________________
પ્રતિપત્તિ-૩ : લવ સમુદ્રાધિકાર
શાસ્ત્રમાં ૧૬૦૦૦ યોજન ઊંચી જળશિખા સમભિત્તિ આકારે કહી છે. જો જલવૃદ્ધિ પણ ૧૬૦૦૦ યોજનની હોય તો ૧૬૦૦૦ યોજન ઊંચી જળશિખાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તેમજ લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ યોજને સ્થિત ૩૦૩ મૈં યોજન ઊંચા ચંદ્ર-સૂર્ય દ્વીપ છે તે અને ૪૨૦૦૦ યોજને ૧૭૨૧ યોજન ઊંચા વેલંધર-અનુવેલંધર પર્વતો છે, જો ૧૬૦૦૦ યોજન જલવૃદ્ધિને સ્વીકારવામાં આવે તો ૧૨,૦૦૦ યોજને ૨૦૨૧૫. યોજનની અને ૪૨૦૦૦ યોજને ૭૦૭૩૫ યોજનની જળ સપાટી થાય, તો તે હીપ અને પર્વતો સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય, પરંતુ સૂત્રમાં ચંદ્રઢીપાદિ ૮૮ + TM યોજન પાણીની બહાર છે, તે પ્રમાણે કથન છે તેમજ આ દીપ અને પર્વતોનું પાણીની ઉપરના ભાગ વગેરેનું ગણિત ૭૦૦ યોજનની જલવૃદ્ધિથી યથાર્થ થાય છે.
આ રીતે લવણ સમુદ્રની ૧૬૦૦૦ યોજનની ઊંચાઈ, ૧૦,૦૦૦ યોજન પહોળી સમભિત્તિરૂપ જળશિખાની અપેક્ષાએ તથા કર્ણગતિથી લવણ સમુદ્રના ક્ષેત્રની અપેક્ષાએ છે અને લવણ સમુદ્રની જલ સપાટીની ઊંચાઈ બંને કિનારાથી ક્રમશઃ વૃદ્ધિ પામતાં૯૫૦૦૦ યોજને ૭૦૦ યોજનની છે, તે વ્યાખ્યાગ્રંથોનું કથન સૂત્રાનુકૂલ છે.
લવણ સમુદ્રની ઊંચાઈ અને ઊંડાઈઃ
* W T †.
गोतित्थे
> S
તર
લવણસમુદ્ર
૮૫૦૦૦
2
1600
ગોતીર્થ ભૂમિ
-૧૦૦૦૦
ૐ જ
૯ ૯૧
ડ
[]
ប
૧
૫૦૫
દાતકો ખંડ
બાહ્ય
લવા સમુદ્ર
ગોતીપ ભૂમિ
૯૫૦૦૦ મો.
ન
નું
200000) (-4000 24. ભૂમિતલ
:– ગાય આદિ પશુઓને જલાશયમાં ઉતરવાનો માર્ગ કિનારેથી ક્રમશઃ નીચે ઢાળવાળો હોય છે,