________________
પ્રતિપત્તિ-૭
મનુષ્યોથી દીર્ઘકાલની હોવાથી તે જીવો વધુ હોય છે. ૩. તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે એક સમયમાં પણ ઘણા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. ૪. તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે નારકીથી દેવોમાં જીવોની ઉત્પત્તિ અધિક છે. પ. તેનાથી પ્રથમ સમયના તિર્થંચો અસંખ્યાતાગુણા છે, કારણ કે તિર્યંચગતિમાં જીવોની ઉત્પત્તિ સહુથી અધિક છે. ૬. તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે પ્રથમ સમયના સર્વ જીવોથી દીર્ઘકાલની સ્થિતિવાળા અપ્રથમ સમયના નૈયિકોની સંખ્યા વધુ હોય છે. ૭. તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે કારણ કે જ્યોતિષી દેવો ઘણા છે ૮. તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો અનંત છે. આઠ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ઃ
જીવ
ભસ્થિતિ
કાસ્થિતિ
૧.પ્રથમ સમયના નારક
૨.પ્રથમ
સમયના દેવ
૩. પ્રથમ
સમયના મનુષ્ય
૪. પ્રથમ
સમયના તિર્યંચ
૫. અપ્રથમ સમયના નારક
૬. અપ્રથમ
સમયના દેવ
૭. અપ્રથમ સમયના મનુષ્ય
એક સમય
૮. અપ્રથમ
સમયના તિર્યંચ
એક સમય
એક સમય
એક સમય
જઘન્ય
ઉત્કૃષ્ટ
એક સમય | એક સમય ન્યૂન ન્યૂન ૧૦,૦૦૦ ૩૩ સાગરો
એક સમય | એક સમય ન્યૂન ન્યૂન ક્ષુલ્લક ભવ ત્રણ પલ્યોપમ
એક સમય
એક સમય
એક સમય
એક સમય
ભવ સ્થિતિ પ્રમાણે
ક્ષુલ્લક
ભવ
અંતર
જઘન્ય ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ
૪ અસં ગુણા
અધિક ૧૦૦૦૦ વર્ષ
એક સમય |વનસ્પતિકાલ ૧ સર્વથી થોડા
૧
ન્યૂન બે
૫ અસં ગુણા
અંતર્મુહૂર્ત
Fes
એક સમય એક સમય એક સમયાધિક ન્યૂન સુલક | ન્યૂન અનેક | કુષ્ણકભવ વનસ્પતિકાલ ભવ કોડર્વાધિક
ત્રણ પલ્યોપમ
અલ્પલત્વ ૩ અસં॰ ગુણા
II સાતમી પ્રતિપત્તિ સંપૂર્ણ
વનસ્પતિકાલ ૬ અસં ગુણા ૭. અસં॰ ગુણા
૨ અસં॰ ગુણા
એક સમય વનસ્પતિકાલ એક સમયાધિક અનેક સો |૮ અનંતગુણા ન્યૂન સુલ્લક ક્ષુલ્લક ભવ | સાગરોપમ
ભવ
એક સમય | એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ત્રણ પલ્યોપમ
ન્યૂન
* ક્ષુલ્લક ભવ = નાનામાં નાનો ભવ. વનસ્પતિકાલ = અનંતકાલ. * અલ્પબહુત્વ ક્રમાંક પ્રમાણે જાણવું.