________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
[ પર૭ ]
આ રીતે જંબૂદ્વીપના ૧ લાખ + લવણસમુદ્રના ૪ લાખ + ધાતકીખંડના ૮ લાખ + કાલોદધિ સમુદ્રના ૧૬ લાખ અને + અર્ધપુષ્કર દ્વીપના ૧૬ લાખ યોજન = કુલ ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રનો વિસ્તાર થાય છે. તેની પરિધિ સાધિક ત્રણગુણી હોવાથી ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ યોજનની થાય છે. આ રીતે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રનું સંસ્થાન થાળીના આકારે ગોળ થાય છે.
જ્યોતિષી દેવો - મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોતાના પરિવાર સહિત સતત ગતિશીલ છે. તેમાંથી જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર, બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય અને આત્યંતર પુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર, ૭ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ મળીને ૨+૪+૧૨ +૪૨+ ૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. તેના પરિવારમાં ૩,૬૯૬ નક્ષત્રો, ૧૧, ૧૬ ગ્રહો અને ૮૮,૪૦,૭૦૦ ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ છે. અઢીલીપમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા અને વલય શ્રેણી :
પી કીપ હારે વલય શ્રેણી
9 પ000 વ.
પ0000 પો
R
Ø ૫૦૦૦૦ થો. *
પ0000 પો.
પ્રથમ પંક્તિમાં ૬૬ સૂર્ય
ON
દ્વિતીય પંક્તિમાં ૬૪ સૂર્ય
૨૧
/
યે |
3 સર્ષ
૬ સૂર્ય |
૨૧ સુર્ય ૩૬ સુર્ય ?' S.
/
ધાતકી ખંડ
કાલોદવિ સમુદ્ર
સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)નું પ્રમાણાદિઃ
સ્થાન સંસ્થાન| વિષ્ઠભ| પરિધિ | સૂર્ય-ચંદ્ર | ગ્રહ | નક્ષત્ર તારા અસંખ્ય દ્વીપ થાળીના | ૪૫ લાખ | ૧,૪૨,૩૦, | ૧૩ર-૧૩૨ | ૧૧,૬૧૬ | ૩,૬૯૬ ||૮૮,૪૦,૭૦૦ સમુદ્રોમાં | આકારે યોજન | ૨૪૯ યોજન
ક્રોડાકોડી મધ્યના અઢીદ્વીપ | ગોળ અને બે સમુદ્ર