________________
૫૪૪
શ્રી જીવાજીવાભિગમ સત્ર
સ્વભાવ
સ્વભાવ
નથી
४५ इंदट्ठाणे णं भंते ! केवइयंकालं विरहओ उववाएणं ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेण छम्मासा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તે ઇન્દ્ર સ્થાનનો વિરહ કેટલા સમય સુધી હોય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી તે ઇન્દ્ર સ્થાન ઇન્દ્રની ઉત્પત્તિથી રહિત રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢીદ્વીપની અંદર અને બહારના જ્યોતિષી દેવોનું સ્વરૂપ વર્ણન છે. જ્યોતિષી દેવો ઊત્પન્નકાદિ:
- | ઊર્વોત્પન્નક | કલ્પોત્પશક | વિમાનોત્પશક | ચારોપત્પન્નક | ચારસ્થિતિક ગતિરતિક ગતિમાપક કોલમનું | ૯ ચૈવેયક | ૧૨ દેવલોક જ્યોતિષી ગતિશીલ સ્થિર ગતિની | નિરંતર ગતિ અર્થઘટન | અને અનુત્તર | વાસી
દેવો
પ્રીતિવાળા
કરનારા વિમાનવાસી દેવ અઢીદ્વીપના | નથી T નથી
છે | છે | નથી | છે | છે જ્યોતિષી દેવો અઢીદ્વીપની | નથી
નથી |
નથી | બહારના | જ્યોતિષી દેવો
અઢી દ્વીપની અંદર સર્વ જ્યોતિષી દેવોનું તાપક્ષેત્ર કદંબ પુષ્પના આકારનું અર્થાત્ પ્રારંભમાં સાંકડું અને ક્રમશઃ પહોળું થતું જાય છે. તે દેવો પોતાની સમૃદ્ધિ સહિત દિવ્ય સુખનો અનુભવ કરે છે.
અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના પ્રકાશની વિશેષતાઓ આ પ્રમાણે છે(૧)સુદત્તેસી -ત્યાં ચંદ્રનો પ્રકાશ સુખદાયક હોય છે. (૨) વિસા-ત્યાં સૂર્યનો પ્રકાશ હંમેશાં મંદ હોય છે.
તવા -લેશ્યા-કિરણ સમૂહ અતિ ઉષ્ણ હોતા નથી, મંદ તાપ રૂપ હોય છે. (૪)વિતરત્ન -મિશ્રિત પ્રકાશ.અઢીદ્વીપની બહારચંદ્ર, સૂર્યથી અને સૂર્ય, ચંદ્રથી અંતરિત હોવાના કારણે ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ મિશ્રિત થાય છે. (૫) અખોળનો હાઇનેસહં –ચંદ્રનો પ્રકાશ સૂર્યસુધી અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે આ રીતે ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પર મળેલો હોવાથી પરસ્પર અવગાઢ લેશ્યા કહેવાય છે. () ડાનિવ વાગડિયા-પર્વતના શિખરની જેમ એક જ સ્થાનમાં તે ચંદ્ર-સૂર્યસ્થિત છે.
અઢીદ્વિીપની બહારના ચંદ્ર-સૂર્ય ગતિશીલ ન હોવાથી તેના તાપક્ષેત્રમાં વધઘટ થતી નથી. તેના તાપક્ષેત્રની લંબાઈ બે લાખ યોજન અને પહોળાઈ એક લાખ યોજન છે. તેથી તેના તાપક્ષેત્રનો આકાર ઈટની જેમ લંબચોરસ હોય છે. પુષ્કરોદ સમુદ્રઃ|४६ पुक्खरवरणं दीवंपुक्खरोदे णामसमुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसंपरिक्खित्ताणं चिट्ठइ।