________________
Be
જીવ પ્રકાર
સમુચ્ચય બાદર પર્યાપ્તા
બાદર પૃથ્વી, અ વાયુકાવના પર્યાપ્તા
બાદર તેઉકાય
પર્યાપ્તા
સમુચ્ચય બાદર
વનસ્પતિ તથા
પ્રત્યેક વનના પર્યા
સમુચ્ચય નિદ. બાદર નિગોદ પર્યાપ્ત
આ ૧૦ બોલ થયા
જવન્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
સાધિક અનેકો
સાગરોપમ
સંખ્યાતા હજાર વર્ષ
સંખ્યાતા અહોરાત્ર
સંખ્યાતા હજાર વર્ષ
અંતર્મુહૂર્ત
શ્રી જીવાજીવાભિગમ ત્ર
કારણ
પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ તેટલો કાલ થાય છે.
એક ભવની સ્થિતિનું પ્રમાણ હજારો વર્ષનું હોવાથી
એક ભવની સ્થિતિનું પ્રમાણ ત્રણ અહોરાત્રનું
હોવાથી
એક ભવની સ્થિતિનું પ્રમાણ હજારો વર્ષનું હોવાની.
નિગોદના પર્યાપ્તા કે અપર્યાપ્ત કોઈપણ એક અવસ્થામાં જીવ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે.
બાદર ત્રસ પર્ધા (૩૦) અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ
પંચેન્દ્રિય જીવોની મુખ્યતાને
*આ કોષ્ટકમાં સમુચ્ચયના–૧૦ બોલ પછી પર્યાપ્તા—૧૦ બોલ અને ત્યાર પછી પર્યાપ્તાના–૧૦ તેમ કુલ ૩૦ બોલની કાયસ્થિતિનું વર્ણન છે.
બાદર જીવોનું અંતર :
२५ बायरस्स णं भंते! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुढविकालो ।
बादरपुढविकाइयरस वणस्सइकालो जावबादरवा उकड्यरस, बादरवणरसइकाइयस्स पुढविकालो, पत्तेयबादरवणस्सइकाइयस्स वणस्सइकालो। णिगोदो, बादरणिगोदो य जहा बादरो ओहिओ, बादरतसकाइयस्स वणस्सइकालो, अपज्जत्ताणं पज्जत्ताणंच एसेव विही। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર જીવોનું અંતર કેટલું છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાલ પ્રમાણ છે.
પ્રસ્તુત સૂત્રમાં બાદર જીવોના અંતરનું પ્રતિપાદન છે.
બાદર પૃથ્વીકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે બાદર અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયનું અંતર જાણવું. બાદર વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિનું વનસ્પતિકાલ પ્રમાણ છે. નિોદ, બાદર નિગોદનું અંતર બાદર ઔધિક જીવો પ્રમાણે છે.
બાદર ત્રસકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે સર્વ જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવોનું અંતર પણ જાણવું.
વિવેચનઃ