________________
[ ૧૬૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૪) મનુષ્ય નપુંસકોનું અ૫બહુત્વઃ- (૧) સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો છે. તે સમૃદ્ઘિમ મનુષ્યો સમજવા જોઈએ, ગર્ભજ મનુષ્ય નપુંસકોનો ત્યાં સદ્ભાવ નથી. કદાચ હોય તો કર્મભૂમિથી સંહત થયેલા હોય છે. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર વધુ વિસ્તૃત છે. (૩) તેનાથી હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે(૪) તેનાથી હેમવય-હેરણ્યવય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે (૫) તેનાથી ભરત-ઐરાવત કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. (૬) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણો છે, તેના કારણ પૂર્વવત્ (સ્ત્રી પ્રમાણે) જાણવા જોઈએ. નપુંસકોનું અલ્પબદુત્વનપુસક પ્રકાર | પ્રમાણ
કારણ | ૧ સાતમી નરકના નપુંસકો | સર્વથી થોડા | ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા અલ્પ છે. (રથી) છઠ્ઠી થી બીજી નરકના | ક્રમશઃ અસં ગુણા| ઉપર–ઉપરની નરકમાં ઉત્પન્ન થતાં જીવો અધિકાધિક હોવાથી નપુંસકો
ક્રમશઃ અધિક છે. ૭ અંતરદ્વીપજ નપુંસકો અસંખ્યાતગુણા | સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ અધિક છે. ૮ દેવકુ–ઉત્તરકુરુ સંખ્યાતગુણા ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે.
ક્ષેત્રના નપુંસકો ૯ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણા | ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના નાની છે.
ક્ષેત્રના નપુંસકો ૧૦ હેમવય-હિરણ્યવય સંખ્યાતગુણા ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના નાની છે.
ક્ષેત્રના નપુંસકો ૧૧ ભરત-ઐરવત
સંખ્યાતગુણા ગર્ભજ મનુષ્યોમાં પણ ત્રણે વેદ છે. ક્ષેત્રના નપુંસકો
સ્વાભાવિક રીતે મનુષ્યોની ઉત્પત્તિ વધુ છે. | ૧૨ પૂર્વ-પશ્ચિમ વિદેહ સંખ્યાતગુણા | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. | ક્ષેત્રના નપુંસકો ૧૩ પ્રથમ નરકના નપુંસકો | અસંખ્યાતગુણા | સંમૂર્છાિમ મનુષ્યોથી પહેલી નરકના નારકીઓ અધિક છે. ૧૪ ખેચર નપુંસકો
અસંખ્યાતગુણા | નારકીથી તિર્યંચ પંચેન્દ્રિયોની સંખ્યા સ્વાભાવિક રીતે વધુ છે. (૧૫-૧૬) સ્થલચર, જલચર | ક્રમશઃ સંખ્યાગુણા પક્ષીથી પશુઓ અને પશુઓથી જલચર જીવો વધુ છે.
નપુંસકો (૧૭–૧૯) ચૌરેન્દ્રિય, તે ઇન્દ્રિય | ક્રમશઃ વિશેષાધિક પંચેન્દ્રિય તિર્યચોથી વિકસેન્દ્રિય જીવો ક્રમશઃ અધિક છે.
બેઇન્દ્રિય નપુંસકો ૨૦ તેજસ્કાય
અસંખ્યાતગુણા | ત્રસ જીવોથી સ્થાવર જીવોની સંખ્યા અધિક છે. ૨૧ પૃથ્વીકાય
વિશેષાધિક | તેજસ્કાયથી પૃથ્વીના સ્થાનો અધિક છે. ૨૨ અપ્લાય
વિશેષાધિક | પૃથ્વીના સ્થાનોથી જલસ્થાનો અધિક છે. ૨૩ વાયુકાય
વિશેષાધિક | લોકમાં સર્વત્ર પોલાણમાં છે. ૨૪ વનસ્પતિકાય
અનંતગુણા નિગોદના જીવો અનંત છે.