________________
[ ૭૬૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના તિર્યંચો અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. મનુષ્ય અને દેવોનું અલ્પબદુત્વ નારકીની જેમ જાણવું. | ३२ एएसिणंभंते ! पढमसमयणेरइयाणपढमसमयतिरिक्खजोणियाणपढमसमयमणूसाणं पढमसमयदेवाणं अपढमसमयणेरइयाणं अपढमसमयतिरिक्खजोणियाणं अपढमसमय मणूसाणं अपढमसमयदेवाणं सिद्धाणंच कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा?
गोयमा!सव्वत्थोवा पढमसमयमणूसा, अपढमसमयमणूसा असंखेज्जगुणा, पढम समयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमय णेरइया असंखेज्जगुणा, अपढमसमयदेवा असंखेज्जगुणा, सिद्धा अणंतगुणा, अपढमसमयतिरिक्खजोणिया अणंतगुणा । सेतंणवविहा सव्वजीवा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે પ્રથમ સમયના નારકીઓ, પ્રથમ સમયના તિર્યંચો, પ્રથમ સમયના મનુષ્યો, પ્રથમ સમયના દેવો, અપ્રથમ સમયના નારકીઓ, અપ્રથમ સમયના તિર્યંચો, અપ્રથમ સમયના મનુષ્યો, અપ્રથમ સમયના દેવો અને સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે, (૨) તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૫) તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા, () તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૮) તેનાથી સિદ્ધો અનંતગુણા છે અને (૯) તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે.
આ પ્રમાણે નવ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું. સર્વ જીવોના નવ પ્રકારની સ્થિતિ આદિ:જીવ પ્રકાર કાયસ્થિતિ
અંતર
અહપબહુત્વ ૧ એકેન્દ્રિય વનસ્પતિકાલ
સંખ્યાત વર્ષ અધિક ૯ અનંતગુણા
૨૦૦૦ સાગરોપમ ૨ બેઇન્દ્રિય સંખ્યાતકાલ
વનસ્પતિકાલ ૩ તે ઇન્દ્રિય સંખ્યાતકાલ
વનસ્પતિકાલ
વિશેષાધિક | ૪ ચૌરેન્દ્રિય
વનસ્પતિકાલ ૫ વિશેષાધિક | – – – – – ૫ નારકી જઘન્ય 10000 વર્ષ
વનસ્પતિકાલ ૨ અસંખ્યાતગુણા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ ૬ પંચેન્દ્રિયતિર્યંચ અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક
વનસ્પતિકાલ ૪ અસંખ્યાતગુણા ત્રણ પલ્યોપમ ૭ મનુષ્ય અનેક પૂર્વક્રોડ વર્ષ અધિક
વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા ત્રણ પલ્યોપમ
–
–
–
–
–
–
–
1
–
T વિશેષાધિક
|
-
-
-
-
|
-
-
|
|_|
સંખ્યાતકાલ
|