________________
[ ૫૯૬ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે ગૌતમ ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– સૂર્યપ્રભા, આતપ્રભા, અર્ચિમાલી અને પ્રભંકરા.શેષ સર્વ કથન ચંદ્રની સમાન કહેવું. વિશેષતા એ છે કે અહીં સુર્યાવર્તસક વિમાનમાં સૂર્યસિંહાસન કહેવું. તે જ રીતે ગ્રહાદિની ચાર અગ્રમહિષીઓ છે– વિજયા, વૈજયંતિ, જયંતિ અને અપરાજિતા. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ અને તેની ભોગમર્યાદાનું પ્રતિપાદન છે.
ચંદ્ર અને સૂર્યની ચાર ચાર અગ્રમહિષીઓના નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની અગ્રમહિષીઓના નામ વિજયા આદિ એક સમાન છે. તે સર્વ દેવોની ભોગ મર્યાદા એક સરખી છે.
જ્યોતિષી દેવોની સ્થિતિ :| २६ चंदविमाणे णं भंते ! देवाणं केवइयं ठिई पण्णत्ता? गोयमा ! जहा ठिईपए तहा भाणियव्वा जावताराण। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! ચંદ્ર વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિપદ અનુસાર વાવ તારાઓની સ્થિતિ સુધી કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવોની સ્થિતિ માટે પ્રજ્ઞાપના સુત્રના ચોથા સ્થિતિપદનો અતિદેશ કર્યો છે. જયોતિષ્ક દેવોની સ્થિતિ:
જ્યોતિષી દેવ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્ર વિમાનના દેવ | ડું પલ્યોપમ
૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ દેવી -પલ્યોપમ
13 પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ સૂર્ય વિમાનના
પલ્યોપમ
| ૧ પલ્યોપમ અને 1000 વર્ષ પલ્યોપમ
| પલ્યોપમ અને પ00 વર્ષ ગ્રહ વિમાનના પલ્યોપમ
૧ પલ્યોપમ પલ્યોપમ
પલ્યોપમ નક્ષત્ર વિમનના દેવ પલ્યોપમ
પલ્યોપમ 3 પલ્યોપમ
3 પલ્યોપમ સાધિક 2 પલ્યોપમ
પલ્યોપમ
Tઝપલ્યોપમ સાધિક---- જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વ७ एएसिणं भंते ! चंदिमसूरियगहणक्खत्ततारारूवाणं कयरे कयरेहितो अप्पा वा
ટતી
દેવી.
તારા વિમાનના - વી -
પલ્યોપમ