________________
ઉપર
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
• मष्टविध: सर्व प्रतिपत्ति-७ - REPEEEEEzzzzz सर्व पोना मा6 प्रकार : ज्ञानी-मानी आ :| १ तत्थ णं जेते एवमाहंसु अट्ठविहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तं जहाआभिणिबोहियणाणी सुयणाणी ओहिणाणी मणपज्जवणाणी केवलणाणी मइअण्णाणी सुयअण्णाणी विभगणाणी। ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી સાતમી પ્રતિપત્તિમાં જે આઠ પ્રકારના સર્વ જીવોનું કથન છે, ताप्रमाछ- (१) मिनिमोघि शानी (२) श्रुतशानी (3) अवधिशानी (४) मन:पयशानी (५) उशानी (5) भाति मानी (७) श्रुत शानी मने (८) विमं शनी.. | २ आभिणिबोहियणाणी णं भंते ! आभिणिबोहियणाणि त्ति कालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेण अतोमुत्तंउक्कोसेणंछावट्ठिसागरोवमाइंसाइरेगाई। एवंसुयणाणी वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની, આભિનિબોધિકત્તાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. શ્રુતજ્ઞાનીનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. | ३ ओहिणाणी णं भंते ! ओहिणाणित्तिकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं छावट्ठिसागरोवमाईसाइरेगाई। भावार्थ :- प्रश्न-डे मागवन् ! Aalasuी, मवधिsuी ३५ 32सो समय २७ छ ? 61२- गौतम ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમ સુધી રહે છે. | ४ मणपज्जवणाणी णं भंते !मणपज्जवणाणीति कालओ केवचिरंहोइ? गोयमा! जहण्णेणं एक्कं समय उक्कोसेण देसूणा पुव्वकोडी। भावार्थ:-प्रश्न- भगवन् ! मनःपर्यशानी, मन:पर्यशानी ३५सो समय २७ छ ? 6त्तर-3 ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વવર્ષ સુધી રહે છે. | ५ केवलणाणी णं भंते ! केवलणाणी त्तिकालओ केवचिरहोइ? गोयमा !साइए अपज्जवसिए। भावार्थ:- प्रश्न- भगवन् ! वानी, शनी ३५ 32सो समय २७ छ ? 612- गौतम! તે સાદિ અનંત છે અર્થાત્ સદા કાળ તે જ રૂપમાં રહે છે. |६ मइअण्णाणीणंभंते ! मइअण्णाणी त्तिकालओकेवचिरंहोइ ? गोयमा !मइअण्णाणी तिविहे पण्णत्ते,तजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वासपज्जवसिए, साइए वा