________________
| उ२९
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
गोयमा !बलिस्सणंवइरोयणिदस्स वइरोयणरण्णो अभितरियाए परिसाए देवाणं अद्भुटु पलिओवमा ठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए देवाणं तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता,बाहिरियाएपरिसाए देवाणंअड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता,अभितरियाए परिसाए देवीणं अड्डाइज्जाइंपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं दो पलिओवमाइठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीण दिवट्ठ पलिओवम ठिई पण्णत्ता, सेसंजहा चमरस्स असुरिंदस्स असुरकुमारण्णो। भावार्थ:-प्र--भगवन!बदीन्द्रनी परिषहनी स्थिति की छ? यावततेनीबाह्य परिषहनी દેવીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા ત્રણ પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ અઢી પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. શેષ વક્તવ્યતા અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર પ્રમાણે જાણવી જોઈએ. |१४ कहिणं भंते !णागकुमाराणं देवाणं भवणा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावदाहिणिल्ला वि पुच्छियव्वा जावधरणे इत्थणागकुमारिंदेणागकुमारराया परिवसइ जावविहरइ। भावार्थ:-प्रश्न-भगवन ! नागभार वोना भवनोयां छ? 61२- गौतम ! स्थान५६ અનુસાર જાણવું થાવદક્ષિણ દિશાવર્તી નાગકુમારોના આવાસ સંબંધી પણ પ્રશ્ન અને ઉત્તર જાણવા જોઈએ યાવત ત્યાં નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ રહે છે ભાવતુ તે સુખોપભોગ કરતાં વિચરે છે. | १५ धरणस्सणं भंते !णागकुमारिंदस्सणागकुमाररण्णो कइ परिसाओपण्णत्ताओ? गोयमा !तिण्णि परिसाओ,ताओ चेव जहा चमरस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને કેટલી પરિષદ છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ પરિષદ છે. તેના નામ ચમરેન્દ્રની પરિષદની સમાન જાણવા. | १६ धरणस्सणं भंते ! णागकुमारिंदस्सणागकुमारण्णो अभितरियाए परिसाए कइ देवसहस्सा पण्णत्ता जावबाहिरियाए परिसाए कई देवीसया पण्णता?
गोयमा ! धरणस्सणंणागकुमारिंदस्स णागकुमाररण्णो अभितरियाए परिसाए सटुिं देवसहस्साइं, मज्झिमियाए परिसाए सत्तरं देवसहस्साइं, बाहिरियाए असीइ देवसहस्साई। अभितरपरिसाए पण्णत्तरं देविसयंपण्णत्तं, मज्झिमियाए परिसाएपण्णासं देविसयंपण्णत्तं, बाहिरियाए परिसाए पणवीसंदेविसयंपण्णत्तं । भावार्थ:-प्रश्न-भगवन ! नागभारेन्द्र नागभा२२।०४ ५२१नी आभ्यंत२ परिषभ 320 હજાર દેવો છે યાવતુ બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે?
ઉત્તર– હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની આત્યંતર પરિષદમાં સાઠ હજાર દેવો