________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર
| ४६८
| १६ लवणे णं भंते ! समुद्दे तीसाए मुहत्ताणं कइखुत्तो अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा? गोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणंदुक्खुत्तो अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा । सेकेणतुणं भते ! एवं वुच्चइ, लवणे ण समुद्दे तीसाए मुहुत्ताण दुक्खुत्तो अइरेग अइरेग वड्डइ वा हायइ वा?
गोयमा ! उद्धमंतेसुपायालेसुवड्इ आपूस्तेसुपायालेसुहायइ । सेतेणटेणंगोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग अइरेगंवड्डइ वा हायइ वा। भावार्थ:- - भगवन् ! १९ समुद्रनुपाए बीस भुडूतोमा ( रात-हिवसमi) 26ी वार વધે છે? કેટલીવાર ઘટે છે? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં (એક રાત-દિવસમાં) બે વખત વિશેષ રૂપેથી વધે છે અને ઘટે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં બે વાર વિશેષ રૂપે વધે છે અને ઘટે છે? ઉત્તર- હે ગૌતમ! પાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગોમાં વાયુ શુભિત થાય છે ત્યારે પાતાળ કળશોમાંથી પાણી ઉપર ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે અને પાતાળ કળશોમાં વાયુ સ્થિર થાય છે, ત્યારે સમુદ્રમાં પાણી ઘટે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે લવણ સમુદ્રનું પાણી ત્રીસ મુહૂર્તોમાં બે વખત વિશેષરૂપે ઉછળે છે અને ઘટે છે (આ રીતે સ્વભાવથી એક રાત-દિવસમાં बेवार भरती-मोट आवेछ.) | १७ लवणसिहाणं भंते ! केवइयं चक्कवालविक्खंभेणं, केवइयं अइरेग-अइरेगंवड्डइ वा हायइ वा? गोयमा ! लवणसिहा णं दस जोयणसहस्साइंचक्कवालविक्खंभेणं देसूणं अद्धजोयणं अइरेगं अइरेगंवड्डइ वा हायइ वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રની શિખાનો ચક્રવાલ વિધ્વંભ-પહોળાઈ કેટલી છે? અને તેમાં કેટલી વધઘટ થાય છે? ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની શિખાનો ચક્રવાલ વિખંભ દશ હજાર યોજન છે અને તેની ઊંચાઈમાં કંઈક ન્યૂન અર્ધા યોજનની વધઘટ થાય છે. | १८ लवणस्स णं भंते !समुदस्स कइ णागसाहस्सीओ अभितरियं वेलंधरंति? कइ णागसाहस्सीओ बाहिरियं वेल धरति? कइ णागसाहस्सीओ अग्गोदयं धरति?
गोयमा ! लवणसमुदस्स बायालीसंणागसाहस्सीओ अभितरियं वेलंधरंति, बावत्तरिणागसाहस्सीओ बाहिरियं वेलंधरति,सटुिंणागसाहस्सीओ अग्गोदयं धरति, एवामेवसपुवावरेण एगाणागसयसाहस्सीओचोवत्तरिचणागसहस्सा भक्तीतिमक्खाया। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! લવણ સમુદ્રની આત્યંતર વેલાને (જલધારાને) કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે? બાહ્ય વેલાને કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે? કેટલા હજાર નાગકુમાર દેવો अग्रोह-64री वेसाने धार। छ?
6त्तर- गौतम ! सव समुद्रनी आभ्यंतर वेदाने ४२,०००(तालीस २) नाराभार हेवोधा२५॥ ४३छ,पावसाने ७२,०००(मोते२४॥२) नागडुमार वोधा२९४३ छेसने 50,000(स16