________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકારી
[ ૪૭૫ ]
લઘુ પાતાળ કળશ :નામ સ્થાન ISLSS soss
કળશના | અધિષ્ઠાતા | ભીતની. ત્રિભાગ
જાડાઈ લઘુ
ચારે મહાપાતાળ એક હજાર યો | મૂળમાં- નીચે ૩૩૩૩ અર્ધ પલ્યની | ૧૦ યોજન પાતાળ કળશના
૧૦૦ યોજન, યોજન વાયુ, સ્થિતિવાળા કળશ આંતરામાં
મધ્યમાં– મધ્યમાં વ્યંતર દેવ ૭,૮૮૪
૧000 યોજન ૩૩૩યોજન
અને ઉપર- વાયુ અને જલ, ૧૦0 યોજન ઉપર
૩૩૩ યોગ
જલ * સર્વ પાતાળ કળશોનો આકાર કુંભ જેવો છે અને તેની ભિત્તિ વજરત્નમય છે.
જલવૃદ્ધિને રોકનાર વેલંધર દેવો – લવણ સમુદ્રની થતી જલવૃદ્ધિને વેલંધર જાતિના નાગકુમાર દેવો ત્રણે બાજુથી મોટા કડછા વડે અટકાવે છે. તેમાં જંબુદ્વીપ તરફ ભિત્તિરૂપ આત્યંતર વેલાને ૪૨,000 નાગકુમારદેવો, ધાતકીખંડ તરફ બાહ્ય વેલાને ૭૨,000નાગકુમાર દેવો અને જલશિખાના ઉપરના ભાગની અગ્રોદક વેલાને ૬૦,000 નાગકુમાર દેવો, કુલ મળીને ૧,૭૪,000 વેલંધર જાતિના નાગકુમાર દેવો વેલાને ધારણ કરે છે એટલે કે વેલાને (પાણીને) રોકવાનું કાર્ય કરે છે. વેલંધર, અનુવલંધર નાગકુમાર દેવોઃ| १९ कइणं भंते ! वेलंधरा णागराया पण्णत्ता? गोयमा !चत्तारि वेलंधराणागराया પત્તા, જંગલી-જોયૂમે, સિવણ, સંવે, મહિલા ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! વેલંધર નાગરાજ કેટલા છે? ઉત્તર– ગૌતમ! વેલંધર નાગરાજ ચાર છે, તેના નામ આ પ્રમાણે છે– ગોસૂપ, શિવક, શંખ અને મનોશિલ. | २० एएसिणं भंते !चउण्हं वेलंधरणागरायाणंकइ आवासपव्वया पण्णत्ता? गोयमा! चत्तारि आवासपव्वया पण्णत्ता,तं जहा-गोथूभे, दगभासे, सखे, दगसीमाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! આ ચાર વેલંધર નાગરાજાના કેટલા આવાસ પર્વતો છે? ઉત્તરગૌતમ! ચાર આવાસ પર્વત છે, તેના નામ આ પ્રમાણે છે– ગોસ્તૂપ, દકભાસ, શંખ અને દકસીમ. | २१ कहिणंभंते !गोथूभस्सवेलंधरणागरायस्स गोथूभेणामंआवासपव्वए पण्णत्ते? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स पुरथिमेणंलवणसमुदंबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं गोथूभस्स वेलधरणागरायस्स गोथूभेणाम आवासपव्वए पण्णत्ते। सत्तरस एक्कवीसाइंजोयणसयाइंउड्डेउच्चतेणं, चत्तारितीसे जोयणसए कोसंच उव्वेहेणं मूलेदसबावीसेजोयणसए आयामविक्खभेणं,मज्झेसत्ततेवीसेजोयणसए आयामविक्खभेणं,