________________
| ७१०
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| २५ केवलिआहारए णं भंते ! केवलि आहारए त्तिकालओ केवचिरंहोइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:- - भगवन् ! वली भाडा२४, सीमाडा२४३५ 32वो समय २४ छ ? 612-3 ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. | २६ अणाहारएणं भंते ! अणाहारए त्तिकालओ केवचिरहोइ? गोयमा !अणाहारए दुविहे पण्णत्ते,तंजहा- छउमत्थ अणाहारए य केवलि अणाहारए य । भावार्थ :- प्रश्न- भगवन् ! अनाडा२४, अना।२४३५ 24॥ समय सुधा २४ छ ? 6त्तर- ગૌતમ! અનાહારકના બે પ્રકાર છે છત્વસ્થ અનાહારક અને કેવળી અનાહારક. |२७ छउमत्थअणाहारए णं कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेण दोसमया। भावार्थ:- प्रश्न- भगवन् ! छमस्थ मना२ ते ४ ३५ 32वो समय २४ छ ? 612- गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય સુધી રહે છે. | २८ केवलिअणाहारएणंभते!केवलिअणाहारएत्तिकालओकेवचिरहोइ?गोयमा!केवलि अणाहारए दुविहेपण्णत्ते,तंजहा-सिद्धकेवलिअणाहारएयभवत्थकेवलि अणाहारएय। भावार्थ :- - भगवन! वणी अनाडा२४ ४ ३ मा समय अघी २३ छ? 612-3 ગૌતમ! કેવળી અનાહારકના બે પ્રકાર છે– સિદ્ધ કેવળી અનાહારક અને ભવસ્થ કેવળી અનાહારક. | २९ सिद्धकेवलिअणाहारएणंभते!कालओकेवचिरहोइ?गोयमा !साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ કેવળી અનાહારક તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાદિ અપર્યવસિત છે. |३० भवत्थकेवलिअणाहारएणंभंते !कालओकेवच्चिरहोइ ? गोयमा ! भवत्थकेवलि अणाहाराए दुविहे पण्णत्तेतंजहा-सजोगिभवत्थ केवलिअणाहारए य अजोगिभवत्थ केवलिअणाहारएय। भावार्थ:-प्रश्न- भगवन ! भवस्थ वणी मनाहा२४४३५मो समय २ छ? 612-3 ગૌતમ ! તેના બે પ્રકાર છે– સયોગી ભવસ્થ કેવળી અનાહારક અને અયોગી ભવસ્થ કેવળી અનાહારક. | ३१ सजोगिभवत्थ-केवलिअणाहारए णं भंते ! कालओ केवचिरं होइ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तिण्णि समया। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! સયોગી ભવસ્થ કેવળીઅનાહારક તે જ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય-ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય સુધી રહે છે. |३२ अजोगीभवत्थकेवली अणाहारएणं भंते ! कालओ केवचिरं होइ? जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अंतोमुहुत्तं ।