________________
પ્રતિપત્તિ-૧
અરૂપી અજીવ-૩૦
ધમાં
(૩)
ધ
ધાં
(4)
મા
અધમ
(૩)
દેશ
અધમાં
(4)
ક્ષેત્ર
આ ચારેયનું સ્વરૂપ વર્ણન
કાળ
આકાશ
{૩}
અજીવ દ્રવ્યના ૫૦ મેદ
પ્રદેશ
આકાર
(૫)
ધ×૪ ૨૦ (૨૦૧૧૦=૩૦]
માન
કા
(1)
EL
(૫)
ગુણ
રૂપી અજીવ-૫૩૦
(૫)
ધ
દેશ
પ્રદેશ
રસ સ્પર
(૫)
સંસ્થાન
{૨)
(<)
(૫)
T
T
T
T
૧૮૪
૧૦૦ r 100 ૧૦૦ = ૧૩૦ ભેદ [પર-૫+૮-૫ = ૨૫ તેના પરસ્પર સંયોગથી આ ભંગ થાય છે
પરમાણુ
અસંસાર સમાપનક જીવાભિગમ :
७ से किं तं भंते ! असंसार-समावण्ण-जीवाभिगमे ?
૧૩
જીવાભિગમના પ્રકારઃ
૬. સેવિત મંતે ! નીવાિમે ?પોયમા ! ઝીવામિામે વિષે પત્તે, સંગહા
संसारसमावण्णजीवाभिगमे य असंसारसमावण्णजीवाभिगमे य ।
ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! જીવાભિગમના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જીવાભિગમના બે પ્રકાર છે, જેમ કે સંસાર સમાપન્ન જીવાભિગમ અને અસંસાર સમાપન્ન જીવાભિગમ. વિવેચન :
સંસારસમાપનજીવ —ાત્ર સરળ લલાો નવસર્જનમાં મવાનુભવનમાં સમ્યગ્ ની ભાવનાપમા સંસારસમાપન્નાઃ । સંસાર = સંસરણ, પરિભ્રમણ; સમાપન્ન = પ્રાપ્ત થયેલા. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ભવરૂપ સંસારને પ્રાપ્ત થયેલા જીવોને સંસાર સમાપન્ન જીવ અર્થાત્ સંસારી જીવ કહે છે. અસંસાર સમાપન્ન જીવ ઃ– ભવભ્રમણરૂપ સંસારથી મુક્ત થઈ ગયેલા જીવોને અસંસારસમાપન્ન જીવ અર્થાત્ સિદ્ધ જીવ કહે છે.
गोमा ! असंसारसमावण्ण-जीवाभिगमे दुविहे पण्णत्ते, तं जहा- अणंतरसिद्ध असंसार- समावण्ण जीवाभिगमे य परंपरसिद्ध असंसार-समावण्ण जीवाभिगमे य ।