________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર .
| ४७९
ગાથાર્થ– વેલંધર નાગરાજાના આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંક રત્નમય, રજતમય અને સ્ફટિકમય છે. અનુવેલંધર નાગરાજાના પર્વતો રત્નમય જ છે. | २८ कहिणं भंते ! अणुवेलंधरणागरायाओ पण्णत्ता? गोयमा !चत्तारि अणुवेलंधर णागरायाओ पण्णत्ता,तं जहा-कक्कोडए, कद्दमए, केलासे, अरुणप्पभे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુવેલંધર નાગરાજ દેવો કેટલા છે? ઉત્તર– ગૌતમ! અનુવેલંધર નાગરાજ દેવો ચાર છે, તેના નામ આ પ્રમાણે છે– કર્કોટક, કર્દમક, કૈલાસ અને અનુપ્રભ. | २९ एएसिंभंते !चउण्हंअणुवेलंघरणागरायाणंकइ आवासपव्वया पण्णत्ता?गोयमा! चत्तारि आवासपव्वया पण्णत्ता,तं जहा-कक्कोडए,कद्दमए, केलासे, अरुणप्पभे। भावार्थ:-प्रश्न-भगवन! यार अनुसंधर नागरा४ हेवोना सा आवास पर्वतो छ? 6त्तर
गौतम ! यार आवास पर्वतो छ.तेना नामाप्रभारोछ- (१)/25 (२) हम (3) सासअने (४) अरु१प्रम. | ३० कहिणंभंते !कक्कोडगस्सअणुवेलंधरणागरायस्स कक्कोडए णामंआवासपव्वए पण्णत्ते?
गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरपुरथिमेणं लवणसमुदंबायालीसं जोयणसहस्साइंओगाहित्ता एत्थणंकक्कोडगस्सणागरायस्सकक्कोडएणामंआवासपव्वए पण्णत्ते-सत्तरस एक्कवीसाइंजोयणसयाइतंचेव पमाणं जंगोथूभस्स णवरि-सव्वरयणामए अच्छे जावणिरवसेसं जावसपरिवार;अट्ठोसेबहूहिं उप्पलाइंकक्कोडगप्पभाई सेसंतंचेव, णवरि कक्कोडगपव्वयस्स उत्तरपुरथिमेणं, एवंतंचेव सव्वं । भावार्थ :- - भगवन्! | अनुवेघ२ नागरानो 25 नामनोभावास पर्वतयांछ?
ઉત્તર- ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતથી ઉત્તરપૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર કર્કોટક નાગરાજનો કર્કોટક નામનો આવાસ પર્વત છે. તે ૧૭ર૧(સત્તરસો એકવીસ)યોજન ઊંચો છે, વગેરે સંપૂર્ણ વર્ણન ગોસૂપ પર્વતની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ પાવત સપરિવાર સિંહાસન સુધીનું કથન પૂર્વવત્ જાણવું. અહીંની વાવડીઓ આદિમાં તે કર્કોટકના આકારના, પ્રકારના અને વર્ણના ઉત્પલ કમળ આદિ છે, શેષ પૂર્વવત્ જાણવું. વાવ તેની રાજધાની કર્કોટક પર્વતની ઉત્તરપૂર્વમાં અસંખ્યાત દીપ-સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વવત્ જાણવું. | ३१ कद्दमस्स वि सो चेव गमो अपरिसेसिओ, णवरि दाहिणपुरत्थिमेणं आवासो विज्जप्पभारायहाणीदाहिणपरस्थिमेणं । कइलासेवि एवं चेवणवरिदाहिणपच्चत्थिमेणं केलासा विरायहाणीताए चेव दिसाए।
अरुणप्पभे वि उत्तरपच्चत्थिमेणं, रायहाणी विताए चेव दिसाए । चत्तारि वि एगप्पमाणा सव्वरयणामयाय। ભાવાર્થ:- કર્દમ નામના આવાસ પર્વતના વિષયમાં પણ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે