SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: તિર્યંચ ઉદ્દેશક-૨ ૨૭૫ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २३ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શક્ય નથી. २४ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देव, देविं, अणगारंजाणइ पासइ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સમુઘાતથી સમવહતાસમવહત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. २५ अविसुद्धलेस्सेणं भंते ! अणगारेसमोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्संदेवं, देविं, अणगार जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સમુદ્રઘાતથી સમવહતાસમવહત, અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २६ विसुद्धलेस्सेणं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्संदेव, देविं, अणगारजाणइ पासइ? हंता, जाणइ पासइ । जहा अविसुद्धलेस्सेणंछ आलावगा एवं विसुद्धलेस्सेणं वि छ आलावगा भाणियव्वा । जावविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? हंता !जाणइ पासइ । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! સમુદ્યાતથી અસમવહતવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને કે અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે. જે રીતે અવિશદ્ધલેશી અણગારને માટે છ આલાપક કહ્યા છે, તે જ રીતે છ આલાપક વિશુદ્ધ લેશી અણગારને માટે પણ કહેવા જોઈએ યાવતુ પ્રશ્ન- હે ભગવન્! વિશુદ્ધલેશી સમવહત-અસમવહત અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તરહા, ગૌતમ! જાણે-દેખે છે. વિવચન: પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ વિકલ્પો દ્વારા અણગારના જ્ઞાન સામર્થ્યનું નિરૂપણ છે. સૂત્રકારે અણગાર માટે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. વિજોજો - કૃષ્ણાદિ ત્રણ વેશ્યા અવિશુદ્ધ વેશ્યા છે. કૃષ્ણાદિલેશ્યાવાળા અણગાર અવિશુદ્ધલેશ્યાવાળા છે અને તેજ આદિ ત્રણ વેશ્યા વિશુદ્ધ વેશ્યા છે, તેથી તેજો આદિ વેશ્યાવાળા અણગાર વિશુદ્ધ લેશ્યાવાળા છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy