________________
| ५१८ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| १८ कालोयस्स णं भंते ! समुद्दस्स दारस्स य दारस्स य एस णं केवइयं अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! -
बावीससयसहस्सा, बाणउइ खलु भवे सहस्साई।
छच्च सया बायाला, दारतर तिण्णि कोसा य ॥१॥ दारस्सयदारस्सय अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! કાલોદધિ સમુદ્રના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચે અંતર કેટલું છે?
6त्तर- गौतम ! २२,८२,६४२(पावीससाणमा २, ७सो तालीस) योन अनेत्र। ગાઉનું એક કારથી બીજા દ્વાર વચ્ચે અંતર છે. (ચારે ય દ્વારોની જાડાઈ ૧૮ યોજનને કાલોદ સમુદ્રની પરિધિમાંથી ઘટાડતા ૯૧,૭૦,૫૮૭ થાય છે. તેને ચારથી ભાગતાં ૨૨,૯૨,૪ર યોજન અને ત્રણ ગાઉનું પ્રમાણ આવે છે.) આ રીતે એક-એક દ્વારનું અંતર છે. | १९ कालोदस्सणं भंते ! समुदस्सपएसा पुक्खरवरदीवं पुट्ठा? गोयमा !तहेव, एवं पुक्खरवरदीवस्स वि जीवा उद्दाइत्ता उदाइत्ता तहेव भाणियव्वं । भावार्थ :- प्रश्न- भगवन् ! | दोपि समुद्रमा प्रदेशो पुष्४२१२वीपने स्पर्श छ ?
ઉત્તર- હા, ગૌતમ! ઇત્યાદિ કથન પૂર્વવતુ જાણવું યાવત પુષ્કરવરદ્વીપના કેટલાક જીવો મરીને કાલોદધિ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. | २० सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-कालोए समुद्दे, कालोए समुद्दे ?
गोयमा ! कालोयस्स णं समुदस्स उदगे आसले मासले पेसले कालए मासरासिवण्णाभेपगईए उदगरसेणंपण्णत्ते। काल महाकालाय इत्थदो देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति, सेतेण?णंगोयमा ! जावणिच्चे। भावार्थ :- प्रश्न- भगवन् ! suोपि समुद्रने दोषि समुद्र ४३वानुं शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! કાલોદધિ સમુદ્રનું પાણી આસ્વાદનીય, પુષ્ટિકર, મનોજ્ઞ તેમજ અડદના ઢગલા જેવું કાળું, સ્વાભાવિક પાણી જેવા સ્વાદવાળું છે, તેથી તે સમુદ્રને કાલોદધિ સમુદ્ર કહેવાય છે.
ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા કાલ અને મહાકાલ નામના બે મહદ્ધિક દેવો રહે છે, તેથી તે કાલોદ સમુદ્ર કહેવાય છે અથવા હે ગૌતમ! કાલોદ નામ નિત્ય છે. | २१ कालोए णं भंते !समुद्दे कइ चंदा पभासिसुवा पुच्छा? गोयमा !कालोएणंसमुद्दे बायालीसंचंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्सति वा ।
बायालीसंचंदा, बायालीसंयदिणयरा दित्ता। कालोदहिम्मि एते, चरति संबद्धलेसागा ॥१॥ णक्खत्ताण सहस्सं, एग छावत्तरंच सतमण्णं । छच्चसया छण्णउया,महागहा तिण्णि यसहस्सा ॥२॥