________________
| सर्व
: प्रतिपति-८
૭૫૭
- नवविध : सर्व प्रतिपत्ति-८ - TE222222222222 સર્વ જીવોના નવ પ્રકાર:| १ तत्थ णं जे ते एवमाहंसु णवविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसुतं जहाएगिदिया बेइंदिया तेइंदिया चउरिदिया णेरइया पंचेदियतिरिक्खजोणिया मणूसा देवा सिद्धा। ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આઠમી પ્રતિપત્તિમાં જે નવ પ્રકારના સર્વ જીવોનું કથન છે, तेसाप्रमाछ- (१) सन्द्रिय, (२)पेन्द्रिय (3) तेन्द्रिय (४) यौन्द्रिय, (५) ना२ही, (G) पंथेन्द्रिय तिर्यय, (७) मनुष्य, (८) विसने () सिद्ध.
२ एगिदिया णं भंते ! एगिदिय त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! भेन्द्रिय, मेन्द्रिय ३५ 24ो समय २४ छ ? 6त्तर- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. | ३ बेइंदिए णं भंते ! बेइंदिय त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं संखेज्जंकालं । एवं तेइदिए वि, चउरिदिए वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે કેટલો કાલ રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. તે જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયનું પણ કથન કરવું
. |४ णेरइए णं भंते ! णेरइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइंउक्कोसेण तेत्तीसंसागरोवमाई। भावार्थ :- - मगवन् ! न॥२६, न॥२४ी ३५ 32सो समय २४ छ ? 6त्तर- गौतम ! धन्य દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી રહે છે. | ५ पंचेदियतिरिक्खजोणिए णं भंते ! पंचेंदियतिरिक्खजोणिए त्तिकालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडिपुत्त मब्भहियाइ। एवं मणूसे वि । देवा जहा णेरइया। भावार्थ:-प्रश्न- हे भगवन् ! पंथेन्द्रिय तिर्यय, पंथेन्द्रिय तिर्यय ३५ 32सो ११२३ ? १२-3 ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. આ જ રીતે મનુષ્યનું કથન છે. દેવોનું કથન નૈરયિકોની સમાન છે. |६ सिद्धेणं भंते! सिद्धे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !साइए अपज्जवसिए।