________________
[ ૯૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે ગર્ભજ મનુષ્યોની સમુચ્ચય સ્થિતિનું કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૪ના વિવેચનમાં કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતર્લીપના ગર્ભજ મનુષ્યોની સ્થિતિનું પૃથક્ પૃથફ કથન છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ -
જન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય
અંતર્મુહૂર્ત
કોડપૂર્વવર્ષ યુગલિક મનુષ્ય કોડપૂર્વ ઝાઝેરી
૩ પલ્યોપમ ૧૫ કર્મભૂમિ ભરત–ઐરાવત ક્ષેત્ર
૩ પલ્યોપમ મહાવિદેહ ક્ષેત્ર(૩ર વિજય)
અંતર્મુહૂર્ત
ક્રોડપૂર્વ વર્ષ ત્રીસ અકર્મભૂમિ હેમવય-હરણ્યવય ક્ષેત્ર | દેશોન ૧ પલ્યોપમ
. . . .
| ૧પલ્યોપમ પૂર્ણ
. હરિવાસ–રમ્યવાસ ક્ષેત્ર | દેશોન ૨ પલ્યોપમ
૨ પલ્યોપમ પૂર્ણ ..: : : : : : : : : : : : : : , . . . . . દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર
* * * * દેશોને ૩ પલ્યોપમ |
૩ પલ્યોપમ પૂર્ણ પદ અસર કીપના મનષ્યો | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ * સર્વ અપર્યાપ્તાની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે.
અંતર્મુહૂર્ત
| ભરત ઐરાવત ક્ષેત્રના અવસર્પિણીકાલમાં છ આરાની સ્થિતિ:આરા-કમ આરાના પ્રારંભમાં સ્થિતિ
આરાના અંતમાં સ્થિતિ પ્રથમ આરો ૩ પલ્યોપમ
૨ પલ્યોપમ બીજો આરો | ૨ પલ્યોપમ
|
૧પલ્યોપમ ત્રીજા આરાના ભાગમાં
૧ પલ્યોપમ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ત્રીજાઆરાના છેલ્લા ભાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ ચોથો આરો
જઘટ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦ વર્ષ પાંચમો આરો
જઘઅંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક 100 વર્ષ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ છઠ્ઠો આરો
જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૬ વર્ષ * આ જ રીતે ઉત્સર્પિણીકાલમાં છ આરાની સ્થિતિ વિપરીત ક્રમથી સમજી લેવી અર્થાત્ અવસર્પિણીકાલના છઠ્ઠા
આરાની જે સ્થિતિ છે તે ઉત્સર્પિણીકાલના પહેલા આરાની સ્થિતિ સમજી લેવી યાવત્ અવસર્પિણીકાલના પહેલા આરાની જે સ્થિતિ કહી છે તે ઉત્સર્પિણીકાલના છઠ્ઠા આરાની સ્થિતિ સમજવી. તેમાં પણ અવસર્પિણીના આરાના અંતમાં જે સ્થિતિ છે તે ઉત્સર્પિણીના આરાના પ્રારંભની સ્થિતિ સમજવી.
(૨૧) મરણ– મારણાંતિક સમઘાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે.