________________
| ५७२ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
इंदियविसए पोग्गलपरिणामे पण्णत्ते,तंजहा-सोइदियविसए जावफासिंदियविसए । भावार्थ:- - भगवन!न्द्रियोना विषयभूत ५६गरपरि॥मना 241 प्रारछ? 612હે ગૌતમ! ઇન્દ્રિયોના વિષયભૂત પુદગલ પરિણામના પાંચ પ્રકાર છે. યથા- શ્રોતેન્દ્રિયનો વિષય પરિણામ થાવત સ્પર્શેન્દ્રિયનો વિષય પરિણામ.
९७ सोईदियविसएणंभंते ! पोग्गलपरिणामेकइविहेपण्णते? गोयमा !दुविहेपण्णत्ते,तं जहा-सुब्भिसद्दपरिणामे यदुब्भिसद्दपरिणामे य।।
एवं चक्खिदियविसयादिएहिं वि सुरूवपरिणामे य दुरूवपरिणामे य । एवं सुरभिगंधपरिणामे यदुरभिगंधपरिणामे य । एवंसुरसपरिणामे यदुरसपरिणामेय। एवं सुफासपरिणामे यदुफासपरिणामेय। भावार्थ :- ५- मावन् ! श्रोतन्द्रियन विषयाभूत पुल परिमन 24॥ २ छ ?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે- શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. આ પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિય આદિના વિષયભૂત પુગલ પરિણામના પણ બે-બે પ્રકાર છે– સુરૂપ પરિણામ અને દુરૂપ પરિણામ, સુરભિગંધ પરિણામ અને દુરભિગંધ પરિણામ, સુરત પરિણામ અને દુરસ પરિણામ, સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પર્શ પરિણામ.
९८ सेणूणंभंते !उच्चावएसुसद्दपरिणामेसु,उच्चावएसुरुवपरिणामेसुएवंगंधपरिणामेसु रसपरिणामेसुफासपरिणामेसुपरिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया?
हंतागोयमा !उच्चावएसुसद्दपरिणामेसुपरिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया । एवंरूवगंधरसफासपरिणामा वि। भावार्थ:- प्रश्न-भगवन ! विभिन्न शह परिए।भोमां, विभिन्न ३५ परिए।भोभा,
तेरीत વિભિન્ન ગંધ પરિણામોમાં, રસ પરિણામોમાં અને સ્પર્શ પરિણામોમાં પરિણમન પામતા પુલો શું પરિણત થાય છે, તેમ સમજવું?
612-1, गौतम ! विभिन्न श०६ परिए॥भोमा परिमन पामता पुगसो परित थाय छ, તેમ સમજવું. આ જ રીતે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પરિણામના વિષયમાં સમજવું. | ९९ से णूणं भंते ! सुब्भिसदा पोग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, दुब्भिसद्दा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमति?हता गोयमा !सुब्भिसदा पोग्गला दुब्भिसद्दत्ताए परिणमति, दुब्भिसदा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमति ।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું શુભ શબ્દરૂપે પરિણત થયેલા પુલો અશુભ શબ્દરૂપે પરિણત થાય છે અને શું અશુભ શબ્દ પરિણત પુલો શુભ શબ્દરૂપે પરિણત થાય છે? ઉત્તર- હા, ગૌતમ! શુભ શબ્દો અશુભ શબ્દરૂપે અને અશુભ શબ્દો શુભ શબ્દરૂપે પરિણત થાય છે. १०० से णूणं भंते ! सुरूवा पोग्गला दुरूवत्ताए परिणमंति, दुरूवा पोग्गला सुरूवत्ताए