________________
| प्रतिपत्ति-3 : disea५-समुद्रापार ।
| ५४५ फुक्खरोदेणझते !समुद्देकेवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवणं पण्णत्ते? गोयमा !सखेज्जाइजोयणसयसहस्साइचक्कवालविक्खभेणसखेज्जाइजोयणसयसहस्साई परिक्खेवेणं पण्णत्ते। ભાવાર્થ:- ગોળ અને ચૂડીના આકારથી સંસ્થિત પુષ્કરોદ નામનો સમુદ્ર પુષ્કરવર દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે.
प्रश्न- भगवन ! पुरोह समुद्रनो यॐवार विमलो छ अनेतेनी परिवि 26ी छ ? ઉત્તર-હે ગૌતમ!તેનો ચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજન અને તેની પરિધિ સંખ્યાત લાખ યોજન છે. ४७ पुक्खरोदस्सणंसमुद्दस्स कइ दारा पण्णत्ता?
गोयमा ! चत्तारि दारा पण्णत्ता, तहेव सव्वं पुक्खरोदसमुद्दपुरथिमपेरते वरुणवरदीव-पुरथिमद्धस्स पच्चत्थिमेणं एत्थ णं पुक्खरोदस्स विजए णामदारे पण्णत्ते, एवं सेसाण वि। दारंतरम्मि संखेज्जाइंजोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । पए सा जीवा य तहेव। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पुरोह समुद्रने 24॥ द्वा२ छ ? उत्तर- गौतम ! या२ द्वार छ વગેરે કથન પૂર્વવત્ કરવું યાવત પુષ્કરોદ સમુદ્રની પૂર્વદિશાના અંતભાગમાં અને પૂર્વાર્ધ વરુણવર દ્વીપની પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજયદ્વાર છે. (વિજયદ્વારનું વર્ણન જંબૂદ્વીપના વિજયદ્વાર પ્રમાણે જાણવું) થાવત્ રાજધાની બીજા પુષ્કરોદ સમુદ્રમાં જાણવી.
આ પ્રમાણે શેષ દ્વારોનું પણ કથન કરવું. તે દ્વારો વચ્ચેનું અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. પરસ્પર સમુદ્ર અને દીપના પ્રદેશ સ્પર્શ તથા જીવોની ઉત્પત્તિનું કથન પણ પૂર્વવત્ જાણવું. ४८ सेकेणटेणं भंते ! एवं वुच्चइ पुक्खरोदे, पुक्खरोदे ?
गोयमा !पुक्खरोदस्सणं समुद्दस्स उदगे अच्छे पत्थे जच्चेतणुए फलिहवण्णाभे पगईए उदगरसेणंसिरिध-सिरिप्पभायदोदेवामहिड्डिया जावपलिओवमट्टिईया परिवसति। से एएणतुण जावणिच्चे। लावार्थ :- प्रश्न- हे भगवन् ! ते पुष्ठरोह समुद्रने पुष्ठरोह समुद्र पार्नु ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્યકારી, જાતિવંત, હળવું છે અને સ્વભાવથી જ સ્ફટિક રત્ન જેવું નિર્મળ અને પ્રકૃતિથી જ પાણી જેવા સ્વાદવાળું છે. શ્રીધર અને શ્રીપ્રભ નામના બે મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે, તેથી તે સમુદ્રને પુષ્કરોદ સમુદ્ર કહે છે યાવત તે નિત્ય નામ છે.
४९ पुक्खरोदेणंभंते !समुद्देकेवइया चंदापभासिसुवा पभार्सेतिवापभासिस्संतिवा? संखेज्जा चंदा पभासेसु वा जावसंखेज्जा तारागणकोडीकोडीओ सोभंसु वा सोभंति वा सोभिस्संति वा।