________________
प्रतिपति-3: श्योतिभावाविहार
૫૭૯
प्रतिपत्ति-3
જ્યોતિષી દેવાધિકાર 222222222PPC यंद्र-सूर्य परिवार :| १ एगमेगस्सणंभंते !चंदिमसूरियस्स केवइयाणक्खत्ता परिवारोपण्णत्तो? केवइया महाग्गहा परिवारोपण्णत्तो? केवइया तारागणकोडिकोडीओ परिवारोपण्णत्तो? गोयमा !एगमेगस्सणंचंदिमसूरियस्स
अट्ठासीइंच गहा,अट्ठावीसंच होइणक्खत्ता। एग ससीपरिवारो, एत्तोताराणंवोच्छामि ॥१॥ छावट्ठि सहस्साई, णव चेव सयाईपंचहत्तराई।
एगससीपरिवारो,तारागणकोडिकोडीणं ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ કેટલા નક્ષત્રો, કેટલા મહાગ્રહો અને કેટલા ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬,૯૭૫ (છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ હોય છે. विवेयन :
જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સુર્ય બંને ઇન્દ્ર રૂપ દેવ છે. તેના પરિવાર રૂપ દેવોની ગણના એક સાથે જ થાય છે. જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બંનેની રાજ્યદ્ધિ એક જ હોય છે, તેમ ચંદ્ર-સૂર્ય, આ બંને ઇન્દ્રોના પરિવાર આદિમાં સમજવું.
જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :| २ जंबुद्दीवेणं भंते ! दीवे मंदरस्स पव्वयस्स पुरथिमिल्लाओ चरमंताओ केवइयं अबाहाए जोइसंचारंचरइ?
गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ; एवं दक्खिणिल्लाओ, पच्चत्थिमिल्लाओ, उत्तरिल्लाओचरिमंताओ एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ । भावार्थ :- - भगवन् ! द्वीपमा मेरु पर्वतमा पूर्वी य२भातथी ज्योतिष् भऽ 241 યોજન દૂર રહીને પ્રદક્ષિણા કરે છે?