________________
| प्रतिपत्ति-: वैमानि वारि
| ०७
मज्झिमियाए दो देवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाए चत्तारिदेवसाहस्सीओपण्णत्ताओ।
देवाणं ठिई- अब्भितरियाए परिसाए अद्धसोलससागरोवमाइपंच यपलिओवमाई, मज्झिमियाए अद्धसोलस सागरोवमाइंचत्तारि पलिओवमाइंबाहिरियाए अद्धसोलस सागरोवमाईतिण्णि पलिओवमाई । अट्ठो सो चेव। ભાવાર્થ:- મહાકેન્દ્રની પણ ત્રણ પરિષદ છે. આત્યંતર પરિષદમાં એક હજાર દેવો, મધ્યમ પરિષદમાં બે હજાર દેવો અને બાહ્ય પરિષદમાં ચાર હજાર દેવો છે.
આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ચાર પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદના અર્થ પૂર્વવતુ જાણવા. | १३ सहस्सारे वि जावअभितरियाएपरिसाए पचदेवसया,मज्झिमिया परिसाए एगा देवसाहस्सी, बाहिरियाए परिसाए दो देवसाहस्सीओ पण्णत्ताओ।।
. देवाणं ठिई- अभितरियाए परिसाए अट्ठारस सागरोवमाइं सत्त पलिओवमाई ठिई पण्णत्ता, एवं मज्झिमिझाए अद्धट्ठारस सागरोवमाइंछ पलिओवमाई, बाहिरियाए अट्ठारस सागरोवमाइंपंच पलिओवमाइं। अट्ठोसो चेव । ભાવાર્થ :- સહસારેન્દ્રની આત્યંતર પરિષદમાં પાંચસો દેવો, મધ્યમ પરિષદમાં એક હજાર દેવો અને બાહ્ય પરિષદમાં બે હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા સત્તર સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડાસત્તર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. પરિષદના અર્થ પૂર્વવત્ જાણવા. |१४ आणयपाणयस्सवि जावतओपरिसाओ,णवरं अभितरियाए अड्डाइज्जा देवसया, मज्झिमियाएपंच देवसया,बाहिरियाएएगा देवसाहस्सी।
देवाणं ठिई- अभितरियाए एगूणवीसंसागरोवमाइं पंच य पलिओवमाई, एवं मज्झिमियाए एगूणवीसं सागरोवमाइंचत्तारि य पलिओवमाई, बाहिरियाए परिसाए एगूणवीसंसागरोवमाइं तिण्णि य पलिओवमाई। अट्ठो सो चेव। ભાવાર્થ :- આનત-પ્રાણત દેવલોકના ઈન્દ્રની ત્રણ પરિષદ છે– આત્યંતર પરિષદમાં અઢીસો દેવો, મધ્યમ પરિષદમાં પાંચસો દેવો અને બાહ્ય પરિષદમાં એક હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ચાપલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદનો અર્થ પૂર્વવત્ જાણવો. | १५ कहि णं भंते ! आरण-अच्चुयाणं देवाणंतहेव अच्चुए सपरिवारे जावविहरइ । ભાવાર્થ:- હે ભગવન! આરણ-અમ્રુત દેવોના વિમાન ક્યાં છે? વગેરે કથન સ્થાનપદ પ્રમાણે કરવું. વાવ ત્યાં અશ્રુત નામના દેવેન્દ્ર દેવરાજ સપરિવાર રહે છે.