________________
| उ२४ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ठिई पण्णत्ता? मज्झिमियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? बाहिरियाए परिसाए देवीणं केवइयंकालं ठिई पण्णत्ता?
गोयमा ! चमरस्सणं असुरिंदस्स असुररण्णो अभितरियाए परिसाए देवाणं अड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं दो पलिओवमाई ठिई पण्णत्ता । बाहिरियाएपरिसाए देवाणंदिवडंपलिओवमंठिई पण्णत्ता । अभितरियाए परिसाए देवीणं दिवढेपलिओवमंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं पलिओवमं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवीणं अद्ध पलिओवमंठिई पण्णत्ता। भावार्थ:-प्रश्न- भगवन ! असुरेन्द्र असु२२।४ यभरनी आभ्यंत२ परिषहना हेवोनी स्थिति કેટલી છે? મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે? આત્યંતર પરિષદની દેવીઓની, મધ્યમ પરિષદની દેવીઓની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ 328छ?
ઉત્તર- હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની દોઢ પલ્યોપમની સ્થિતિ છે. આત્યંતર પરિષદની દેવીઓની દોઢ પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની એક પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ અર્ધા પલ્યોપમની છે. | १० सेकेणटेणं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुररण्णोतओ परिसाओ पण्णत्ताओ,तंजहा-समियाचंडाजाया। अभितरियासमिया,मज्झिमिया चंडा,बाहिरिया जाया? गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुररण्णो अभितरपरिसा देवा वाहिया हव्वमागच्छतिणो अव्वाहिया। मज्झिमपरिसाएदेवा वाहिया हव्वमागच्छति अव्वाहिया वि। बाहिरपरिसा देवा अव्वाहिया हव्वमागच्छति।
अदुत्तरं च णं गोयमा !चमरे असुरिंदे असुरकुमारराया अण्णयरेसु उच्चावएसु कज्जकोडुबेसुसमुप्पण्णेसुअभितरियाए परिसाए सद्धिं सम्मुझ्संपुच्छणाबहुले विहरइ, मज्झिमियाए परिसाए सद्धि पयंपवंचेमाणे-पवंचमाणे विहरइ, बाहिरियाए परिसाए सद्धिं पयं पचंडेमाणे-पचंडेमाणे विहरइ । से तेण?णं गोयमा ! एवं वुच्चइ- चमरस्स णं असुरिंदस्स असुरकुमारण्णोतओपरिसाओपण्णत्ताओ-समिया, चंडा,जाया;अभितरिया समिया, मज्झिमिया चंडा, बाहिरिया जाया। भावार्थ:-प्रश्न- भगवन! तेनुंशुअर सुरेन्द्र असु२२।४ यभरनी समिता, यासनेता, આ ત્રણ પરિષદ છે? શા માટે આવ્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદ જાતા કહેવાય છે? ઉત્તર-હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આત્યંતર પરિષદના દેવો બોલાવવામાં આવે ત્યારે આવે છે, બોલાવ્યા વિના આવતા નથી. મધ્યમ પરિષદના દેવો બોલાવવામાં આવે ત્યારે આવે છે અને બોલાવ્યા વિના પણ આવે છે, બાહ્ય પરિષદના દેવો બોલાવ્યા વિના આવે છે.