________________
| २५८ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ३० भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणंभंते !कइविहे जोणीसंगहे पण्णत्ते?
गोयमा !तिविहे जोणिसंगहे पण्णत्ते,तंजहा- अंडया, पोयया, संमुच्छिमा; एवं जहा खहयराणं तहेव; णाणत्तं-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुवकोडी। उव्वट्टित्ता दोच्च पुढविं गच्छति, णव जाइकुलकोडी जोणीपमुह सयसहस्सा भवतीति मक्खाय, सेसंतहेव। भावार्थ:-प्रश्न- भगवन ! ४४परिस स्थलयरपंथेन्द्रिय तिर्थयोना योनिसंग्रहना 240 प्रकार छे? त२- गौतम ! २९ प्रा२ना योनिसंग्रड छ.
જેમ કે– અંડજ, પોતજ અને સમૃદ્ઘિમ. શેષ વર્ણન ખેચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રમાણે જાણવું.વિશેષતા એ છે કે ભુજપરિસર્પની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે. તે મરીને ચારે ય ગતિમાં જાય છે. નરકમાં બીજી નરકમૃથ્વી સુધી જાય છે. તેની નવ લાખ જાતિ કુલ કોટિ છે, શેષ પૂર્વવતું. | ३१ उरपरिसप्पथलयर-पंचिंदिय-तिरिक्खजोणियाणं भंते ! पुच्छा?
गोयमा !जहेव भुयपरिसप्पाणं तहेव, णवरं ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुवकोडी, उव्वट्टित्ता जावपंचर्मि पुढविंगच्छति, दसजाइकुलकोडी। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના યોનિ સંગ્રહના કેટલા પ્રકાર छे, इत्याहि प्रश्न?
ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પના કથન અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે. તે મરીને જો નરકમાં જાય તો પાંચમી નરકમૃથ્વી સુધી જાય छ. तेनी शातिर ओटि छे. | ३२ चउप्पयथलय-पंचिंदिय-तिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहा-जराउया य सम्मुच्छिमा य।। भावार्थ:-प्रश्न- भगवन! यतुष्पह स्थलयर पंथेन्द्रिय तिर्थयोना योनिसंग्रडना 241 प्रारछे, इत्याहि प्रश्न? 612- गौतम! तेना योनि संग्रडनार छ.भ:-रायु४ (पोत४) अने સંમૂર્છાિમ. | ३३ से कितं भंते! जराउया(पोयया)? गोयमा !तिविहा पण्णत्ता,तंजहा- इत्थी, पुरिसा, णपुंसगा। तत्थ णं जेते संमुच्छिमा ते सव्वे णपुंसगा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જરાયુજના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!જરાયુજના ત્રણ પ્રકાર छ, यथा- स्त्री, पुरुष भने नपुंस. हे सभूछि तेजपा नपुंसछ. ३४ तेसिंणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा !से जहा पक्खीण। णाणत्तं-ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं; उव्वट्टित्ता चउत्थि पुढविं गच्छति, दस जाइकुलकोडी।