________________
| ५२० ।
શ્રી જીવાજીવાભિગમ સત્ર
અને એક વનખંડ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | २४ पुक्खरवरस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता,त जहा-विजए, वेजयते, जयते, अपराजिए। भावार्थ:-प्रश्न-भगवन! ५४२वरद्वीपना माद्वारछ? 61२- गौतम! यारद्वारछतेसा प्रमो छ- वि०४य, वै४यंत, ४यंत भने अ५॥हित. र कहिणं भंते ! पुक्खरवरदीवस्स विजए णामंदारे पण्णते?
गोयमा ! पुक्खरवरदीवपुरथिमपेरते पुक्खरोदसमुद्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं एत्थ णं पुक्खरवरदीवस्स विजए णामंदारे पण्णत्ते,तंचेव सव्वं । एवं चत्तारि विदारा। भावार्थ :- प्रश्न- 3 मगवन् ! पुष्४२१२वीपर्नु विश्यद्वार यां छ?
ઉત્તર- હે ગૌતમ! પુષ્કરવરદ્વીપની પૂર્વદિશામાં અને પુષ્કરોદ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમમાં પુષ્કરવરદ્વીપનું વિજયદ્વાર છે. શેષ વર્ણન જેબૂદ્વીપના વિજયદ્વાર પ્રમાણે જાણવું. આ પ્રમાણે ચારે દ્વારનું વર્ણન જાણવું. | २६ पुक्खरवरस्सणं भंते ! दीवस्सदारस्सयदारस्सय एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !अडयालीसंजोयण सयसहस्साई,बावीसंचसहस्साई,चत्तारिय एगृणुत्तरे जोयणसएदारस्सयदारस्सय अबाहाए अंतरेपण्णत्ते। पएसा दोण्ह विपुढा,जीवा दोसु विभाणियव्वा। भावार्थ:- प्रश्न- भगवन् ! पुष्४२१२ वीपना द्वारथी जी द्वारनी वय्ये सुंअंत२ छ?
612-हे गौतम! ४८,२२,४६८ (अतालीस साप, मावीस २, यारसो मोगसित्ते२) યોજનનું અંતર છે. (ચારે ય દ્વારની જાડાઈ ૧૮ યોજન છે. પુષ્કરવરદ્વીપની પરિધિ ૧,૯૨,૮૯,૮૯૪ યોજનમાંથી ૧૮ યોજન બાદ કરવાથી પ્રાપ્ત થતા ૧,૯૨,૮૯,૮૭યોજનને ચારથી ભાગતાં ચાર વાર વચ્ચે ४८,२२,४६८ योननुप्रभा थाय छे.)
પુષ્કરવરદ્વીપના પ્રદેશો પુષ્કરવર સમુદ્રને સ્પર્શેલા છે, તે પ્રદેશો પુષ્કરવરદ્વીપના છે. આ પ્રમાણે પુષ્કરવર સમુદ્રના પ્રદેશો પુષ્કરવરદ્વીપને સ્પર્શેલા છે અને તે પ્રદેશો પુષ્કરવર સમુદ્રના છે. પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રના કેટલાક જીવો મરીને પરસ્પર એક બીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો તેમાં ઉત્પન્ન થતાં પણ નથી. | २७ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ-पुक्खरवरदीवे, पुक्खरवरदीवे?
गोयमा ! पुक्खरवरे णंदीवे तत्थ-तत्थ देसे तहि-तहिं पएसे बहवे पउमरुक्खा पउमवणा पउमवणसंडा णिच्चं कुसुमिया जावचिट्ठति; पउममहापउमरुक्खे एत्थ णं पउम पुंडरीया णामंदुवे देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति । सेतेणटेणं गोयमा! एवं वुच्चइ-पुक्खरवरदीवे, पुक्खरवरदीवे ।