________________
| प्रतिपत्ति-: नैयि 6देश-२
| २33 सीओसिणं वेयणं वेदेति । ते बहुतरगाजे सीयवेदणं वेदेति, ते थोवतरगाजे उसिणवेयणं वेयंति। भावार्थ:-प्रश्न- भगवन ! धूमप्रमा पृथ्वीना नारहीमोनी वहन विषय प्रशन? 612-3 ગૌતમ! તેઓ શીતવેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે પરંતુ શીતોષ્ણ વેદના વેદતા નથી. તેમાં શીત વેદના વેદનારા નારકીઓ ઘણા છે અને ઉષ્ણ વેદના વેદનારા થોડા છે. |४० तमाए पुच्छा? गोयमा ! सीयं वेयणं वेदेति णो उसिणं वेयणं वेदेति णो सीओसिणं वेयण वेदेति । एवं अहेसत्तमाए णवरं परमसीय । भावार्थ:-प्रश्न- भगवन! तभ:प्रमा पृथ्वीना नारहीमोनाविषयमा प्रश्न? 6त्तर- गौतम! તેઓ શીતવેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદતા નથી અને શીતોષ્ણ વેદના વેદતા નથી. આ જ રીતે તમ તમ પ્રભા પૃથ્વીના નારકીઓ પરમ શીત વેદના વેદે છે, ઉષ્ણ કે શીતોષ્ણ વેદના વેદતા નથી.
४१ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं णिरयभवं पच्चणुभवमाणा विहरति?
गोयमा !तेणंतत्थ णिच्चं भीया, णिच्चंतसिया,णिच्चं छुहिया, णिच्चं उव्विग्गा, णिच्वं उपप्पुआ णिच्चं वहिया णिच्वं परममसुभमउलमणुबद्धंणिरयभवंपच्चणुभवमाणा विहरति । एव जावअहेसत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના નરક ભવનો અનુભવ तावियरेछ?
ઉત્તર- હે ગૌતમ! તે ત્યાં હંમેશાં ડરતા રહે છે, હંમેશાં ત્રાસિત રહે છે. હંમેશાં ભૂખથી પીડાતા રહે છે, હંમેશાં ઉદ્વિગ્ન રહે છે, હંમેશાં ઉપદ્રવગ્રસ્ત રહે છે, હંમેશાં વધ કરનારની જેમ ક્રૂર પરિણામવાળા રહે છે, હંમેશાં અત્યંત અશુભ, જેની તુલના ન થઈ શકે તેવી નિરંતર અશુભ પરંપરાથી જ આવેલા નરક ભવનો અનુભવ કરે છે. આ પ્રમાણે જ સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. |४२ अहेसत्तमाए णं पुढवीए अणुत्तरा महतिमहालया महाणरगा पण्णत्ता,तं जहाकालेमहाकालेरोरुए महारोरुए अप्पइट्टाणे। तत्थइमेपंचमहापुरसा अणुत्तरेहिंदंडसमादाणेहिं कालमासेकालकिच्चा अप्पइट्टाणेणरएणेरइयत्ताएउववण्णा,तंजहा-रामेजमदग्गिपुत्ते, दढाउलच्छइपुत्ते, वसु उवरिचरे, सुभूमे कोरव्वे, बंभदत्ते चुलणिसुए। तेणं तत्थ णेरड्या जाया काला कालो भासा जावपरम किण्हा वण्णेण पण्णत्ता । तेणंतत्थ वेयणं वेदेतिउज्जलं विउलं जावदुरहियासं। भावार्थ:- सातभी पृथ्वीमा पांय अनुत्तर, भोटमा भोट। महान२वास छ. यथा- स, महाड, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. ત્યાં પાંચ મહાપુરુષ સર્વોત્કૃષ્ટ હિંસાદિ પાપ કર્મોને એકત્રિત કરીને, મૃત્યુ સમયે મરીને અપ્રતિષ્ઠાન નરકમાં નારક રૂપમાં ઉત્પન્ન થયા છે. (૧) જમદગ્નિનો પુત્ર પરશુરામ, (२) १२७तिपुत्र हवायु, (3) परिय२ वसु॥४, (४) औ२व्य सुभूम सने (५) युमिपुत्र प्रा. त्यां