न२४ पृथ्वीना नअवासोप्रारना छ- (१) संध्यात २ યોજન વિસ્તૃત અને (૨) અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત.
તેમાં જે સંખ્યાત હજાર યોજન વિસ્તૃત છે તે એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળો છે. તેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ હજાર યોજન ત્રણ ગાઉ, અઠ્ઠાવીસ ધનુષ સાડા તેર અંગુલથી કિંઈક અધિક છે. જે અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત છે, તેની લંબાઈ-પહોળાઈ અસંખ્યાત હજાર યોજનની અને પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. । ८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केरिसया वण्णेणं पण्णत्ता? गोयमा! काला कालावभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणया परमकिण्हा वण्णेणं पण्णत्ता। एवं जाव अहे सत्तमाए। भावार्थ:-प्रश्न- भगवन! रत्नप्रभा पृथ्वीना नावासोनोवा वोछ? 6त्तर- गौतम!ते નરકાવાસોનો વર્ણ કાળો, કાળી કાંતિવાળો, જેને જોતાં જ રૂવાંટા ઊભા થઈ જાય તેવો ભયંકર, ઉત્રાસજનક (અત્યંત ત્રાસદાયી), પરમકૃષ્ણ હોય છે. આ રીતે સાતે નરકના નારકાવાસોનાં વર્ણ જાણવા જોઈએ. | ९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केरिसया गंधेणं पण्णत्ता?
गोयमा !से जहाणामए अहिमडे इ वागोमडेइ वासुणगमडे इवा मज्जारमडे इवामणुस्समडेइवा महिसमडेइवामूसगमडेइवा आसमडेइवा हत्थिमडेइवासीहमडे इवा वग्घमडेइवा विगमडेइवा दीवियमडेइवा मयकुहियचिसविणट्ठ-कुणिमवावण्णदुब्भिगंधेअसुइविलीणविगयबीभच्छ दरिसणिज्जेकिमिजालाउलसंसत्ते, भवेयारूवेसिया? __णोइणटेसमटे,गोयमा ! इमीसेणं रयणप्पभाए पुढवीए णरगा एत्तो अणि?तरगा चेव अकंततरगा चेव अप्पियतरगा चेव अमणुण्णतरगा चेव अमणामतरगा चेव गंधेणं पण्णत्ता । एवं जाव अहेसत्तमाए पुढवीए। भावार्थ :- प्रश्न- भगवन् ! ॥२त्नप्रभा पृथ्वीना न२वास हैवी डोय ?
62-गौतम! सापर्नुभृत सेव२, २॥यर्नु सेव२, तरानुसेव२, लिसाडीनुसेवर, मनुष्यर्नु, ભેંસનું. ઉંદરને. ઘોડાને. હાથીનું. સિંહન. વાઘન, વચન, દીપડાને મત કલેવર હોય કે જે ધીરે ધીરે ફલીને સડી ગયું હોય, જેમાંથી દુર્ગધ આવતી હોય, જેનું માંસ સડીને ગળી ગયું હોય, જે અત્યંત અશુચિમય હોવાથી કોઈ તેની પાસે ફરકવા પણ ન ઇચ્છે, તેવા ધૃણાસ્પદ અને બીભત્સ દર્શનવાળા કીડાઓથી ખદબદતા મૃતક કલેવર હોય છે. પ્રશ્ન- તો શું આ બધા દુર્ગધી પદાર્થો જેવી ગંધ નરકાવાસોની હોય છે?