________________
સર્વ જીવઃ પ્રતિપત્તિ-૫
2
| ७४१
• पाविध: सर्व व प्रतिपत्ति-५
-
સર્વ જીવોના છ પ્રકારઃ મતિજ્ઞાની આદિઃ| १ तत्थ णं जेते एवमाहंसु छव्विहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु,तं जहाआभिणिबोहियणाणीसुयणाणी ओहिणाणीमणपज्जवणाणी केवलणाणी अण्णाणी। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી પાંચમી પ્રતિપત્તિમાં જે છ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સર્વજીવોના છ પ્રકાર છે– આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની અને અજ્ઞાની. | २ आभिणिबोहियणाणी णं भंते !आभिणिबोहियणाणित्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणंअंतोमुहत्तंउक्कोसेणंछावर्द्धिसागरोवमाइंसाइरेगाई,एवंसुयणाणी वि। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અભિનિબોધિક જ્ઞાની, અભિનિબોધિક જ્ઞાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. આ જ રીતે શ્રુતજ્ઞાનીની સ્થિતિ પણ જાણવી. | ३ ओहिणाणी णं भंते ! ओहिणाणीत्ति कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं छावढेि सागरोवमाइंसाइरेगाई। भावार्थ :- प्रश्न- भगवन् ! अवधिशानी, अधिशानी३५ सो समय २४ छ ? 6त्तर-3 ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમ સુધી રહી શકે છે. | ४ मणपज्जवणाणी णं भंते !मणपज्जवणाणी त्तिकालओ केवचिरहोइ? गोयमा ! जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ :- प्रश्न- हे भगवन् ! मन:पर्यनी , ते ४ ३५ 2सो समय २७ छ ? उत्तर- गौतम ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ સુધી રહી શકે છે. | ५ केवलणाणी णं भंते केवलणाणीत्ति कालओ केवचिर होइ? गोयमा !साइए अपज्जवसिए। भावार्थ:-प्रश्न-भगवन! वणशानी,ते ४३328ो समय छ? 612- गौतम!वण જ્ઞાની સાદિ અનંત છે.
६ अण्णाणिणो तिविहा पण्णत्ता,तंजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ साइए सपज्जवसिए जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणंतकालं अवडंपुग्गलपरियट्ट देसूणं । भावार्थ:- अशानीमात्र प्रकारछ- (१) अनाहिअनंत (२) अनाहिसांत मने (3) साहिसांत.तेमा