________________ પ્રતિપત્તિ-૩: ધાતકીડાદિ દ્વીપ-સમુદ્રાધિકારી પ૩૩ ] વિવેચન : પ્રસ્તુત ૩ર ગાથાઓમાં સૂત્રકારે મનુષ્ય ક્ષેત્રના જ્યોતિષી વિમાનો, તેની સંખ્યા, ગતિવિધિ આદિ વિષયોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીતીપમાં જ્યોતિષી દેવોની સંખ્યા :- અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોતાના પરિવારના ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. ૧૩ર સૂર્યમાંથી 6 સૂર્ય એક દિશામાં અને તેની સામી દિશામાં બીજા સૂર્ય હોય છે. દાખલા તરીકે સૂર્યપૂર્વવિભાગમાં અને સૂર્ય પશ્ચિમ વિભાગમાં હોય, તે સમયે 6 ચંદ્ર ઉત્તર વિભાગમાં અને 6 ચંદ્ર દક્ષિણ વિભાગમાં હોય છે. છવઠ્ઠી fપડNI -પિટક એટલે વર્તુલાકાર સમૂહ. બે ચંદ્ર, બે સૂર્ય, પદનક્ષત્ર, 176 ગ્રહનું એક-એક પિટક હોય છે. અઢીદ્વીપમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓના -૬પિટક છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના પિટકોની સંખ્યા-૬૬ છે. અઢીલીપમાં ચંદ્ર પિટકાદિ પિટકમાં તારા ક્ષેત્ર | પિટકની|પિટકમાં | પિટકમાં પિટકમાં પિટકમાં સંખ્યા | ચંદ્ર | સૂર્ય | નક્ષત્ર ગ્રહ જૈબૂદ્વીપ 1 | 142 = 2 | 142 = 2 | 1456 = 56 | 14176 = 176 697542 = 1,33,50 ક્રોડાકોડી લવણ સમુદ્ર 2 | 242 = 4 | 242 = 4 | 2x56 = ૧૧ર | 24176 = ૩પર 1335Ox2 = 2,7,900 ક્રોડાક્રોડી ધાતકીખંડદ્વીપ | 6 | 642 = 12 | 6x2 = 12 | 6456 = 33s | 64176 = 1056 13350x6 = 8,03,700 ક્રોડાકોડી કાલોદધિ સમુદ્ર | 21 2142 = 422142 = 42/21456 = 1176| 214176=3696 133950421 = 28,12,950 ક્રોડાક્રોડી અર્ધપુષ્કર દ્વીપ| 36 36x2 = 72|36x2 = ૭૨|૩૬૪પ૬ = 2016] 364176=336| 133950436 = 48,22,200 ક્રોડાક્રોડી અઢીદ્વીપ | 6 |s642 132, 6642 ૧૩ર | 6456=3696 ]ssx176 - 11616[ 88,40,700 ક્રોડાકોડી બે સૂર્ય અને બે ચંદ્રનો એક પિટક હોય છે. તે દરેક પિટકમાં બંને સૂર્ય-ચંદ્રના પરિવારના પદનક્ષત્ર અને 176 ગ્રહ તથા 133950 ક્રોડાક્રોડ તારાઓ પણ હોય છે. વરિપતીનો જંલાફન્વM –ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિ છે. તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની હોય છે. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રૂપે જ રહે છે, પંક્તિબદ્ધ રૂપે જ પરિભ્રમણ કરે છે– (1) અઢીદ્વીપના પૂર્વવિભાગમાં સૂર્યની એક પંક્તિ હોય ત્યારે (2) પશ્ચિમ વિભાગમાં 6 સૂર્યોની બીજી પંક્તિ હોય છે. પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સૂર્ય હોય ત્યારે પૂનમના દિવસે (3-4) ઉત્તર અને દક્ષિણ વિભાગમાં ઇ-૬૬ ચંદ્ર પંક્તિબદ્ધ હોય છે. તે સર્વ ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રહીને જ મેરુને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. અમાસના દિવસે એક-એક ચંદ્ર અને એક-એક સૂર્યની એમ બે-બે પંક્તિ ઉપર-નીચે એક સીધમાં થઈ જાય છે.